SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સિચ ગાદાર સિય અTદારા) બીજે સમયે પણ જીવ કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. (તસુખ સમg સિર માદા, સિય ચTITY) ત્રીજે સમયે પણ જીવ કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. (વળે સમ9 મિયા માદg) પરન્તુ એથે સમયે તે તે અવશ્ય આહારક થઈ જાય છે. (વં જંગો ) આ પ્રમાણે જ ૨૪ દડક કહેવા જોઈએ. (નીલા પાિ વાર સમg, રોણા ત સમપુ) જીવ તથા એકેન્દ્રિયજીવો નિયમથી જ થે સમયે આહારક થાય છે, અને દ્વીન્દ્રિયથી લઈને વૈમાનિક પર્યંતના જીવ ત્રીજે સમયે અવશ્ય આહારક થાય છે, (ત્રીજે vi અંતે ! # સમય સMાદા મg?) હે ભદન્ત! જીવ કયા સમયે સૌથી ઓછો આહાર લેનાર હોય છે? (જામ) હે ગૌતમ! ( દમણમથી વા વા ઘરમણમામલે વો ण जीवे सबप्पाहारए भवइ - दंडओ भाणियचो जाव वेमाणियाणं) જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે તથા આયુના ચરમ સમયે (અતિમ સમયે) સૌથી ઓછા આહારવાળો હેય છે. સૌથી ઓછા આહાર વિષેના નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. ટીકાર્યું સૂત્રકારે સાતમાં શતકના આ પહેલા ઉદ્દેશકમાં આહારક અને અનાહારની વક્તવ્યતાનું નિરૂપણ કર્યું છે. “તે જાળ તેo સનgu તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહ નગરનું વર્ણન અહીં કરવું જોઈએ. ત્યાં મહાવીર પ્રભુ પધાર્યા. પ્રભુના આગમનના સમાચાર સાંભળીને ત્યાંની જનતા ધર્મોપદેશ સાંભળવાને મહાવીર પ્રભુની પાસે પહોંચી ગઈ. ધર્મોપદેશ સાંભળીને લેકે પિત પિતાને સ્થાને પાછા ફર્યા. તે કાળે અને તે સમયે ઇન્દ્રભૂતિ અણગાર નામના મહાવીર પ્રભુના પ્રધાન શિષ્ય હતા. તેઓ પ્રકૃતિભદ્ર આદિ ગુણેથી યુકત હતા. તેમણે ભગવાનને વંદણા નમસ્કાર કર્યા અને ભગવાનની સેવા-સુશ્રુષા કરતા, બે હાથ જોડીને વિનયપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યું- “ma ni મરે! # સમયમાદાર?” હે ભદન્ત! જીવ કેટલા સમય સુધી અનાહારક રહે છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે– જીવ જ્યારે પૂર્વ પર્યાયને છેડીને પર ગતિમાં જાય છે, ત્યારે જ્યાં સુધી તે અમુક પર્યાયને ધારણ કરી લેતું નથી અને વચ્ચેજ – વિગ્રહ ગતિમાં રહે છે, તે સમયને આ પ્રશ્ન છે. હવે ગૌતમ સ્વામીના પ્રશ્નનો આશય આ પ્રમાણે છે – પરભવમાં જતો જીવ કેટલા સમય સુધી અનાહારક રહે છે? ત્રણ શરીર અને છ પર્યાપ્તિને યોગ્ય પુદ્ગ પરમાણુઓને તે કેટલા સમય સુધી ગ્રહણ કરતો નથી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નવમા ! હે ગૌતમ ! “જે સન હિલ ગાદા વિશે ગળriદાર ” પરભવમાં જ જીવ પ્રથમ સમયે કયારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે. પૂર્વ વિત્તિ સમv fસર ગાણા ગાદારએજ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૫ ૭૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy