SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ કથન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-ચાંદે ઈ સંતે ! શારે ઈત્યાદિ– હે ભદન્ત! જે અણગાર અસંવૃત હોય છે–પ્રમત્ત હોય છે, અને વિક્રિય લબ્ધિવાળે હોય છે, તે શું બાહ્ય (આમ પ્રદેશની બહારના ક્ષેત્રમાં રહેલાં) પુણેને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળા એક રૂપની વિમુર્વણુ કરી શકવાને સમર્થ હોય છે ખરો ? મહાવીર પ્રભુ તેનો જવાબ આપતા કહે છે- “જો કે હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. એટલે કે વિક્રિય લબ્ધિવાળે પ્રમત્ત અણગાર બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળા એક રૂપની વિક્ર્વણા કરી શકવાને સમર્થ હેત નથી. ગૌતમ સ્વામીને બીજો પ્ર”ન- “રંતુ મં! ચારે વદિ પર પરિણારૂત્તા vari gવં બાર હે ભદન્ત ! વૈકિય લબ્ધિવાળે પ્રમત્ત અણગારે આત્મપ્રદેશની બહારના પુદગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણવાળા અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની અને અનેક વર્ણવાળા અનેક રૂપની, વિક્ર્વાણ દ્વારા રચના કરવાને શું સમર્થ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર- દંતા, મા ! મ હા, ગૌતમ ! વિકિય લબ્ધિવાળે અસંવૃત અણગાર (પ્રમત્ત સાધુ) બાહ્ય પુદગલને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણવાળાં અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની અને અનેક વર્ણવાળાં અનેક રૂપની વિદુર્વણ દ્વારા રચના કરવાને સમર્થ હોય છે. ગૌતમ સ્વામીને ત્રીજો પ્રશ્ન- “જે મંરે ! હં સુખ જે દારૂત્તા વિષg? હે ભદ! શું તે પ્રમત્ત અણગાર અહીં રહેલાં પૂછનાર ગૌતમ આદિની અપેક્ષાએ તેમની પાસે રહેલાં-પુદગલેને ગ્રહણ કરીને વિફર્વણ કરે છે? કે “તસ્થા જે પરિવારૂના વિવરૂ વેકિયલબ્ધિ દ્વારા વિદુર્વણા કરીને જ્યાં તેને જવાનું હોય છે, તે ક્ષેત્રનાં પુદગલોને ગ્રહણ કરીને વિકુવંરણ કરે છે? કે “ગાથા જે રિયાફત્તા વિષg ? તે બન્ને સ્થાનેથી ભિન્ન સ્થાનમાં રહેલાં પુદ્ગલેને પ્રહણ કરીને વિક્ર્વણું કરે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ ગોરમા ! હે ગૌતમ ! જુદા રાજે રિજાદત્તા વિદg વૈકિય લબ્ધિવાળે પ્રમત્ત અણગાર આ લકમાં રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને જ વિક્ર્વણા કરે છે. “ તથા પોકે પરિચાત્તા વિરૂદવ તત્રગત પુદ્ગલેને :(વિકુર્વણ કરીને તેને જ્યાં જવાનું હોય તે સ્થાનનાં પુદ્ગલેને ) ગ્રહણ કરીને તે વિદુર્વણ કરતો નથી, અને જો ગાથા Twાટે પરિવારૂત્તા વિગર અન્યત્રગત (ઉપર્યુકત બને સ્થાને સિવાયના સ્થાનના) પુદગલોને ગ્રહણ કરીને પણ તે પ્રમત્ત અણગાર વિમુર્વણા કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy