SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ છદ્મસ્થ મનુષ્યાદિ કે સ્વરૂપકા નિરૂપણ સાતમા શતકના આઠમા ઉદેશાનો પ્રારંભ આ ઉદેશકમાં પ્રરૂપિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ“છસ્થ મનુષ્ય એકલા સંયમ અને તપથી સિદ્ધ પદ પામ્યા છે કે નહીં?” આ પ્રશ્ન અને તેને ઉત્તર હાથીને જીવ અને કીડીને જીવ સમાન જ છે, પરંતુ કાયાની અપેક્ષાએ જ તફાવત છે. એવું પ્રતિપાદન પાપકર્મ દુઃખરૂપ છે એવું નિરૂપણ દશ સંજ્ઞા સંબંધી વક્તવ્યતાનું કથન નારક છેવોની દશ પ્રકારની વેદનાઓનું નિરૂપણ હાથી અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે એવું કથન “આધાકર્મ આહાર લેનાર સાધુ કેવા કર્મને બંધ કરે છે? એ પ્રશ્ન અને તે પ્રશ્નને ઉત્તર ' છદ્મસ્થ મનુષ્ય આદિની વકતવ્યતાજામm મ! ના ઇત્યાદિ સૂત્રાથ– (૩મi સંતે ! મારે વાર્તા સાથે સમ છે સંગને?) હે ભદત ! છદ્મસ્થ મનુષ્ય અનંત અને શાશ્વત અતીતકાળમાં (ભૂતકાળમાં) કેવળ સંયમ અને તેપથી જ સિદ્ધપદ પામ્યો છે ખરે? ( i =YT પદમના વજે ૩૬ તા માનવ નવ કસ્ટમર) હે ગૌતમ! આ વિષયમાં સમસ્ત કથન પહેલા શતકના ચેથા ઉદેશકમાં કહ્યા પ્રમાણે જ સમજવું. અલમરતુ' સુધીનું કથન ત્યાંથી ગ્રહણ કરવું. (૨ માં અંતે ! હથિસ ય # જ સમેવ ના ?) હે ભદન્ત! શું હાથીને જીવ અને કીડીનો જીવ સમાન છે? (દંતા, નવમા !) હા, ગૌતમ ! સ્થિર જ લુગુણ ૧ – gi जहा रायप्पसेणइज्जे जाव खुड्डियं वा महालियं वा - से तेणटेणं गोयमा! જાવ સળેવ બીજે) હાથી અને કીડીને જીવ સમાન છે. આ વિષમમાં “રાયપાસણીય સુત્ર' માં કહ્યા પ્રમાણે કથન સમજવું. “વિશે શા મદાાિં રા’ (લઘુ શરીર અને મેટું શરીર) અહીં સુધીનું કથન તે સૂત્રમાંથી ગ્રહણ કરવું. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે હાથીને જીવ અને કીડીને જીવ સમાન જ છે. જ ટીકાથ- જીવને અધિકાર ચાલુ હોવાથી સૂત્રકારે આ સત્રમાં છવાસ્થ મનુષ્યની વકતવ્યતાનું કથન કર્યું છે- ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે“જીવન ઈ રે ! મરેહે ભદન્ત! અવધિજ્ઞાનરહિત છદ્મસ્થ મનુષ્ય શું ‘તમi૪ સારાં કમ? અતીત (વ્યતીત થયેલા), અનંત (અંત રહિત) અને શાશ્વત (નિત્ય) સમયમાં જ નમે કેવળ સંયમથી, (ઉપલક્ષણની અપેક્ષાએ કેવળ તપથી) સિદ્ધપદ પામ્યું છે ખરે? ( ના ર૩ ૩ણ તમાળા બનાવ સમજુ ) જેવી રીતે પ્રથમ શતકના ચોથા ઉદેશામાં કહ્યું છે, તેવી જ રીતે અહીં પણ સમજી લેવું. ચાવત અલમરતુ અહીં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૯ ૭
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy