________________
હાથી ઔર કુંથુ કે જીવ કી સમાનતા કા વર્ણન
‘સૈ મૂળ મંત્તે !” ઇત્યાદિ
સૂત્રાર્થ - (સે શૂળ મંતે ! દક્ષિસ ય ગુસ્સે ય સમાચૈવ બચ્ વરવારિયા શારૂ ? હે ભદન્ત! શું એ વાત ખરી છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાની ક્રિયા સમાન જ હાય છે ? (૪'તા, ગોયમા !) (ઇજિપ્ત થ શુભ્ર ૨ ના જખરૂ) એ વાત સાચી છે કે કીડીની અપ્રત્યાખ્યાની ક્રિયા સમાન જ હોય છે. ( સે
હા, ગૌતમ ! હાથીની અને મતે ! વ
ઢેળ પુરુષડ, નાવ રૂ ?) હે ભદ્દત ! શા કારણે આપ એવું હા છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન જ હાય છે ? (ગોયમા !) હે ગૌતમ ! (વિરરૂ' વડુચ્ચું મે તેટ્રેળનાર ૐના)અવિરતિની અપેક્ષાએ મે એવું કહ્યું છે. હું ગાતમ ! અવિરતિને કારણે જ હાથીની અને કીડાની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હેાયછે. ટીકા”— પહેલાં વેદનાનું નિરૂપણ કરવામાં આવ્યું. તે વેદના કને કારણે જીવને ભગવવી પડે છે. ક ક્રિયાવિશેષ દ્વારા બંધાય છે. તે કારણે સૂત્રકારે આ સૂત્ર દ્વારા ક્રિયાના અધિકારનું કથન કર્યું છે. ક્રિયાને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ‘સે શૂળ મંતે ! ત્યિક્ષ ચ અંશુસ ૨ સમારેત્ર વારિયા ? હે ભદન્ત ! એ વાત શું નિશ્ચિત છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાનક્રિયા એક સરખી જ હોય છે ? તેનેા ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- કૃતા, ોષમા ! ઇત્યાદિ' હા, ગૌતમ ! એ વાત તે નિશ્ચિત જ છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા એક સરખી જ હાય છે. તેનું કારણ જાણુવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી અડ્ડાવીર પ્રભુને પૂછે છે ક્રૅન્ક તે ખોળ' અંતે! મૈં વુઘરૂ નાવ ખરૂ ?? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છેકે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હૈાય છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- નોયમાં ! હે ગૌતમ ! ‘વિરૂ દુઘ' અવિરતિ એટલેકે પ્રત્યાખ્યાનના અભાવની અપેક્ષાએ મેં એવું કહ્યું છે કે હાથીની અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે, કારણુ કે બન્નેમાં અવિરતિની સમાનતા છે. ‘મે તેટ્રળું નામ લગ્ન' હે ગૌતમ ! તે કારણે મેં પૂર્વાંતરીતે કથન કર્યું છેાસૂઝા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૩