SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ “વારિક સમg વેટુંતિ, યામિ શg નિઝતિ આ રીતે એક સમયે જ્યારે તેઓ તેનું વેદન કરે છે, તેના કરતાં અન્ય સમયે તેઓ તેની નિર્જરા કરે છે. “અને સે વેચન સમા, નિકાસમg” વેદનાને જે સમય હોય છે તે પણ જુદો જ હોય છે, અને નિજાને જે સમય હોય છે તે પણ જુદે જ હોય છે. જે તેનાં નાવ જે વેચાણમg” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે વેદનાનો સમય હોય છે, તે નિજરનો સમય હોતું નથી અને જે નિર્જરા સમય હોય છે તે વેદનાનો સમય હતો નથી. હવે નારક આદિ જીવવિશેષને અનુલક્ષીને ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “ને શા મંતે ! ને વેચાણ સમા નિગરાસમg, ને નિગરામા રે વેuriણમg? હે ભદન્ત! નારક જીવોને વેદનાને જે સમય છે, એ જ શું તેમની નિર્જરાને સમય છે, અને જે નિર્જરાનો સમય છે, એ જ શું વેદનાને સમય છે ? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ જુદે હે ગૌતમ ! એવું બની શકતું નથી. એટલે કે નારક જીવોની વેદનાને અને નિર્જરા સમય એક જ નથી પણ ભિન્ન ભિન્ન (જુદે જુદે) છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન છે કે મંત્તે ! પર્વ યુરૂ, જોયા वेयणासमए, न से निजरासमए, जे निज्जरासमए, न से वेयणासमए ?' હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારક છોને વેદનાને જે સમય છે, એ જ નિજરને સમય નથી અને નિર્જરાને જે સમય છે, એજ વેદનાને સમય નથી? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “ મા” હે ગૌતમ ! જોરથuj ज समयं वेदें ति, नो तं समयं निजाति, जं समयं णिज्जरेंति, णो तं સમાં વેતિ નારક છે જે સમયે કર્મન વેદન કરે છે, એ જ સમયે કર્મની નિર્જરા કરતા નથી, અને જે સમયે તેઓ કર્મની નિર્જરા કરે છે, એ જ સમયે તેનું વેદન કરતા નથી. “મumકિ સમg રેતિ, સાજ સમા ાિતિ ” પરંતુ જે સમયે વેદન કરે છે તેના કરતાં અન્ય સમયે નિર્ભર કરે છે. આ રીતે અને તે ચાસમ, અને તે નિરાશકg વેદનાને જે સમય છે તે પણ ભિન્ન છે. અને નિર્જરા સમય છે તે પણ ભિન્ન છે. એટલે કે બંને એક જ સાથે થતી નથી. ‘રે તેરે નાવ ન જે જોવામg હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવને જે વેદનાને જે સમય છે, એ જ નિર્જરા સમય. નથી, અને નિર્જરા જે સમય છે, એ જ વેદનાને સમય નથી. “વું બાર રાળિયા ને ? ભવનપતિથી લઈને વૈમાનિકે સુધીના દેવોનું વેદના અને નિર્જરાનું કથન, નારકના વેદના અને નિર્જવાના કથન: પ્રમાણે જ સમજવું એટલે કે તેમની વેદનાને અને નિર્જરા સમય એક જ હતો નથી, પણ જુદા જુદા હોય છે, એમ સમજવું સૂપા શાશ્વતતા અશાશ્વતતા આદિ વકતવ્યતારફાÉ અંતે! કિં વાસયા ગણાયા” ઈત્યાદિ સવાથ- (નેશof મંત! જિં સારા ગણાતા) હે ભદન્ત! નારક છે શું શાશ્વત હોય છે કે અશાશ્વત હોય છે? (ગોવા !) હે ગૌતમ! (હિર સરિયા, સિર ગામr) એક દષ્ટિએ વિચારતા તેઓ શાશ્વત છે, અને અન્ય દૃષ્ટિએ વિચારતા તેઓ અશાશ્વત છે. ( i મં! પર્વ યુ, તેમા સિર સાસા સા ગણાતા) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૫ १४८
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy