________________
અન્તકાળે આ સંલેખના અવશ્ય ધારણ કરવી જોઈએ', એ વાત પ્રત્યે સુત્રકાર શ્રાવકેનું ધ્યાન દોરવા માંગે છે. ઉપર્યુકત દિગવ્રતાદિક જે સાત વ્રત છે તેમાંના પહેલાં ત્રણને ગુણવતા કહે છે અને છેલ્લા ચારને શિક્ષાવ્રત કહેવામાં આવે છે. સૂ. રા.
જીવકે મૂલગુણ પ્રત્યાખ્યાનિત્વકાન્સિપણ
જીવાદિકમાં મૂલગુણ પ્રત્યાખ્યાનિત્વ વકતવ્યતાજીવ નું મં! ઈત્યાદિસુવાર્થ-(નીવા અરે! વિં મૂeguપરવારવાળી, ઉત્તરભુપાવવા વ્યાજનાજ્ઞાળા) હે ભદન્ત! જીવ શું મૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે ઉત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હોય છે ? (જોવા ! વળી, વિ, સરળ પદવવાળા વિ, ગવરવાળા વિ) હે ગૌતમ ! જીવ મૂલણપ્રત્યાખ્યાની પણ હોય છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ હોય છે અને અપ્રત્યાખ્યાની પણ હેય છે. (નૈયા મ!િ જ પૂરવાજી, કુરછા) હે ભદન્ત! નારક જીવ શું મૂલગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે ઉત્તરગુણ પ્રત્યાખ્યાની હોય છે, કે અપ્રત્યાખ્યાની હેય છે? (જામil Rાવા નો મૂળવવાવાળ, સત્તરપકવવાની, અપરવિવાળી) હે ગૌતમ ! નારકે મૂલગુણપ્રત્યાખ્યાની પણ નથી, ઉત્તરગુણપ્રત્યાખ્યાની પણ નથી, પરંતુ અપ્રત્યાખ્યાની જ હોય છે. (gવં નવ વરિયા, વિઢિયા तिरिक्खजोणिया मणुस्सा य जहा जीवा, बाणमंतर, जोइसिय, माणिया TET સેવા) એ જ પ્રમાણે ચૌઇન્દ્રિય પર્યન્તના જ વિષે પણ સમજવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યના વિષયમાં સામાન્ય જીવ પ્રમાણેનું જ કથન સમજવું, વાનવ્યન્તર, તિષિક અને વૈમાનિક દેવના વિષયમાં પણ નારકે જેવું જ કથન સમજવું. (एए सि णं भंते ! जीवाणं मूलगुणपच्चक्खाणीणं, उत्तरगुणपच्चक्खाणीणं, ગyવાપfor શયરે તો નાવ વિશેષાદિયા ઘા ?) હે ભદન્ત ! મૂલગુણપ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની છમાંથી કયા પ્રકારના જીવો કયા પ્રકારના છ કરતાં અલ્પ સંખ્યામાં છે, યાવત ક્યા પ્રકારના જી વિશેષાધિક છે? (નોમ) હે ગૌતમ! (સથવા ખૂશુપાવવાવાળી, ઉત્તરગુપવરવા ગાંડાળા, પવરવાળા ગoid) મૂલગુણ પ્રત્યાખ્યાની જીવો સૌથી
શ્રી ભગવતી સુત્ર : ૫
૧૧૭