SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ - ગૌતમ સ્વામીના શ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે– “જો મા ! જે કુળદે સબ હે ગૌતમ ! એ વાત બરાબર નથી કારણ કે તેઓ જે કર્મનું વેિદન કરશે તેની નિર્જરા નહીં કરે, અને જે કર્મની નિર્જશ કરશે તેનું વેદન નહી કરે. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે રિ ળળ મંતે ! પર્વ ગુરુ, નાવ નો તં વેક્સિંત?” હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જીવે જે કર્મનું વેદન કરશે તે કર્મની નિર્જરા નહીં કરે, અને જે કર્મની નિર્જરા કરશે તેનું વેદન નહીં કરે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “!' હે ગૌતમ! “ દિતિ, નિજ નિરિશ્ચંતિ” જેવો કમનું દાન કરશે અને કર્મની નિજ કરશે. “તે તેનું નાવ નો તે નિરિક્ષતિ હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવે જે કર્મનું ઉદન કરશે તે કર્મની તેમના દ્વારા નિર્જ થશે નહીં, અને તેઓ જે કર્મની નિર્જરા કરશે એ જ કમનું તેમના દ્વારા વેદન કરાશે નહીં “ga. દેશ વિ જાત માળિયા સમુચ્ચય જીવના જેવું જ કથન નારકોના વિષયમાં પણ સમજવું. અને ભવનપતિથી લઈને વૈમાનિકે સુધીના દેવના વિષયમાં પણ એવું જ કથન સમજવું. એટલે કે નારથી લઈને વમાનિક પર્યન્તના જીવો જે કર્મનું વેદન કરશે, એ જ કર્મની નિર્જરા નહીં કરે, અને તેઓ જે કર્મની નિર્જરા કરશે, એ જ કર્મનું વેદન નહીં કરે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જૂ મંતે ! ને વેચાણના છે કિપાસનg ને ગિર સમા શે વિચારનg?? હે ભદન્ત શું એ વાત સાચી છે કે જે વેદનાને સમય છે, એ જ નિર્જરા સમય છે, અને જે નિજાને સમય છે, એ જ વેદનને સમય છે ? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જોયા! ળ ફાટે સમ હે ગૌતમ એ વાત સાચી નથી. એટલે કે જે વેદનાને સમય હોય છે, એ જ નિજેરાને સમય હેત નથી અને જે નિર્જરને સમથ હોય છે, એ જ વેદનાનો સમય હતો નથી હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે જે ળિ અંતે ! ગુરુ હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે 'जे वेयणोसमए, य से निज्जगसमए, जे निज्जरासमए, य से वेयणा समए' જે વેદનાને સમય હોય છે, એ જ નિર્જરાનો સમય હેત નથી, અને જે નિજારાને સમય હોય છે, એ જ વેદનાનો સમય હતેા નથી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ોરના 12 હે ગૌતમ! “ समयं वेदेति नो तं समय निजाति, समयं निजाति, नो तं समयं ત્તિ જીવ જે સમયે કર્મનું વદન કરે છે, એ જ સમયે તેની નિર્જરા કરતા નથી, અને જે સમયે કર્મની નિર્ભર કરે છે. એ જ સમયે તેઓ તેનું વેદન કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૪ ૭
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy