________________
પરિણામવાળે સ્વભાવ હતો, એ જ સ્વભાવવાળે તે અકર્માવસ્થામાં પણ રહે છે. આ બધાં કારણોને લીધે કમરહિત જીવની પણ ગતિ હોય છે, એવું કહ્યું છે. હવે મહાવીર પ્રભુ એક દૃષ્ટાન્ત દ્વારા આ વાત સમજાવે છે- “R Tદા નામ રો રિસે
નિરિ નિરવ જેમ કોઈ એક પુરુષ કેઈ એક સૂકી, જેમાં કે પણ જગ્યાએ છિદ્ર ન હોય એવી, કુટયા વિનાની (જેમાં એક પણ ચિરાડ પડી ન હોય એવી) તુંબડીને બરાબર સાફ કરી નાખે છે. અને પછી તે પુરુષ તે તુંબડીના ઉપર ચારે તરફથી દર્ભ અને કાંશ (એક પ્રકારનું ઘાસ) લપેટી દે છે. ત્યાર બાદ “ ત્તા અહિં દિશા
તે તેના ઉપર માટીના આઠ લેપ કરે છે. પિત્તા જે તાદરેક વખત લેપ કર્યા પછી તે તેને સૂર્યના તાપમાં સુકવી નાખે છે. આ રીતે મૂરું પૂરું સમા વારંવાર સુકવવામાં આવેલી તે તંબડીને તે પુરુષ “ગરથાનતારમોરિશિયંતિ િત્રવના એવા જળાશયમાં નાખી દે છે કે જે ઘણું જ ઊંડું છે, તેની આરપાર જવાને કોઈ પણ માણસ શકિતમાન હેતે નથી, અને જેમાં અપાર પાણી ભરેલું છે. “ of tોચમr! રે તૂ તેસિં યo€ નદિયાવાળું અઘરા, મારિયાઇ, સંમરિયા હવે હે ગૌતમ! કહા તે તુંબડી તે માટીના આઠ લેપથી ગુરુતાયુકત બની જવાને કારણે, ભારયુક્ત બની જવાને કારણે, તથા ગુરુત્વમિશ્રિત બની જવાને કારણે, ભારયુકત બની જવાને કારણે
ત્રિાતમારા પાણીના થરને પસાર કરીને “ ઇતરુંપદાને મારી નીચે જમીનની સપાટી પર જઈને બેસી જશે કે નહીં? એટલે કે પાણીમાં ડૂબી જશે કે નહીં?
દૂતા, મરૂ હા, ભદન્ત! તે તુંબડી અવશ્ય ડૂબી જશે. “અરે રે તેણિ ગpu૬ મદિશા પરિવવા હવે તેથી વિપરીત પરિસ્થિતિની વાત કરવામાં આવે છે- હે ગૌતમ ! જ્યારે તે તંબડી ઉપર કરવામાં આવેલા માટીના આઠે લેપ દેવાઈ જાય છે ત્યારે તે તુંબડી “ધfજરમવા fજ સન્દ્રિત પડદાને મવરૂ હલકી થવાને કારણે પાણીના તળિયેથી પાણીની સપાટી પર આવી જાય છે કે નહીં ? ગૌતમ સ્વામી જવાબ આપે છે કે- “તા. મg હા, પ્રભે! તે તુંબડી એવી પરિસ્થિતિમાં અવશ્ય ઉપર આવી જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યારે તે હૂંબડી માટીના લેપથી ભારે બની ગઈ હતી, ત્યારે તે તે પાણીમાં ડૂબીને તળિયે બેસી જતી હતી, પણ જ્યારે તેના આઠે લેપ પાણીથી ધોવાઈ ગયા, ત્યારે તે તુંબડી હલકી થવાથી પાણીની સપાટી ઉપર આવી જઈને તરવા માંડે છે. જેવી હાલત આ તુંબડીની થાય છે, “પૂર્વ રવહુ નો ! નિરંજયા, નિરાળા, રૂપરિણામે ગwટ્સ goog? એવી જ હાલત હે ગૌતમ! નિઃસંગ (અનાસક્ત) અને
શ્રી ભગવતી સૂત્ર : ૫