SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પ પ્રમાણમાં છે, તેમનાથી અસંખ્યાતગણ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છ છે, અને તેના કરતાં પણ અનંતગણુ અપ્રત્યાખ્યાની જ હોય છે. ( gg સિત મં! વંવિત્તિરિવોળિયા પુછા) હે ભદન્ત ! મૂલગુણ પ્રત્યાખ્યાનો આદિ પૂર્વોક્ત ત્રણે પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચ જેમાંથી કેટલા પંચેન્દ્રિય તિર્યંચ જેવો મૂલગુણ પ્રત્યાખ્યાની છે? કેટલા ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે અને કેટલા અત્યાખ્યાની છે? (गोयमा ! सव्वत्थोवा जीवा पंचिदियतिरिक्खजोणिया मूलगुणपच्चक्खाणी, ઉત્તરશુળપુરવાળા , પૂરાવાળી શ્રાંવિકનગુIT) હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ છ સૌથી ઓછાં છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની તેમના કરતાં અસંખ્યાતગણુ છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય ચે તેમના કરતાં અસંખ્યાતગણુ છે. (vg રિ મં! મન્સાઈ પૂજાપવાવાળા | gશ) હે ભદન્ત! ઉપરોકત ત્રણે પ્રકારના જીવમાંથી મૂલગુણ પ્રત્યાખ્યાનો, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની મનુષ્ય કેટલા છે? ( 1!) હે ગૌતમ! (सव्वत्थोवा मणुस्सा मूलगुणपञ्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी संखेज्जगुणा, યાદવવાળી ગાંડગyri) મૂલગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં છે, ઉત્તરગુણપ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાતગણી છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગણી છે (जीवाणं भंते! सचमूलगुणपञ्चकवाणी, देसमूलगुणपच्चक्खाणी, अपञ्चक्खाणी?) હે ભદન્ત! જીવે શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાન હોય છે? (જોયા !) હે ગૌતમ ! (વા ખૂઝળપાવા સમૂત્રાશવાળી. ગામવાળા ) છ સર્વમૂલગુણું પ્રત્યાખ્યાની પણ હેય છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. (વૈશાળ પુરા) હે ભદત! નારકેના વિષે પણ મારી એ જ પ્રકારની પૃચ્છા છેએટલે કે નારક જીવો શું સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, અપ્રત્યાખ્યાની હેય છે (નોરમા !) હે ગૌતમ! ( નૈયા સંવમૂત્ર पञ्चकवाणी, णो देसमूलगुणपच्चक्खाणी, अपञ्चक्रवाणी -- एवं जाव કવિ ) નારક છે સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની પણું હેતા નથી, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોતા નથી, પરંતુ અપ્રત્યાખ્યાની જ હોય છે. ચીઈન્દ્રિય સુધીના છના વિષયમાં પણ નારકો જેવું જ કથન સમજવું. (વિંવિઘ નિરિવાવનોળિયામાં પુછા) હે ભદન્ત ! પંચેન્દ્રિય તિર્યંચ છ શું સમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે દેશમૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હાય છે? (જોય !) હે ગૌતમ! (Gધંતિતિરિવાવળિયા નો સमूलगुणपच्चक्खाणी, देसमूलगुण पच्चक्खाणी वि, अपच्चक्खाणी वि) પંચેન્દ્રિય તિર્યંચ છ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની હેતા નથી, પરંતુ તેઓ દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હોય છે. ( મજુસ્સા ના નીવા, વાળમંતા–શિરમાળિયા નેરાણા) જીવોના જેવું જ મનુષ્યનું કથન સમજવું. નારકોના જેવું જ વાણવ્યન્તર, જોતિષિક અને વિમાનિકનું કથન સમજવું (एए सि णं भंते ! जीवाणं सवमूलगुणपञ्चक्खाणीगं, देसमूलगुण पच्चक्रवाणी णं, अपञ्चक्खाणी णं कयरे कयरे हिंतो जाव विसेसाहिया वा ? ) હે ભદન્ત ! તે સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાંથી કયા છો કોના કરતાં અલ્પ સંખ્યામાં છે, “યાવત' કયા જી કેના કરતાં શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૧ ૮
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy