________________
સુષમસુષમા કાલ કે ભરતક્ષેત્ર કે સ્વરૂપ કા કથન
સુષમસુષમાકાળના ભરતક્ષેત્રની વક્તવ્યતામંવદરીયેળ મંત્તે ' ઇત્યાદિ
વં
ત્રા — મંજૂરીનેળ અંતે! ટીમે નીચે મોક્ષqિળીષ્ટ મુલમકુસમાજ समाए उत्तम पताए भरहस्स वासस्स केरिसए आगारभाव पडोयारे होत्या) ૐ ભ્રદન્ત ! જમૂદ્રીપ નામના દ્વીપમાં, આ ઉત્સર્પિણીકાળના ઉત્તમા પ્રાપ્ત સુષમષમા કાળે ભરતક્ષેત્રના જાકારા તથા લાવાનેા આવિર્ભાવ કેવા હતા ? (શોષના) ૐ ગૌતમ ! (સમષ્ટિને યૂમિમાળેશે) ત્યારે ભૂમિભાગ ઘણેા જ સમતલ હોવાથી રમણીય હતેા. (સે ના નામ! આદિ ઉત્તરધ્રુવત્તતા મેચના બાવ ગામયંતિ સયંતિ) જેવી રીતે તબલાના સુખપુર સમતલ હાય છે, એવા જ સમતલ ભારતવના ભૂમિભાગ હતા. જીવાભિગમ સૂત્રમાં જેવી ઉત્તરકુરુની વકતવ્યતા આપી છે. એવી જ ભારતવષ ની વકતવ્યતા પણ અહીં ગ્રહણ કરવી. “ બેસે છે, શયન કરે છે' ત્યાં સુધી તે વકતવ્યતા ગ્રહણ કરવી. (तीसेणं समाए भारहे वासे तत्थ तत्थ देसे देसे तर्हि तर्हि बहवे उराला कुद्दाला, जान कुल विकुल विसुद्ध रुक्खमूला जाव छव्त्रिहा मणुस्सा अणुसज्जित्था ) તે કાળે ભારતવષ માં તે તે દેશેામાં, તે તે સ્થળેામાં ઘણા જ મેટાં ઉદ્દાલક (એક વૃક્ષનું નામ) (થાવત્) કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂળ હતાં, (ચાવä) છ પ્રકારના મનુષ્ય હતાં (ä T) જેમ કે (વમ્પગંધા, મિયા, ગમના, તેચતી, સદ્દા, સમિષારા, સેૐ મંતે ! એવું મંતે! ત્તિ) (૧) પદ્મના જેવી ગંધવાળા, (૨) કસ્તુરીના જેવી ગંધવાળા, (૩) મમતા ભાવથી રહિત, (૪) તેજસ્વી તથા સુંદર, (P) સહનશીલ અને (૬) ધીરે ધીરે ચાલનારા. ગૌતમ સ્વામી ભગવાનનાં વચનેને પ્રમાણભૂત માનીને કહે છે– ભદન્ત ! આપની થાત સાચી છે. હું બદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું” તે સ થા સત્ય જ છે.
6
ટીકા”—કાળનું નિરૂપણ ચાલી રહ્યું છે, તે કારણે સુષમસુષમાકાળે ભરતક્ષેગની ધ્રુવી સ્થિતિ હતી, તે આ સૂત્રમાં સૂત્રકારે પ્રકટ કરેલ છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે વૃધીને ઊંટીને મીસે ગોસિ બીર્જીસમમુનમાર સમાજ્ કત્તમમ્રપત્તા હૈ ભદ્દન્ત ! આજ ખૂદ્દીપ નામના દ્વીપમાં આ વત માન અવસર્પિણીના સુષમસુષમા કાળે (તે સુષમસુષમા કાળ ચાર સાગરોપમ કાડાકીડીના કહ્યો છે, અને તેમાં આયુ, કાય આદિને સૌથી ઉત્કૃષ્ટ કહ્યાં છે) ભરત ક્ષેત્રમાં આકારાના તથા લાવાના આવિર્ભાવ કેવા હતા ? મહાવીર પ્રભુ કહે છેગોવા !” હું ગોતમ ! તે સમયે ભરક્ષેત્રને યદુત્તમ શિન્ને ભૂમિમાશે દોસ્યા' ભૂમિભાગ અત્યન્ત સમતલ હતેા (ખાખડ ખુખડ, ઉંચાનીચે ન હત) અને અતિશય
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨ ૬