________________
પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“જે જૂળ મતે ! તિ, તં નિતિ, ઉં નિતિ , તં વેહેંતિ ? હે ભદન્ત છે જે કર્મનું વદન કરે છે, એ જ કમનું શું વદન કરે છે ?
મહાવીર પ્રભુ કહે છે- “gો કુળ સમજેહે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. એટલે કે જીવો જે કર્મોનું વદન કરે છે, એ જ કર્મોની નિર્જરા કરતા નથી, અને તેઓ જે કર્મની નિર્જરા કરે છે, એ જ કર્મનું વેદન કરતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે છ વર્તમાનકાળે જે કમનું વેદન કરી રહ્યા હોય છે, તે અનુભૂયમાન હોવાથી કર્મરૂપ છે–નોકમરૂપ નથી. તે કમરૂપ તે ત્યારે જ થાય છે કે જ્યારે તે પોતાનો પૂરે રસ દઈને મુખ થઈ જાય છે. તેઓ જ્યાં સુધી તે રસ દઈ રહ્યા હોય છે, ત્યાં સુધી તે કમરૂપ જ હોય છે, તેથી જીવ તેનું વેદન કરે છે, અને જ્યારે તે ક્ષય થવાને ગ્ય બની જાય છે, ત્યારે તે નોકમરૂપ ગણાવા લાગે છે. તેથી વેદના અન્ય કર્મનું થાય છે અને નિર્જરા અન્ય કર્મની થાય છે, એવું સમજવું. તથા જે સમયે કર્મનો નિર્જરા થાય છે તે સમયે કર્મનું વદન થતું નથી, કારણ કે નિર્જરાને કાળ અને કર્મના વેદનને કળ ભિન્ન ભિન્ન કહેલ છે. એ જ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “જે છvi મત્તે ! gવં ગુરુ વાર જો તું વેરિ’? હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે જીવો જે કમનું દાન કરે છે તે કર્મની નિર્જરા કરતા નથી, અને તેઓ જે કમની નિજા કરે છે. તેનું વેદન કરતા નથી?
ઉત્તર– “નોરમા ! હે ગૌતમ ! લખ્યું વેરિ નો રાન્ન નિતિ જીવ કમનું દાન કરે છે અને નોકમની તેઓ નિર્જરા કરે છે. જે તેળાં mોચના! હે ગૌતમ ! તે કારણે “જાવ ને વેતિ મેં એવું કહ્યું છે કે વેદના અને નિર્જરામાં ભિન્ન વિષયરૂપતા હોવાથી જે કર્મનું વેદન કરે છે, એ જ કર્મની નિર્જ કરતા નથી, અને તેઓ જે કર્મની નિર્જરા કરે છે, એ જ કમનું વેદન કરતા નથી. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ ઉપર કરવામાં આવ્યું છે. “ તેરા વિ ના માળા' હે ગૌતમ! સમુચ્ચય જીવના જેવું જ કથન નારથી લઈને વૈમાનિકે પર્વતના ૨૪ દંડકમાં પણ સમજવું. એટલે કે નારથી લઈને વૈમાનિકે સુધીના જેટલા દેવે છે તેઓ બધાં પણ જે કર્મનું વેદન કરે છે, એ જ કર્મની નિર્જરા કરતા નથી, અને જે કર્મની નિર્ભર કરે છે, એ જ કર્મનું વેદન કરતા નથી. તેઓ કર્મનું વેદન કરે છે અને તેમની નિજા કરે છે.
હવે સૂત્રકાર ભવિષ્યકાળને અનુલક્ષીને જીવની વેદના અને નિર્જરાનું પ્રતિપાદન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્રન પૂછે છે કે- “R Wof મંતે વેરિયંતિ, તે નિરિવંતિ, કાં નિશ્ચિંત તે વિસંતિ? હે ભદન્ત ! શું એ વાત ખરી છે કે છે જે કમનું દાન કરશે, એ જ કર્મની તેમના દ્વારા નિજર થશે, અને તેઓ જે કર્મની નિર્જરા કરશે, એ જ કર્મનું તેમના દ્વારા વેદના થશે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૬