________________
ખબર
સેનાને સજ્જ કરવા માંડી સન્નાદ્રિત્તા લેજેય વળે નાનજી! બાય ાિંતિ’ જ્યારે અશ્વરથ અને ચતુરગી સેનાની પૂરેપૂરી સજાવટ થઇ ગઇ, ત્યારે તેઓ મધાં જ્યાં નાગપૌત્ર વરુણ હતા ત્યાં આવ્યા અને ખૂબ વિનયપૂર્વક અને હુાથ જોડીને તેમણે વસ્તુને કહ્યુ હે નાથ ! આપની આજ્ઞાનુસાર સધળી તૈયારી થઇ ગઇ છે.’ 'तरणं से वरुणे नागनत्तुए जेणेव मज्जणघरे तेणेव उवागच्छ ' સાંભળતાં જે તે નાગપૌત્ર વરુણ, જ્યાં સ્નાનગૃહ હતું. ત્યાં આવ્યા, સ્નાનગૃહમાં પ્રવેશ કરીને તેમણે સ્નાન કર્યું. અહીં સમસ્ત વર્ણન કૂણિક રાજાની મહાશિલાર્ક ટક સગ્રામમાં પ્રસ્થાન કરતાં પહેલાંની તૈયારીઓના કથન મુજબ જ સમજવું. સ્નાન કરીને તેમણે અલિકમ કર્યું —એટલે કે કાગડા આદિને અન્ન પ્રદાન કર્યું. મષીતિલકરૂપ કૌતુક અને મગલકમ કર્યાં. ' सवाल कारविभूसिए ' , ત્યારખાદ તેમણે સમસ્ત અલકારાથી પેાતાના શરીરને વિભૂષિત કર્યું”, “ અન્નદ્રન્દ્રિયાત્ર, ઉન્નીહિય સાસળí±ષ,ફસ્થતિ' અને ખૂબ કસકસાવીને બખતર ખાંધ્યું, હાથ પર શરાસન પટ્ટિકા ખાંધી, કંઠમાં હાર આદિ આભૂષા પહેર્યાં, વીરતાસૂચક ચિન્હપટ્ટિકાએ બાંધી, અને અસ્ત્ર તથા શસ્ત્રોને ધારણ કર્યાં. જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે છત્રધારીએએ તેમના મસ્તક પર કાર ટકૂલાની માળાએથી યુક્ત છત્ર ધર્યું, તે છત્ર ધણું સુદર લાગતું હતું. ચમરધારી સેવકે ચાર ચમર વડે તેમના ઉપર વાયુ ઢારી રહ્યા હતા, તેમને જોતાં જ લેાકેાએ ‘જય હેા, જય હૈ!' એવા માંગલિક શબ્દોનું ઉચ્ચારણ કર્યું. આ રીતે સુસજ્જિત થને તે પેાતાના પ્રાસાદમાંથી રવાના થયા અને જ્યાં ઘોડા, હાથી, રથ અને યેદ્દાઓથી યુકત ચતુરગી સેના ઊભી હતી ત્યાં આવ્યા. તે વખતે તેમની સાથે ‘ અને જળનાયુ નાય, ત્યાવિ ' અનેક ગણનાયકા હતા, રાજેશ્વર, તલવર, માડલિક, કૌટુંબિક, ઇક્ષ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સા વાહ, દૂત અને સધિપાલ હતા. આ બધા પદ્માના અર્થ ઔપપાતિક સૂત્રના ૧૫માં પદ્મમાં આપવામાં આવ્યા છે, તે ત્યાંથી તેનેા અર્થ જાણી લેવા. ' जेणेत्र बाहिरिया उड्डाणसाला जेणेत्र चाउग्घंटे आसरहे, तेणेत्र उवागच्छर આ બધાં પૂર્ણાંકત અધિકારીઓની સાથે સાથે, નાગપૌત્ર વરુણ, જ્યાં ખાદ્ય ઉપસ્થાનશાળા હતી, અને જ્યાં ચાર ધંટડીઓથી યુકત અશ્વરથ રહેલા હતા ત્યાં આવ્યા. વચ્છિન્ના ત્યાં આવીને 'चाउरघट आसरहं दुरुह ' તેઓ ચાર ધંટડીવાળા રથ ઉપર સવાર થઈ ગયા. ‘દુદિત્તા’રથમાં સવાર થઇને
6
–ાય—દ ના સંજીદે હાથી, ધેડા, રથ અને હાથી યુકત ચતુરંગી સેનાથી વીટળાઈને ‘મા મસા ના વિત્ત નેનેવ રહ્યુસરે સંગામે તેનેવવા જીરૂ ' અને મહા સુભટના વિશાળ સમૂહની સાથે જ્યાં રથમુસલ સગ્રામ ચાલતા હતા ત્યાં આવ્યા. L उवागच्छित्ता रहमुसलं संगाम ओयाओ' ત્યાં આવીને તે પણ થમુસળ સગ્રામમાં જોડાઇ ગયા. तणं से वरुणे नागणए रहमुसलं संगाम ओयाए समाणे अयमेयारूवं अभिग्गहं अभिगेण्ड ' રથમુસળ સંગ્રામમાં દાખલ થતાં જ તે નાગપૌત્ર વરુણે એવે! અભિગ્રહ ધારણ કર્યાં કે 'nous में रहमुसल संगाम संगामेमाणस्स जे पुवि पहण से पडिणित्तए' · જે કાઇ યાહ્વો આ થમુસળ સગ્રામમાં લડતાં લડતાં મારા ઉપર પહેલાં પ્રહાર કરશે, તેના ઉપર જ હું ત્યાર બાદ પ્રહાર કરીશ. લેસે નો . ” તે સિવાઇની કોઇ પણ વ્યકિત ઉપર હું પ્રહાર કરીશ નહીં.' ‘યમેયારૂં મિળ, ગમિત્તેફ
,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩૧