SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત (નોયમા !) હે ગૌતમ ! (નેવાળેહિં, નાત્ર સન્ય સેર્દિ વધવામિતિ वायमाणस्स सिय सुपच्चक्खायं भवइ, सिय दुपचक्खायं भवइ) 'मैं' પ્રાણીઓ, ભૂતા, જીવા અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' આ પ્રમાણે કહેનારના પ્રત્યાખ્યાન કયારેક સુપ્રત્યાખ્યાનરૂપે હાય છે અને કયારેક દુષ્પ્રત્યાખ્યાનરૂપ હોય છે ( से केणट्टणं भंते ! एवं वुच्चइ - सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं जाव सिय સુચવાય મવર ) હૈં ભાન્ત ! આપ એને શા કારણે કહા છે કે સમસ્ત પ્રાણીઓાની, ભૂતાની, જીવાની અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાંનું કહેનાર જીવના પ્રત્યાખ્યાન કયારેક સુપ્રત્યાખ્યાનરૂપ હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાનરૂપ હોય છે? (નોયમા !) ૐ ગૌતમ ! ( નસ નું સન્માનેહિ બાય સનસનેહિં ચवायमिति वयमाणस्स णो एवं अभिसमन्नागयं भवइ इमे जीवा, इमे अजीवा, રૂપે સસા, રૂપે ચાવરા, तस्स णं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चक्रखायમિતિ અમાળણ ળો સુચવાય મર્)મે સમસ્ત પ્રાણીઓ, જ્વા, તા અને સત્ત્તાની હિંસા કરવાના પ્રત્યાખ્યાન કર્યાં છે.' આ પ્રમાણે મેાલનાર કેટલાક જીવાને એટલું પણ જ્ઞાન હાતુ નથી કે આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસજીવ છે, આ સ્થાવર જીવ છે, એવા જીવ જે એમ કહે તા હાય કે મેં સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,’તે એવા જીવના તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માની શકાય નહી, પણ દુપ્રત્યાખ્યાનરૂપજ માની શકાય. (ä વહુ से दुखाई सम्व पाणेहिं जाव सब्बसत्तेर्हि पच्चक्रखायमिति वयमाणे णो सच्च भासं भासह, मोसं भासं भासह, एवं खलु से मुसाबाई सव्वपाणे हिं जाव सम्बसत्तेर्हि तिविहं तिविहेणं असंजय- विरय- पडिहय- पञ्चक्रखाय - पावकम्मे શિલ્પ, અક્ષયુકે, પતયં, તાજે ચષિ મવ) આ પ્રકારના તે દુષ્પ્રત્યાખ્યાની જીવ, મે સમસ્ત પ્રાણીઓ, ભૂતા, જીવે અને સત્ત્તાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,’ એમ કહેતા હોય ત્યારે સત્ય ભાષા ખેલતા નથી, પણ અસત્ય ભાષા જ બેલે છે. આ પ્રકારની અસહ્ય ભાષા મેાલનાર તે મૃષાવાદી સર્વ પ્રાણી, ભૃતા, જીવા અને સત્ત્તા પ્રત્યે ત્રિવિષે ત્રિવિષે કરી (ત્રણ કરણ અને મન, વચન અને કાયાના એમ ત્રણે યોગથી) સંયમ રહિત અને વિરતિ રહિત રહ્યા કરે છે. એવા જીવ પેાતાના પાપકર્મના ત્યાગથી અથવા પ્રત્યાખ્યાનથી રહિત બનીને કા મથક અને સવરહિત મને છે. આ પ્રમાણે બનતું હોવાથી તેને એકાન્તદ ંડ (હિંસા કરનારા ) અને એકાન્તમાલ– (જ્ઞાનરહિત) માનવામાં આવ્યેા છે. ( जस्स णं सव्वपाणेहिं जात्र सन्नसतेहिं पच्चक्खायमिति वयमाणस्स एवं अभिसमन्नागयं भवइ - इमे जीवा, इमे મવડ – રૂપે નીવા, મે અગીયા, મે તન્ના, इमे थावरा, तस्स णं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पञ्चक्खायमिति वयमाणस्स सुपच्चक्रखाय भवइ, णो दुपच्चक्खायं भवइ, एवं खलु से सुपचक्खाइ सच्चं भासं भासह, णो मोंस भासं भासर, एवं खलु से सच्चवाई सव्वपाणेहिं जाव सव्त्र सत्तेहिं तिविह तिविहेणं संजय - विरय - पडिय પચવાપાવને, યેિ, સંવુ, બૈત નંદિક્ પર્ઘાવ મફ) “મે સમસ્ત પ્રાણીઓ, ભૂતા, વા અને સત્ત્વાની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' આ પ્રમાણે કહેનાર જે જીવને એવું જ્ઞાન હોય છે કે આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે, શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૦૮
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy