________________
દૂસરે ઉદ્દેસે કે વિષયોં કા નિરૂપણ
અને તેના
સાતમા શતકના બીજો ઉદ્દેશ આ ઉદ્દેશકમાં આવતા વિષયનું સ’ક્ષિપ્ત વિવરણુપ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કરનાર જીવ કયા ક સુપ્રત્યાખ્યાની હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાની હાય છે, એવું કથન, પ્રશ્ન- હે ભદન્ત ! કયાં કયાં કારણેાને લીધે જીવ દુષ્પ્રત્યાખ્યાની થાય છે, અને કયાં કયાં કારણેાને લીધે સુપ્રત્યાખ્યાની થાય છે ?? આ પ્રશ્નના ઉત્તર આ ર્દેશમાં આપવામાં આવ્યે છે. પ્રત્યાખ્યાન શબ્દના અ નું નિરૂપણુ પ્રકારનું ક્શન સમૂલગુણુ પ્રત્યાખ્યાન, દેશસૂયગુણુ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના પ્રકારનું કથન– સર્વાંત્તરગુણુ પ્રત્યાખ્યાન, શેત્તરગુણ પ્રત્યાખ્યાન. જીવના મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અથવા અપ્રત્યાખ્યાની હાવાના વિષયમાં પ્રશ્ન અને ઉત્તર. નૈયિક જીવ મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હોવાના વિષયમાં પ્રશ્નોત્તર. મૂલગુણુ પ્રત્યાખ્યાની આદિકાના અલ્પમહત્વનું પ્રતિપાદન. પંચેન્દ્રિય તિર્યંચ છવાના અલ્પમહત્વનું અને મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હાવાના વિષયમાં કથન, એ જ પ્રમાણે મનુષ્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની આદિના અલ્પમહત્વનું કથન. જીવની અપેક્ષાએ સ`મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ વિષયક પ્રશ્નોત્તર, નારક અને પંચેન્દ્રિય તિય ચામાં સવ મૂલગુણુ પ્રત્યાખ્યાની હાવાના નિષેધ. સ`મૂલગુણ પ્રત્યાખ્યાની આફ્રિકાના અલ્પમહત્વનું કથન. સત્તર ગુણપ્રત્યાખ્યાનો આદિ જીવાનું નિરૂપણુ, સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાની આદિ છવાના અલ્પમહત્વ વિષયક પ્રશ્નોત્તર, જીવેામાં સંચત, અસ ંચત અને સ યતાસયત હાવાના વિષયમાં પ્રશ્નોત્તર-જીવાના પ્રત્યાખ્યાનીત્વ આદિનું વિવેચનપ્રત્યાખ્યાનીત સ્માદિના વિષયમાં અપબહુત્વ સંબંધી પ્રશ્નોત્તર જીવની શાશ્વતતા અને અશાશ્વતતા સંબધી પ્રશ્નોના નારક આદિ જીવાની શાશ્વતતા, અશાશ્વતતા વિષયક પ્રશ્નોત્તર.
--
પ્રત્યાખ્યાન કે સ્વરૂપકા નિરૂપણ
શ્રી ભગવતી સૂત્ર : ૫
પ્રત્યાખ્યાન વક્તવ્યતા—
મે શુળ મંતે! સન્માનેદિક ઇત્યાદિ
સૂત્રાથ– (સે જૂળ મંતે ! સબવાનેઇ, સવ્યમૂર્ત્તિ, સજ્જનીયેત્તિ, સન્મ સત્તેહિં, ચવવાયમિતિ વયમાળE મુચવાય મત્ર) હે ભદન્ત ! જે શ્રમણાદિ જના એમ કહેતા હાય કે મે સમસ્ત પ્રાણીઓની, સમસ્ત ભૂતાની, સમસ્ત જીવાની અને સમસ્ત સત્ત્વાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,” તેમના તે પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાનરૂપ હાય છે, કે (સુચવાય મવર ) દુષ્પ્રત્યાખ્યાનરૂપ હોય છે ?
૧૦૭