________________
'पुच्छियन्त्रो य वायरे आउकाए, बायरे अगणिकाए, बायरे वणस्सइकाए અનંત એ ખાદર અકાય, ખાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાયના સંબધમાં પ્રશ્ન કરવા જોઇએ, બાકીનું સમસ્ત સ્થન પૂર્વોક્ત રૂપે જ સમજવું. એટલે કે પહેલાં જેને જેને નિષેધ કરાયેા છે, તેને અહીં પણ નિષેધ સમજવા, તથા જે વિશેષતાના અહી' ઉલ્લેખ કરવામાં આવ્યે છે તે સિવાયનું કથન તા પૂર્વકત કથન અનુસાર જ સમજવું. જો કે નવત્રૈવેયકથી લઈને ઋષપ્રાગૢભારા પૃથ્વી પન્તના સ્થાનમાં ગૃહાર્દિકના નિષેધ કરવાને સત્રકારે ઉલ્લેખ કર્યાં નથી, તેા પણ એ બધાંના નવદ્મવેયકાદિમાં નિષેધ જ સમજવા,
નીચેની ગાથા દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પૃથ્વીકાય આર્દિકાના સદ્ભાવ કયાં કયાં છે-તમુહ્રાક્ષ દ્, ઇત્યાદિ પૂકિત તમસ્કાયના પ્રકરણમાં તથા કપ ચક્રમાં (સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલેક, આ પાંચ (કામાં) પૃથ્વીકાય અને અગ્નિકાયના સંબંધમાં આ પ્રમાણે પ્રશ્નોત્તરે રૂપ આલાપ સમજવા.
“અસ્થિળ મંતે ! વાયરે પુરીાપુ, વાયરે અળિાણું ?''
“નો મૂળટે સમદ્રે’
હે ભદન્ત ! સૌધમ આદિ પાંચ દેવલે કેામાં માદર પૃથ્વીકાય અને અગ્નિકાયના શું સદ્ભાવ હાય છે ખરા ? ઉત્તર-હે ગૌતમ ! એ વાત સંભવિત નથી. [પસ્થવિદસમાન્નĪ' પરન્તુ વિગ્રહગતિસભાપન્નક ખાદર પૃથ્વીકાય અને ભાદર અગ્નિકાયના ત્યાં નિષેધ કહ્યો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સૌધર્માદિ પાંચ કપામાં વિગ્રહગતિસમાપન્નક માદર પૃથ્વીકાય અને ખાદર અગ્નિકાયનું અસ્તિત્વ તા સભવી શકે છે, પણ સૌધમ આદિ પાંચ વિમાનામાં ઉત્પન્ન થયા હૈ!ય એવાં ખાદર પૃથ્વી કાય અને ખાદર અગ્નિકાયના ત્યાં સદ્ભાવ નથી. રત્નપ્રભા આદિ સાત નારક પૃથ્વીસૂત્રામાં અગ્નિકાય વિષયક પ્રશ્નોત્તરા થવા જોઇએ. તે પ્રશ્નોત્તરરૂપ આલાપક આ પ્રમાણે સમજવા'अस्थिणं भंते । इमी से रयणप्पभाए पुढवीए अहे वायरे अगणिकाए ?' નોયમા ! જો ફળકે સમો, વિઇફ સમાવન' | સૌધમ આદિ પાંચ કલ્પેની ઉપર જે ખાકીના નવ દેવલેાક છે તેમાં તથા ત્રૈવેયકેામાં અને પાંચ
અનુત્તર વિમાનામાં તથા કૃષ્ણરાજિએ બાળ તે વળH' અાય, તેજસ્કાય અને વનસ્પતિકાયના વિષે પ્રશ્નોત્તર રૂપ આલાપક આ પ્રમાણે સમજવા-‘સ્થળ મંતે ! વાયરે આારાષ્ટ્ર, વાયરે તેવાપુ, વાયરે વરસાદુ ?? હે ભદન્ત ! લાન્તક આદિ દેવલેાકેામાં ખાદર અકાય, ભાદર તેજસ્કાય અને ખાર વનસ્પતિકાયના સદ્ભાવ છે. ખરે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે એ વાત સંભવિત નથી. લાન્તક આદિ કલ્પમાં વિગ્રહગતિસમાપન્નક ખાદર અપ્કાય આદિને સદ્ભાવ છે, પણ તે દેવલેાકમાં ઉત્પન્ન થયેલા બાદર અકાય દિને ત્યાં સદ્ભાવ નથી, કારણ કે ત્યાં તેનું સ્વસ્થાન (ઉત્પત્તિ સ્થાન) નથી. આ પ્રકારના તે ગાથાના અથ થાય છે. ! સુ॰ રા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૫