________________
પ્રમાણમાં આહાર કરે છે, “ge જોવ! વનાળાને પામોને તે હે ગીતમ! એવા તે આહારનું પ્રમાણતિકાન્ત દોષથી દૂષિત માનવામાં આવે છે. “ બહિર્શનારે વહે મારા સાદામાને અઘાર મરઘીના ઈડા જેવડા આઠ જ કેળિયા જેટલે આહાર કરનાર સાધુને અલ્પાહારી કહે છે. दुवालसकुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अवड्ढोमोयरिए' મરઘીના ઈડ જેવડા બાર જ કેળિયા જેટલે આહાર કરનાર સાધુને અપાઠુવમદરિક (અલ્પાર્ધ ઊરિક) કહે છે. ઉદરને “ની ઊણું રાખવું- એટલે કે ભૂખ હોય તે કરતાં પણ ઓછું ખાવું તેનું નામ અવમોદરિકા (
ઊરિકા) છે. તે દરી વ્રતમાં ૩૨ ગ્રાસ પ્રમાણુ આહારને અર્ધ ભાગ કરતાં પણ ઓછો આહાર લેવામાં આવે છેઉદરના અધ કરતાં પણ અધિક ભાગને ખાલી રાખવામાં આવે છે– એવા ઊદરી વ્રતને “અલ્પાર્ધ ઊદરિકા (શાર્દ સહનોજિ ) કહે છે. જે સાધુ ૧૨ ગ્રાસ પ્રમાણ આહાર કરતે હેય છે તેને “અત્યાધ ઊદરિક' કહે છે.
એ જ પ્રમાણે “સ ચંદિગંvમારે જાવ આ ગામને તમHપૂર મરઘીના ઈંડા જેવડા સોળ ગ્રાસ પ્રમાણુ આહાર લેનાર સાધુ અથવા સાવીને “અર્ધાહારી અથવા અર્ધ ઉદરિક કહે છે. ૨ ગ્રાસ પ્રમાણે આહારને પ્રમાણાનુસાર આહાર કહ્યો છે. ૧૬ ગ્રાસ એટલે ૩૨ ગ્રાસ કરતાં અર્ધા ગ્રાસપ્રમાણ આહાર ગણાય છે. માટે એટલા પ્રમાણમાં આહાર લેનારને “અહારી' કહે છે. 'चउव्वीस कुक्कुडिअंडगप्पमाणे बाब आहारं आहारेमाणे ओमोदरिए' મરઘીના ઈંડા જેવડા ૨૪ ગ્રાસ પ્રમાણ આહાર લેનાર સાધુને “અદરિઝ રહે છે. ભૂખ હેય તે કરતાં ૫ જૂન આહાર લેવે તેનું નામ “અવારિકા છે. એ પ્રકારની અમેરિકાથી યુકત સોધુને “અવસારિક સાધુ કહે છે. “ કિાંત મણમાળાને જીવ માદા મામાને ઘમ ' મરઘીના ઈંડા જેન્નડા કર ગ્રાસ પ્રમાણ આહાર ફરનાર માધુને મ ણમાપ્ત ( પ્રમાણુનુસાર આહાર લેકતા) કહ્યો છે. 'पुनो एकोण वि घासेणं ऊणग आहारं आहारेमाणे समणे तिरगथे णो पकाम
મોર્ડ નિ બું શિશ ઉપર્યુકત પ્રમાણુના ૩૨ ગ્રાસે કરતા એક પણ ગ્રાસ પ્રમાણે ન્યૂન (ઓછો) આહાર કરનાર શ્રમણ નિગ્રંથને “અત્યંત મધુરાદિ રસને ભેંકતા કહી શકાતો નથી. હવે આ વિષયને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે- (ge if યમ! રાતિશાસ, જાતિવાસ, મતિ તરફ,
બારિત બાળમેળ# ય પૂળ હે ગૌતમ! ક્ષેત્રાતિક્રાન્ત, કાલાતિક્રાન્ત, માર્ગીતિક્રાન્ત અને પ્રમાણતિકાન્ત આહારપાણીને ઉપર વર્ણવ્યા પ્રમાણેને અર્થ (સ્વરૂપ) સમજ. એ સૂ, ૧૦ છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૨