________________
શાતીત આદિ પાનભોજન કા નિરૂપણ
શાતીત આદિ પાન ભેજનની વકતવ્યતાદ મત ! સત્યાય ઈત્યાદિ
સુવાર્થ- (કદ અંતે ! અત્યાર સત્યપરિમિતિ, સિસ, લેસિસ, સામુદાનિયસ જાળમોવાસ છે એ પu) હે ભદન્ત! શાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, બેષિત અને સામુદાનિક આહારપાણને શું અર્થ કહ્યો છે? (જો !) હે ગૌતમ! ( if નિજજે વા નિમાં થી વા, નિરિવાર સત્યપુર વવામા-મા-વિષે વવજય -રૂ-વત્ત, નીવવિઘનફૂ अकयं, अकारियं, असंकप्पियं, अणाहूयं, अकीयगडं, अणुद्दिलं, नवकोडीपरिसुद्ध, दसदोसविप्पमुकं उग्गमुप्पायणेसणासुपरिसुद्ध, वीइंगाल, वीयधूम, संजोयणा दोसविप्पमुकं, असुरसुरं, अचवचयं, अदुयं, अविलंबियं अपरिसाडियं अक्खोवं जणवणाणुलेवणभूय, संयमजायामायावत्तियं, संजमभारवहणट्ठयाए बिलमिव पण्णग भूएणं अप्पाणेणं आहार आहारेइ, एस णं गोयमा ! सत्थाईयस्स सत्थपरिणामि यस्स जाव पाणभोयणस्स अयमढे पण्णत्ते । सेवं भंते सेवं भंते ति)
શ્રમણ નિર્મથ અને શ્રમણ નિર્ચથી (સાધ્વી) ખડગ, મુશળ આદિ શસ્ત્રોથી રહિત હોય છે, અને પુષ્પમાળા તથા ચંદનના વિલેપનથી રહિત હોય છે. તેઓ એવા આહારને ગ્રહણ કરે છે કે જેમાંથી દ્વીન્દ્રિય જીવો આપોઆપ અલગ થઈ ગયા હોય છે, વિનષ્ટ થઈ ગયા હોય છે, બહાર કાઢી નાખવામાં આવેલાં હોય છે, અને એ કારણે જે આહાર ત્યકતદેહ-અચિત હોય છે, પ્રાસુક હોય છે. વળી તે આહાર સાધુને માટે બનાવ્યો હતે નથી, સાધુને નિમિત્તે તૈયાર કરાવવામાં આવ્યું હતું નથી, “આ આહાર સાપુ માટે છે, એવો સંકલ્પ દાતાએ કર્યો હતો નથી, જે આહાર બોલાવીને સહુને આપવામાં આવ્યે હોતે નથી, જે પૈસા આપીને સાધુ માટે ખરીદાયે નથી, જે આહાર અનુદિષ્ટ છે, જે નવ પ્રકારે શુદ્ધ છે, દશ દોષથી જે રહિત છે, ઉદગમ અને ઉત્પાદેષણના દેથી જે રહિત છે, જે આહાર અંગારેષથી, ધૂમદેષથી અને સચજના દેષથી રહિત હોય છે, એવાં જ આહારપાણીને સાધુજન પિતાના ઉપયોગમાં લે છે. તે આહાર ખાતી વખતે સાધુ બચપચપ” કે “સુરસુર આદિ લેલુપતાસૂચક બનિ કરતૈ નથી, બહુ ઝડપથી પણ ખાતા નથી અને બહુ ધીમે ધીમે પણ ખાતા ની, ઘેડ પણ આહાર એક મૂકતા નથી, ગાડાની ધરીમાં જેવી રીતે દીવેલનું જણ કરવામાં આવે છે, અને ગુમડા ઉપર જેમ લેપ કરવામાં આવે છે. એ જ રીતે સંયમ પ્રિવાહ કરવાને માટે જ, સાધુ દરમાં પ્રવેશ કરતા સર્ષની માફક તે આહારને પિતાના ઉદરમાં પ્રવેશ કરાવે છે. હે ગૌતમ! અતીત, સાપરિણામિત (વાવ)
શ્રી ભગવતી સુત્ર : ૫
૧૦ ૩