________________
गोयनिहत्ता ९, जाइणाम गोयनिहत्ताउत्ता १०, जाइनामगोयनिउत्ता ११, जीवाणं भंते ! किं १२ जाइनाम गोयनिउत्ताउया जाव अणुभागनाम गोयનિકાયા ?)
હે ભદન્ત! છે શું (૧) જાતિનામ નિધત્તરૂપ છે? (૨) જાતિનામ નિધત્તાયુષ્ક છે? (૩) જાતિનામ નિકત છે? (૪) જાતિનામ નિધત્તાયુષ્ક છે? (૫) જાતિ ગોત્ર નિધત્તરૂપ છે? (૬) જાતિ શેત્ર નિધત્તાયુષ્ક છે? (૭) જાતિ શેત્ર નિધત્ત છે? (૮) જાતિગેત્ર નિલકત્તાયુષ્ક છે? (૯) જાતિ નામ ગોત્ર નિધત્ત છે? જાતિ નામ ગેત્ર નિધત્તાયુષ્ક છે? (૧૧) જાતિ નામ ગેત્ર નિયુકત છે? (૧૨) જાતિ નામ ગોત્ર નિયુકતાયુષ્ક છે? “યાવત’ અનુભાગ નામ ગોત્ર નિયુકતાયુષ્ક છે? (ાયના!)
હે ગૌતમ ! (નારૂ નામ નો નિત્તાકથા વિ નાવ સમાજ નામ જોય નિત્તાક વિ હૃાો બાર માલિi ) જી જાતિ નામ ગોત્ર નિયુક્તાયુષ્ક પણ છે (aa) અનુભાગ નામ ગાત્ર નિધત્તાયુક પણ છે. વિમાનિક પર્યન્તાન દંડક કહેવા જોઇએ..
ટીકાથ–પહેલા પ્રકરણમાં બાદર પૃથ્વીકાય આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવ એ પર્યાયમાં ત્યારે જ ઉત્પન્ન થાય છે, કે જે તેણે તે પ્રકારના આયુબંધ કર્યો હોય છે. તેથી આયુબંધનું નિરૂપણ કરવા નિમિત્તે નીચેના પ્રશ્રનેત્તર આપે છે– ગતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ વિહેલું મને ! ગાડવંg gum ?” હે ભદન્ત ! આયુબંધના કેટલા પ્રકાર છે? ઉત્તર
જોયા! ?હે ગૌતમ ! “દિન મારો ggn » આયુબંધના ૬ પ્રકાર છે. (સંદt) તે ૬ પ્રકાર આ પ્રમાણે છે – “નારૂનાગ નિદાઉg" (૧) જાતિ નામ નિધત્તાયુ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય આદિ પાંચ જાતિ હોય છે, એવું જે નામ છે તેને જાતિનામ કહે છે. નામકર્મની ઉત્તર પ્રકૃતિમાંની એક પ્રકૃતિ આ જાતિનામ છે. અથવા-છવની એક પ્રકારની પરિણતિનું નામ પણ જાતિનામ છે, તેની સાથે નિધત્ત-નિક પામેલું–જે આપ્યું છે તેને “ જાતિનામ નિધત્તાયું કહે છે. પ્રતિસમયે અનુભવ કરવાને માટે કમપુદ્રની જે રચના થાય છે તેનું નામ “નિષેક” છે. (૨)
mત્તિનામનિદત્તાણg ગતિનામ નિધત્તાયુ–નારક, તિયચ, મનુષ્ય અને દેવ, એમ ચાર પ્રકારની ગતિ હોય છે, ગતિરૂ૫ જે નામ છે તેને ગતિનામ કહે છે, આ ગતિનામ પણ નામકર્મની ઉત્તર-પ્રકૃતિમાંની એક પ્રકૃતિ છે. અથવા– જીવની પરિણતિ રૂપ તે જાતિનામ છે, તેની સાથે નિષેકને પામેલું નિધત્ત) જે આયુ છે તેને “ગતિનામ નિધત્તાયુ” કહે છે. (૩) “દિનામનિદત્તાક સ્થિતિનામ નિધત્તાયુ-જે કર્મના ઉદયથી જીવને અમુક સમય સુધી અમુક ભવમાં રહેવું પડે છે, અથવા કમને અમુક સમય સુધી જીવની સાથે જ રહેવાનું થાય છે, તેનું નામ આયુ છે. આ સ્થિતિરૂપ જે પરિણામ-ધર્મ વિશેષ છે તેને રિથતિનામ કહે છે. આ સ્થિતિ નામ સહિત નિધત્ત જે આયુર્દાલિક છે, તેને “સ્થિતિનામ નિધરાયુ” કહે છે. અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૫
३७