________________
જાતિકુલકેટિ, આટલા વિષયનું તેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (તે તે ! તે પર 1 ત્તિ) “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદત ! આપનું કથન સર્વથા સત્ય છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકાય- જીવનું પ્રતિપાદન ચાલી રહ્યું છે, તેથી સૂત્રકારે સૂત્રમાં તેમના નિસંગ્રહ વિષયક કથન કર્યું છે– “જા િનવ વવાણી” રાજગૃહ નગમાં મહાવીર પ્રભુ પધાર્યા. લોકો ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ધર્મોપદેશ સાંભળીને તેઓ પિત પિતાને સ્થાને ચાલ્યાં ગયાં. ત્યારે ગૌતમ સ્વામીએ બન્ને હાથ જોડીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને વિનયપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ-
બાર વયિતિરિણળિયા તે નિ નો પu?" હે ભદન્ત ! ખેચર પંચેન્દ્રિય તયચ નિવાળા જીવોની નિને સંગ્રહ કેટલા પ્રકારને કરે છે? (જીવના ઉત્પત્તિ રયાનને નિ કહે છે.) મહાવીર પ્રભુ કહે છે કે- “ 1હે ગૌતમ! “1િ જોઈ હદે guત્તે’ તેમની યોનિયોને સંગ્રહ ત્રણ પ્રકારને કહ્યો છે. “áનE? તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે- “યહવા, પોચા, સં જના” (૧) અંડજ, (૨) પિતજ અને (૩) સમાચ્છમ. મેર હંસ આદિ અંડજ કહેવાય છે. વસ્ત્રથી સંમાર્જિત થયેલાની જેમ જે ઉત્પન્ન થાય છે, તેમને પિતજ કહે છે. જેમ કે બલ્યુલિ (પક્ષી વિશેષ) ચર્મચટિકા (ચામાચિડિયું) આદિ. તેમને જે જન્મ હોય છે તે જરાયુથી (નાળ વગેરે મળ ભાગ) રહિત હોય છે. એટલે કે જેમ અંડજ જીવ જરાયુની સાથે લપેટાયેલી સ્થિતિમાં નિમાંથી બહાર નીકળે છે, એ પ્રમાણે તેઓ જરાયુની સાથે લપેટાયેલી હાલતમાં ઉત્પન્ન થતા નથી. માતપિતાના સંગ વિના જે જી ઉત્પન્ન થાય છે તેમને સંમમિ કહે છે. એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીવને જન્મ એજ પ્રકારે થાય છે. “ ના નવામિને સાવ ળો રે તે વિનાને વિદરના મહથિા વન! તે વિના પuત્તા જીવાભિગમ સૂત્રમાં એ વિષેનું જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન અહીં પણ ગ્રહણ કરવું. તે કથન કયાં સુધી ગ્રહણ કરવું, એ સમજાવતા સૂત્રકાર કહે છે કે હે ગૌતમ! તે વિમાને એવડાં મેટાં છે કે કે તેમને ઓળંગી શકતું નથી? અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. આ વિષયને અનુલક્ષીને જીવાભિગમસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે- અંજા વિવિદ પuત્ત અંડજ જીવન ત્રણ પ્રકારના કહ્યા છે, “રંગ ? તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે– “થી, કુરિસા, રા ' (૧) સ્ત્રી, પુરુષ અને (૩) નપુંસક “ પાયા વિ' એજ પ્રમાણે પોતજ પણ ત્રણ પ્રકારના હોય છે. તથા જે તે સંછન – તે લઇ જાસો જેટલા સંમૂછિમ જન્મવાળાં જીવે છે, તે બધાં છે નપુંસક વેદવાળા છે. અહીં “ સદા નીરામને
લ વ v તે વિના વીજપના ઇત્યાદિ સૂત્રપાઠમાં જે “નાર (TET) પદ વપરાયું છે, તેથી નીચેના સત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યા છે'अस्थि विमाणाई विजयाई, वेजयंताई, जयंताई, अपराजियाई ? इंता, अस्थि, तेणं भंते ! विमाणा के महालया पण्णचा ? गोयमा! जावइयं च गं घरिए
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૫