SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદનધારી અંત જિન કૅવલી (ક`સંતાપથી રહિત) અને સમસ્ત થઈનેજ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત દુ:ખાના અતકર્તા થયા છે, થાય છે, અને ચવાના છે? ઉત્તર- હા, ગૌતમ! તેએ બધાં ઉત્પન્ન જ્ઞાનન્દનધારી અંત જિન કેવલી થઇને જ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત અને સમસ્ત દુ:ખાના અંતકર્તા બન્યા છે, વમાનમાં મને છે અને ભવિષ્યમાં પણ ખનશે. પ્રશ્ન- હે ભદન્ત ! શું તે ઉત્પન્ન જ્ઞાનદનધારી જિન કેવલી જ્ઞાનથી સર્વથા પરિપૂર્ણ છે, એમ કહી શકાય ખરૂ? ઉત્તર- હા, ઉત્પન્ન જ્ઞાનદનધારી અન્ત જિન કેવલી જ્ઞાનથી પરિપૂર્ણ હાય છે, કહી શકાય છે. ઉપર્યુકત પાઠે અહીં પણ ગ્રહણ કરવે જોઇએ. હવે સૂત્રકાર જીવાત્માના કાય પ્રમાણાનુસાર સંકુચન-વિકુચન સ્વભાવનું પ્રતિપાદન કરે છે- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે ♦ સે શૂળ મંતે ! દસ્થિસ્ત ય ગુસ્સ ધસમેનેવ ગૌવા ?' હે ભદન્ત ! શું હાથીના જીવ અને કીડીના જીવ સરખા હોય છે ? પ્રશ્નકારના પ્રશ્નનું તાત્પ આ પ્રમાણે છે- હાથીનું શરીર વિશાળ અવગાહનાવાળું હોય છે અને કીડીનું શરીર ઘણી જ ઓછી અવગાહનાવાળુ હાય છે. કીડી તેઇન્દ્રિય જીવ છે. શુ મેટા શરીરમાં મેટા છત્ર હોય છે અને નાના શરીરમાં નાના જીવ હાય છે? કે બન્નેના શરીરમાં સમાન જીવ રહેલા હોય છે ? ‘અઝમત્યુ' ગૌતમ ! તે એવું અવશ્ય उत्तर - हंता, गोयमा ! इत्थिस्स य कुथुस्स य एवं जहा रायप्पसेणइज्जे બાય વૃત્તિય ના મદાહિય વા' હા, ગૌતમ ! વિશાળકાય હાથીના અને અત્યન્ત ક્ષુદ્રકાય તેઇન્દ્રિય કીડીનેા જીવ સરખાજ હાય છે. જીવને અસંખ્યાત પ્રદેશાવાળે કહ્યો છે. ભલે જીવ હાથીના શરીરમાં રહે કે કીડીના શરીરમાં રહે, પણ અન્ને જગ્યાએ તે પ્રદેશાની અપેક્ષાએ ખરાબર જ છે. એવું નથી કે હાથીના શરીરમાં રહેતી વખતે તે પેાતાના પૂ`પ્રદેશથી રહેતા હોય છે અને ક્ષુદ્રકાયવાળી કીડીના શરીરમાં ન્યૂન પ્રદેશાથી રહેતા હોય છે. પરન્તુ જીવને સ્વભાવ સંકુચન – વિસ્તરણવાળા છે, તેથી તેને જેવા આધાર મળે છે ત્યાં ‘મુજોષ વિસ્તારામ્યમ્ મીપવત' આ કથનાનુસાર પેાતાના પ્રદેશાને સંકુચિત કરીને અથવા વિસ્તૃત કરીને રહી જાય છે. આ કથન દ્વારા એ વાત તા સિદ્ધ થાય છે કે બન્નેના જીવ ખરાખર છે, પણ તેમનાં શરીરમાંજ અસમાનતા છે. આ કથનના પ્રમાણુરૂપે અહી ‘રાજપ્રશ્નીય સૂત્રને' આધાર લેવામાં આવ્યા છે. તે સૂત્રમાં એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે વિશાળકાય અને સૂક્ષ્મકાયમાં રહેનારા જીવ સમાન હોય છે તે સૂત્રમાં જે રીતે જીવના વિષયમાં સમાનતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે અહીં પણ સમાનતા સમજવી. તે વકતવ્યતા કાં સુધી ગ્રહણ કરવાની છે, તે સુત્રકારે “નાવ દુર્યંના માહિયં વા” આ પ દ્વારા વ્યકત કરેલ છે, એટલે કે ત્યાં સુધીનું કથન જ અહીં ગ્રહણ કરવું જોઇએ. ત્યાં સુત્રકારે દીપકૂટાગાર શાલાદિકના દેશન્ત દ્વારા આ વિષયનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યુ છે‘ામેવનોયમા ! નીને નારિણિય ઇત્યાદિ હૈ ગૌતમ ! જીવ પોતાના પૂર્ણાંક દ્વારા નિબદ્ધ જે શરીરને ધારણ કરે છે, તે શરીરને તે પોતાના અસંખ્યાત પ્રદેશો દ્વારા જ ચેતનાયુક્ત કરે છે ભલે તે શરીર ક્ષુદ્ર (નાનું) હાય કે મેટું હાય. “નાવવુડ્ડયા” માં જે નાવ (ચાવત)' પદના પ્રયોગ કરવામાં આન્યાછે, તેનાદ્વારા રાજપ્રશ્નીય સૂત્રમાં આપેલા આ સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યા છે "समेचेत्र जीवे, से णूणं भंते ! हत्थी उ कुंथु अप्पकम्मतराए चेव इत्यादि" આ વાક્યના ભાવા નીચે પ્રમાણે છે—જેમ કાઇ દીવાને કોઇ વિશાળ ફૂટાકારશાળામાં મૂકવામાં આવે તે તે દીવાનેા પ્રકાશ સમસ્ત ફટાકારશાળામાં ફેલાઇ જાય છે, એજ ૧. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૯૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy