________________
ઉત્તર- “નવમા !” હે ગીતમ! “ો પૂTળવાવાળી, ઉત્તUM પવરવાળી, માચાવ ' નારકે મૂલગુણ પ્રત્યાખ્યાનવાળા દેતા નથી, ઉત્તરગુણ પ્રત્યાખ્યાનવાળા પણ હોતા નથી, પરન્તુ અપ્રત્યાખ્યાનવાળા જ હોય છે. એટલે કે નારો પ્રત્યાખ્યાનથી રહિત જ હોય છે. નારક છમાં ચેથા ગુણસ્થાન સુધીનું ગુણસ્થાન સંભવી શકે છે. મૂલગુણું પ્રત્યાખ્યાની થવાનું અથવા ઉત્તરગુણ પ્રત્યાખ્યાની થવાનું કાર્ય તે પાંચમા- છઠ્ઠા ગુણસ્થાથવતી નું હાય છે. તે કારણે નારક મૂલણ પ્રત્યાખ્યાની પણ હેતા નથી અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોતા નથી. “ર્વ ના વા એ જ પ્રપ્રાણે ચૌબીન્દ્રિય પર્યન્ત છે, એટલે કે પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના એકેન્દ્રિય જી, હીન્દ્રિય જીવો, તેઇન્દ્રિય જીવો અને ચૌઈન્દ્રિય છે પણ અપ્રત્યાખ્યાની જ હોય છે, તેઓ મૂલણ પ્રત્યાખ્યાનવાળા અથવા ઉત્તરગુણ પ્રત્યાખ્યાનવાળા હેતા નથી. ‘વિવિરતિકિરવો જવા મજુસ ૫ ના નીવાજીવ જેમ મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની હોય છે, પરન્તુ પંચેન્દ્રિય તિર્યો દેશની અપેક્ષાએ જ (અંશતઃ) મૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કારણ કે તેમાં સર્વ વિરતિનો અભાવ હોય છે. “વાસંતર-નિર-માળિયા નૈયા હે ગૌતમ! વાનચન્તર, તિષ્ક અને વૈમાનિકે, નારકની જેમ અપ્રત્યાખ્યાની જ હોય છે, તેઓ મૂલગુણ પ્રત્યાખ્યાની અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની હોતા નથી. મનુષ્યજાતિની સ્ત્રીઓ મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની હોય છે. દેવીએ અપ્રત્યાખ્યાની જ હોય છે.
હવે ગૌતમ સ્વામી તેમના અલ્પ બહુત વિષયક મો પૂછે છે'एएसि णं भंते ! जीवाणं मूलगुणपचक्खाणीणं, उत्तरगुणपञ्चखाणीणं, અજવાળvi વારે વારે હિત ના વિરોસારિયા હે ભદન્તા એ મૂલણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાની જીના પ્રમાણની સરખામણી કરવામાં આવે છે તે ત્રણ પ્રકારના જીવોમાંથી કયા છે કે ના કરતાં અલ્પ છે? કયા છો કેના કરતાં અધિક છે? કયા છો કેની બરાબર છે ? તથા કયા કયા છે કે કરતાં વિશેષાધિક છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જો મા !” હે ગૌતમ ! 'सवत्थोवा जीवा मूलगुणपञ्चक्खाणी, उत्तरगुणपञ्चक्खाणी असंखेजगुणा avaar jતUT' મૂલગુણ પ્રત્યાખ્યાનવાળા છે સૌથી ઓછાં છે, મૂલગુણ પ્રત્યાખ્યાની કરતાં ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે અસંખ્યાતગણું છે, અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની કરતાં અપ્રત્યાખ્યાની જ અનંતગણ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- અંશતઃ અથવા સંપૂર્ણ રીતે મૂલગુણ નું પાલન કરનારા છેવો તે સૌથી ઓછાં હેય છે, પરંતુ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે તેમના કરતાં અસંખ્યાતગણા કહ્યા છે તેનું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૦