SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર તથા ત્રણ એજનથી સહેજ અધિક પરિઘીવાળો એક પલ્ય (કુ) હોય. (પરિધિ લગભગ લંબાઈ કરતાં ૩૩ ગણું હોય છે ). “સેvi viાદિર, વેચાણ, तेयाहिय, उक्कोसं सत्तरत्तप्परूढाणं बालग्गकोडीणं संमठे, संनिचिए भरिए' હવે તે પલ્ય (ફવા)ને એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, છ દિવસ અને અધિકમાં અધિક સાત રાત પર્યન્ત ઊગેલા, દેવકરુ અને ઉત્તરકુરુના મનુષ્યના બાલાથી તટપર્યન્ત ભરી દે. બોલાચોને તેમાં એવી રીતે ઠાંસી ઠાસીને ભરવા જોઈએ કે જેથી તે પલયમાં કોઈ પણ જગ્યાએ તલભાર પણ ખાલી રહેવી જોઈએ નહીં. માથું મુંડાવ્યા પછી જેટલા બાલ એક દિવસમાં ઊગી નીકળે છે એટલા બાલને “એકાહિક બાલકેટિ' કહે છે. એ જ પ્રમાણે દ્વાહિક (બે દિવસના) થી લઈને આઠ દિવસના બાલાોના વિષયમાં સમજવું. તે ઈ વાને ગળીના તે વાપરવા તે પલ્યમાં તે બાલાોને એવાં ખીચખીચ ભરવા જોઈએ કે જેથી તેમાં અગ્નિ પ્રવેશ કરી શકે નહી, અને વાયુ પણ તેમને તે પયમાંથી ઉડાડી શકે નહીં. જે અગ્નિનો તેમાં પ્રવેશ ન થાય તે તે કેશાગ્રોને બળવાને ભય રહેતું નથી, અને વાયુ તેમાં પ્રવેશી ન શકે તો તે બાલાગ્રો ઊડી પણ જતાં નથી. એવું ત્યારે જ બની શકે કે જ્યારે તે બાલાને તે પલ્યમાં ઠાંસી ઠાંસીને, કઈ વજનદાર વસ્તુ વડે ફૂટી ફૂટીને ભરવામાં આવેલા હોય, અને એ રીતે તે બાલાો એક સઘન (નકકેર) ઢગલારૂપ બની ગયા હોય. “ જેનાર જ્યારે તે બાલાગ્યો ત્યાં એક સઘન ઢગલારૂપ બની ગયા હશે, ત્યારે તેમાં કઈ પણ જગ્યાએ છિદ્રનું તે નામ પણ નહીં હોય. તેથી તેમાં વાયુને પ્રવેશ નહીં થઈ શકવાને કારણે તે બલાગો કથિત પણ નહીં થાયએટલે કે અસારતા પણ પ્રાપ્ત નહીં કરે, “ વિના તેમને સહેજ પણ ભાગ સડશે નહીં, તે કારણે તેમને વિધ્વંસ (નાશ) પણ નહીં થાય. જો પૂરૂત્તા મારછેદ્મા” અને ન સડી શકવાને કારણે તેમાંથી દુર્ગ ધ નીકળશે નહીં. “તi વાસણ વાસણ પાને વાચા ગાજર નાખi कालेणं से पल्ले खीणे, निरए, निम्मले, निट्ठीइ, निल्लेवे, अवहडे, विमुद्धे મા, સે હૈ જિવને આ પ્રમાણે તે કરડે બાલાગ્રોથી ખીચોખીચ અને ઠાંસઠાસ ભરેલા તે ૫લ્ય (કુવા)માંથી ૧૦૦-૧૦૦ વર્ષે એક, એક બાલા બહાર કાઢ જોઇએ, આ રીતે ૧૦૦-૧૦૦ વર્ષે એક, એક બાલા૨ને બહાર કાઢતાં કાઢતા જેટલા કાળમાં તે પલ્ય તે સમસ્ત બાલાથી રહિત થઈ જાય, ક્ષીણ થઈ જાય-જેમ કેઠીમાંથી અનાજ ખાલી કર્યા પછી કેડી ખાલી થઈ જાય તેમ તે પણ ખાલી થઈ થઈ જાય, “નીરજ થઈ જાય” જેમાંથી ધાન્યની રજ કાઢી લેવામાં આવી હોય એવા કોઠારની જેમ રજ સમાન બાલાોને કાઢી લેવાથી તે પણ રજ રહિત થઈ જાય, નિર્મળ થઈ જાય–જેમ કોઠારને વાળીઝૂડીને સાફ કરવાથી કે ઠાર:નિર્મળ થઈ જાય છે તેમ બાલાગ્રખંડ રૂપ મને બહાર કાઢી લેવાથી તે પલ્ય પણ નિર્મળ થઈ જાય નિષ્ઠિત થઈ જાય –ખાસ પરિશ્રમથી જેમ કે ઠારને સાફ કરવામાં આવે છે તેમ તે પલ્પને પણ બાલાથી રહિત કરવામાં આવે, “નિલેપ કરવામાં આવેપલ્યની બાજુએમાં વળગેલા બાલાને પણ વીણીવીણી બહાર કાઢવામાં આવે, “ગપદત્ત ત્યારે તે પલ્ય સમગ્ર બાલાથી સર્વથા રહિત થઈ જવાને કારણે વિશ' વિશુદ્ધ બની જાય છે. એટલા કાળને પલેપમ કાળ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૦૦-૧૦૦ વર્ષે તે પ૯પમમાંથી એક, એક બાલાઝને બહાર કાઢતાં કાઢતાં જેટલા કાળમાં તે પલ્ય તે બાલાથી સર્વથા રહિત થઈ જાય એટલા કાળને પલેપમ કાળ કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy