________________
કરી શકે છે. બે ક્રિયાઓ એક સાથે થતી નથી, એવો સિદ્ધાંત છે. ઉદેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણુને કહે છે કે “સે મરે! મિત્તે! રિ” “હે ભદન્ત આ વિષયને અનુલક્ષીને આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે', આ પ્રમાણે કહોને ભગવાન મહાવીરને દણું – નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સ૧
જનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સણની પ્રમેયચંદ્રિકા
વાગ્યાના સાતમા શતકને ચોથો ઉદેશક સમાપ્ત -જા
તિર્યોં કે યોનિસંગ્રહ કા નિરૂપણ
શિતક ૭ના પાંચમા ઉદ્દેશકને પ્રારંભ
તિર્યાનિક વતવ્યતા
પાયદે બાર વાલી ” ઈત્યાદિ– સૂત્રાર્થ– (ાદિ વાવ પવૅ રાણી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. (યાવત્ ) પરિષદ વિખરાયા પછી ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે- ( રરરરરવનંવિત્તિપિરાવળઘri મત ! દેિ નોળિ gam હે ભદન્ત! ખેચર પચેન્દ્રિય તિર્યંચ ને નિસંગ્રહ કેટલા પ્રકારને કલો છે? (તોયમાં!) હે ગૌતમ! (સિવિદે નોજિસં ઘg) ખેચર પચેન્દ્રિય તિર્યને નિસંગ્રહ ત્રણ પ્રકારને કહ્યો છે– (તંગ) જે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે- (ગંહા, વાવા, સંકુરિઝમા) (૧) અંડજ, (૨) પિત જ, (૩) સંમૂછિમ. (एवं जेहा जीचाभिगमे जाव नो चेव णं से विमाणे वीईवएज्जा, एमहालयाण ગયા! તે વિમા guત્ત) આ વિષયને અનુલક્ષીને છવાભિગમ સૂત્રમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. “તે વિમાનેને કોઈ ઓળંગી શકતું નથી એવાં વિશાળ તે વિમાને કહ્યા છે,” અહીં સુધીનું સમત કથન ગ્રહણ કરવું. ગાથા (બોવિંદ ના હિલ્ટી ના ર વી --
ને વાદ – દિર - સધાઇ-વળ બાપા - વિધિગો) (૧) નિસંગ્રહ, (૨) લેસ્યા, (૩) દષ્ટિ, - સમ્યકત્વ, મિત્ર અને મિથ્યા દષ્ટિ, (૪) જ્ઞાન, (૫) બેગ, (૬) ઉપયોગ, (૭) ઉષપાત, (૮) સ્થિતિ, (ઈ સમુહાત, (૧૦) હન, અને (૧૧)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૪