________________
પ્રમત્ત સાધુ કા નિરૂપણ
પ્રમત્ત સાધુની વકતવ્યતાચાંપુ જો મંતે ! મારે ઈત્યાદિ
સૂત્રાર્થ- “સંયુ મંતે! ચારે વાર પાટે ગાયત્તા મ્ gવન્ન નિશ્ચિત્ત ?) હે ભદન્ત! અસંવૃત અણગાર (પ્રમત્ત સાધુ) બહારના પુદગલેને ગ્રહણ કર્યા વિના શું એક વર્ણવાળા એક રૂપની વિદુર્વણા કરી શકે છે? ( સુધારે સમ) હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. (વસંવરે ઇi भंते ! अणगारे बाहिरए पोग्गले परियाइत्ता पभू एगवण्णं एगव जाव) હે ભદન્ત ! અસંવૃત અણગાર શું બહારના પુગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની વિમુર્વણ કરી શકે છે ખરો ? (દંતા, ઉમ) હે, ગૌતમ! બાહ્ય પગલેને ગ્રહણ કરીને તે એવું કરી શકે છે. (૨ મતે ! # Tu Tછે परियाइत्ता विउबइ, तत्थगए पोग्गले परियाइत्ता विउन्बइ, अण्णत्थगए
છે પરિણા વિષag ?) હે ભદન્ત! તે અસંવૃત અણગાર શું મનુષ્યલેકમાં રહેલા પુદ્ગલેને ગ્રહણ કરીને વિમુર્વણું કરે છે? કે ત્યાં રહેલા (વિકુર્વણા કરીને જ્યાં જવાનું હોય તે ક્ષેત્રના) પુદ્ગલેને ગ્રહણ કરી વિમુર્વણ કરે છે? કે તે બને સ્થાને સિવાયના કેઈ અન્ય સ્થાનમાં રહેલાં પુદ્ગલને પ્રહણ કરીને વિદુર્વણા કરે છે? (નોના !) હે ગૌતમ ! (इहगए पोग्गले परियाइत्ता विउव्वइ, णो तत्थगए पोग्गले परियाइत्ता વિરૂ, જો માથg gો પરિવારૂત્તા વિવર) તે અસંવૃત અણગાર મનુષ્યલોકગત પગલોને ગ્રહણ કરીને જ વિકુર્વણુ કરે છે, જ્યાં તેને જવાનું હોય છે ત્યાંના પુદ્ગલેને ગ્રહણ કરીને વિક્વણુ કરતા નથી, અને અન્યત્રગત પુદ્ગલેને એડણ કરીને પણ વિદુર્વણા કરતો નથી. (ગ રવે મનો-નદી छट्ठसए नवमे उद्देसए तहा इहा वि भाणियब्व-नवर-अणगारे इहगयं इहगए ને પગલે રિવાફા વિષ) એ જ પ્રમાણે એક વર્ણવાળા અનેક રૂપની વિક્ર્વણું કરવાના વિષયમાં ચાર ભંગ (વિક૯૫) બનાવવા જોઈએ. છઠ્ઠા શતકના નવમાં ઉદેશકમાં કહ્યા પ્રમાણે જ ચાર ભંગ અહીં પણ કહેવા જોઈએ. આણગાર વિષયક ચાર ભંગોમાં આટલી જ વિશેષતા છે કે “આ લેકમાં રહેલો અણગાર આ લેકમાં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને જ વિક્વણુ કરે છે એવું કથન અહીં ગ્રહણ કરવું. 'सेसं तंचेव जाव लुक्खपोग्गलं निद्धपोग्गलत्ताए परिणामेत्तए ?' हता, पभू' से भंते ! किं इहगए पोग्गले परियाइत्ता जाव नो अण्णत्थगए पोग्गले પરિવાઇત્તા વધારે બાકીનું સમસ્ત કથન એ જ પ્રમાણે ગ્રહણ કરવું. “શું રૂક્ષ પુદ્ગલેને સ્નિગ્ધ પગલે રૂપે પરિણાવવાને તે સમર્થ છે? હા, સમર્થ છે. તે હે ભદન્ત ! શું તે આલોકગત પુદગલોને ગ્રહણ કરીને પરિણમાવવાને સમર્થ છે, (થાવત) અન્યત્રગત પુદ્દગલેને ગ્રહણ કરીને પરિણુમાવવાને સમર્થ નથી’, અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ.
ટીકાથ– આઠમા ઉદ્દેશકને અને સૂત્રકારે અણગારની વકતવ્યતાનું કથન કર્યું છે. હવે આ નવમાં ઉદેશકના પહેલા સૂત્રમાં તેઓ અણગારની વિશેષ વકતવ્યતાનું
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦ ૬