________________
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “સર અંતે નીચ
ગમતtiv, શાસે નેરા મહાત્મા ?” હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે નીલ લેયાવાળા નારક જીવ અપકર્મવાળો હોય અને કાપિત લેશ્યાવાળે નરક જીવ મહાકર્મવાળે હોય?
ઉત્તર– દૂત પિશ હા, ગૌતમ ! નીલ ગ્લેશ્યાવાળો નારક છવ કયારેક અ૫કર્મવાળા હોઈ શકે છે અને કાપત લેશ્યાવાળે નારક છવ કયારેક મહાકર્મવાળા હેઈ શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ- “ તે દેખા અંતે - નીરહેશે ગg-wતરાઇ, જાણે જોઇ મદારHarry? હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે નીલેશ્યાવાળે નારક કયારેક અપકમ હોઈ શકે છે, અને કાપાત વેશ્યાવાળો નાર, કયારેક મહાકર્મા હોઈ શકે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “જોઇHI ! દિલું દૂર છે હે ગૌતમ ! એવું મેં જે કહ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ કહ્યું છે. તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. ધારો કે કેઇ એક જીવ ૧૭ સાગરેપમની આયુસ્થિતિ સાથે પાંચમી નરકમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાં તેને નીલલેક્ષા પ્રાપ્ત થઈ છે. ત્યાં રહેતાં રહેતાં રહેતાં તેની આયુ સ્થિતિને પણે ખરે ભાગ નષ્ટ થઈ ગયું છે અને ભગવતાં જોગવતાં મેટા ભાગના કર્મો ક્ષપિત થઇ ચૂકયા છે- બહુ જ ઓછા કર્મો ભેગવવાના બાકી રહ્યા છે. હવે એવું બને છે કે તે સમયે કાઈ કાપત લેયાવાળો જીવ સાત સાગરોપમ પ્રમાણ આયુસ્થિતિ સાથે ઉત્પન્ન થાય છે. તેને તે ભેચ્યકમેને બિલકુલ ભોગવ્યા જ નથી, બધાં કર્મોને ભેગવવાના હજી બાકી છે. તે એ પરિસ્થિતિની દષ્ટિએ જોવામાં આવે તો નીલલેશ્યાવાળે નારક જીવ અલ્પકર્મવાળો સંભવી શકે છે. “સે તેજી જોવા ! વાવ મ war હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નીલ લેયાવાળે નારક છવ અમુક પરિસ્થિતિમાં અલ્પકર્મવાળે હોઈ શકે છે, અને કાપત લેસ્યાવાળો નારક છવ અમુક પરિસ્થિતિમાં મહાકર્મવાળે હોઈ શકે છે. જીવં મુનારે રિ-રાં તેના ચમદિશા” કૃષ્ણ, નીલ અને કાપત લેસ્થાવાળા નારકના જેવું જ કથન કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાવાળા અસુરકુમારના વિષયમાં સમજવું. જેમકે કયારેક કૃષ્ણલેશ્યાવાળે અસુરકુમાર અપકમ હોય છે અને નીલેશ્ય વાળા અસુરકુમાર
મહાકર્મા હોય છે. કયારેક નીલલેશ્યાવાળો અસુરકુમાદેવ અલ્પકર્મા હોઈ શકે છે અને કાત લેશ્યાવાળે અસુરકુમાર મહાકર્મા હોઈ શકે છે, એ પ્રમાણે અસુરકુમાર વિષયક કથન સમજવું. પણ નારક છવ કરતાં અસુરકુમારમાં જે વિશેષતા છે તે તે જેલશ્યાની અપેક્ષાએ છે, કારણ કે અસુરકુમારેમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજ : એ ચાર લેશ્યાઓ હોય છે. તેથી અસુરકુમારના કથનમાં નારક જીવ કરતાં નીચે પ્રમાણે વધારે કથન થવું જોઈએ. કાપેલેસ્યાવાળે અસુરકુમાર દેવ કયારેક અપકર્મા હોય છે અને તેજલેશ્યાવાળો અસુરકુમાર દેવ કયારેક મહાકમાં હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૩૮