________________
હે ગૌતમ! ‘સ સભામાં પત્તામો' સંજ્ઞાઓ દસ પ્રકારની હોય છે. ‘સંગદા જેમકે ‘બાદરસજ્ઞા, મચતજ્ઞા, મૈથુનસ'જ્ઞા, પ્રસ'જ્ઞા, જોષસંજ્ઞા, માનસજ્ઞા, માયાસ જ્ઞા, હોમસ જ્ઞા, છોતજ્ઞા, ગોધમજ્ઞા’
‘મજ્ઞાન મજ્ઞા’ આ વ્યુત્પત્તિ અનુસાર સજ્ઞા શબ્દના અર્થ આભેગ' થાય છે. અથવા સંજ્ઞા શબ્દના અર્શી ‘મનેાવિજ્ઞાન' પણ થાય છે. અથવા Çજ્ઞાયત્તેનયા મા સજ્ઞ' જેના દ્વારા બતાવવામાં આવે છે તેનું નામ પણ સંજ્ઞા છે. એવી તે સંજ્ઞાને આહારાદિના ભેદથી ૧૦ પ્રકારની કહી છે. (૧) ‘આહારસ’જ્ઞા’ક્ષુધાવેદનીયના ઉચથી આહારને માટે પુદ્ગલેા ગ્રહણ કરવાની ક્રિયા જેના દ્વારા સજ્ઞાયતે પ્રકટ કરાય છે અથવા તે ક્રિયા કરવાનું ભાન જેના દ્વારા થાય છે, તે સંજ્ઞાને આહારસજ્ઞા કહે છે. (૨) ‘લયસ’જ્ઞા’ભયમાહનીયના ઉદ્દયથી જન્મ લયને કારણે દૃષ્ટિ ભ્રમ થવા, વચનમાં વિકૃતિ આવવી, રોમાંચ ખડાં થવાં, આદિ ક્રિયાએ જેના દ્વારા પ્રકટ કરવામાં આવે છે, તે સંજ્ઞાને ભયસત્તા કહે છે. (૩) મૈથુનસ'ના' પુરુષવેદ અને સ્ત્રીવેદ આદિના ઉદ્દયથી મૈથુનને માટે સ્ત્રીપુરુષ આદિના અંગ, પ્રત્યંગનું આલાકન, પ્રસન્નવદન, "સ્ત ભિત, ઉરુગક પ આદિરૂપ ક્રિયાએ જેના દ્વારા પ્રકટ થાય છે તે સંજ્ઞાને મૈથુનસત્તા કહે છે. (૪) ‘પરિગ્રહસ’જ્ઞા’ લાભના ઉયથી ભવની મુખ્ય કારણુરૂપ એવી સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યની ચાડનારૂપ ક્રિયા જેના દ્વારા પ્રકટ થાય છે, તે સનાને પરિગ્રહસના કહેછે. (૫) ‘ક્રોધસ ના ” કાધના ઉદ્દય થવાથી આવેશને કારણે લાલચેાળ આંખા થવી, હાઠ ડડાવવા, દાંત કચકચાવવા, આદિરૂપ ક્રિયાએ જેના દ્વારા પ્રકટ થાય છે તે સત્તાને કૈાધસના કહે છે. (૬) ‘માનસંજ્ઞા' જેના દ્વારા માનના ઉદયથી થયેલી અહંકારરૂપ ક્રિયા પ્રકટ થાય છે, તે સંજ્ઞાનું નામ માનસંજ્ઞા છે. (૭) ‘માયાસ’ માચા દ્વારા ઉત્પન્ન થયેલા અશુભ સ` કલેશથી અસત્ય ભાષણુ આદિ કરવારૂપ ક્રિયા જેના દ્વારા પ્રકટ થાય છે તે સત્તાનું નામ માયાસ’જ્ઞા છે. (૮) ‘લેાભસંજ્ઞા' જેના દ્વારા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને પ્રાપ્ત કરવાની ભાવના પેદા થાય છે, તે સત્તાને લેાક્ષસ ના કહે છે. (૯) ‘લાકસ’જ્ઞા’ મતિજ્ઞાનાવરણ કર્માંના ક્ષયે પશમથી શબ્દ અને અને વિષય કરનારી વિશેષ અવમેધ ક્રિયા જેના દ્વારા પ્રકટ થાય છે, તે સત્તાને લેાકસ'ના કહે છે. (૧૦) ‘આદ્યસંજ્ઞા’ જેના દ્વારા મતિજ્ઞાનાવરણ ક`ના ક્ષયાપશમથી ઉત્પન્ન થયેલ શબ્દ અને અ` આદિને વિષય કરનારી સામાન્ય અવબાધ ક્રિયા પ્રકટ થાય છે, તે સત્તાને મેઘસંજ્ઞા કહે છે. અથવા સામાન્ય પ્રવૃત્તિનું નામ મેઘસંજ્ઞા અને લેાકદૃષ્ટિનું નામ લાકસત્તા છે.
આ દસ સત્તામાંથી આહારસના ક્ષુધાવેદનીય કર્માંના ઉદયમાં, અને ભયસંજ્ઞા, મૈથુનસત્તા, પરિગ્રહસત્તા, ક્રોધસત્તા, માનસત્તા, માયાસંજ્ઞા અને લેભસંજ્ઞા, તે સાત સત્તા માહનીયકમના ઉદયમાં થાય છે. લેકસના જ્ઞાનાવરણ કર્યાંના ક્ષયેપશમમાં અને એઘસ’જ્ઞા જ્ઞાનાવરણીય કર્માંના અલ્પ યેાપશમમાં થાય છે.
‘Ë ના વેમાળિયા ” નારકોથી લઈને વૈમાનિકા સુધીના જીવામાં પણુ આ દસ સંજ્ઞાએ। જ હોય છે. જયાં સત્તાનું અસ્તિત્વ હોય છે, ત્યાં વેદનાનું પણ અસ્તિત્વ અવશ્ય હાય છે, તે કારણે સુત્રકાર હવે વેદનાની વકતવ્યતાનું કથન કરે છે ને ચા રવિનું તેમાં પ્રચનુમમાળા વિનંતિ' નારક જવા દસ પ્રકારની વેદનાના અનુભવ કર્યાં કરે છે. (તેનાદા) તે ૧૦ પ્રકાર નીચે પ્રમાણે છે સૌય, શિળ, સ્વર, વિશ્વાસ, જંતુ, વšશ, નર, વાઇ, મય, તોŕ' (૧) શીત, (૨) ઉષ્ણુતા, (૩) ભૂખ, (૪) તૃષા, (૫) ખૂજલી, (૬) પરતંત્રતા, (૭) જવર કફ, વાત પિત આદિથી જનિત તાવ, (૮) દાહ–સંતાપ, (૯) ભય અને (૧૦) શાક-માનસિક સ ંતાપ. આ દૃશ્ પ્રકારની વેદના નારકા ભાગવે છે. !! સુ ૩ ।।
6
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૨