________________
સાત શતક કે દશ ઉદેશક પદ્ધશક સંગ્રહગાથા
સાતમાં શતકના દસ ઉદ્દેશકનો વિષય દર્શાવતી સંગ્રહ ગાથાને અર્થ
દસમાં શતકમાં આ ૧૦ ઉદ્દેશક છે– (૧) આહાર, (૨) વિરતિ, (૩) સ્થાવર, (૪) જીવ, (૫) પક્ષી, (૬) આયુ, (૭) અણગાર, (૮) છદ્મસ્થ, (૯) અસંવૃત અને (૧૦) અન્યયુથિક.
ટીકાથ–આ સાતમાં શતકમાં દસ ઉદેશકે છે. સૂત્રકારે આ શતકની શરૂઆતમાં જ એક સંગ્રહગાથા આપી છે. તે ગાથામાં આ શતકના દસ ઉદેશકના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
(૧) આહાર ઉદેશક- આ ઉદેશકમાં જીવની આહારક અને અનાહારક અવસ્થાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૨) વિરતિ ઉદેશક. આ ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાન સંબંધી વિષયનું નિરૂપણ કર્યું છે. (૩) વનસ્પતિ ઉશક- આ ઉદેશકમાં વનસ્પતિ સંબંધી વિષયનું નિરૂપણ કર્યું છે. (૪) જીવ ઉદેશક– તેમાં સંસારી જીવોની પ્રરૂપણ કરવામાં આવી છે. (૫) પક્ષી ઉદેશક- આ ઉદ્દેશકમાં ખેચર જીવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૬) આયુ ઉદેશક- આ ઉદેશકમાં આયુ સાથે સંબંધ રાખતી વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે. (૭) અણગાર ઉદ્દેશક- આ ઉશકમાં અણગાર વિષયક પ્રરૂપણ કરવામાં આવી છે. (૮) છદ્મસ્થ ઉદે વક- આ ઉદ્દેશકમાં છમસ્થ મનુષ્ય વિષયક પ્રરૂપણ કરવામાં આવી છે. (૯) “અસંવૃત” આ ઉર્દેશકમાં અસંવૃત અણગાર વિષેની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૧૦) “અન્યપૂથિક આ ઉર્દેશકમાં અન્ય મતવાદીઓની માન્યતા પ્રકટ કરવામાં આવેલ છે– આ પ્રકારના દસ ઉદ્દેશકનું આ શતકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, એવો આ સંગ્રહગાથાને અર્થ થાય છે.
જીવકે આહારક-અનાહારક આદિ કા વર્ણન
આહારક અનાહારક આદિ વકતવ્યતા“તેoi #toi તે સમvi” ઈત્યાદિ
સૂવાથ– (તેoi #ાજે તે સમgo વાવ પ વાણી?” “તે કાળે અને તે સમયે થી લઈને “ઇન્દ્રભૂતિ અણુમારે આ પ્રમાણે કહ્યું ત્યા સુધીનું કથન અહીં ગ્રહણ કરવું. (ની મં! હં સમયમરા મરા) હે ભદન્ત પરભવમાં જતી વખતે જીવ કેટલે સમય અનહારક રહે છે? (વના !) હે ગૌતમ! (સમા સિય માદા વિર ચાંદા) પર ભવમાં જતી વખતે જીવ કયારેક પ્રથમ સમયમાં હારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. (દિપ સાપ
શ્રી ભગવતી સૂત્ર : ૫
७४