________________
અદ્દિષ્ટ, નવજારિષમુિદ્ધ સોળિમુર” આ આહાર સાધુને વારાવીશું એવે જેમાં દાતાના સંકલ્પ ન હૈય, આપ મારે ત્યાં દરરાજ પધારીને આપને જરૂરી આહાર-પાણી વહેરી જશે!' એ પ્રકારનું આમંત્રણ આપીને જે આહાર દાતા દ્વારા સાધુને વહેારાવવામાં આવ્યેા હાતા નથી, ગન્નીત્તત્ત' મૂલ્ય ઇને જે સાધુને માટે તૈયાર કરાવ્યા ન હાય, ‘અનુષ્ટિ’ સાધુને ઉદ્દિશ્ય કરીને જે આહાર દાતાએ બનાવ્યેા હાતા નથી, જે નવ પ્રકારે પરિશુદ્ધ હેાય છે, અને દસ દ્વેષથી રહિત હાય છે, એવાજ આહારને સાધુઓ પેાતાના ઉપયેગમાં લે છે. ‘નવાટિ પરિશુદ્ધ આહાર' કાને કહે તે સમજાવવામાં આવે છે
(૧) ‘ન ઇન્તિ” પાતે હણુતા નથી, (૨) ‘ના વાતત્તિ' ખીજા પાસે હણાવતા નથી, (૩) ‘ન ઇન્તમનુમન્યતે' હણનારની અનુમાદના કરતા નથી, (૪) ‘ન પત્તિ' પોતે રાંધતા નથી, (૫) ન પત્તિ' બીજા પાસે પધાવતા નથી, (૬) નવન્તમગુમન્યતે રાંધનારની અનુમેાદના કરતા નથી. (૭) ‘ન ીળત્તિ’ પોતે ખરીદતા નથી, (૮)‘નાપતિ’ બીજા પાસે ખરીદ કરાવતા નથી (૯) ‘ન શ્રીાન્તમનુંમન્યતે ખરીદ કરનારની અનુમાદના કરતા નથી. ‘ગોવિઞમુવત’ એટલે શકિત, સ્મૃક્ષિત આદિ દસ દોષોથી રહિત આહાર. ઉમુળાનેતળાયુદ્યુ આધાકમ આદિ ૧૬ પ્રકારના ઉદ્ગમ દોષથી રહિત, ધાન્યાદિક ૧૬ પ્રકારના ઉત્પાદના દોષથી રહિત અને શકિત આદિ ૧૦ પ્રકારના એષણા દ્વેષાથી રહિત- આ રીતે ઉપકૃત ૪૨ ઢાષાથી રહિત હૈાય એવા સુપરિશુદ્ધ આહારના તેઓ ઉપયોગ કરે છે. વિયારું રીયધૂમ, સંગોયળો વિષ્વધ્રુવી અને તેઓ એવા જ આહાર કરે છે કે જે અંગારદોષથી, ધૂમઢોષથી અને સયાજનાદેષથી રહિત હોય છે.
‘ગપુર સુર' ભાજન કરતી વખતે તેમના મુખમાંથી ‘સુર સુર' એવા અવાજ નીઢળતા નથી, કારણ કે ખાતી વખતે મેઢામાંથી એવા શબ્દ નીકળવાથી ભાજન પ્રત્યેની ખાનારની લેલુપતા પ્રકટ થાય છે. એ જ રીતે ખાતી વખતે ‘ચપચપ’ અવાજ પશુ તેઓ કરતા નથી. ખાતી વખતે ચપચપ’ અવાજ સારી લાગતા નથી. ખાતી વખતે એવા અવાજ શૂકર (ભૂંડ) આદિ કરતા હોય છે, શ્રેષ્ઠ પુરુષ કરતા નથી. એવા ધ્વનિ ખાતી વખતે કરવાથી તે સાંભળનાર અન્ય મુનિજનાના ચિત્તમાં ગ્લાનિભાવ પેદા થાય છે, અને ખાનારની સ્વાદેન્દ્રિયની અતિશય લાલુપતા એવા શબ્દો દ્વારા પ્રકટ થાય છે. તે કારણે સુર સુર’ અને ‘ચપ ચપ’ ધ્વનિ કર્યા વિના શુદ્ધ નિર્દોષ આહારપાણી લેવાની પ્રભુએ મુનિજનાને આજ્ઞા કરી છે. ચતુર્ય, વિદ્ઘત્રિય, બરિસાદિથી વળી મુનિજનાએ બહુ જ ઉતાવળા ઉતાવળા ખાવું જોઇએ કે નહીં,બહુ ધીમે ધીમે પણ આહાર કરવા નહીં, પરન્તુ મધ્યમ ગતિથીજ આહાર કરવા જોઇએ, અને આહાર કરતી વખતે આહારના એક પણ અંશ જમીન પર પડવા જોઇએ નહીં.‘બવોરંઞળવળાણુછેત્રણમૂ ગાડાની ધરીમાં જેમ ઊંજણુ કરવામાં આવે છે, અને વાગેલા ધા પર જેમ લેપ કરીને પાટા ખાંધવામાં આવે છે, તેમ સંયમના નિર્વાહને માટે મુનિજના આહાર લેતા હોય છે. આ કથનના ભાવા' નીચે પ્રમાણે છે– ગાડીના પૈડાની ધરી પર દીવેલ ઊજવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૫