________________
थये। ७१ असंखेज्जेसु बेइंदियावाससयसहस्सेसु अण्णयर सि बेइंदियाવાસંતિ વત્તા ઉત્તરનિgp મgિ? અસંખ્યાત લાખ દ્વીન્દ્રિાયાવાસમાંના કઈ એક દ્વીન્દ્રિય આવાસમાં દ્વીન્દ્રિય પર્યાયે ઉત્પન્ન થવાને યોગ્ય હે, “ જો ! તથા જેa એ તે જીવ તે દ્વઈન્દ્રિય આવાસમાં પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે? શું તે આહારનું તે પરિણમન કરવા માંડે છે? તથા શું પરિણમિત થયેલા આહારથી તે દ્વીન્દ્રિયાવાસગ્ય શરીરનું નિર્માણ કરવા માંડે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “બઢા નેરા પર ભાર સUત્તરો ઘાઘા હે ગૌતમ! જે પ્રમાણે નારકના વિષયમાં કહેવામાં આવ્યું છે, એ જ:પ્રમાણે અનુત્તરોપપાતિક પર્યન્તના જીવના વિષયમાં પણ સમજવું. જેમકે
મારણાનિક સમુદઘાતથી યુકત થયેલો કેઈ જીવ કે જે કઈ એક નારકાવાસમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે મારણાન્તિક સમુઘાત કરીને નરકાવાસમાં પહોંચતાની સાથે જ આહાર પુદ્ગલેને ગ્રહણ કરવા મંડી જાય છે, તે આહારપુદ્ગલેનું પરિણમન કરવા માંડે છે અને પરિણમિત પુદ્ગલથી પિતાના નરકાવાસને યોગ્ય શરીરનું નિર્માણ કરવા લાગી જાય છે. પરંતુ કેઈક જીવ એવો હોય છે કે જે ત્યાં (નરકાવાસમાં) પહોંચીને આહારદને યોગ્ય પગલે ગ્રહણ કરતું નથી, પણ ત્યાંથી પાછો આવીને પિતાના પૂર્વ ગૃહીત શરીરમાં જ સમાઈ જાય છે, અને ફરીથી સમુઘાત કરીને નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં પહોંચતાની સાથે જ તે આહાર ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે છે અને પરિણમિત પુદગલેથી પિતાના નારકાવાસને યોગ્ય શરીરનું નિર્માણ કરે છે. ઉપર્યુકત બે આલાપક પહેલાં પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારના બે આલાપક શ્રીનિદ્રયથી લઈને અનુત્તરોપપાતિક વિમાનમાં રહેલા દેવના વિષયમાં પણ સમજવા. હવે ગૌતમ સ્વામી ખાસ કરીને અનુત્તરોપપાતિક વિમાનના વિષયમાં આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “બીજ મં! માતિર વધાgo મોદg હે ભદન્ત! મારણન્તિક સમુદ્ધઘાતથી યુકત થયેલે કેઈ જીવ “ ને મ િપં अनुत्तरेसु महइमहालएम महाविमाणेसु अण्णयरंसि अणुत्तरविमाणंसि ગોરવાવત્તાપ કરવા કે જે અતિ વિશાળ પાંચ અનુત્તર વિમાનમાંના કઈ પણ એક વિમાનમાં અનુત્તરપપાતિક દેવ રૂપે ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, જે ii મંજે તથા રે ?” એ તે જીવ શું ત્યાં પહોંચતાં જ આહાર ગ્રહણ કરવા માંડે છે? ગ્રહણ કરેલા આહાર પુદ્ગલેને ખબરસરૂપે પરિણુમાવવા માંડે છે? અને પરિમિત થયેલાં આહાર પુકલો વડે શું તે પિતાના અનુત્તરપપાતિક દેવને ચોગ્ય શરીરનું નિર્માણ કરી લે છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે‘જેર ગાવ ગાદાર વા, પરિણામે વા, સરીર ના સંm ? હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૫