________________
ભજન કહે છે. ૩ર ગ્રાસ (કાળિયા) પ્રમાણ ભજન કરતાં અધિક પ્રમાણમાં ભેજન કરાય તે તેને પ્રમાણતિકાન્ત ભેજન કહે છે. એ જ વિષયને ગૌતમ સ્વામીએ ઉપર્યુકત પ્રશ્નરૂપે મહાવીર પ્રભુને પૂછ્યું છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે જોય! હે ગૌતમ! “ નિWથે વા, નિજ થી વા, મુપત્તિ
સંબ-પા–રવામ-સાજં ચાર જે કઈ નિગ્રંથ (શ્રમણુ) અથવા નિર્ચથી (શ્રમણી, સાધ્વી) પ્રાસુક (અચિત્ત) એષણીય (એષણુ દેષથી રહિત, નિષ) અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચારે પ્રકારના આહારને “પુજા, પિ હિમાદિત્તા સૂર્યોદય પહેલાં લાવીને “ જ યાદ સૂર્યોદય થયા પછી તેને આહાર કર છે, “પણ ! હેત્તાતે પામો તે હે ગૌતમ! એવા આહારપાણીને ક્ષેત્રારિકાન્ત ભોજન કહે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ શ્રમણ અથવા શ્રમણ સૂર્યોદય પહેલાં આહાર–પાણી વહેરી લાવે. પછી તેને રાખી મુકે અને સૂર્યોદય થયા પછી તેને ઉપગમા હૈ, તે અવા ભજનને ક્ષેત્રાતિકાન્ત દોષથી દૂષિત માનવામાં આવે છે.
जे निम्गथो वा जाव साइमं पढमाए पोरिसीए पडिग्गाहित्ता' તો કઈ શ્રમણ નિચ અથવા શ્રમણ નિર્ચથી પ્રાસુક, એષણીય અશન, પાન આદિ ચતુર્વિધ આહાર લિગ્રવૃત્તિ દ્વારા દિવસના પહેલા પહેરે લાવે. “છિન્ન પરિલિ
પUTTRા સER ગાજે અને તે આહારને મૂકી રાખીને ત્રણ પહેર વ્યતીત થઈ ગયા પછી તેને આહાર કરે, “ge of યમાં 1 ડિસે IMો તે હે ગૌતમ! તે પ્રકારના તેમના આહારને કાલાતિક્રાન્ત દોષથી દૂષિત આહાર માનવામાં આવે છે.
જે જે વિચો વા વાવ સરૂમ પરમાિ જે નિર્ણય (સાધુ) અથવા સાધ્વી પ્રાસુક અને એષણય (અચિત્ત અને દેશહિત) અશન, પાન આદિ ચતુવિધ આહાર ગેચરી દ્વારા પ્રાપ્ત કરીને “ઘર ચલાજ વીમા ના ગાણામાદઃ અર્ધયોજન (બે કેશ) પ્રમાણ માર્ગનું ઉલઘન કરીને એટલે કે તે આહારને બે કેશપ્રમાણ અંતરે લઈ જઈને આહાર કરે, “gs i mોયા!ારે પામોર તો હે ગૌતમ! એવા સાધુ કે સાધ્વીના તે આહારપાણને માર્ગીતિક્રાન્ત દેષથી દૂષિત માનવામાં આવે છે.
'जे णं निग्गथो वा निग्गथी वा फासुएसणिज्जंजावं साइमं पडिग्गाहित्ता' જે કઈ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને દોષરહિત અશન, પાન, ખાદ્ય અને વાઘ આહારને પ્રાપ્ત કરીને “ર વીસાપ તુરિઝંપબાઇ જવા માદાર ચાણ મરઘીના જેટલા માપના ૩૨ ગ્રાસ (કેળિયા) કરતાં અધિક
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૧