SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણિમા, એકાદશી, અમાસ આદિ તિથિઓના પિષધપવાસ કરતે હો – એટલે કે તે પવદનમાં તે આહાર, શરીર સત્કાર, અબ્રહ્મચર્ય અને સાવધ વ્યાપારને પરિત્યાગ કરી દેતા હતા. આ રીતે શીલ આદિકથી યુક્ત પૌષધનું પાલન કરીને તે શ્રમણનિને પ્રાસુક, એષય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય આદિ ચારે પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, અને પાદપ્રીંછન (રજેહરણ) દ્વારા તથા ઔષધ–ભૈષજ્ય દ્વારા, અને પ્રાતિહારિક (સાધુઓને વાપરવા માટે આપવાની વસ્તુઓ કે જેને ઉપયોગ પતી જતાં શ્રાવકને પાછી મેં પાય છે) – પીઠ, ફલક (પાટ), શય્યા અને સંસ્તારક દ્વારા પ્રતિલાભિત કરતો હતો- તે નાગપૌત્ર વરુણ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા વડે પિતાના આમાને ભાવિત કરતો હતે. ‘તા રે વળે નાગપpg ગ્રના જાડું હવે એક દિવસે એવું બન્યું કે તે નાગપૌત્ર વરુણને “રાવામિગોબ, વમિત્રો, રાક સંજાને મારે તમને નૃપના આગ્રહથી, સ્વજનાદિ સમુદાયરૂપ ગણુના આગ્રહથી અથવા કેઈ બલિષ્ઠ આગ્રહથી એવી પ્રેરણું મળી કે તેણે રથમુસળ સંગ્રામમાં જવું જોઈએ. આ પ્રેરણાથી પ્રેરાઈને તે રથમુસળ સંગ્રામનાં જવાને તૈયાર થયો “મણિ ગમમાં મgવ ત્યારે વરુણ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરેતે હતો. તેણે છઠ્ઠનું પારણું કર્યા વિના જ છના વ્રતને અઠમના વ્રતમાં પરિવર્તિત કરી નાખ્યું. અર્થાત બે અપવાસના પારણાને દિવસે પારણા કર્યા વગર અઠમનું પચ્ચકખાણુ કર્યું. (છઠ્ઠ એટલે બે દિવસના ઉપવાસ, અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ). ત્યારબાદ ગવદિતા વિપુષેિ સદા” તેણે તેના કુટુંબના માણસોને બોલાવ્યા, સદાજિત્તા પૂર્વ વાણી અને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું- વિશ્વમેવ મને રાજિયા, સ્થા?િ હે દેવાનુપ્રિયો ! તમે ઘણું જ શીઘ્રતાથી ચાર ઘંટડીવાળા. એશ્વરથને, સમસ્ત રથ સામગ્રીથી સજિત કરે. તથા “દય – જના, ઘડા, હાથી, રથ અને દ્ધાઓની બનેલી ચતુરંગી સેનાને તૈયાર કરે. મારી આશા પ્રમાણેની આ બધી તૈયારીઓ પૂરી કરીને તમે લોકે મને ખબર આપે. “તા તે कोडुबियपुरिसा जाव पडिमुणेत्ता खिप्पामेव सच्छत्तं सज्झयं जाव उवट्ठावें ति' આ પ્રકારની નાગપૌત્ર વરુણની આજ્ઞા સાંભળીને તેમણે ઘણી જ વરાથી રથને છત્રયુકત, ધ્વજાયુકત, અને પતાકાયુકત કરી દીધું. અહીં પહેલા “ઝા (યાવત) પદથી 'वरुणेन नागनप्तृकेण एवमुक्ताः सन्तः हृष्टदृष्टाः मस्तके अंजलिं कृत्वा યાજ્ઞયા વિના વજન પ્રતિવૃત્તિ ” આ પાઠને સંગ્રહ થયો છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે- જ્યારે નાગપત્ર વરુણ કૌટુંબિક પુરુષને રથ અને ચતુરંગી સેનાને તૈયાર કરવાની આજ્ઞા આપી, ત્યારે તે કૌટુંબિક પુરુષે તેને તે આદેશ સાંભળીને ઘણું ખુશી થયા અને તેમણે ઘણા વિનયપૂર્વક વરુણના આદેશને માથે ચડાવ્ય – એટલે કે તેની આજ્ઞાનું બરાબર પાલન કર્યું. ત્યારબાદ ત્યાંથી નીકળીને તેમણે રથ અને ચતુરંગી શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨ ૩૦
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy