________________
વિશેષાધિક હોય છે ? (નોયમા !) હે ગૌતમ ! (સવ્વસ્થીયા નીવા સમ્નુનपच्चक्खाणी, देसमूलगुणपच्चक्रवाणी अस खेज्जगुणा, अपच्चक्खाणी अनंतगुणा) સમૂલગુણ પ્રત્યાખ્યાની જીવા સૌથી એછા હાય છે, દેશસૂલગુણ પ્રત્યાખ્યાની જીવા અસખ્યાતગણા હાય છે, અને અપ્રત્યાખ્યાની જીવે અન તગણા હોય છે. ( एवं अपाबहुगागि तिण्णि वि जहा पढमिल्लए दंडणे णवर सव्वत्थोवा पंचिंग तिरिक्खजोणिया, देसमूलगुणपञ्चकखाणी, अपच्चक्रवाणी असंखेज्जगुणा) એ જ પ્રમાણે જીવ, પંચેન્દ્રિય તિયંચ અને મનુષ્ય, એ ત્રણેના અપ-બહુત્વ વિષેના આલાપકે। પ્રથમ દંડકમાં કહ્યા અનુસાર જ સમજવા. અહીં ફકત એટલી જ વિશેષતા છે કે દેશભૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય ચા સૌથી આછાં છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચા તેમના કરતાં અસંખ્યાતગણા છે. (નીયા જું મંતે ! જિ સવ્રુત્ત મુળવધવવાળી, તેવુશરમુળવવવાળી, વાયવાળો ?) ૩ ભદન્ત ! જીવા શુ સત્તરગુણ પ્રત્યાખ્યાની હાય છે, દેશે।ત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે? (નોયમા !) હે ગૌતમ ! (બૌવા સવ્વુત્તળવચવાળી વિ તિાિ વિ) જીવા સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હાય છે, દેશત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હાય છે અને અપ્રત્યાખ્યાની પણ હાય છે... (વંચિતિ િવનોળિયા, મનુસ્મા ય વ ચેવ મેસા બચવાળી નાવનેમાળિયા) પંચેન્દ્રિય ત્તિયા અને મનુષ્યોના વિષયમાં પણ જીવના કથન પ્રમાણે કથન સમજવું. ખાકીના વૈમાનિક પન્તના જીવા અપ્રત્યાખ્યાની હોય છે. (સિ ' મંતે ! નીવાળ સઘુત્તમુળપચયવાળી) ફાતિ છે. ભઇન્ત ! તે સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશેાત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની આામાંથી કયા જીવા કેાના કરતાં અલ્પ છે, યાવત્ કયા જીવા કાના
કરતાં વિશેષાધિક છે ? (બÇાયદુવાળી તિળિ વિના ઢમે ને નાય મનુસાળ) ત્રણે પ્રકારના જીવોના અપમહુત્વ વિષેનું કથન પહેલા દંડકમાં કહ્યા પ્રમાણે જ કથન ગ્રહણ કરવું.
ટીકા-પ્રત્યાખ્યાનનો અધિકાર ચાલી રહ્યોછે. સૂત્રકારે આ સૂત્રમાં પ્રત્યાખ્યાનની અપેક્ષાએ જીવનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે— નીવાળો મળે ! ત્રિમૂજનુચરવાળી, ઉત્તરગુળ વાળી, કચરવાળી ?' હે ભદન્ત ! જીવો શુ મૂલગુણપ્રત્યાખ્યાન
વાળા હાય છે, કે ઉત્તરગુણ પ્રત્યાખ્યાનવાળા હાય છે, કે અપ્રત્યાખ્યાનવાળા હોય છે ? મહાવીર પ્રભુ જવાબ આપે છે – નીચા ! નીત્રા મૂળુળપવાળી વિ, ઉત્તરજીવચવાળી વિ, બચવાવાળા વિ’હું ગૌતમ! જીવા ત્રણે પ્રકારના હોય છે— મૂત્રગુણ પ્રત્યાખ્યાની પણ હૅાય છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હેાય છે. હવે ગૌતમ સ્વામી નારકે વિષે પણ એવે જ પ્રશ્ન પૂછે છે * નેપાળ મંતે ! િમૂગુળવચવાળો.? પુઝા ' હે ભન્ત ! જે જીવા ત્રણે પ્રકારના હાય છે, તે નારકે પણ શું ત્રણે પ્રકારના હોય છે?– શુ' નારકા પણુ મૂલગુણુ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની હાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૯