SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જવાથી ક રહિત અનેલા જીવની પણ એવી જ ગતિ થાય છે. ( ♥ અંતે ! નિધિળયાણ બમ્મણ શ?) હે ભદન્ત! કરૂપ પ્રુન્ધનથી રહિત થઇ જવાથી અકમ વાળા જીવની ગતિ કેવી કહી છે? (શૌચમા !) હે ગૌતમ ! (સે બદ્દાનામÇ धूमस्स इंधणविवमुकस्स उडूढं बीससाए निव्वाघाए णं गई पवत्तइ, एवं खलु (પોયમા !) હે ગૌતમ ! પ્રજવલિત અગ્નિ અને ધન (લાકડાં) ના સયાગથી પેદા થયેલા ધુમાડાની ગતિ કાઇ પણ પ્રકારની રુકાવટ ન હેાય તે સ્વાભાવિક રીતેજ ઉપરની દિશામાં હોય છે, એ જ પ્રમાણે ક રૂપ ઇંધનથી મુકત (રહિત) થયેલા જીવની ગતિ સ્વભાવિક રીતે જ ઉર્ધ્વ હાય છે. (૪ માં અંતે! પુન્દ્વવ્યોનેનું અવમ્મસ ફે QÇચર) હે ભદન્ત! પૂર્વપ્રયાગથી કર્રરહિત જીવની ગતિ કેવી કહી છે? (શોય!) હે ગૌતમ! (સે બદા નામદ્ અંટસ જોર્ડનમુÇવામિપુરી નિય્યાથાળ શરૂં થવા) જેમ ધનુષમાંથી છૂટેલા ખાણની ગતિ કોઇ પણ પ્રકારની રુકાવટ ન હાય તે। સ્વાભાવિક રીતે જ પોતાના લક્ષ્યની તરફની હાય છે, (છ્યું વસ્તુ શોપમા પુનમોોળું ગરમ વડું વળાય) એ જ રીતે હે ગૌતમ ! પૂર્વી પ્રસંગથી કરહિત અતાવેલા જીવની ગતી હાય છે એમ કહ્યું છે. વં વહુ ગોયમા ! नीसंगयाए, निरंगणयाए, जाव पुत्रप्पओगेणं अकम्मस्स गई पण्णाय ) હે ગૌતમ્ ! એ જ પ્રકારની, આસકિતથી રહિત થયેલા, પરાગરહિત થયેલા, કમ બધ રહિત થયેલા, ક રૂપ ઈન્ધનથી રહિત થયેલા અને પૂર્વ પ્રયાગને કારણે ક રહિત થયેલા જીવની ગતિ કહી છે. ટીકા”- જીવનું પ્રકરણ ચાલી રહ્યું છે. તે કારણે સુત્રકારે આ સૂત્રદ્વારા કરહિત જીવની ગતિના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે, તેમાં ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછ્યા છે अस्थिणं भंते! अकम्मस्स गई ' કે पण्णायइ ?' હે ભદન્ત ! ક સહિત જીવની તે ગતિ હાય છે, પરન્તુ જે જીવ કમાંથી સ થા રહિત થઈ ગયા છે એવા જીવની પણ શું ગતિ હોય છે? તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે (દંતા, અસ્થિ પોયમા! ગામ ગર્ફે વ્ યક્ ?" હા ગૌતમ ! કરહિત બનેલા જીવની પણ ગતિ હાય છે. ત્યારે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કેદ નું અંતે ! ગમ્મસ થઈ વાયરૂ?? હે ભદન્ત જો કમરહિત જીવ ગતિ કરતે હાય, તે તે કેવી રીતે ગતિ કરે છે તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- ‘નોયમા’હે ગૌતમ ! નિસંયા, નિરંગળયાપ, વળામેળ, ચંપાछेयणयाए, निधिणयाए, पुच्चरपओगेणं अकम्मस्स गई पण्णाय' उर्भरहित જીવને જે ગતિશીલ કહેવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે (૧) તે જીવ કમ`ના સંગથી ખિલકુલ રહિત ખની જાય છે, (૨) તેના રાગ સદંતર નષ્ટ થઈ જાય છે એટલે કે તે મેાહથી બિલકુલ રહિત બની જાય છે, (૩) જીવનેા પેાતાના સ્વભાવ જ ઉČગમન કરવાના હાય છે, (૪) તેના બંધનના નાશ થઈ જાય છે, (૫) તેના કર્માંના અંધના સથા ધ્વંસ (ના) થઈ જાય છે, તથા (૬) સકમાંવસ્થામાં જે તેના ગતિ શ્રી ભગવતી સૂત્ર : ૫ ८७
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy