________________
તેઓ જૈ પાપકર્મો કરતા હાય છે, અને ભવિષ્યકાળમાં તેએ જે પાપકર્મી કરવાના છે, એ બધાં કૃત, ક્રિયમાણુ અને કરિષ્યમાણુ પાપકર્માં દુઃખના હેતુભૂત સંસારના કારણરૂપ હાવાથી શુ' દુઃખરૂપ કહી શકાય ખરાં ? (અહીં કા'માં કારણના ઉપચારથી પાપકમેનિ દુઃખરૂપ કહ્યાં છે) તથા તેમનાં જે કર્માંની નિરા થઇ ગઇ છે, તે સુખરૂપ મેક્ષના જનક હાવાથી શું સુખરૂપ કહી શકાય ખરાં ?
આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- ‘દંતા, ગોયમા ! નૈરચાળ પાવે મે નાવ મુદ્દે? હા, ગૌતમ ! તે વાત ખરી છે. નારકોના કૃત (કરાઇ ચુકેલા), ક્રિયમાણુ (કરાઇ રહેલાં), અને કરિમાણ (ભવિષ્યમાં કરાનારાં) પાપકર્માને દુઃખરૂપ જ કહ્યાં છે, અને તેમના દ્વારા જે પાપકર્માની નિર્જરા કરી નાખવામાં આવી છે, તે પાપકર્માને સુખરૂપ કહ્યાં છે. ‘Ë નાય વેમાળિયાĪ' ભવનપતિથી લઇને વૈમાનિક પન્તના દેવાના વિષયમાં પણ નારકા જેવું જ કથન સમજવું. એટલે કે તેમના દ્વારા પણ જે પાપકર્મો ભૂતકાળમાં કરાયા છે, જે વર્તમાનમાં કરાય છે અને ભવિષ્યમાં કરાશે, તે બધાં પાપકમેમાં દુ:ખરૂષ જ કહી શકાય છે અને તેમનાં જે કર્માં નિઈ થઇ ચુકયાં છે, તે સુખરૂપ જ કહી શકાય છે. ૫ સુ. ૨ u
સંજ્ઞાકે સ્વરૂપ કા નિરૂપણ
સંજ્ઞા વતવ્યતાફનાં મતે ! સન્નો ફળત્તાત્રો ?? ઇત્યાદિ—
સૂત્રા- (રૂ છૂં મંતે ! સન્નાત્રો વત્તાો ?) હે ભઈન્ત ! સ ંજ્ઞાએ કેટલી કહી છે ? ( ગૌચમા ! મ સમાજો વળત્તામાં તંન્ના) હે ગૌતમ ! સંજ્ઞાઓ દશ કહી છે, જે આ પ્રમાણે છે- ( બાહારસના, મયસત્રા, મેદુળસન્ના, ગમના, જોસન્ના, માત્તન્ના, માયાસભા, હોમમન્ના, જોગસુખા ગોરસન્ના) (૧) આહારસજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસત્તા, (૪) પરિગ્રહસના (૫) ક્રોધસંજ્ઞા, (૬) માનસ ંજ્ઞા, (૭) માયાસત્તા, (૮) લેાભસત્તા, (૯) લેાકસંજ્ઞા અને (૧૦) મેઘસ ંજ્ઞા (રૂં ખાય તેમળિયાળ ) એ જ રીતે ચાવતુ વૈમાનિક પર્યન્ત સમજવું (નેચા રવિ ચેયળ ચળુમયમાળા વિનંતિ–તંગા- સૌય, ત્તિળ, ઘુ, વિશ્વાસ, ઠંડુ, પરા, ના, ના, મળ્યું, સોળં) નારક જીવા આ દસ પ્રકારની વેદનાને અનુભવ કરે છે– (૧) શીતવેદના, (૨) ઉષ્ણવેદના, (૩) ક્ષુધાવેદના, (૪) તૃષાવેદના, (૫) ક ુવેદના (ખૂજલી), (૬) પરતંત્રતાવેદના, (૭) જ્વરવેદના, (૮) દાહવેદના, (૯) ભયવેદના અને (૧૦) શાકવેદના.
-
ટીકાથ– જીવા સન્ની પશુ હાય છે. તે કારણે સુત્રકારે અહીં સજ્ઞા સંબધી વકતવ્યતાનું કથન કર્યું છે- સંજ્ઞાને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- રૂળમંતે ! સત્રો ત્તાબો ?' હે ભદન્ત 1 સંજ્ઞાઓ કેટલા પ્રકારની હાય છે તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
( ગોચમા !
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૧