________________
નારકો એક દષ્ટિએ જોતાં શાશ્વત હોય છે, અને અન્ય દષ્ટિએ વિચારતા અશાશ્વત હોય છે? નયના ) હે ગૌતમ! (ગછિત્તિ નદયા સાસંઘ, છિત્તિ नयट्टयाए असासया-से तेण गं जाव सिय सासया सिय असासया एवं जाव તેનાળિયો ભાવ ઉપર માલવા) અવ્યચ્છિત્તિ નયની અપેક્ષાએ (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ) નારક છવ શાશ્વત છે, અને વ્યવચ્છિત્તિ નયની અપેક્ષાઓ (પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) નારક જીવ અશાશ્વત છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે એક દ્રષ્ટિએ વિચારતા નારક જીવ શાશ્વત છે, અને અન્ય દૃષ્ટિએ વિચારતા અશાશ્વત છે. એ જ પ્રમાણે વૈમાનિક પર્યન્તના દેવોના વિષયમાં પણ સમજવું. તેઓ પણ એક દ્રષ્ટિએ વિચારતા શાશ્વત છે અને અન્ય દ્રષ્ટિએ વિચારતા અશાશ્વત છે. હવે મા સેa મા ત્તિ) હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપની વાત બિલકુલ સત્ય છે. આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા
ટીકાથ– જેમાં વેદનાયુતતા ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તેમનામાં કવચિત શાશ્વતત્વ હોય છે. તેથી સરકાર આ સત્ર દ્વારા તેમની શાશ્વતતા અને અશાશ્વતતાનું નિરૂપણ કરે છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “રેરણા મંતે! કિં. સારા ગણાય ? હે ભદન્ત ! નારકે શું શાશ્વત નિત્ય) હોય છે, કે આશાશ્વત ?
ઉત્તર – “જોયમા” હે ગૌતમ! “ ને રૂપા સિવ સાણયા, સિર ગ્રસસિયા નારકે એક દૃષ્ટિએ શાશ્વત છે અને અન્ય દષ્ટિએ વિચારતા અશાશ્વત છે.
प्रश्न-से केगटेणं भंते ! एवं वुच्चइ, नेरइया सिय सासया, सिय असासया' હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારક છે એક દષ્ટિએ વિચારતા શાશ્વત છે અને બીજી દષ્ટિએ વિચારતા અશાશ્વત છે ?
તેનું કારણ સમજાવતા મહાવીર પ્રભુ કહે છે કે “ મr હે ગૌતમ ! ગગોઝિત્તિ નદયા સારવા, કનોઝિત્તિ નવલાપ મારા વ્યવચ્છિત્તિ (વ્યાવૃતિ વિનાશ) ન થવી તેનું નામ અશ્વવછિત્તિ છે. જે નયમાં તે અવ્યવઝિતિ પ્રધાન હોય છે, તે નયને અવ્યવચિછત્તિ નય કહે છે. તેને જે ભાવ છે અવ્યવચ્છિત્તિ નયાર્થતા છે. આ અવ્યછિત્તિ નયની અપેક્ષાઓ એટલે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નારક જીવ શાશ્વત (નિત્ય) હેય છે. અને વ્યવચ્છિત્તિ એટલે કે વ્યાવૃત્તિ પ્રધાનતાવાળો જે નય છે તે વ્યવચિછત્તિ નયની અપેક્ષાએ (પર્યાયાથિક નયની અપેક્ષાએ) તેઓ અશાશ્વત(અનિત્ય) છે. જે તે નાર સિર સારા વિર ચાર હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કયારેક નારકે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત હોય છે અને કયારેક નારક પર્યાયની અપેક્ષાએ અશાશ્વત હોય છે. “g ના લેનારા નારકેની શાશ્વતતા અને અશાશ્વતતાનું જેવું કથન કર્યું છે એવું જ કથન શૈમાનિક પર્યન્તના જીવોના વિષયમાં સમજવું. તેઓ બધાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, એમ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૯