Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006410/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ YANG SUTR RI STHAN Boba Babalar PART : 02 sl 2014İL 2431 : U=O2 Page #4 -------------------------------------------------------------------------- ________________ Αφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα Wooooooshhhhhdoodhdbas जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया सुधाख्यया व्याख्यया समलङ्कतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्श्री-स्थानाङ्गसूत्रम् ॥ STHANANG SUTRAM (द्वितीयो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः ზტტტტტტტტტტტტტტტტტტტტტტტტტტტტტი प्रकाशकः राजकोटनिवासी-श्रेष्ठिश्री-व्रजलाल दुर्लभजी पारेख तत्पदत्त - द्रव्यसाहाय्येन अ. भा. श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः __ श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः चीर- संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४२१ २०२१ __ मूल्यम्-रू० २५-०-० όφφφφφφφφφφφφφφφφφφα Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : श्री म. सा. ३. स्थानयासी नन शासीद्धार समिति, है. गठियाया । २२०४८, (सौराष्ट्र). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. LE ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥ ज हरिगीतच्छन्दः प करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा । है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूयः ३. २५300 પ્રથમ આવૃત્તિ : પ્રત ૧૨૦૦ वीर संवत : २४८१ વિક્રમ સંવત ૨૦૨૧ ઈસવીસન ૧૯૬૪ મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘી કાંટા રોડ, અમદાવાદ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦ર Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रात:काल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें त तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए । उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ स्थानांग सूत्र भाग २ छी विषयानुभाशा अनु. विषय पाना नं. तीसरे स्यानडा दूसरा देशा १ टूसरे टैशेष्ठा विषय विवरण २ लोठे स्व३५ ठा नि३पाया 3 यभराठिों ही परिषद ठा नि३पारा ४ धर्भ विशेषष्ठी प्रतिपत्तिष्ठा नि३पाया ५ वोधिशम्से अभिधेय धर्माठिा नि३पा ६ मेसहित प्रवश्याठा नि३पाया ७ व्रतारोपाराठे ठासष्ठा नि३पाया ८ पुषठे भेटोंठा नि३पारा ८ संसारी छवोंठी प्र३पाया पूर्वष्ठ सर्वछवष्ठा नि३पाश १० हिशाओंठा और हिशाओंठे आश्रित होनेसे गत्यागतिष्ठा नि३पारा ११ यसवोंठा और उनसे विपरीत स्थावर अवों स्व३५ ठा नि३पारा १२ छवपद्यार्थठा नि३पाया १3 जठे स्व३पष्ठा नि३पारा १४ परभतष्ठा निरारा पूर्व स्वभतठा नि३पाया १ / m Kw तीसरा शा W० cu cu १५ तुषायवाले छवोंठी भायाठा नि३पारा १६ आलोयना आहिरनेवालेठा नि३पाया १७ शुद्धिरनेवालोंष्ठी आभ्यन्तर और वाह्य संपत्तिष्ठा नि३पारा १८ वस्त्रग्रहा। ठायों ठा नि३पा १८ निग्रन्थोंठा नि३पारा २० वयन, भन और उनछे निषेध हा नि३पाया २१ वृष्टिठायठा नि३पाया उ४ ૩પ ४१ ४७ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ४५ ५० २२ अधुनोपपन्नटेवोंठा नि३पारा २३ हेवोंठे व्यापारोंष्ठा नि३पारा २४ हेवोंठे विभानठा नि३पारा २५ वष्ठी गतिष्ठा नि३पा २६ निर्ग्रन्थ मनगारोंछे आयारठा नि३पारा २७ धर्मभूभिष्ठा नि३पारा २८ उर्भभूभिभे रहे हुवे मनुष्यों धर्मष्ठा नि३पारा २८ नरठावासष्ठा नि३पारा उ० भिथ्यात्वष्ठा नि३पारा ३१ धर्म स्व३पठा नि३पा ३२ अर्थाटि विनिश्चयठे छायोंष्ठी परम्पराठा नि३पारा WWW. यौथा शा ७८ V V V 0 GM V V V V V 33 अनगारठी उपविधिष्ठा नि३पा उ४ ठाला और वयनठी प्र३पाया उ4 पर्यायानतरठा नि३पाया उ६ भनुष्यक्षेत्र स्व३प नि३पाभ उ७ सामान्य पृथिवी देशठा नि३पारा 3८ ठिल्लिषिष्ठवष्ठा नि३पा 3८ छन्द्रष्ठी परिषंठा नि३पारा ४० प्रायश्चितवालोंठा नि३पारा ४१ योग्य व्यन्तियोंठो प्रवश्याघानठा नि३पारा ४२ वायनाहि विषयमें योग्यायोग्यठा नि३पा ४३ प्रज्ञापनीय वस्तुष्ठा नि३पारा ४४ हपस्थितिष्ठा नि३पारा ४५ नारठाष्ठिोंठे शरीर छा नि३पारा ४६ प्रत्यनीठ स्व३पठा नि३पारा ४७ भातापिताठे अंगठे विभागठा नि३पारा ४८ श्राभायपर्याय छो प्राप्त हुवा छव जिनपिन छायों से विशिष्ट निरा ठरता है उन उन छारणों छा नि३पारा ४८ पुदलोंडे परिणाम विशेष ठा नि३पारा O 0 ૧૦૩ ૧૦૫ ૧૦૮ ૧૦૯ ૧૧૨ ૧૧૨ ૧૧પ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ५० मेसहित ऋद्धि स्व३५ ठा नि३पारा ५१ गौरवाहि होंठा नि३पारा ५२ निवृतिठे भेटों ठा नि३पारा 43 तेश्यामों छा नि३पारा ५४ भराराठा नि३पारा ५५ भगठे मनन्तर हिताहितठे स्व३पठा नि३पारा ५६ पृथिवीठे स्व३पठा नि३पारा ५७ नारठोंठी उत्पत्तिष्ठा नि३पारा ५८ तीर्थरठे विभानोंडा वर्शन ५८ धर्भष्ठ तीन स्थानोंठा नि३पारा ६० पुगत स्टुंध छा नि३पारा ૧૧૮ ૧૨૨ ૧૨૪ ૧૨૮ ૧૩૧ ૧૩૩ ૧૩૭ ૧૩૮ १४० ૧૪૧ ૧૪૩ ચૌથ સ્થાનક કે પહલા ઉદેશક १४3 १४४ १४८ ૧પ૯ ૧૬૩ ૧૬૮ ६१ भंगलायरा ६२ अन्तत्र्यिाठा नि३पा ६३ वृक्ष६ष्टांतसे पु३षोंठा नि३पारा ६४ प्रतिभाप्रतिपन्न पु३ष उत्पनीय भाषाठिा नि३पा ६५ वस्त्रदृष्टांतसे पु३षाठिा नि३पा ६६ सुता६ि६ष्टांतसे पु३षाठिा नि३पा ६७ धुरा ६ष्टांतसे पु३षाठिा नि३पा ६८ वनस्पतिष्ठा नि३पारा ६८ घ्यानठे स्व३पठा नि३पारा ७० सहित हेवोंठी स्थितीठा नि३पा ७१ भोहळे विषयभूत उषायोंष्ठा मेसहित नि३पारा ७२ ठालत्रयवर्ती उषायोंठा नि३पा ७3 प्रतिभाठे स्व३पठा नि३पारा ७४ छवास्तिठायडे विपरीत सवास्तिष्ठाया भेसहित नि३पारा ७५ इ ६ष्टांतसे पु३षाठिा नि३पारा ७६ सत्यासत्य निभितठ प्रशिधानछे स्व३पष्ठा नि३पारा ७७ पुषठे स्व३पष्ठा नि३पारा ૧૭૧ ૧૭૪ ૧૮૫ १८७ ૧૯૩ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૧ २०४ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨૧૦ ૨૧પ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૧ ૨૨૩ २२३ ७८ लोपालाठिोंठे स्व३पठा नि३पारा ७८ प्रभाग स्व३पठा नि३पा ८० छुिभारि भत्तरिठामोठा नि३पा ८१ भेसहित ६ष्टिवाघ्छा नि३पारा ८२ प्रायश्चितठा नि३पा ८३ ठाठे स्व३पठा नि३पारा ८४ पुदलोंठे परियाभष्ठा नि३पारा ८५ वद्रव्यठे परिशाभों छा नि३पाश ८६ हुर्णति-सुगति३५ परियाभों हे मेवं हुर्णत-सुगतों ठे भेटों छा नि३पारा ८७ क्षयठे परियाभों उठभष्ठा नि३पा ८८ हास्यठे छाराशोंठा नि३पारा ८८ ६ष्टांत घाष्र्टान्तिछ पूर्वष्ठ अन्तरसूचष्ठा नि३पारा ८० भेसहित भृतठा नि३पारा ८१ हेवत्वष्ठा नि३पाया ८२ विकृतिछे स्व३वठा नि३पारा ८3 ६ष्टांत और हार्टान्तिठसहित छूटागार आहिछा नि३पारा ८४ हार्टान्ति स्त्री सूत्रठा नि३पारा ८५ प्रज्ञप्तिष्ठा नि३पापा ૨૨પ ૨૨૬ ૨૨૮ ૨૨૯ ૨૩૩ ૨૩૪ ૨૩પ २३६ यौथे स्थानडा ठूसरा संदेशा ८६ प्रतिसंहीन और अभतिसंतीनठा नि३पाया ८७ हीन स्व३पठा नि३पारा ८८ आर्याहि पुषठे स्व३पठा नि३पारा ८८ वृषभ द्रष्टांत से पुषठे स्व३पठा नि३पारा १०० हाथी ६ष्टांतसे पुषठे प्रठार ठा नि३पारा १०१ विड्थाई स्व३पठा नि३पारा १०२ ठायविशेषष्ठा नि३पारा १०३ व्याधात स्व३५ ठा नि३पारा १०४ स्वघ्यायमें र्तव्यता-अठर्तव्यताष्ठा नि३पाया १०५ स्वाध्यायमें प्रवृत हुवेष्ठो लोठस्थितिष्ठा नि३पारा ૨૩૭ ૨૩૮ ર૪૧ ૨૪૨ २४४ २४७ ૨૫૩ ૨પપ ૨૫૭ ૨૫૯ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨૬૫ ૨૬૯ २७० ૨૭૨ ર૭૪ ૨૮૧ ૨૮૨ १०६ यसमा विशेषठे स्व३५ ठा नि३पारा १०७ गठि स्व३प छा नि३पारा १०८ घोषत्यागी अवठे स्व३पठा नि३पारा १०८ द्वारा उपस्थित होने पर साधुष्ठो अथवा साध्वीडो परस्परमें आतापठाहिमें आराधत्वष्ठा नि३पा ११० तभस्ठायठे स्व३पठा नि३पारा १११ सेनाठे६ष्टांत द्वारा पु३षोंठे प्रष्ठारठा नि३पारा ११२ पर्वत-राश्य आहिले ६ष्टांतसे उषायछे स्व३प छा और उनष्ठो छतनेठे प्रहार छा नि३पा ११3 संसारठे स्व३पष्ठा नि३पाय ११४ आहारठे स्व३धष्ठा नि३पारा ११५ र्भसन्धठे स्व३पष्ठा नि३पारा ११६ मेष्ठ-इति और सर्व शहठी प्र३पा ११७ भानुषोत्तर पर्वत छूटोंठा नि३पा ११८ भ्यूद्वीपगत भरत और मेरवत पर्वतछे छाला नि३पारा ११८ भ्यूद्वीपठे द्वारों छा नि३पारा १२० ४भ्यूद्धीपस्थ अन्तरद्वीपोष्ठा नि३पारा १२१ भ्यूद्वीपस्थ सवाासमुद्रष्ठी अवगाहना आहिठा नि३पारा १२२ घातडीजंऽद्वीपष्ठे वलयप्रभा आEिठा नि३पाए। १२3 नन्दीश्वरद्वीप ठा वार्यान १२४ अझनष्ठ पर्वतष्ठा वार्यान १२५ रतिर पर्वतष्ठा वार्यान १२६ सत्यठे स्व३पठा नि३पारा १२७ संयभठे स्व३पठा नि३पाया १२८ अष्ट्रियनठे स्व३पठा नि३पारा २८३ ૨૯૨ ૨૯૬ ૨૯૬ उ०० उ०१ उ०४ उ०७ ० उ०७ ૩૧૦ ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ॥सभात ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ દૂસરે ઉદેશેકા વિષય વિવરણ ત્રીજા સ્થાનકનો બીજો ઉદ્દેશો પહેલા ઉદેશાની પ્રરૂપણું હવે પૂરી થઈ. હવે સૂત્રકાર ત્રીજા ઉદેશાની પ્રરૂપણાને પ્રારંભ કરે છે. પહેલા ઉદ્દેશા સાથે બીજા ઉદ્દેશાને આ પ્રમાણે સંબંધ છે–પહેલા ઉદેશામાં મુખ્યત્વે જીવલમથી પ્રરૂપણ કરવામાં આવી છે, આ ઉદ્દેશામાં પણ એજ જીવધર્મોનું મુખ્ય કથન કરવામાં આવશે. પહેલાં ઉદેશા સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ બીજા ઉદ્દેશાનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે-“તિવિ સોને” ઈત્યાદિ. આ પ્રથમ સૂત્રને આગલા ઉદેશાના છેલ્લા સૂત્ર સાથે આ પ્રકારને સંબંધ છે–તે છેલ્લા સૂત્રમાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રનું સ્વરૂપ કહ્યું છે. તે ચન્દ્રાદિક ભાવના આધારરૂપ જે લેક છે, તેના સ્વરૂપનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કારણ કે લેક એ ચન્દ્રાદિક ભાનું આધારભૂત ક્ષેત્ર છે-“તિવિ ઢોm vom” ઈત્યાદિ– લોક કે સ્વરૂપ કા નિરૂપણ સૂત્રાર્થ–લેકના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) નામલેક, (૨) સ્થાપનાક અને (૩) દ્રવ્યલક. અથવા લેકના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે-(૧) જ્ઞાનલક, (૨) દર્શનલોક અને (૩) ચારિત્રક. અથવા લેકના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે–(૧) ઉર્વક, (૨) અલેક અને (૩) તિર્યગ્લેક ટીકાર્થ-કેવળજ્ઞાન રૂપ આલેક (પ્રકાશ) વડે જેને જોઈ શકાય છે, તે લેક છે. તે લેક નામક, સ્થાપનાલેક અને કલેકના ભેદથી ત્રણ પ્રકારને છે. તેમાંથી નામલેક અને સ્થાપનાકનું કથન નામેન્દ્ર અને સ્થાપનેન્દ્રના પૂર્વોકત કથન પ્રમાણે જ સમજવું. એટલે કે કંઈ પણ ચેતન કે અચેતન પદાર્થનું લેક” એવું નામ રાખવું તે નામલેક છે, અને કઈ પણ પદાર્થમાં “આ લેક છે,” એવી સ્થાપના કરી લેવું તેનું નામ સ્થાપનાક છે. જ્ઞશરીર અને ભવ્યશરીર સિવાય જે દ્રવ્યક છે તે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યરૂપ, જીવાજીવ દ્રવ્યરૂપ, રૂપ અરૂપી દ્રવ્યરૂપ અને સંપ્રદેશ અપ્રદેશ દ્રવ્યરૂપ છે, કારણ કે દ્રવ્યરૂપ જે લેક છે, તે દ્રવ્યક છે. ભાવલેક બે પ્રકાર છે-(૧) આગમ ભાવલેક અને (૨) આગમ ભાવલેક. લેકની પર્યાચના કરનારો જે ઉપયાગ છે તે આગમ ભાવક છે. અથવા તે ઉપગથી અનન્ય હોવાને કારણે પુરુષ ભાવક છે. તથા આગમની અપેક્ષાએ ભાવલેક પ્રસ્તુત સૂત્રોક્ત જ્ઞાનદર્શન ચારિત્રરૂપ છે. આગમની અપેક્ષાએ ભાવલેક જ્ઞાન છે એવું જ્યારે વિવક્ષિત ( પ્રતિપાદિત) થશે, ત્યારે દર્શન અને ચારિત્ર તેનાથી અલગ નહીં પડે, કારણ કે “જ્ઞાન દ્વારા” પદને પ્રયોગ કરવાથી તે બંનેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ પણ ગ્રહણ કરી લેવાશે. એજ પ્રમાણે ના આગમની અપેક્ષાએ ભાવલાક દશ ન છે એવું જ્યારે વિક્ષિત થશે, ત્યારે પણ જ્ઞાન અને ચારિત્ર તેનાથી જુદાં નહીં પડે, કારણ કે “ દર્શન દ્વારા પદ્મના પ્રયાગથી તે બન્નેને પણ ગ્રહણુ કરી લેવાશે. એજ પ્રમાણે ના આગમની અપેક્ષાએ ભાવલાક ચારિત્ર છે એવું જ્યારે કહેવામાં આવશે ત્યારે પણુ જ્ઞાન અને દંન તેનાથી જુદા નહીં પડે, કારણ કે “ ચારિત્ર ” કહેવાથી તે બન્નેને પણ ગ્રહણ કરી લેવાશે. તેથી ઇતરેતર સાપેક્ષ જ્ઞાનદન ચારિત્ર, એ પ્રત્યેક ના આગમની અપેક્ષાએ ભાવલેાકરૂપ થઈ જાય છે. ܕܙ અહીં નાઆગમના “ના” શબ્દ દેશનિષેધક છે, તેથી જે પૂર્ણરૂપે આગમ નથી, પરન્તુ આગમના એક દેશ ( અંશ ) રૂપ છે, તેમને જ નાઆગમ કહે છે. એવાં નાચ્યાગમ ભાયલાક જ્ઞાનદર્શન ચારિત્ર જ છે. તે જ્ઞાનચારિત્ર ક્ષાયિક અને ક્ષાયૈાપશમિક આદિ ભાગરૂપ હોય છે, તેથી તેમનામાં ભાવલેકતા કહી છે, કારણ કે ક્ષાયિક આદિ ભાવાને ભાવલાક રૂપે શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તેમનું વિશેષ વન અનુયોગ દ્વારસૂત્રની અનુચેાગ ચન્દ્રિકા નામની ટીકામાં આવશ્યક શબ્દની વ્યાખ્યા કરતી વખતે લખવામાં આવેલ છે, તેા તે વિષય ત્યાંથી વાંચી લેવા. અહુસમ ભૂમિવાળા રત્નપ્રભાના ભાગમાં મેરુની મધ્યમાં આઠ રુચક પ્રદેશ છે. તેમના ઉપરીતન પ્રદેશથી ઊ ંચે ૯૦૦ ચેાજન સુધી જ્યેાતિશ્ચક છે, તે ન્યાતિશ્ચક્રના ઉપરિતલ સુધી તિય Àાક છે. ત્યાંથી આગળ જતાં વ લાક આવે છે. ઉર્ધ્વ ભાગમાં રહેલા હેાવાથી તેને ઉલેાક કહે છે. તેના વિસ્તાર સાત રાજૂ કરતાં ચેડા ન્યૂન છે. રુચકના અષાસ્તન પ્રતરની નીચે ૯૦૦ ચેાજન પર્યન્તમાં પણ તિય`બ્લેક છે, તેનાથી નીચે અધેલાય છે. ધે ભાગમાં તે આવેલ હાવાથી તેને અધેાલાક કહે છે. તેના વિસ્તાર સાત રાજૂ પ્રમાણથી ઘેાડા અધિક છે. અપેાલાક અને ઉદ્દેવલાકની મધ્યમાં ૧૮૦૦ યોજન પ્રમાણુ–તિય ગ્ભાગમાં રહેલા-તિયશ્લોક છે. ! સૂ. ૩૦ ll શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ચમરાદિક કી પરિષ કા નિરૂપણ લકના સ્વરૂપનું નિરૂપણ કરીને હવે લેકમાં રહેલા ચમરાદિકની પરિષદનું સૂત્રકાર કથન કરે છે-“ વાત ક ર કુમાર ” ઈયાદિ સૂત્રાર્થ—અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરની ત્રણ પરિષદ કહી છે–(૧) સમિતા, (૨) ચંડ અને (૩) જાતા. આભ્યન્તર પરિષદને શમિતા કહે છે, મધ્યમિકા પરિષદને ચંડા કહે છે અને બાહ્ય પરિષદને જાતા કહે છે. એ જ પ્રમાણે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સામાનિક દેવેની પણ ત્રણ પરિષદ કહી તેમના નામ પણ ચમરની પરિષદ જેવાં જ છે. એ જ પ્રમાણે ચમરના ત્રાય. અિંશક દેવોની પણ એ જ નામવાળી ત્રણ પરિષદ કહી છે. લેકપલેની ત્રણ પરિષદનાં નામ તુમ્બા, ગુટિતા અને પર્યા છે. અને મહિષીઓની ત્રણ પરિષદનાં નામ પણ લોકપાલોની ત્રણ પરિષદે જેવાં જ છે. બલીની પરિષદાના પણ એ જ ત્રણ નામો છે. ધરણના જે સામાનિક અને ત્રાયશ્ચિશક દે છે તેમની પરિષદનાં નામ પણ સમિતા, ચંડા અને જાતા જ છે, તથા તેમના કપાલે અને તેમની અગ્રમહિષીઓની પરિષદનાં નામ ઈશા, ત્રુટિતા અને દઢરથા છે. ધરણના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન બાકીના ભવનપતિએ વિષે પણ સમજી લેવું. પિશાચેન્દ્ર, પિશાચરાજ કાળની ત્રણ પરિષદનાં નામ આ પ્રમાણે છે, ઈશા, ત્રુટિતા અને દૃઢરથા. એ જ પ્રમાણે તેના સામાનિક દે અને અગ્રમહિષીઓની પરિષદે વિષે પણ સમજવું. તેમની પરિષદનાં પણ એજ નામે સમજવાં. ગાંધર્વના ભેદરૂપ જે ગીતરતિ અને ગીતયશ છે, તેમની પરિષદે. પણ એ જ નામવાળી છે. જ્યોતિકેન્દ્ર, અને તિષ્ઠરાજ. ચન્દ્રની ત્રણ પરિષદોનાં નામ નીચે પ્રમાણે કહ્યાં છે-(૧) તુમ્મા, (૨) ત્રુટિતા અને પર્યા. એજ પ્રમાણે તેમને સામાનિક દેવે અને તેમની અગ્રમહિષીઓની પરિષદ વિષે પણ સમજવું, અને સૂર્યની પરિષદે વિષે પણ એવું જ કથન સમજી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ લેવું. દેવેન્દ્ર, દેવરાજ શકની પણ ત્રણ પરિષદે છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સમિતા, (૨) ચંડા અને જાતા. અમરના સામાનિક દે અને અગ્ર મહિષીઓની સભાઓના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન શકના સામાનિક દેવોની અને અગ્ર મહિષીઓની પરિષદો વિષે પણ સમજી લેવું, અને એજ પ્રકારનું કથન અચુતના લોકપાલે પર્યન્તની પરિ. પદે વિષે પણ સમજવું. ચમર આદિને ઐશ્વર્યના યેગથી ઈન્દ્ર અને દીપ્તિના ગથી રાજા કહેવામાં આવેલ છે. પરિષદ એટલે પરિવાર આ પરિવાર રૂપ પરિષદ પ્રયાસત્તિના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. જે પરિવાર રૂપ દેવો અને વીશ કેઈ ખાસ પ્રયજનોમાં અતિગૌરવપૂર્વક બોલાવવામાં આવે તે જ આવે છે, તે સભાને અભ્યન્તરા પરિષદ કહે છે. જે સભામાં દેવ અને દેવી. ઓને લાવવામાં આવે ત્યારે પણ આવે છે અને બોલાવ્યા વિના પણ આવે છે તે સભાને મધ્યમ પરિષદ કહે છે. જે સભામાં વિના બેલાથે દે અને દેવામાં આવે છે તે સભાને બાહ્ય પરિષદ કહે છે. જે પરિષદની સાથે પ્રયોજનનો વિચાર કરવામાં આવે છે, તે પરિષદને આદ્યપરિષદ કહે છે. વિચારેલા કાર્યપર જે સભામાં વિસ્તૃત વિચારણા થાય છે, તે પરિષદને બીજી મધ્યમાં પરિષદ કહે છે. પર્યાચિત ( વિચારવામાં આવેલ) કાર્યનું વિવરણ જેની સમક્ષ પ્રસ્તુત કરાય છે, તે પરિષદને તૃતીય અન્ય પરિષદ કહે છે. આ સૂ. ૩૧ ધર્મ વિશેષકી પ્રતિપત્તિકા નિરૂપણ આ પ્રમાણે ચમર આદિની પરિષદની પ્રરૂપણા પૂરી થઈ. દેવત્વ ધમથી જ પ્રાપ્ત થાય છે. જીવને ધર્મની પ્રતિપત્તિ (પ્રાપ્તિ) કાળવિશેષમાં જ થાય છે. તેથી હવે સૂત્રકાર કાળવિશેષની નિરૂપણાપૂર્વક એ જ ધર્મ વિશેની જીવને પ્રતિપત્તિ થાય છે, એ વાતનું પ્રતિપાદન કરે છે. “તો સામા પUત્તા” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા -ત્રણ યામ કહ્યાં છે-(૧) પ્રથમ યામ, (૨) મધ્યમ યામ અને (૩) પશ્ચિમ યામ. આ ત્રણ યામામાં આત્મા કેલિપજ્ઞપ્ત ધમને શ્રવણુ દ્વારા પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે આત્મા આ ત્રણ યામેામાં કેવળજ્ઞાન પન્તની વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. જીવની અવસ્થાએ પણ ત્રણ હાય છે-(૧) પ્રથમ અવસ્થા, (૨) મધ્યમ અવસ્થા અને (૩) પશ્ચિમ અવસ્થા. આત્મા આ ત્રણ અવસ્થાઓમાં કેલિપ્રજ્ઞસ ધને શ્રવણુ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, આ કથનથી લઈને “ આ ત્રણ અવસ્થાએમાં આત્મા કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, '' આ કથન પન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવુ' જોઇએ. 66 "" દિવસના ચેાથા ભાગને યામ (પ્રહર–પહેાર) કહે છે. તે યામ રાત્રિ કે દિવસના ચેાથા ભાગરૂપ હોય છે, કારણ કે દિવસના ચાર અને રાત્રિના ચાર પહેાર હોય છે, પરન્તુ આ સૂત્રમાં યામ ( પહેાર ) પદથી રાત્રિ કે દિવસના ત્રીજો ભાગ વર્ણવવામાં આવ્યા છે. એ જ કારણે પૂરાત્ર, મધ્યરાત્ર અને અપરરાત્ર રૂપ ત્રણ પહેારને લીધે રાત્રિનું બીજુ નામ ત્રિયામા પણ છે. એજ પ્રમાણે દિવસના પણુ પૂર્વાñ મધ્યાહ્ન અને અપરાહ્નરૂપ ત્રણ પહેાર (યામ) સમજવા જોઇએ. અહીં ત્રણ સ્થાનાનું પ્રકરણ હાવાથી ચેાથા પહેારની વાત કરી નથી તે ત્રણ યામને અહીં પ્રથમ યામ, મધ્યમ યામ અને પશ્ચિમ યામના નામથી પ્રકટ કરવામાં આવેલ છે. એટલે કે અહીં આ પદના એવા અર્થ સમજવાને છે કે આ ત્રણ યામેામાં જીવ કેલિપ્રજ્ઞસ ધર્મોનું શ્રવણ કરે છે. અહીં યાવત્ ( પર્યંન્ત )’2 પદ દ્વારા નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવાના છે ત‚િ નામે‚િ લાયા વહું बोहि बुझेज्जा, तीहि जामेहिं आया मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्व एज्जा, तीहि जामेहिं आया बंभचेरवासमावसेज्जा, एवं तीहि जामेहिं आया संजमेणं संजमेज्जा, तीहि जामेंहिं आया संवरेणं संवरेज्जा, तोहि जामेहिआया आभिणिबोहियनाणं उप्पाडेज्जा, एवं तीहिं जामेहिं आया सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं उपाडेज्जा, तीहि जामेहिं आया આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-આત્મા ત્રણ યામામાં શુદ્ધાધિને પામી શકે છે, આગારાવસ્થાના ત્યાગપૂર્વક અણુમારાવસ્થા અંગીકાર કરે છે, બ્રહ્મચર્ય વ્રત, સયમ, સંવર, આભિનિષેાધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે. જેમ કાળિવશેષમાં જીવને ધમની પ્રતિપત્તિ થાય છે, એજ પ્રમાણે તેને અવસ્થાવિશેષમાં પણ ધર્મની પ્રતિપત્તિ થાય છે. એજ વાતને સૂત્રકારે तओ क्या ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. જીવામાં જે કાળકૃત અવસ્થા હોય છે તેને વય કહે છે. ખાલ્યાવસ્થારૂપ પ્રથમ વય, 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ,, ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ યોધનાવસ્થારૂપ મધ્યમ વય, અને વૃદ્ધાવસ્થારૂપ પશ્ચિમ વય ગણાય છે. કહ્યું પણ છે કે“વારાહુ” ઈત્યાદિ. “gો વેવ જમ” એ જ પ્રકારની વાકયરચના દ્વારા એમ કહેવું જોઈએ કે “તીëિ વહું મારા જેવઢતાળ વર્જિાતં અમેળ સવળવા” ત્રણ અવસ્થા માં આત્મા કેવળજ્ઞાન અને કેલિપ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કરે છે, તથા “તીહિં હં વસ્ત્રના જ્ઞાન” ત્રણ અવસ્થાઓમાં આત્મા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સૂ. ૩૨ છે વોધિશબ્દસે અભિધેય ધર્માદિકા નિરૂપણ કથિત ધર્મ વિશેષ ત્રણ પ્રકારને છે-બેધિ શબ્દ દ્વારા અભિધેય રૂપ જે ધર્મ છે તે, તથા બેધિ સંપન્ન વરૂપે અભિધેય જે ધર્મ છે તે, તથા બેધિના પ્રતિપક્ષભૂત જે મેહરૂપ અભિધેય છે તે અને મેહવાળા જીવરૂપ જે અભિધેય છે કે, આ પ્રકારે કથિત ધર્મવિશેષ ત્રણ પ્રકાર છે. એ જ વાત હવે સૂત્રકાર સૂત્ર ચતુષ્ક દ્વારા કહે છે-“સિવિલ વોહી goળા” ઈત્યાદિ બધિના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) જ્ઞાનધિ, (૨) દર્શનધિ અને (૩) ચારિત્રબંધિ. બુદ્ધના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) જ્ઞાનબુદ્ધ, (૨) દર્શનબુદ્ધ અને (૩) ચારિત્રબુદ્ધ. એ જ પ્રમાણે મહ પણ ત્રણ પ્રકારને છે અને મૂઢ પણ ત્રણ પ્રકાર છે. સમ્યગૂ બેધને બધિ કહે છે. આ સમ્ય બેધ જીવને ઉપગરૂપ ધર્મ છે. તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારનો છે. જ્ઞાનવિષયક સમ્યગ્ર બધને જ્ઞાનધિ કહે છે, દર્શનવિષયક સમ્યમ્ બેધને દશનધિ કહે છે, અને ચારિત્રવિષયક સમ્યગ્ન બંધને ચારિત્રધિ કહે છે. બધિથી યુક્ત જીવને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ કહે છે. તે બુદ્ધના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) જ્ઞાનબુદ્ધ, (૨) દશનબુદ્ધ અને ચારિત્રબુદ્ધ. જ્ઞાનવિષયક બધિથી યુક્ત છને જ્ઞાનબુદ્ધ કહે છે, દર્શનવિષયક બધિથી યુક્ત જીવેને દર્શનબુદ્ધ કહે છે અને ચારિત્રવિષયક ધિથી યુક્ત છને ચારિત્રબુદ્ધ કહે છે. એ જ પ્રમાણે મોહ પણ ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) જ્ઞાનમોહ, (૨) દર્શનમહ અને ચારિત્રમોહ. આ ત્રણે પ્રકારના મેહથી યુક્ત અને વિવિધ મૂઢ કહે છે. જ્ઞાનને જે આચ્છાદિત કરે છે–હિત કરે છે–તેનું નામ જ્ઞાન મેહ છે. તે જ્ઞાનમેહ (જ્ઞાનવિષયક મેહ) જ્ઞાનાવરણીય આદિ રૂપ હોય છે. યથાવસ્થિત વસ્તુને જે પરિચ્છેદ છે તેનું નામ દશન છે. આ દર્શનને જે મહિત કરે છે, તેને દશમેહ કહે છે. તે સમ્યગ્દર્શન મેહના ઉદયરૂપ છે. ચારિત્રમાં જે મલિનતામાં કારણભૂત બને છે તે મોહને ચારિત્રમેહ કહે છે. જે જીવેના જ્ઞાનાવરણીય કર્મોને ઉદય હોય છે તે છે જ્ઞાનમૂઢ હોય છે, મિથ્યાદૃષ્ટિ છ દર્શનમૂઢ હોય છે, જેમનું ચારિત્ર આચ્છાદિત છે--જે અતી છે તેમને ચારિત્રમૂહ કહે છે. સૂ. ૩૩ | પ્રવજ્યા અંગીકાર કરીને જ ચારિત્રબુદ્ધ બની શકે છે. તેથી હવે સૂત્રકાર તે પ્રવજ્યાનું ભેદસહિત નિરૂપણ કરે છે– ભેદસહિત પ્રવ્રજ્યાના નિરૂપણ તિવિઠ્ઠી પદવઝા Tvળાઈત્યાદિ– સૂત્રાર્થ–પ્રત્રજ્યાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઈહ પ્રતિબદ્ધા, (૨) પરલોક પ્રતિબદ્ધા, અને (૩) ઉભયલેક પ્રતિબદ્ધા. પ્રવજ્યાના નીચે પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) પુરતઃ પ્રતિબદ્ધ, (૨) માર્ચતઃ પ્રતિબદ્ધ અને (૩) દ્વિધાતઃ પ્રતિબદ્ધ. પ્રવયાના આ પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) તેદયિત્વ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨) લાવયિત્વા અને (૩) ઉકત્વા. પ્રત્રજ્યાના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અપાત પ્રવજ્યા, (૨) આખ્યાત પ્રવજયા અને (૩) સંગાર પ્રજ્યા. ટીકાર્થજે પ્રવજ્યા આ લેક સંબંધી ભેજનાદિ કાર્ય નિમિત્તે ગ્રહણ કરવામાં આવી હોય છે, તે પ્રવ્રયાને ઈહલેક પ્રતિબદ્ધા કહે છે. પ્રવ્રજ્યા લેનાર જીવ કદાચ એવી માન્યતાથી પ્રેરાઈને દીક્ષા લેતા હોય કે પ્રવ્રયા લેવાથી મારી ખાવા પીવા આદિની મુશ્કેલીઓ દૂર થઈ જશે અને કેઈ પણ પ્રકારના પરિશ્રમ વિના હું ખૂબ આનંદપૂર્વક મારું જીવન વ્યતીત કરી શકીશ, તે તે પ્રકારની પ્રવ્રજ્યાને આ લેક પ્રતિબદ્ધ પ્રત્રજ્યા કહે છે. પરભવમાં દેવાદિકની ઋદ્ધિ પ્રાપ્ત કરવાની ભાવનાથી પ્રેરાઈને જે પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે છે, તે પ્રવજ્યાને પરલોક પ્રતિબદ્ધા પ્રવ્રયા કહે છે. જે પ્રવજ્યા આલેક અને પરલોક સંબંધી ઋદ્ધિ આદિની પ્રાપ્તિ નિમિત્તે ગ્રહણ કરવામાં આવે છે, તે પ્રવ્રજ્યાને દ્વિધાતઃ પ્રતિબદ્ધ પ્રવ્રજ્યા કહે છે. જે પ્રવજ્યા અનેક શિષ્યને સંગ્રહ કરવાની ઈચ્છાથી ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે “પ્રવજ્યા ગ્રહણ કરવાથી મને અનેક શિષ્યા મળી જશે અને હું તેમને ગુરુ બની જઈશ,” આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને જે પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે છે તે પ્રવજ્યાને “ પુરતઃ પ્રતિબદ્ધ પ્રવ્રયા કહે છે. “દીક્ષા અંગીકાર કરીને હું મારા સ્વજનોનું પિષણ કરીશ,” આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને અંગીકાર કરેલી પ્રત્રજ્યાને ““માતઃ પ્રતિબદ્ધ પ્રજ્યા ” કહે છે. ઉપર કહેલી બંને હેતુઓ સાધવાના આશયથી જે પ્રવજ્યા ગ્રહણ કરાય છે તેને “દ્વિધાતઃ પ્રતિબદ્ધ પ્રવજ્યા ” કહે છે. દેવમાયાથી શરીરમાં વ્યથા ઉત્પન્ન કરાવીને જે પ્રવ્રા અપાય છે તે પ્રજ્યાને “દયિત્વા પ્રવજ્યા ” કહે છે. જે પ્રવ્ર જ્યામાં દીક્ષા લેનારને બીજે લઈ જઈને દીક્ષા અપાય છે, તે પ્રજ્યાને પ્લાવયિત્વા પ્રત્રજ્યા ? કહે છે. કહીને જે પ્રવજ્યા અપાય છે તેને “ઉકવા પ્રવજ્યા ” કહે છે. ગુરુની સેવા કરવાથી અથવા કરવા નિમિત્તે જે દીક્ષા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ લેવાય છે તેને અપાત પ્રવજ્યા કહે છે. ધર્મની દેશના દઈને જે દીક્ષા અપાય છે તેને અથવા ગુરુના કહેવાથી જેને દીક્ષા આપવામાં આવે છે, તે દીક્ષાને આખ્યાત પ્રત્રજયા ” કહે છે. અંગાર એટલે સંકેત સંકેત કરીને મેતાર્ય આદિની જેમ જે દીક્ષા આપવામાં આવે છે અથવા ગ્રહણ કરવામાં આવે છે તે દીક્ષાને “સંગાર પ્રત્રજ્યા” કહે છે. અથવા “ તમે દીક્ષા લે તે હું પણ દીક્ષા લઉં,” આ પ્રકારના સંકેતપૂર્વક જે પ્રત્રજ્યા ગ્રહણ કરાય છે, તે પ્રત્રહત્યાને “ સંગાર પ્રવજ્યા ” કહે છે. જે સૂ. ૩૪ પૂર્વોક્ત પ્રત્રજ્યાવાળા નિર્ચ થે હોય છે, તેથી હવે સૂત્રકાર નીચેનાં બે સૂત્રો દ્વારા નિગ્રંથનું કથન કરે છે તો ચિંતા » ઈત્યાદિ– સૂત્રાર્થ–જે નિર્ચ થે આહારાદિની અભિલાષા રૂપ સંજ્ઞામાં ઉપયુક્ત હોતા નથી, એવાં તે નિર્ગથેના પુલાક નિગ્રંથ અને સ્નાતક આદિના ભેદથી ત્રણ પ્રકાર છે. તથા જે નિગ્રંથ આહારાદિની અભિલાષારૂપ સંજ્ઞામાં ઉપયુક્ત હોય છે અને તે પ્રકારની સંજ્ઞાના અભાવરૂપ અસંજ્ઞામાં ઉપયુક્ત હોય છે, એટલે કે સંજ્ઞા અને અસંજ્ઞા એ બન્નેમાં સંકીર્ણ સ્વરૂપવાળા હોય છે એવાં નિગ્રંથ પણ ત્રણ પ્રકારના હોય છે-(૧) બકુશ, (૨) પ્રતિસેવનાકુશીલ અને (૩) કષાયકુશીલ ટીકાર્થ–બાહી અને આભ્યન્તર પરિગ્રહને જેમણે તત પરિત્યાગ કર્યો હોય છે તેમને નિગ્રંથ કહે છે. તે નિર્ચ થે માંના કેટલાક નિર્ચ થે એવાં હોય છે કે જેઓ આહારાદિની સંજ્ઞામાં ઉપયુક્ત હોતા નથી. એટલે કે તેઓ પૂર્વોપભુક્ત આહા. રાદિના વિચારમાં અથવા અનાગત (ભવિષ્યના) આહારની ચિન્તામાં ઉપયુક્ત હેતા નથી. એવાં આહારાદિ સંજ્ઞામાં અનુપયુકત નિર્ચ થના પુલાક આદિ ત્રણ પ્રકાર પડે છે. જે નિગ્રંથ વિશિષ્ટ લબ્ધિસંપન્ન હોય છે તથા સંયમ પ્રત્યે જેમને વિશેષ અનુરાગ નથી, તે નિગ્રન્થને પુલાક કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પુલાક નિગ્રંથ ઉત્તરગુણેનું ઉત્તમ રીતે પાલન કરતા નથી એટલું જ નહી પણ તેઓ મૂલગુણામાં પણ પૂર્ણતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ યુક્ત હોતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પણ તેઓ વીતરાગપ્રણીત આગમથી કદી ચલિત થતા નથી. પુલાક એટલે ઘાસના પુળા જેમ પુળા સારભાગથી રહિત હોય છે, તેમ તે પુલાક નિગ્રંથે પણ સારભાગથી રહિત હોય છે. જેમણે રાગદ્વેષને અભાવ કરી નાખે છે અને જેઓ અન્તમુહૂર્ત બાદ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાના છે, તેમને નિથ કહે છે. એવાં તે જ ઉપશાન્ત મહ અથવા ક્ષીણમેહ નામના ગુણસ્થાને પહોંચેલા હોય છે. જેમનામાં સર્વજ્ઞતા પ્રકટ થઈ ચુકી છે, એટલે કે જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, આ ચાર ઘાતકર્મોને નાશ કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી લીધી હોય છે. તેમને સ્નાતક કહે છે. તથા સંજ્ઞા નેસોપયુક્ત જે નિગ્ર છે તેમના બકુશ આદિ ત્રણ ભેદ કહ્યા છે. જે નિગ્રંથ શરીર અને ઉપકરણને સંસ્કારિત કરતા રહે છે, દ્ધિ અને યશની અભિલાષા રાખે છે. પરિવારથી વીંટળાયેલા રહે છે અને માહજન્ય દેષથી યુક્ત હોય છે તેમને બકુશ કહે છે. તે બકુશ નિગ્રંથ વ્રતનું બરાબર પાલન કરે છે પણ તેમને ચારિત્ર અતિચાર થી યુક્ત હોય છે. પરિગ્રહ પ્રત્યેની એમની આસકિત ઘટી નથી, તથા મૂલગુણે અને ઉત્તરગુણેને પાળવા છતાં પણ જેઓ કયારેક ઉત્તરગુણોની વિરાધના કરી નાખે છે, તેમને પ્રતિસેવનાકુશીલ કહે છે. જે નિર્ચ થે અન્ય કષાયેપર કાબૂ રાખવા છતાં પણ સંજવલન કષાયને આધીન છે તેમને કષાયકુશીલ નિગ્રંથ કહે છે. સૂ. ૩૫ છે વ્રતારોપણકે કાલકા નિરૂપણ નિર્ચ”થે થયેલા કેટલાક જી આરેપિત વ્રતવાળા પણ હોય છે, તેથી હવે સૂત્રકાર વતાર પણ કાળવિશેની પ્રરૂપણ કરવા નિમિત્તે શૈક્ષભૂમિ અને સ્થવિરભૂમિનું કથન કરે છે-“તો મિત્રો પાસામોઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ -૧૧ ૩ીં છે. શક્ષભૂમિઓ ત્રણ પ્રકારની કહે છે-(૧) ઉત્કૃષ્ટ શિક્ષભૂમિ, (૨) મધ્યમ શિક્ષભૂમિ અને (૩) જઘન્ય શિક્ષભૂમિ. ઉત્કૃષ્ટ શૈક્ષભૂમિને કાળ છ માસને, મધ્યમ શૈક્ષભૂમિને કાળ ચાર માસને અને જઘન્ય શિક્ષભૂમિને કાળ સાત રાત્રિદિવસને હોય છે. સૂવાર્થ-સ્થવિર ભૂમિઓ પણ ત્રણ પ્રકારની કહી છે-(૧) જાતિ વિરની ભૂમિ, (૨) શ્રત સ્થવિરની ભૂમિ અને (૩પર્યાય સ્થવિરની ભૂમિ. ૬૦ વર્ષની ઉમરના નિર્ચથને જાતિસ્થવિર કહે છે, સ્થાનાંગ અને સમવાયાંગસૂત્રના ધારક નિગ્રંથને શ્રતસ્થવિર કહે છે અને જેણે પ્રવ્રજ્યા ગ્રહણ કર્યાને ૨૦ વર્ષ થઈ ગયાં છે એવા સ્થવિરને પર્યાય સ્થવિર કહે છે. ટકાથ_શક્ષભૂમિઓ અથવા સેધભૂમિએ જે ત્રણ પ્રકારની કહી છે તેમાં ગ્રહણ અથવા આસેવનરૂપ શિક્ષાનું જે અધ્યયન કરે છે તેને શૈક્ષ કહે છે. અથવા gિધા ” ના અનુસાર જે તૈિયાર કરાય છે તેને સેધ કહે છે. તેની જે ભૂમિઓ છે–મહાવ્રતારોપણ કાળરૂપ જે અવસ્થા છે, તેમને શૈક્ષભૂમિએ કહે છે. તેના ઉત્કૃષ્ટ આદિ ત્રણ પ્રકાર કહ્યા છે. છ માસમાં જ (તેનાથી અધિક સમયમાં નહીં) જેને આરેપિત (આરાધિત) કરાય છે, તેનું નામ છમાસિક ઉત્કૃષ્ટ શૈક્ષભૂમિ છે. ચાર માસમાં જ જેને આરેપિત કરાય છે, તેનું નામ મધ્યમાં શૈક્ષભૂમિ છે. સાત દિનરાતમાં જ જેને આરેપિત કરવામાં આવે છે, તેનું નામ જઘન્ય શૈક્ષભૂમિ છે. સ્થવિર ભૂમિ (વૃદ્ધની ભૂમિઓ) ના પણ ત્રણ પ્રકાર છે-(૧) જાતિસ્થવિરની ભૂમિ અને (૨) શ્રતવિરની ભૂમિ અને (૩) પર્યાય સ્થવિરની ભૂમિ. જાતિથી (જન્મથી) જે સ્થવિર હોય છે-૬૦ વર્ષની જેમની ઉમર હોય છે-એવા સ્થવિરને જાતિસ્થવિર કહે છે. શ્રત એટલે આગમ. તે આગમના જ્ઞાનની અપેક્ષાએ જે સ્થવિર હોય છે, તેમને શ્રત. સ્થવિર કહે છે. પ્રવ્રજ્યાના અમુક (૨૦ વર્ષના) કાળને કારણે જેઓ સ્થવિર ગણાય છે, તેમને પર્યાયસ્થવિર કહે છે. અહીં ભૂમિ અને ભૂમિવાનું વચ્ચે અભેદેપચારની અપેક્ષાએ આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. ૬૦ વર્ષની ઉમર વાળા શ્રમણનિરથને જાતિસ્થવિર કહે છે. સ્થાનાંગ અને સમવાયાંગના ધારક શ્રમણનિગ્રંથને શ્રતસ્થવિર કહે છે. ૨૦ વર્ષથી જે પ્રવજ્યાનું પાલન કરી રહ્યા હોય છે તેમને પર્યાયસ્થવિર કહે છે. એ સૂ. ૩૬ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧. Page #27 -------------------------------------------------------------------------- ________________ પુરૂષકે ભેદોંકા નિરૂપણ પુરુષ જ સ્થવિર હોય છે, તેથી હવે સૂત્રકાર પુરુષના ભેદોનું ૧૨૭ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે-“તો પુરક્ષકાચા gorg” ઈત્યાદિ– ટીકાથ–પુરુષના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સુમન, (૨) દુર્મન અને (૩) નેસુમન નેદુમન. જેનું મન (ચિત્ત) શોભન હોય છે એવા તે હર્ષવાળા પુરુષને સુમના પુરુષ કહે છે. જેનું ચિત્ત અશોભન ( દુષ્ટ) હેય છે, એવા દુષ્ટ પુરુષને દુમના પુરુષ કહે છે. જે સુમના પણ નથી અને દુમના પણ નથી, પરંતુ મધ્યસ્થ ભાવવાળે છે તેને સુમના નેદુર્મના પુરુષ કહે છે. આ રીતે આ પહેલા સૂત્રમાં સામાન્યરૂપે આ પુરુષ પ્રકારનું કથન થયું છે. હવે સૂત્રકાર એ જ પુરુષ પ્રકારનું ગતિ આદિ ક્રિયાની અપેક્ષારૂપ વિશે. ષતાની અપેક્ષાએ ૧૨૭ સૂત્રો દ્વારા કથન કરે છે, (૧) જે ભૂતકાળમાં કઈ મગધ, વિદેહ આદિ ક્ષેત્રમાં જઈને હર્ષિત થાય છે, (૨) કેઈ હર્ષિત થતાં નથી–દુઃખી થાય છે, અને (૩) કેઈક પુરુષ એ પણ હોય છે કે જે હતિ પણ થતું નથી અને દુખિત પણ થતું નથી, પરંતુ સમભાવવાળો રહે છે. આ ભૂતકાળ વિષયક સૂત્રનાં જેવાં, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક બે સૂત્રે પણ સમજી લેવાં. વર્તમાનકાળના સૂત્રમાં “વામિ” અને ભવિષ્યકાળના સૂત્રમાં “વાસ્થામ” ક્રિયાપદ વાપરીને તે બને સૂત્રે બનાવી શકાશે. આ કથનનો ભાવાર્થ એ છે કે મગધાદિ ભૂમિમાં હું જાઉં છું, ” આ પ્રકારના વિચારથી કોઈક માણસ હર્ષિત થાય છે, તે કેક માણસ આ પ્રકા રના વિચારથી દુઃખિત થાય છે, અને કેઈક માણસ આ પ્રકારના વિચારથી લખી પણ થતું નથી અને સુખી પણ થતો નથી, પણ બને અવસ્થામાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ સમભાવવાળો જ રહે છે. એ જ પ્રમાણે “ચાહ્યામ” ક્રિયાપદ વાપરીને સુમના (હર્ષિત) આદિ કેનું કથન થવું જોઈએ. તો પુસિંગાથા guત્તા ” નીચે પ્રમાણે ત્રણ પ્રકારના પુરુષો પણ કહ્યા છે-જેમકે “માં” કઈક પુરુષ ત્યાં વિહાર આદિ ક્ષેત્રમાં નહીં આવવા છતાં પણ હર્ષિત થાય છે, કોઈ નહીં જવાથી દુઃખી થાય છે અને કઈ ત્યાં નહીં જવા છતાં પણ હર્ષશોકથી રહિત (સમભાવયુક્ત) જ રહ્યા છે. આ “ચારિ, ૪ ચાયામ” ત્રણ સૂત્ર પ્રતિષેધસૂત્ર છે. તથા “માતા” ઈત્યાદિ ત્રણ સૂત્ર આગમન સૂત્ર છે. તે પણ સુમન, દમન અને તે બનેના નિષેધરૂપ છે, તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સાથે સંબંધ રાખનારાં છે. એટલે કે કોઈ જીવ મગધ, વિદેહ આદિ ભૂમિમાંથી ભૂતકાળમાં પાછા ફરીને હર્ષિત થયે છે, કેઈક ત્યાંથી પાછા ફરીને દુઃખી થયે છે, અને કઈ ત્યાંથી પાછા ફરીને મધ્યસ્થ ભાવમાં રહ્યો છે. એ જ પ્રમાણે “ ત્યાંથી પાછો ફરીશ” એવા ખ્યાલથી કઈ હર્ષિત થશે, કઈ દુઃખી થશે અને કેઈ મધ્યસ્થ ભાવમાં જ રહેશે, આ ઉક્ત અનુક્ત સૂત્રને સંગ્રહ કરવાને માટે સૂત્રકારે આ ગાથાપંચકનું કથન કર્યું છે. “તાર, આતા” ઈત્યાદિ– આ પ્રકારે રન્ના (જઈને) ના ૩, ગરવા ( ગયા વિના) ના ૩, અને આખ્ય (આવીને) ના ૩ મળીને કુલ નવ સૂત્રોનું તે સૂત્રકારે અહીં કથન કરી દીધું છે, જે “તા ચ ષiતા જ માતા” આ ગાથાના ત્રણ પદે દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. તથા જેમનું અહીં કથન કરવામાં આવ્યું નથી, તે પદોનું ગાથા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે– “ગાતા-ગનારા, વિટ્રિા-રિવા, વિદ્રિત્તા-પિતા, બિપિફત્તા નિષા, નિશિતા-નિgિ, હૂંતા-હવા, અહંતા-વા, ઉર્જરિત્તાં-કિરવા, अछिदित्ता-अच्छित्वा, बूइत्ता-उक्त्वा, अबूइत्ता-अनुक्त्वा, भासित्ता-भाषित्वा, અમાણિત્તા-સમાપિઘા, રત્તા ત્યા, અન્ન-ઝવા, મુંનિત્તા-મુલ્યા, અનિત્તા અમુવા, મિત્તા-હૃદદવા, અમિતા-ગદલ્લા, ફિત્તા–વવા, પિત્તા-પત્ની, સુન્ની-મસુરા-મુલ્લા, જુન્નિત્તા-પુત્વા, જગુણિત્તા-પુવા, નફરાનિત્યા મારૂત્તા–નિવા, પાઝિજિત્તા-પાનિત્ય, અપરાનિત્ય, શ, ષ, , , શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦ર Page #29 -------------------------------------------------------------------------- ________________ ” આ કુલ ૨૧ પદ છે. તે ૨૧ પદેને અનુલક્ષીને કુલ ૧૨૭ સૂત્ર થાય છે. જેમનું વિવરણ નીચે પ્રમાણે છે– ગત્વાના ત્રણ અને અગત્વાના ત્રણ, આગંતાના ત્રણ અને અણગંતાના ત્રણ ઈત્યાદિ રૂપે એક એક પદના ૬-૬ આલાપક થાય છે. “સારા” પર્યન્તના ત્રણ આલાપક ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં સુમના (હર્ષિત), દુમન (દુઃખિત) અને મધ્યસ્થ ભાવયુક્ત હવા વિષે, સૂત્રકારે આગળ પ્રકટ કરી દીધાં છે. હવે “માતા” પદના જે આલાપક બને છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે-“અiા નામે સુમને મારુ?, કળાતા ના સુમ મર, અળાતા ગામે નોમને ગોકુમળે મારૂ” એ જ પ્રમાણે “ કાછ”િ આ ક્રિયાપદ લઈને આ પ્રમાણે કહેવું જોઈએ-“હું આવતું નથી,” આ પ્રકારના વિચારથી કેઈક જીવ સુમના ( હર્ષિત) થાય છે, કેઈક જીવ દુર્મના ( દુઃખિત) થાય છે અને કેઈક જીવ મધ્યસ્થ ભાવમાં જ રહે છે. “R ગાળમિશાન ” આ ક્રિયાપદ વાપરીને આ પ્રમાણે આલાપક બનાવવા જોઈએ-“હું નહીં આવું” એ ખ્યાલ કરીને કેઈક જીવ સુમના થાય છે, કેઈક જીવ દુર્મને થાય છે અને કંઈક જીવ મધ્યસ્થભાવમાં જ રહે છે. આ રીતે સુમના દુર્મના આદિ થવા વિષેના ત્રણે કાળવિષયક ત્રણ સૂત્રને પૂર્વોક્ત સૂત્રમાં ઉમેરવાથી ૧૨ સૂત્રનું કથન પૂરું થાય છે. એ જ પ્રમાણે કે મનુષ્ય ઊભું રહીને સુમન થાય છે, કે મનુષ્ય ઊભું રહીને દમના થાય છે અને કે મનુષ્ય ઊભું રહીને સુમના કે દુર્મના થવાને બદલે મધ્યસ્થ ભાવમાં જ રહે છે. એ જ પ્રમાણે સુમના, દુર્મના અને મધ્યસ્થ ભાવ. ચક્ત થવાના વિકલપ “ જિદ્રજિ વિટ્રિા”િ અહીં પણ થાય છે. આ રીતે ૧૮ સૂત્રોનું કથન પૂરું થાય છે. એ જ પ્રમાણે બધાં ક્રિયાપદ સાથે પણ સમજવું. એટલે કે નિષ મનિષા, ત્રા કરવા, રિવા, કિરવા, ઉવા, अनुक्त्त्वा, भाषित्वा, अभाषित्वा, दत्वा, अदत्वा, मुक्त्वा, अभुक्त्वा, लब्ध्वा, કદળી વાવા, પીવા, કુવા, ગપુણવા, સુવા, યુગા, નવા, નિત્યા, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ વરાષિલ્ય અને અપરકિરણ આ પદેની સાથે પણ સુમના, દુર્મના અને મધ્યસ્થ હોવાનું કથન ત્રણે કાળને અનુલક્ષીને કરવું જોઈએ. હવે આ પદોને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે– વિવિઘ=બેસીને, નિષિા=બેઠાં વિના, વાહણને, નવા હણ્યા વિના, ઉછરગા= છેદીને, છિવા છેદ્યા વિના, ૩øરવા=પદ, વાકય આદિ બોલીને, વજનવા =નહીં બોલીને, માષિવા=ભાષણ કરવા એગ્ય કેઈની સાથે ભાષણ કરીને, માષિવા નહીં ભાષણ કરવા એગ્ય એવી કઈ વ્યક્તિ સાથે ભાષણ નહી કરીને, સૂત્વા=આપીને, ગા =નહીં આપીને, મુઠ્ઠવા=બાઈને, અમુકવા= નહીં ખાઈને, અદગા=પ્રાપ્ત કરીને શરદવા=પ્રાપ્ત નહીં કરીને, વિવા=પીને, પીવા-પીધા વિના, યુવા=સૂઈને, કસુરવા=શયન નહીં કરીને, ગુડ્યા= યુદ્ધ કરીને, યુવા=યુદ્ધ નહી કરીને, વિવા=જીતીને, વિવા=નહીં જીતીને. જાવિરા=હાર પ્રાપ્ત કરીને, જિલ્ચ=પરાજય પ્રાપ્ત નહીં કરીને, આ બધી ક્રિયાઓ કરીને કે ઈ મનુષ્ય હર્ષિત થાય છે, કે મનુષ્ય દુઃખિત થાય છે અને કોઈ મનુષ્ય મધ્યસ્થભાવમાં રહે છે, આ પ્રકારનું કથન ત્રણે કાળને અનુલક્ષીને કરવાથી પ્રત્યેક પદના ત્રણ ત્રણ સૂત્ર બને છે. “નિવિચ” થી લઈને “અપરાજિત્ય” પર્યન્તના ૧૩ પદનાં કુલ ૧૩૪૯=૭૮ અઠોતેરસૂત્ર બને છે. આ ૭૮ સૂત્રને પૂર્વોકત ૧૮ સૂત્રોમાં ઉમેરવાથી કુલ ૯૬ સૂત્ર બને છે. એ જ પ્રમાણે “શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ ની અપેક્ષાએ પ્રત્યેક વિષયમાં વિધિ પ્રતિષેધની અપેક્ષાએ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ સંબંધી ૬-૬ સૂત્ર બને છે. જેમકે.... કઈ મનુષ્ય શબ્દને સાંભળીને ભૂતકાળમાં સુમના (હર્ષિત) થયે હોય છે, કઈ દુમના થયા હોય છે અને કેઈમધ્યસ્થભાવમાં રહ્યો હોય છે. શબ્દને સાંભળીને વર્તમાન કાળે કેઈ સુમન થાય છે, કઈ દુમના થાય છે અને કોઈ મધ્યસ્થભાવમાં રહે છે. શબ્દને સાંભળીને કે ભવિષ્યમાં સુમના થશે, કઈ દુમના થશે અને કેાઈ મધ્યસ્થભાવમાં રહેશે. આ પ્રમાણે વિધિવિષયક ત્રણ સૂત્ર છે, એ જ પ્રમાણે પ્રતિષેધની અપેક્ષાએ પણ ત્રણ સૂત્ર બને છે. આ રીતે શબ્દમાં વિધિપ્રતિષેધને અનુલક્ષીને કુલ ૬ સૂત્ર બને છે. આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫. Page #31 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિથી રૂપ, ગંધ, રસ અને સ્પર્શ વિષયક પણ ૬-૬ આલાપક સમજવા. આ રીતે બીજા ૩૦ આલાપક બને છે. આગલા ૯૬ સૂત્રમાં આ ૩૦ સૂત્ર ઉમેરવાથી કુલ ૧૨૬ સૂત્ર બને છે, તેમાં એક સામાન્ય સૂત્ર ઉમેરવાથી કુલ ૧૨૭ સૂત્ર થઈ જાય છે. પાંચમી સંગ્રહગાથામાં જે “તવ કાળા ચ” આ પ્રકારને પાઠ કહ્યો છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે-નીચે કહેલાં ત્રણ સ્થાન શીલરહિત-સામાન્ય રીતે શુભ ભાવવર્જિત, નિવ્રત–ખાસ કરીને પ્રાણાતિપાત આદિની નિવૃત્તિથી રહિત, નિર્ગુણ-ઉત્તરગુણની અપેક્ષાએ ગુણરહિત, નિમર્યાદ-ધર્મમર્યાદા રહિત તથા પૌરુષી (પારસી) આદિના પ્રત્યાખ્યાનથી રહિત અને પર્યાદિનના પિષધ ઉપવાસથી રહિત જીવમાં ગહિત હોય છે. તે ત્રણે સ્થાન નીચે પ્રમાણે છે– (૧) ઈહલેક, (૨) ઉ૫પાત અને (૩) આયાતિ. જે પર્યાયમાં એવા છે જન્મ લીધે હેય છે, તે પર્યાય ગહિત હેાય છે, કારણ કે વ્રતનિયમ આદિથી રહિત હોવાને લીધે તેની તે પર્યાય પાપવૃત્તિથી યુક્ત હોય છે, તેથી તે વિશિષ્ટજને દ્વારા નિદાને પાત્ર બને છે. અહીં ઉપપાત શબ્દ દ્વારા આગામી ભવગ્રહણ કરાવે છે. મૃત્યુ બાદ પાપાત્માઓને નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી તેને આગામી ભવ પણ ગર્ડ (નિન્દા) ને પાત્ર બને છે. એ જ પ્રમાણે એ જીવ જ્યારે નરકાદિ ગતિમાંથી નીકળે છે, ત્યારે કુમાનુષત્વ અથવા તિર્યંચગતિ પ્રાપ્ત કરે છે. તેથી તેની આયતિ પણ ગહિત (નિન્દાને પાત્ર) હોય છે. પરંતુ જે જ શીલાદિથી યુક્ત હોય છે તેમને ઈલેક, ઉપપત અને આયતિ પ્રશસ્ય હોય છે, કારણ કે તે વતનિયમ આદિથી યુકત રહે છે આ રીતે પવિત્ર પ્રવૃત્તિવાળા તે જીવને આ જન્મ પણ પ્રશંસાને પાત્ર બને છે, મરણ થયા પછી વૈમાનિક આદિમાં તેને ઉપપાત થાય છે, તેથી તેને ઉપપાત પણ પ્રશંસનીય બને છે. વળી ત્યાંથી રવીને તે સુમાનવતની પ્રાપ્તિ કરે છે, તેથી તેની આયતિ પણ પ્રશંસનીય બને છે. સૂ. ૩૭ ઉપર્યુંકત સ્થાનેને સદ્ભાવ ગહિંત અને પ્રશસ્ત સંસારી જીવમાં જ હોય છે, તેથી સૂત્રકાર સંસારી જીની પ્રરૂપણા પૂર્વક સર્વ જીવોની પ્રરૂપણ સાત સૂત્રો દ્વારા કરે છે–સિવિદ્દા સંસારનવન્ના નીતા” ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવોંકી પ્રરૂપણા પૂર્વક સર્વજીવકા નિરૂપણ સૂત્રાર્થ–સંસાર સમાપન્નક જીના (સંસારી જીના) નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સ્ત્રી, (૨) પુરુષ અને (૩) નપુંસક. સમસ્ત જીના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સમ્યગ્દષ્ટિ, (૨) મિથ્યાષ્ટિ, અને (૩) સમ્યગૃમિથ્યાષ્ટિ. અથવા સમસ્ત જીના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે- ૧) પર્યાપ્તક, (૨) અપ ચંતક અને (૩) પર્યાપ્તક નો અપર્યાપ્તક. સમસ્ત સંસારી જીવાના (૧) પરિત્ત, (૨) અપરિત અને (૩) પરિત્ત ને અપરિત્ત, એવા ત્રણ પ્રકાર પડે છે. તથા (૧) સૂમ, (૨) બાદર અને (૩) નો સૂમ બાદર, એવા ત્રણ પ્રકાર પડે છે. અથવા (૧) સંજ્ઞી, (૨) અસંસી અને (૩) સંજ્ઞી ને અસંજ્ઞી, એવા ત્રણ પ્રકાર પણ પડે છે અથવા (૧) ભવ્ય, (૨) અભવ્ય અને (3) ને ભવ્ય નો અભવ્ય, એવા ત્રણ પ્રકાર પણ પડે છે. ટીકાર્થ–પરિભ્રમણ કર્યો કરવું તેનું નામ જ સંસાર છે. જીવ નારક, તિર્યંચ, મનષ્ય અને દેવગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે તેથી આ ચાર ગતિઓ રૂપ જ સંસાર છે. જે જીએ એકીભાવ રૂપે આ સંસારને પ્રાપ્ત કરેલ છે તે જીને સંસારસમાપન્નક છે અથવા સંસારી જી કહે છે. તે સંસારી જીના સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણ પ્રકાર પડે છે, કારણ કે સમસ્ત સંસારી જીવને આ ત્રણેમાં સમાવેશ થઈ જાય છે. એકે સંસારી જીવ એ નથી કે જે આ પ્રકારોમાં આવી જતો ન હોય. જીવાધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર સમસ્ત સંસારી જીનું ત્રણ સ્થાને અનુલક્ષીને કથન કરે છે–સમસ્ત સંસારી જીના સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદથી ત્રણ પ્રકાર પડે છે. આ કથનને આધારે સિદ્ધજીને સમ્યગ્દષ્ટિ જીવો તરીકે ગ્રહણ કરવામાં આવ્યા છે. આગળ જે ભેદે કહ્યા છે તે સંસારી જીના ભેદ કહ્યા છે. અહીં સામાન્ય રીતે એ ભેદનું કથન કરવામાં આવ્યું છે. આ સામાન્ય કથનમાં સંસારી અને અસંસારી, આ બન્નેને સમાવેશ થઈ જાય છે. એજ પ્રકારનું કથન હવે જેમનું કથન કરવામાં આવે છે તે જ વિષે પણ સમજવું. જે જ પર્યામિથી યુકત હોય છે તેમને પર્યાપ્ત કહે છે અને જે જીવે પર્યામિ વિનાના હોય છે તેમને અપર્યાપ્ત કહે છે. જે પર્યાપ્ત પણ નથી અને અપર્યાપ્ત પણ નથી તેમને પર્યાપ્ત નો અપર્યાપ્ત કહે છે. આ ત્રીજા વિભાગમાં સિદ્ધ ને સમાવેશ થાય છે. આ પ્રકારના આ બે સૂત્ર અને સંસારી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ જીવોનું એક સૂત્ર મળીને ત્રણ સૂત્ર થાય છે, તે સિવાયના ચાર સૂત્રે નીચે પ્રમાણે છે–“સદ્દિી ” ઈત્યાદિ. તેને આલાપક આ પ્રમાણે છે-“સિવિદ્દ સત્રના પુણત્તા-સંજ્ઞા परित्ता, अपरित्ता, नोपरित्ता नोअपरित्ता । तिविहा सव्य जीवा पण्णत्ता-तंजहो सुहमा, बायरा, नोसुहुमा नोबायरा | तिविहा सब जीवा पण्णत्ता-तंजहा संण्णिणो, असणिणो णोसणिणो णोअसणिणो । तिविहा सव्व जीवा पण्णत्ता સંનg-ત્મળાં અમદવા, રો મદવા નો રૂમમા ” આ સૂત્રને અર્થ સરળ છે. પ્રત્યેક શરીર જેમને હોય છે, તે જીવોને પરિત્ત જીવો કહે છે. સાધારણ શરીર જેમને હોય છે તેમને અપરિત્ત કહે છે. આ બન્ને પ્રકારના શરીરથી જેઓ રહિત છે, તેમને પરિત્ત અપરિત્ત જી કહે છે. એવાં જીવે સિદ્ધ જીવે છે. સૂમ શરીર જેમનું છે તેમને સૂક્ષ્મ જી કહે છે, બાદર શરીરવાળા અને બાદર જી કહે છે અને જે જીવો સૂક્ષ્મ શરીરવાળા પણ નથી અને બાદર શરીરવાળા પણ નથી તેમને ને સૂક્ષમ ને બાદર કહે છે. સિદ્ધ જીવોને નોસૂમ બાદર જી કહે છે. આહાર આદિ સંજ્ઞા જેમને હોય છે તે જીને સંજ્ઞી કહે છે. મનથી રહિત છને અસંશી કહે છે. તથા જે જ સંજ્ઞી પણ નથી અને અસંજ્ઞી પણ નથી તેમને નોસંજ્ઞા અસંી કહે છે. એવાં સિદ્ધ જી જ હોય છે જેમને આગામી કાળમાં અવશ્ય મુક્તિ મળવાની જ છે એવાં જીવને ભવ્ય જી કહે છે. તેમના કરતાં વિપરીત અભવ્ય જીવે છે. જે ભવ્ય નથી અને અભવ્ય પણ નથી એવાં સિદ્ધ બને ને ભવ્ય નો અભવ્ય કહે છે. એ સૂ. ૩૮ છે દિશાઓંકા ઔર દિશાઓને આશ્રિત હોનેસે ગત્યાગતિકા નિરૂપણ આ બધાં જ લેકમાં વ્યવસ્થિત (વિદ્યમાન) છે. જેનું પરકમાં ગમનાગમન દિશા અનુસાર થાય છે, તેથી હવે સૂત્રકાર લેક સ્થિતિના નિરૂપણ પૂર્વક દિશાઓનું નિરૂપણ કરે છે અને દિશાઓને આશ્રિત હોવાને કારણે ગત્યાગતિ આદિનું પણ નિરૂપણ કરે છે-“તિવિજ્ઞr aોટ્ટિ guત્તા” ઈત્યાદિ. સગા—લેકની સ્થિતિ ત્રણ પ્રકારની કહી છે–(૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઘનોદધિ અને (૩) ઘોદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી. દિશાએ ત્રણ કહી છે (૧) ઉર્વદિશા અને (૨) અદિશા અને (૩) તિર્યદિશા. આ ત્રણ દિશા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ એમાંથી જ જીવની ગતિ થાય છે. (૧) ઉર્ધ્વદિશામાંથી, (૨) અદિશામાંથી અને (૩) તિર્યદિશામાંથી. એ જ પ્રમાણે આગતિ, વ્યુત્કાન્તિ, આહાર, વૃદ્ધિ, નિદ્ધિ, ગતિપર્યાય, સમુદ્રઘાત, કાલસંયોગ, દર્શનાભિયોગ, જ્ઞાનાભિગમ અને જીવાભિગમ, આ બધું પણ દિશાઓને અનુસાર જ થાય છે. આ ત્રણ દિશાઓમાંથી જ જીવોના અજવાભિગમ કહા છે. એ જ પ્રમાણે મનુષ્ય અને તિર્યની ગતિ, આગતિ આદિના વિષયમાં પણ સમજવું. ટીકાર્થ–સમસ્ત દ્રવ્ય આકાશમાં પ્રતિષ્ઠિત (વિદ્યમાન) છે, તેથી અહીં વાયુને આકાશ પ્રતિષ્ઠિત કહ્યો છે. વાત પદ દ્વારા અહીં તનુવાત અને ઘનવાતને ગ્રહણ કરવામાં આવેલ છે. આકાશ કઈ અન્ય દ્રવ્યને આધારે રહેલું નથી, કારણ કે તે સૌથી મોટું છે, તે પિતાને આધારે જ રહેલું છે. તેથી સૂત્રકારે તેના આધાર વિષે અહીં કંઈ પણ કહ્યું નથી. પહેલા તનુવાત છે અને તેની ઉપર ઘનવાત છે. તે ઘનવાત તમસ્તમાં આદિ જે સાત નારકો છે તેમના આધારરૂપ છે. તેથી તે તેમની નીચે રહેલો છે અને અત્યન્ત દાનરૂપ–પિડીભૂત છે. આ ઘનવાતને આશ્રિત જે ઉદધિ છે તેનું નામ ઘનેદધિ છે. તે ઘનેદધિ હિમશિલાની જેમ પાણીના નિચય ( ભંડાર) રૂપ છે. આ ઘનેદધિને આશ્રિત તમસ્તમા આદિ નરકે છે. જો કે “આકાશ પ્રતિષ્ઠિત ઈષ~ામ્ભારા પૃથ્વી » ઈત્યાદિ કમથી પણ લેકસ્થિતિનું કથન કરી શકાય છે, છતાં પણ “આકાશ પ્રતિષ્ઠિત વાયુ” ઈત્યાદિ કમથી જે લેકસ્થિતિ કહેવામાં આવી છે તે એ અભિપ્રાયથી જ કહી છે કે અધે ભાગથી લઈને શરૂ કરીને) જ લેકસ્થિતિ હોય છે. - હવે સૂત્રકાર દિશાઓને અનુલક્ષીને ગતિ, આગતિનું નિરૂપણ કરવા નિમિત્તે ૧૪ સૂત્રોનું કથન કરે છે. તે સૂત્રે આ પ્રમાણે છે– તો ફિલ ” ઈત્યાદિ. અમુક વસ્તુ પૂર્વ આદિમાં છે એવું જેને કારણે કહેવાય છે, તેનું નામ દિશા છે. તેના ત્રણ ભેદ નીચે પ્રમાણે છે-(૧) ઉર્વદિશા, (૨) અદિશા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ અને તિદિશા. આ ત્રણ દિશાઓમાંથી જ જીવાનું ગમન થાય છે. નામાદ્વિકના ભેદથી દિશાના સાત પ્રકાર પણ પડે છે-(૧) નાદિશા, (૨) સ્થાપના દિશા, (૩) દ્રવ્યદિશા, (૪) ક્ષેત્રપિદશા, (૫) તાપક્ષેત્ર, (૯) પ્રજ્ઞાપના અને (૭) ભાવદિશા. તેમાંની ભાવદિશાના ૧૮ પ્રકાર છે. નામક્રિશા અને સ્થાપના દિશા, આ બન્ને દિશાએ પ્રસિદ્ધ છે. પુદ્ગલ સ્કન્ધ આદિની જે દિશા તેને દ્રવ્યદિશા કહે છે. આકાશની જે દિશા છે તેને ક્ષેત્રક્રિશા કહે છે, આ ક્ષેત્રદિશાની પ્રવૃત્તિ તિય ગ્લાકના મધ્યમાગમાં સ્થિત ( રહેલા ) જે આઠ રુચક પ્રદેશ છે ત્યાંથી થાય છે. કહ્યું પણ છે કે-“ અટ્ઠષણો થવો ” ઈત્યાદિ. "" આ કથનના ભાવાર્થ એ છે કે-તિગ્લેાકની મધ્યમાં આઠ રુચક પ્રદેશ છે, તે રુચક પ્રદેશે જ દિશાએ અને અનુદિશાઓના કારણરૂપ છે, દસ દિશાઓનાં નામ નીચે પ્રમાણે છે-“ ફંોથી નમાય ઈત્યાદિ. (૧) એદ્રી અથવા પૂર્વદિશા, (૨) આગ્નેયી અથવા અગ્નિકાણુ, (૩) યામ્યા અથવા દક્ષિણ દિશા, (૪) નૈઋતિ અથવા નૈઋત્યકાણુ, (૫) વાણિ અથવા પશ્ચિમ દિશા, (૬) વાયવ્યકાણુ, (૭) સૌમ્યા અથવા ઉત્તર દિશા, (૮) ઐશાની અથવા ઈશાન કાણુ, (૯) વિમલા અથવા દિશા અને (૧૦) તમા અથવા અધા દિશા. સૂર્ય વડે ઉપલક્ષિત જે ક્ષેત્રદિશા છે, તેને તાપક્ષેત્રક્રિશા કહે છે તે નિયત હૈાય છે. કહ્યું પણ છે કે- નેäિ ન ત્તો ” ઇત્યાદિ— અહીં પ્રદક્ષિણા શબ્દ દ્વારા દક્ષિણાવત ભ્રમણ ગૃહીત કરાયું છે. પ્રજ્ઞાપક-આચાય આદિની જે દિશા છે, તેનું નામ પ્રજ્ઞાપકદિક્ છે. તે આ પ્રમાણે છે “વન્નવો”ઇત્યાદિ. (૧) પૃથ્વી, (ર) જલ, (૩) જવલન, (૪) વાયુ, (૫) મૂલખીજ, (૬) સ્કન્ધખીજ, (૭) અત્રીજ, (૮) પબીજ, (૯) દ્વીન્દ્રિય, (૧૦) શ્રીન્દ્રિય, (૧૧) ચતુરિ ન્દ્રિય, (૧૨) પચેન્દ્રિય તિય ચ, (૧૩) નારક, (૧૪) દેવ, (૧૫) સ’મૂર્ચ્છિમ, (૧૬) કમ ભૂમિજ, (૧૭) અકમ ભૂમિજ અને (૧૮) અન્તરદ્વીપ૪. આ પ્રકારના ભેઢોથી ભાવદિશા ૧૮ પ્રકારની છે. અહીં ક્ષેત્રર્દિશા, તાપદિશા અને પ્રજ્ઞાપક દિશાના જ અધિકાર છે. અહીં તિય ગૂ ગ્રહણુ દ્વારા પૂર્વાદિ ચાર દિશાઓને જ ગ્રહણ કરવામાં આવી છે, વિદિશાઓને ગ્રણ કરવામાં આવેલ નથી, કારણ કે જીવેની ગતિ આકાશના પ્રદેશોની પંક્તિ અનુસાર જ થાય છે. તે કારણે તેમની ગતિ, આતિ અને વ્યુત્ક્રાન્તિ ( ઉત્પત્તિ ) આ બધું વિદિશાઓને અનુસાર થતું નથી, એ જ કારણે માકીનાં પદોમાં વિદિશાઓના ઉલ્લેખ થયા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદિ નીવાને શરૂં. વાક્ ” આ પ્રકારનું કથન સૂત્રકાર આગળ કરવાના છે. “ સીર્દિ ચિત્તફિઝ ઈત્યાદિ 66 અહીં સાત દિશામાંની જે સાતમી ભાદિશા છે તેનું, અથવા ત્રીજી જે દ્રવ્યદિશા છે તેનું અથવા પાંચમી જે તાપક્ષેત્રક્રિશા છે તેનું યથાયેાગ્ય રીતે વર્ણન થઈ શકે છે, ઉધ્વ'દિશા, અાદિશા અને તિય་ગ્નિશા, આ દિશાઓમાંથી જીવની ગતિ થાય છે. (૨) પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાએ, મરીને અન્યત્ર જવું તેનું નામ ગતિ છે. (૩) એજ પ્રમાણે-પૂર્વોક્ત અભિલાપની જેમ જ ત્રણ દિશાઓમાંથી જીવાની આતિ થાય છે. પ્રજ્ઞાપકની સમીપના સ્થાનમાં આવવું તેનું નામ આગતિ છે. (૪) વ્યુત્ક્રાન્તિનું નામ ઉત્પત્તિ છે. (૫) ‘આહાર’ પદ્મ સમજી શકાય એવું છે. (૬) શરીર વધવું તેનું નામ વૃદ્ધિ છે. (૭) શરીરના હાસ ( હાનિ ) થવા તેનું નામ નિવૃદ્ધિ છે. (૮) મરીને અન્ય ગતિમાં જવું તેનું નામ ગતિપર્યાય છે. અથવા વૈક્રિય લબ્ધિવાળા જીવનું સ‘ગ્રામને માટે પ્રદેશમાંથી ગર્ભોમાંથી નીકળવું તેનું નામ ગતિષય છે. (૯) વેદનારૂપ સમુદ્ધાત હાય છે. (૧૦) વનાદિ રૂપ કાલલક્ષણની અનુભૂતિનું નામ કાળસંચાગ છે અથવા મરણુયેાગનું નામ કાળસચેગ છે. (૧૧) પ્રત્યક્ષ પ્રમાણભૂત અવિષે દ્વારા જે એધ થાય છે તેનું નામ દર્શનાભિગમ છે. એજ પ્રકારના જ્ઞાનાભિગમ છે. (૧૨) જીવાને જ્ઞેય પઢાર્થીના જે અવિધ આદિ દ્વારા અભિગમ ( એપ) થાય છે, તેને જીવાભિગમ કહે છે. “ સૌદ્દેિ` ' ઇત્યાદિ— "" (૧૩) ધર્મ, અધમ, આકાશ અને પુદ્ગલ આ અસ્તિકાયાને તથા અદ્ધાસમય રૂપ કાળના એધ થવા તેનું નામ અજીવાભિગમ છે. ‘વ’ ઇત્યાદિ. पवत्तइ જે રીતે પૂર્વોક્ત અભિલાપ દ્વારા સામાન્ય સૂત્રમાં ગતિ આગતિથી લઈને જીવાભિગમ સુધીના ૧૩ પદોનું ત્રણ દિશાને અનુલક્ષીને કથન થયું છે, એજ પ્રમાણે પચેન્દ્રિય તિર્યંચ ચેાનિકામાં પણ ગતિ આદિ પદનું કથન સમજવું જોઈએ, અને એ જ પ્રમાણે મનુષ્યેામાં પણ સમજવું. તેમને અભિલાપ આ પ્રમાણે છે- તૌદ્દિવાદિપત્તિતિકિલનોળિયાની શરૂ ” એ જ પ્રકારના અભિલાપ આગતિ આદિ પદેમાં પણ સમજી લેવે. મનુષ્યોના ગતિવિષયક અભિલાપ આ પ્રમાણે છે-' સીર્દિ, લાદ્દિ` મનુજ્ઞાળ गई पत्त ” એજ પ્રકારના અભિલાપ આગતિ આદિ પદોમાં પણ સમજવા જોઈએ. આ રીતે ગતિ, આગતિ પદોને અનુલક્ષીને કુલ ૨૬ સૂત્ર થાય છે. ગતિ આદ્ધિથી લઇને અજીવાભિગમ સુધીનાં સૂત્રે સામાન્ય જીવ સૂત્રેા છે. ચાવીસ દંડકના જીવાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારકાદિ પદોમાં દિશામાં ગતિ આદિ ૧૩ પદેતા સોંપૂર્ણ રૂપે સંભવ નથી. 'ચેન્દ્રિય તિયા અને મનુષ્યેામાં તેમના સંભવ હાવાથી અહીં પચેન્દ્રિય તિય ચા અને મનુષ્ચાનાં સૂત્રેા કહેવામાં આવ્યાં છે. આ પદોના નારકાદિમાં સપૂર્ણરૂપે ત્રણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ કેમ સંભવ નથી ? તે તેને ઉત્તર એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય સિવાયના બાવીશ દંડકના જીવવિશેષને નારકે અને દેવેમાં ઉત્પાદ સંભવી શકતા નથી, તેથી ઉષ્મ અને અધે, આ બે દિશાઓની અપેક્ષાએ તે જીવોમાં ગતિ, આગતિને અભાવ છે. તથા દર્શન, જ્ઞાન, જીવાભિગમ, અછવાભિગમ, ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષરૂપ અભિગમને સદૂભાવ એ ત્રણે દિશાઓમાં જ નથી. ભવ પ્રત્યયા અવધિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારક અને જતિષ્ક તિર્થગવધિવાળાં હોય છે, ભવનપતિ અને વ્યન્તર ઉર્વ અવધિવાળા હોય છે અને વૈમાનિક અધે અવધિવાળા હોય છે. એકેન્દ્રિય અને વિકેન્દ્રિમાં અવધિજ્ઞાન હેતું જ નથી. . સ. ૩૯ છે ત્રસજીવોંકા ઔર ઉનસે વિપરીત સ્થાવર જીવોં કે સ્વરૂપ કા નિરૂપણ પૂર્વોક્ત ગતિ આદિ પદને સદ્ભાવ ત્રસજીવમાં જ સંભવી શકે છે. તેથી હવે સૂત્રકાર ત્રસ જીવોનું નિરૂપણ કરે છે અને ત્યારબાદ તેમનાથી વિપરીત એવાં સ્થાવરેનું નિરૂપણ કરે છે-“તિવિદ તણા ઇરાઈત્યાદિ. સૂત્રાર્થ-ત્રસ જીવનાં ત્રણ પ્રકાર કહ્યાં છે-(૧) તેજસ્કાયિક, (૨) વાયુકાયિક અને (૩) ઉદાર દ્વીન્દ્રિયદિક છે. સ્થાવર જીવના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) પૃથવીકાયિક, (૨) અપ્રકાયિક અને (૩) વનસ્પતિકાયિક. ટીકાર્થ–“જ્ઞાન્તીતિ ત્રા?” આ વ્યુત્પત્તિ અનુસાર જે જીવ ચલન ધર્મવાળા હોય છે, તેમને ત્રસ કહે છે. તેજસ્કાયિક, વાયુકાયિક અને ઉદાર ત્રસના ભેદથી તેમના ત્રણ પ્રકાર છે. તેજસ્કાયિક અને વાયુકાયિક, એ ગતિત્રસ છે, કારણ કે તેઓ ચલન ધર્મવાળા છે. ઉદાર એટલે સ્કૂલ-જે સ્થૂલત્રસ છે, તેમને ઉદારત્રસ કહે છે. તે ઉદાર ત્રસેના ત્રસ નામકર્મને ઉદય હોય છે. તેમના ઉગ્રવાસ આદિ પ્રાણ વ્યક્ત હોય છે. ત્રસજીવના ગતિવસ અને લબ્ધિત્રસ નામના બે પ્રકાર પડે છે. વાયુકાયિક અને તેજસ્કાયિક જીવોને ત્રસ કહેવાનું કારણ એ છે કે તેઓ ગતિવાળા છે આમ તે તેઓ સ્થાવર જીવે જ છે. દ્વીન્દ્રિયાદિ છે લબ્ધિવસ છે. સ્થાવર જી સ્થિતિશીલ હોય છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાયિક જી સ્થિતિશીલ હોવાથી તેમને સ્થાવર જ કહે છે. સૂ.૪૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવપદાર્થકા નિરૂપણ પૃથ્વીકાયિક આદ્ધિ જીવપદાર્થોનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર અજીવ પદાર્થીનું નિરૂપણ કરે છે-“ તેઓ અચ્છેના વત્તા '' ઇત્યાદિ— સૂત્રા – -આ ત્રણ પદાર્થોને અછેદ્ય કહ્યાં છે-(૧) સમય,(૨) પ્રદેશ અને (૩) પરમાણુ એ જ પ્રમાણે આ ત્રણે પદાથૅ અભેદ્ય ૧, અદાહ્ય ૨, અગ્રાહ્ય ૩, અનૌં, ૪ અમધ્ય પ,અને અપ્રદેશ ૬ રૂપ પણ છે. આ ત્રણ પદાને અવિભાજ્ય કહ્યાં છે. સમય, પ્રદેશ અને પરમાણુ અછેદ્ય ટીકા-જે પદાર્થોનું છેદન કરી શકાતું નથી તે પદાર્થીને કહે છે. અથવા પેાતાની બુદ્ધિથી જેનું છરી આદિ વડે છેદન થઇ શકતુ નથી, તે અચ્છેદ્ય ગણાય છે. એવાં અચ્છેદ્ય પદાર્થોં સમય, પ્રદેશ અને પરમાણુ છે. સમય કાળિવશેષરૂપ હોય છે. પ્રદેશ, ધર્મ, અધમ, આકાશ, જીવ અને પુણેના નિરવયવ અશરૂપ હાય છે, તથા પરમાણુ અતિ સૂક્ષ્મરૂપ હોય છે, તથા તે એ આદિ અણુવાળા સ્કન્ધાના કારણરૂપ હોય છે અને પ્રદેશેાથી રહિત હોય છે. પરમાણુનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે—‘ સત્યેન યુનિવૅન વિ ’’ ઈત્યાદિ. અચ્છેદ્ય સૂત્રનું જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અભેદ્ય, આદિ વિષયક સૂત્રામાં પણ સમજી લેવું. તેમને વિષે આ પ્રકારને અભિલાપ બનશે “ તો ગમેગ્ગા દળત્તા-ઈત્યાદિ. એ જ પ્રમાણે અગ્રાહ્ય આદિ વિષયક અભિલાપ પણ સમજી લેવા. સાય આદિથી જેને ભેદી શકાતુ નથી તેને અભેદ્ય કહે છે. અગ્નિ, ક્ષાર આદિ દ્વારા જેને ખાળી શકાતું નથી તેને અહ્વાહ્યા કહે છે. હાથ, સાળુસી આદિ વડે જેને પકડી શકાતું નથી તેને અગ્રાહ્ય કહે છે. અધ ભાગથી જે રહિત હાય છે તેને અનદ્ધ કહે છે. સમયાદિકાના બે ભાગ થઈ શકતા નથી, તેથી તેમને અનન્દ્વ કહ્યા છે. તેમને મધ્ય ભાગ પણ હાતા નથી માટે તેમને અમધ્ય કહ્યા છે. તેમના બે ભાગ થતા નથી, તે કારણે તેમને (સમયાદિકને) અપ્ર દેશરૂપ ( નિરવયવ ) કહ્યા છે. જેના ભાગ ન પડી શકે તેને અવિભાજ્ય કહે છે. તેઓ નિરવયવ હાવાથી જ અવિભાજ્ય અથવા અવિભાગિમ છે. વિભાગમાંથી જે બને છે તેને વિભાગિમ કહે છે. સમયાદિક એવાં વિભાગિમ નહીં હાવાથી તેમને અવિભાગિમ કહેલ છે. સમયાદિ પૂર્વાંકત ત્રણ પદાર્થોં પૂર્વોક્ત વિશેષણાથી સપન્ન છે. ! સૂ. ૪૧ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ દુઃખકે સ્વરૂપના નિરૂપણ પહેલાના સૂત્રમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે ત્રસજી અને સ્થાવર જીવે દુખભીરુ (દુઃખથી ડરનારા) હોય છે. તેથી સૂત્રકાર હવે જીવના દુઃખના સ્વરૂપનું વર્ણન કરે છે “ગો ! ત્તિ મજાવં મહાવીરે ઈત્યાદિ સૂત્રાર્થ-“હે આર્યો ! ” આ પ્રમાણે સધન કરીને શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિક શ્રમણ નિગ્ન ને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“હે આયુષ્યન્ત શ્રમણ ! પ્રાણીઓને (જીને) ક ભય હોય છે?” ત્યારે ગૌતમાદિક શ્રમણ નિગ્રંથ મહાવીર પ્રભુની પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તેમને વંદણું કરી અને નમસ્કાર કર્યા વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય! આ અર્થને (વાતો) અમે જાણતા નથી અને અમે એવું દેખ્યું પણ નથી. તે હે દેવાનુપ્રિય ! આ૫ કૃપા કરીને આ વિષય અમને સમજાવે.” ત્યારે “હે આર્યો !” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે કહ્યું-“હે આયુષ્કા શ્રમણ ! સમસ્ત પ્રાણીઓને મરણાદિને ભય લાગે છે.” ત્યારે ગૌતમાદિ શ્રમણએ તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછે-“હે પ્રભે! તે દુઃખ કોના દ્વારા કરાયું છે? શું જીવના દ્વારા કરાયું છે કે પ્રમાદ દ્વારા કરાયું છે? મહાવીર પ્રભુને ઉત્તર--“હે ગૌતમ! દુઃખના કારણભૂત તે કર્મ અજ્ઞાનાદિ બન્ધના હેતુભૂત પ્રમાદથી યુક્ત થયેલા જીવ દ્વારા કરાયું હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ એટલે કે પ્રમાદને અધીન થયેલા જીવ દ્વારા તે કર્મ કરાયું છે. અને તે કર્મ જનિત દુઃખથી જીવે ડરતાં હોય છે. પ્રશ્ન–હે ભગવન્! તે દુઃખને નાશ કયા ઉપાયથી કરી શકાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! બન્ધહેતુના પ્રતિપક્ષભૂત જ્ઞાનાદિકથી તે દુઃખને નાશ કરી શકાય છે. ટીકાથ–સમસ્ત હેય (ત્યાજ્ય) ધર્મોને ત્યાગ કરનારને આર્ય કહે છે. હે આર્યો ! ” આ પ્રકારના સંબોધનથી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણ નિગ્રંથને સંબોધિત કર્યા છે. તેમને ધર્મતત્વ સમજાવવાના આશયથી આ પ્રકારનું સંબોધન કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે હે શ્રમણ ! કહે, પ્રાણીઓને કેને ભય હાય છે?” મહાવીર પ્રભુના આ પ્રકારના પ્રશ્નને એ નિષ્કર્ષ નીકળે છે કે શિષ્ય પૂછે કે ન પૂછે તે પણ ગુરુજનેએ તેમના હિતને વિચાર કરીને તેમને ધર્મતત્વ સમજાવવું જ જોઈએ. કહ્યું પણ છે કે-“પુર” ઈત્યાદિ. ૩ાસંમત્તિ” આ વર્તમાનકાલિક ક્રિયાને અહીં જે નિર્દોષ થયા છે તે તકાલની અપેક્ષાએ જ કર્યો છે. કર્મને કર્તા જીવ જ છે, પરંતુ પ્રમાદને અધીન થયેલે જીવ જ એવું કર્મ કરે છે. આ કથન દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગથી રહિત હોય એ જીવ કર્મ કરતું નથી. પ્રમાદના આઠ પ્રકારના છે કહ્યું પણ છે “ઘમામ ૨” ઈત્યાદિ (1) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) શ્રેષ, (૬) મતિવંશ, (૭) ધર્માનાદર, અને (૮) મેંગેનું દુપ્પણિ ધાન. કહ્યું પણ છે કે –“પમાગીય ” ઈત્યાદિ. ત્રિસ્થાનકના પ્રકરણમાં આ સૂત્રને સમાવેશ કરવાનું કારણ એ છે કે અહીં નીચેના ત્રણ પ્રશ્નોત્તરનું નિરૂપણ કરાયું છે-“ જામવાવાળાર, નવેoi વડે સુણે પમાણoi૨, કબૂમ વેફરે” આ રીતે ત્રિસ્થાનકેના અધિકારમાં આ સૂત્રને સમાવેશ કરવામાં કઈ બાધ નથી. સૂ. ૪૨ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ પરમતકા નિરાકરણ પૂર્વક સ્વમતકા નિરૂપણ પ્રમાદને વશ થયેલા જીવ દ્વારા દુઃખ કરાય છે, આ પ્રકારનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર પરમતનું ખંડન કરવાને માટે અને જૈનસિદ્ધાંતનું સમર્થન કરવા નિમિત્તે આ સૂત્રનું કથન કરે છે- અન્ન હથિયાળ મંતે ! ' ઇત્યાદિ ટીકા-હે ભગવન્ ! અન્યયૂ થિકા (અન્ય મતવાદીએ) એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણા કરે છે કે શ્રમણ નિગ્ર થૈને ત્યાં ક્રિયા કેવી કરાય છે? જૈન સિવાયન અન્ય ધમ સઘેને અન્યયૂથ કહે છે. મા અન્યયૂથને માનનારા લેાકાને અન્યયૂથિકા કહે છે એવાં અન્યયૂથિકામાં ચરક, પરિવ્રાજક, શાય આદિ પરતિતિર્થંકાના સમાવેશ થાય છે. અહીં અન્યયૂથિક શબ્દ દ્વારા વિભગ જ્ઞાનવાળા તાપસજન ગૃહીત થયા છે. તેઓ સામાન્ય રૂપે અને વિશિષ્ટ રૂપે એવું કહે છે, એવું સમજાવે છે, અને ભેડાનુભેદપૂર્વક એવું સમન કરે છે કે જે જૈનનમતાનુયાયી શ્રમણ નિગ્રંથા છે તેમની એવી જે માન્યતા છે કે “ કૃતકમ જીવને માટે દુઃખના કારણરૂપ અને છે. ” તે માન્યતાના સ્વીકાર કૅવી રીતે કરી શકાય ? અહીં ક્રિયા ' શબ્દ દ્વારા કમ` ' ગૃહીત થયું છે. એટલે કે કૃતકમ જીવને દુઃખ કેવી રીતે તે છે ? આ પ્રશ્નના ચાર ભાંગા છે-“ (૧) તા ચિતે, (૨) તા નો ચિતે, (૩) તા નો જિયતે, (૪) અન્નતા ઝિયતે ’ આ ચાર ભાંગામાંથી પહેલા, ખીજો, અને ત્રીજો ભાંગે તેમણે પૂછ્યા નથી, કારણ કે ત્રણ રુચિના બિલકુલ અવિષયભૂત છે; તેથી તે વિષેના પ્રશ્નોમાં તેમની પ્રવૃત્તિ થઇ નથી, નિયલે ” “ જે ક્રમ ધૃત હાય છે તે દુઃખના નિમિત્ત રૂપ બને છે. ” પ્રકારના પ્રશ્ન તે પૂછતા નથી કારણ કે જે પૂ`કાળમાં મૃત હાય છે તે અપ્રત્યક્ષ હાય છે, તેથી તેની સત્તા સિદ્ધ થતી નથી. જે કે જૈનદર્શન તેમની આ વાતને માનતું નથી, પરન્તુ તેઓ તે એવુ' માને છે, તેથી તેમણે એવા પ્રશ્ન કર્યાં નથી. 6 " कृता આ 66 ચા સાતા નો ચિત્તે ” આ પ્રકારના પ્રશ્ન પણ તેમણે પૂછ્યા નથી કારણુ કે “ તં ” હાય છે તે “ ન મતિ” એવું હાતું નથી કારણ કે આ બન્ને વચ્ચે પરસ્પરમાં અત્યન્ત વિશેષ છે, તેથી આ વાત અસંભવિત છે. વિરાધ આ પ્રમાણે છે જો તે કમકૃત હાય “ ત મને 66 'મત્તિ ' શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ તે “મતિ” એવું કેવી રીતે કહી શકાય છે? તથા “ર માસિ” જે તે નથી તે “ક” કેવી રીતે હોઈ શકે છે? કારણ કે કૃતકર્મમાં અભવનને અભાવ હોય છે. એટલે કે જે કૃત હોય છે તે સત્વયુક્ત હોય છે-અસત્વયુક્ત હોતું નથી. તથા “ગાતા ચિતે” એવું જે પૂછયું નથી તેનું કારણ એ નથી કે “જે અકૃત” હોય છે તે સસલા અથવા ગધેડાના શિંગડાં જેવું અસત્ (અવિદ્યમાન, અસંભવિત) હેાય છે. આ પ્રકારે આ ત્રણ ભંગના નિષેધને કારણે આ સૂત્રમાં ત્રિસ્થાનકતા સંભવી શકે છે. ચેથા ભંગ સાથે તેઓ સંમત થાય છે, તેથી જ તેમણે ચોથા ભંગ વિષયક પ્રશ્ન પૂછે છે. એ જ વાત સૂત્રકારે “તય ના ના વડા” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કર્મ પૂર્વે અવિહિત હોય છે, તે દુઃખને માટે હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે–પૂર્વ કાળકૃત કમ અપ્રત્યક્ષ હોય છે, તેથી તે અસત્વરૂપ હોય છે, પરંતુ દુઃખાનુભૂતિ પ્રત્યક્ષ હોય છે તેથી તેને સત્વથી અકૃત કર્મભવન પક્ષ સંમત થયેલ છે. પ્રશ્નકર્તા એ અહીં પોતાને એ અભિપ્રાય પ્રકટ કર્યો છે કે-“ જે શ્રમણ નિર્ગ પણ એ વાતને સ્વીકાર કરતા હોય કે અકૃત કર્મ જ દેહધારીઓના દુખનું કારણ બને છે, તે અમારી અને તેમની માન્યતા વચ્ચે સમાનતા આવી જાય છે.” તે કારણે શરૂઆતના ત્રણ ભાંગા (વિક) તેમણે પૂછયા નથી પણ ચેાથે વિક૯૫ જ પૂછે છે. તેથી જ અકૃત કમને સ્વીકાર કરનારા એવા તેમને આ પ્રકારને સમુલાપ (મત-માન્યતા) છે. એ જ પ્રકારનું તેઓ અન્યની સમીપે પ્રતિપાદન કરે છે. તેઓ કહે છે કે-“ માં ટુણ, સાથે दुःखम्, अक्रियमाणकृत दुःखं, अकृत्वा२, प्राणा भूता जीवा सत्वा वेदनां वेदयन्ति " કર્મ અકૃત્ય છે-કમ કૃત નહીં હોવાથી દુઃખના સદ્દભાવથી તે અકૃત્ય-અકરણીય છે-અબલ્પનીય છે-અનાગત (ભવિષ્ય) કાળમાં તે છ દ્વારા અપ્રાપ્તવ્ય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત હોવાથી જ તે જીવની સાથે અસ્પૃષ્ઠ ( અશ્લિષ્ટ ) છે. અક્રિયમાણુકૂત છે—વ માનકાળમાં અવ્રૂધ્યમાનનું નામ ક્રિયમાણુ છે, અને ભૂતકાળમાં જે અદ્ધ છે તેનું નામ ધૃત છે, જે એવું નથી તે અક્રિયમાણુકૃત છે. એટલે કે કમ ખયમાન પણ નથી અને અદ્ધ પણ નથી. તેથી તે કમ નહીં કરીને ( નહીં કરવાને કારણે ) દ્વીન્દ્રિય આદિ રૂપ પ્રાણ, વનસ્પતિરૂપ ભૂત, પૉંચેન્દ્રિયરૂપ જીવ અને પૃથ્વીકાય આદિ રૂપ સહ્ય પીડા ભાગળ્યા કરે છે, એવા તેમના ઉલાપ ( મત ) છે. એટલે કે અજ્ઞાનેાપહત બુદ્ધિવાળા તે વિભગજ્ઞાની લેકની પાસે ઉપયુક્ત મતનું પ્રતિપાદન કરે છે. અહીં સુધીમાં અન્ય તીથિકાના મત પ્રકટ કરવામાં આવ્યે છે. હવે તેમના તે મતનું ખંડન કરવામાં આવે છે— “નેત” ઇત્યાદિ. ,, તે અન્યતીથિકા આ પ્રમાણે જે કહે છે, તે તેમનું કથન બિલકુલ અસત્ય છે, કારણ કે જે અમૃત હાય છે તેને ક્રિયા જ કહી શકાતી નથી. એટલે કે અમૃત ક્રિયામાં ક્રિયાપણું ( ક્રિયત્ન ) જ સંભવી શકતું નથી. જે કરાય છે તેનું નામ જ ક્રિયા છે. જે કાઈ પણ રીતે કરવામાં જ ન આવે તેને ક્રિયા કેવી રીતે કહી શકાય ? અકૃતકમનું અનુભવન થાય છે, આ વાતને જો માનવામાં આવે, તે આ બદ્ધ છે, છે, આ દુઃખિત છે, એવા જે નિયત નહીં. એજ વાતને પોતાના મત અનુસાર પ્રકટ કરતાં મહાવીર પ્રભુ કહે છે કેન્દ્ર ગંદું કુળ ’” ઇત્યાદિ આ સુખિત ( સુખી ) તે પણ થઇ શકે આ સુક્ત છે, વ્યવહાર થાય છે અહીં पुनः ' શબ્દને પ્રચાગ કરવાનું કારણ એ છે કે અન્યયુથિકાની માન્યતા કરતા જૈન ધર્મની માન્યતામાં રહેલા તફાવત મહાવીર પ્રભુના નીચેના કથન દ્વારા પ્રકટ કરવામાં આવ્યે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ મહાવીર પ્રભુ ગૌતમાદિ નિત્ર થાને કહે છે કે....હું તા એવું કહું છું, એવું ભાષણ વિશેષ કથન-પ્રતિપાદન ) કરૂ' છું, એવી પ્રજ્ઞાપના કરૂ છુ” અને એવી પ્રરૂપણા કરૂ છું કે અનાગત ( ભવિષ્ય ) કાળમાં દુઃખના હેતુ ૨૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ (કારણ) રૂ૫ હેવાથી જીવના દ્વારા કમને કરણીય કહ્યું છે. એટલે કે જીવ આગામી કાળમાં દુઃખ ભેગવે છે, તેથી તે કમ જીવના દ્વારા કરણય થયું છે, એવું માનવું જોઈએ. જે તે કરણય ન હેત તે જીવ તેને કરત નહીં અને ભવિષ્યકાળમાં તેના ઉદય કાળે તે જીવના દુઃખનું કારણ પણ બનત નહીં. જે તે ભવિષ્યકાળમાં તેના દુઃખનું કારણ બને છે, તે એ માનવું જ જોઈએ કે દુઃખના હેતુભૂત તે કર્મ જીવના દ્વારા કરણીય છે. કરણીય હોવા છતાં પણ જે તે સ્પૃશ્ય નથી-બન્ધાવસ્થાને ચગ્ય નથી–તે તે તેના દુઃખવું કારણ પણ બનતું નથી. પરંતુ જે તે તેના દુખના કારણરૂપ બનતું હોય તે એ વાત પણ માનવી જ જોઈએ કે કરણીય હોવા છતાં પણ તે બન્ધાવસ્થાોગ્ય છે. આ બન્ધાવસ્થાની યોગ્યતા પણ તેમાં જીવના પરિણામાનુસાર કુતક થઈ છે. એજ પ્રમાણે વર્તમાનકાળમાં પણ જે તે કમ બેધ્યમાન છે અને અતીત (ભૂત) કાળમાં તે બદ્ધ થયેલું છે, તે એ વાત કેવી રીતે માની શકાય કે કર્મ અકરણરૂપ છે? આ કથન તે “માતા મે વરદચા પુરુષોને ચર્મવરવાર” મારી મા વધ્યા છે કારણ કે તે પુરુષ સંગ થવા છતાં પણ અગર્ભવતી હવાથી આ કથનના જેવું અસંભવિત છે. તેથી કર્મમાં કોઈ પણ રીતે કોઈ પણ કાળે અકરણતા સંભવતી નથી. તેથી સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વ તે કમને બાંધતા રહે છે અને તે કર્મકૃત વેદનાનું-તે કર્મકૃત શુભ અશુભ અનુભૂતિનું-વેદન કરતાં રહે છે, એવું આ જે કથન છે તે સમ્યગ્લાદીઓનું કથન છે. સૂ. ૪૩ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના ત્રીજા સ્થાનકને બીજો ઉદ્દેશક સમાપ્ત છે ૩-૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ કષાયવાલે જીવોંકી માયાકા નિરૂપણ ત્રીજા સ્થાનના ત્રીો ઉદ્દેશક ૩ બીજો ઉદ્દેશક પૂરા થયા. હવે ત્રીજા ઉદ્દેશકના પ્રારંભ થાય છે. ખીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકના આ પ્રકારના સંબધ છે. બીજા ઉદ્દેશકમાં વિવિધ જીવધાઁનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, આ ઉદ્દેશકમાં પણ તેમનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ઉદ્વેષકના પ્રથમ સૂત્રના પૂર્વ ઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે એવે! સબંધ છે કે ત્યાં મિથ્યાદનવાળા અન્યયૂથિકા ( અન્ય ધર્મને માનનારા ) ની વિપરીત પ્રરૂષણા કરવામાં આવી છે, ત્યારે અહીં કાયયુક્ત જીવેાની માયાની પ્રરૂપણા કરવામાં આવી છે. તે આ પ્રકારના સંબંધ ધરાવતા આ ત્રણ સૂત્રેાની અહીં પ્રરૂપણા કરવામાં આવે છે. સીદ્દિ કાળેન્દ્િ' મી માર્ચ ટૂટુ નો આજોધ્ના ” ઈત્યાદિ— 66 ભૂત, વમાન અને ભવિષ્યકાળ જેના વિષય છે એવાં ત્રણ સ્થાના (કારણેા) ની અપેક્ષાએ માર્ટી (ભારે કર્મી માી જીવ) કપટને કારણે સેવાયેલા ચેપનીય અકાર્યને (દુષ્કૃત્યને પાપ ) ગુપ્ત રીતે કરીને તેની આલેચના કરતા નથી, પ્રાયશ્ચિત લેવા માટે પેાતાની તે માયાને ગુરુ સમક્ષ જાહેર કરતા નથી, તેનું પ્રતિક્રમણ કરતા નથી-મિથ્યાદુષ્કૃત દાનાદિપૂર્વક પાપમાગ થી પા વળતા નથી, તેની નિન્દા કરતા નથી-આત્મસાક્ષીપૂર્વક પેાતાના પાપની નિન્દા કરતા નથી, તેની ગાઁ કરતા નથી, ગુરુસાક્ષીપૂર્વક પેાતાના દોષની ગાઁ કરતા નથી, તેની વિષુટ્ટના કરતા નથી એટલે કે એ કાર્યો કરવાના અધ્યવસાય છેડતા નથી, તેની વિશેાધના કરતા નથી એટલે કે પ્રાયશ્ચિત્ત કરીને, પેાતાના ચારિત્રને લાગેલા અતિચારરૂપ મળની સફાઇ કરીને આત્મશુદ્ધિ કરતા નથી, ભવિષ્યમાં એવું નહિ કરૂં એવી અકરણ પ્રતિજ્ઞાથી તે પેાતાની જાતને તૈયાર કરતા નથી, અને પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્તને તે સ્વીકાર કરતા નથી એટલે કુ પાપનાશક તપના-અનશનાદિરૂપ કે નિવિંકૃતિકાદિરૂપ તપના સ્વીકાર કરતા નથી. તે ત્રણ સ્થાન ( કારણેા) નીચે પ્રમાણે છે-“ કાન્ ત્રાડનું ' શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ “ હ્રોમિ વામ્ ’- રિધ્વામિ વાડમ ” (૧) તે એવા વિચાર કરે છે કે ભૂતકાળમાં મે' અમુક કાર્ય કર્યું છે, તે નિંદ્ય કેવી રીતે હાઇ શકે! એટલે કે નિંદ્ય હાઈ શકે જ નહીં. તે પછી મારે શા માટે તેની આલેચના કરવી જોઈએ ? જો હું આલેાચના કરૂં તે મારા માહાત્મ્યની હાનિ થાય. આ પ્રકા રના પોતાના અભિપ્રાયને કારણે તે ભૂતકાળમાં કરેલા દુષ્કૃત્યની આલેચના કરતા નથી, અને પ્રતિક્રમણ, નિંદા, ગર્હ આદિ પણ કરતા નથી. ,, તે એવા વિચાર કરે છે કે વર્તમાનકાળમાં પણ હું આ કાર્ય કરૂ છું. તે કાય અપ્રશસ્ત ઢાવાનું મારાથી કેવી રીતે કહી શકાય ! આ પ્રકારના વિચારથી પ્રેરાયેલા તે તેની આલેાયના આદિ કરતા નથીં. (૩) ભવિષ્યકાળમાં પણ હું આ કાર્ય કરવાને જ છું, તે મારે શા માટે તેની આલેચના, પ્રતિ ક્રમણ, નિંદા, ગર્હ વગેરે કરવા જોઇએ ! આ પ્રકારની વિચારધારાથી ગેર રસ્તે દોરવાયેલે તે પેાતાના પાપકૃત્યેની લાચના આદિ કરતા નથી. અહીં “ આદિ ” પદથી પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્તરૂપ તપઃકના સ્વીકાર કરતે નથી, ” ત્યાં સુધીને પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરવા જોઈએ, “ સૌદ્દિ ” ઈત્યાદિ. નીચે દર્શાવેલા ત્રણ સ્થાના (કારા) ને લીધે પણ માથી જીવ માયા કરીને તેની આલેચના આદિ કરતા નથી-(૧) જો માયા કરીને હું તેની આલે ચના કરીશ, તેનું પ્રતિક્રમણુ કરીશ, નિંદા, ગઈ, પ્રાયશ્ચિત આદિ કરીશ તે મારી અકીતિ થશે. એટલે કે “આ માણસ માયાવાન્ છે, ” એવી મારી અપકીર્તિ ચોરે દિશામાં ફેલાઈ જશે. આ પ્રકારના વિચાર કરીને તે પેાતાના પાપકૃત્યની આલાચના આદિ કરતા નથી. ( ચારે દિશામાં અપશયના ફેલાવા થવા તેનું નામ અકીકત છે ) (ર) તેને એવા વિચાર આવે છે કે મારા પાપકર્મોની આલાચના આદિ કરવાથી મારે અવણું ( અપશય) થશે. ( એક દેશની અપેનાએ અપશયના ફેલાવા થવે તેનું નામ અવણું છે.) લે!કે મારી નિંદા કરશે, એવા ખ્યાલથી તે આલેાચના કરતા નથી (૧) તેને એવા વિચાર આવે છે કે પાપકર્મોની આલાચના કરવાથી માશ અવિનય થશે-અન્ય મુનિજન તથા લાફા મારા વિનય નહીં કરે. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ પણ તે આલાચના આદિ કરતા નથી, આ સૂત્ર અપ્રાપ્ત પ્રસિદ્ધવાળી વ્યક્તિની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે સામાન્ય માણસની જ અપકીર્તિને સદૂભાવ સભવી શકે છે. 66 નીચેના ત્રણ સ્થાને ( કારણેા ) ને લીધે માયીજીવ માયા કરીને તેની આલેાચના, તેનું પ્રતિક્રમણુ, નિંદા, ગીં, પ્રાયશ્ચિત આદિ કરતા નથી, કીર્તિો મે ાિસ્થતિ ” જો હું આલેચના આદિ કરીશ તા પૂર્વકાલાપાર્જિત મારી કીર્તિના લાપ થશે. (ર) અથવા મારા યશ એછે! થશે. અહીં યશ” પદ દ્વારા લેાકેામાં વ્યાપેલી કીર્તિ અથવા પ્રશંસાની ભાવના ગ્રહેણુ કરવી જોઇએ. (૩) “ જૂનાસાર ” લેાકેામાં જે મારા પૂજાસત્કાર થાય છે તે પણ મધ પડી જશે. વજ્રાદિ પ્રાપ્તિ થવી તેનું નામ પૂજા છે, ઊભા થઈને માન આપવું વગેરેને સત્કાર કહે છે. આ પ્રકારના વિચારથી પ્રેરાઇને તે દૃષ્કૃત્યની આલેચના આદિ કરતે નથી. આ સૂત્ર પ્રાપ્તપ્રસિદ્ધિવાળા પુરુષને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે, કારણ કે જેણે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હેાય એવા માણસની કીર્તિ આદિની હાની થવાની વાત સભવી શકે છે. !! સૂ. ૪૪ આલોચના આદિ કરનેવાલેકા નિરૂપણ હવે સૂત્રકાર પૂર્વસૂત્રમાં જેનું પ્રતિપાદન કરાયુ એવા પુરુષ કરતા વિષેરીત પુરુષનું એટલે કે આલેચના આદિ કરનારનું ત્રણ સૂત્રો દ્વારા કથન કરે છે. સીĒિાળેહિ મી માર્ચ ટુ' ઇત્યાદ્રિ— સૂત્રાર્થ-ત્રણ સ્થાના (કારણેા) ને લીધે માયી માયા કરીને તેની આલેચના કરે છે, પ્રતિક્રમણ કરે છે, પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્ત પન્તની પૂર્વોક્ત વિધિએ કરે છે. તે ત્રણ સ્થાને નીચે પ્રમાણે છે-(૧) તે એ વાત સમજે છે કે માયી જીવના આલાક ગતિ ખને છે, (૨) ઉપપાત પણ ગર્હુિત હોય છે અને આયતિ પણ ગ`િત હૈાય છે. નીચેના ત્રણ કારણેાને લીધે પણ માચી જીવ માયા કરીને તેની આલેચના આદિ કરે છે–(૧) તે એ વાત સમજે છે કે અમાયીના આલેાક પ્રશસ્ત હાય છે, (૨) અમાયીને ઉપપાત પ્રશસ્ત હાય છે અને તેની આયતિ પ્રશસ્ત હોય છે. નીચેના ત્રણ કારણેાને લીધે પણ માચી જીવ માયા કરીને તેની લેાચના, પ્રતિક્રમણ, ગર્હા, નિંદા, પ્રાયશ્રિત્ત આદિ કરે છે–(૧) જ્ઞાનની પ્રાપ્તિ કરવાના હેતુથી, (૨) દનની પ્રાપ્તિ કરવાના હેતુથી અને (૩) ચારિત્રની પ્રાપ્તિ કરવાના હેતુથી. અહીં માયી પદથી લઘુકર્મો આદિ જીવ ગ્રઢણુ કરવામાં આવેલ છે. હલુકર્મી જીવ જ આલેાચના આદિ કરે છે, માયાવાન દીકર્મો જીવ આવેચના આદિ કરતા નથી. તે માયી જીવ અકૃત્યકરણુકાળમાં જ માયાવાર્ રહે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ છે-આલેચના આદિ કરવાને કાળે માયાવાનું હેત નથી, તે સમયે તે તે અમારી જ રહે છે. જે તે સમયે અમારી ન હોય તે તેના દ્વારા આલોચના આદિ કરવાનું સંભવી શકે જ નહીં. માયાવાન બનીને માયાચારીથી આલેચના કરનારની આલોચનાને સાચી આલોચના કહેવાતી નથી, તે તો માત્ર ઢાંગઉપ જ હોય છે અને એવી આલોચનાથી તે કર્મનો બંધ ગાઢતર બને છે. તે એવું સમજીને આલેચના કરે છે કે માયાવી જીવને આલેક ગહિત બને છે, કારણ કે માયાને પ્રાદુર્ભાવ થાય ત્યારે માયાવીની નિન્દા આદિ થવાને સદ. ભાવ રહે છે તેને ઉપપાત ગહિત બનવાનું કારણ એ છે કે તેને ઉપપાત દિવિષિક આદિ દેવામાં તથા નારકાદિ જમાં થાય છે. તેની આયતિ (ભાવજન્મ) ગહિંત બનવાનું કારણ એ છે કે દેવ અને નારકમાંથી આયુકાળ પૂરો કરીને તેઓ કમાનષમાં અથવા તિયામાં ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે લઘુકમ માયી જીવ માયા કરીને પણ આલોક અને પરલોક આદિના ભયથી આલેચના આદિ કરે છે, અને તેથી જ તેના આલોક અને પરલેક પ્રશસ્ત હોય છે, કારણ કે તે એટલું સમજી શકે છે કે આલેચના આદિ કરવાથી નિરતિચાર બનેલાં મારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર પિતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરી લેશે એટલે કે નિર્મળ બની જશે, તેથી જ તે આલોચના આદિ કરે છે. આ રીતે આલેચના આદિ કરવાથી તેને આલોક પ્રશરત બને છે, ઉપપાત પ્રશસ્ત બને છે અને આયતિ (ભાવીજમ) પણ પ્રશસ્ત બને છે. સૂ.૪૫ શુદ્ધિકરનેવાલોંકી આભ્યન્તર ઓર વાદ્ય સંપત્તિકા નિરૂપણ હવે સૂત્રકાર પૂર્વોક્ત શુદ્ધિ કરનારા જીવોની આભ્યન્તર અને બાહ્ય સમ્મદાની પ્રરૂપણા કરે છે-તો પુરિસાયા પછyત્તા” ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩ ૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-ત્રણ પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) સૂત્રધર, (૨) અર્થ ધર અને (૩) તદુભયધર. નિર્ગથે (સાધુઓ) અને નિર્ચથીઓને ( સાધ્વીઓને) ત્રણ પ્રકારનાં વો લેવાનું અને તેમને ઉપભોગ કરવાનું ક૯પે છે-(૧) જગમિક, (૨) ભાંગિક અને (૩) ક્ષૌમિક. નિર્ચ અને નિર્ચથીઓને ત્રણ પ્રકારનાં પાત્ર કપે છે એટલે કે ત્રણ પ્રકારનાં પાત્ર તેમણે ધારણ કરવા એગ્ય ગણાય છે–(૧) તંબી પાત્ર, (૨) કાષ્ઠ નિર્મિત પાત્ર અને (૩) માટીનાં પાત્ર. એ સીવાયના પ્લાસ્ટીક આદીના પાત્ર કલ્પતા નથી સૂત્રધર કરતાં અર્થ ધરમાં અને અર્થઘર કરતાં તદુભયધરમાં (સૂત્ર અને અર્થ બનેને ધારણ કરનાર) ઉત્તરોત્તર પ્રધાનતા સમજવી. બાહ્ય સમ્મદાનું પ્રતિપાદન કરવા નિમિત્ત સૂત્રકારે “જરૂ” ઈત્યાદિ સૂત્ર કહ્યાં છે. ઘેટા આદિ જંગમ જીવોના વાળમાંથી જે વસ્ત્રો બને છે તેને જાંગમિક વસ્ત્રો કહે છે, જેમકે ઉનની કામળ વગેરે. શણુ, અળસી આદિને કૂટીને તેના રેસામાંથી બનાવેલાં વોને ભાંગિક વસ્ત્રો કહે છે. કપાસમાંથી જે વસ્ત્રો બને છે તેમને ક્ષૌમિક વસ્ત્રો કહે છે જેમકે સૂતરાઉ ચાદર વગેરે. એ જ પ્રમાણે ત્રણ પ્રકારનાં પાત્રોનાં નામે સૂત્રકારે પ્રકટ કરેલા જ છે જે સૂ. ૪૬ છે વસ્ત્રગ્રહણ કે કારણ કા નિરૂપણ વસ્ત્ર વિષે વાત કરીને હવે સૂત્રકાર વસ્ત્રગ્રહણ કરવાના કારણેનું નિરૂપણ કરે છે–“તહિં ટાળે િવહ્યું જ્ઞા” ઈત્યાદિ– નિગ્રંથ અને નિર્ગે થી નીચે દર્શાવેલાં ત્રણ કારણોને લીધે વસ્ત્રો ધારણ કરે છે–(૧) લજજા કે સંયમની રક્ષા કરવાને માટે, (૨) પ્રવચન જુગુપ્સાનું વારણ કરવા માટે અને (૩) શીત આદિ પરીષહોનું નિવારણ કરવા માટે, સૂત્રમાં જે “ી પ્રાચિ, ggણાપ્રચચિ, પરીષદપ્રત્યંચ” આ પ્રમાણે, કહ્યું છે તેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે- હી પ્રત્યયિક એટલે લજજા મર્યાદાના રક્ષણ નિમિત્તે જુગુપ્સા પ્રત્યયિક એટલે લેકમાં જુગુપ્સા-ઘણા ન થાય તે કારણે વિકૃતાંગ અથવા નગ્નતા લેકમાં જુગુપ્સા પેદા કરે છે, અને નિન્દા થાય છે તેના નિવારણ નિમિત્તે સાધુએ વસ્ત્ર ધારણ કરે છે. શીત, ઉષ્ણ, દેશમશક આદિ જન્ય પરીષહાના નિવારણ નિમિત્તે પણ નિર્ચ થે વસ્ત્ર ધારણ કરે છે. એ સૂ. ૪૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થોં કા નિરૂપણ નિર્ગ"ને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર તેમના અનુ છાનનું વર્ણન કરતાં સાત સૂત્રો કહે છે-“તો આચરત્ન પuળાઈત્યાદિ. ત્રણ આત્મરક્ષક કહ્યાં છે–(૧) ધાર્મિક ઉપદેશથી પ્રેરણા દેનાર, (૨) તુષણીક (મૌન રાખનાર) ઉપેક્ષક અને (૩) તે સ્થાનેથી ઉઠીને જાતે જ એકાન્ત સ્થળે ચાલ્યા જનાર. પ્રતિકૂળ ઉપસર્ગકારી પુરુષથી અથવા રાગદ્વેષરૂપી અકૃત્યથી અથવા ભવકૂપથી પિતાની રક્ષા કરનાર જીવને આત્મરક્ષક કહે છે. તે આત્મરક્ષકના ત્રણ પ્રકાર છે-જે નિગ્રંથ ધર્મોપદેશથી અન્યને પ્રેરણા આપે છે એવા ઉપદેણાને પહેલા પ્રકારનો આત્મરક્ષક કહે છે. આ પ્રકારને આત્મરક્ષક પ્રતિકૂળ ઉપસર્ગ કરનારને ઉપદેશ આપીને ઉપસર્ગ કરતે વારે છે. પિતાને પ્રતિકૂળ થઈ પડે એવું આચરણ કરનારની સાથે તે પ્રતિકૂલ આચરણ કરતું નથી, પરંતુ તેને ધાર્મિક ઉપદેશ દે છે. આ રીતે પ્રતિકૂળ પ્રત્યે પણ તે ક્ષમાભાવ રાખે છે- પોતાના અંતઃકરણમાં તેનું અહિત ઈચ્છતું નથી. પ્રતિકૂળ પુરુષનું પણ અશુભ ચિન્તવન નહીં કરીને તે પિતાના આત્માની રક્ષા કરે છે, કારણ કે આ અવસ્થામાં તે તેને અનુકૂળ થઈ જાય છે. તેથી તેના દ્વારા તેના પ્રત્યે અનાચરણીય આચરણ થઈ જતું નથી. જે તે આમ કરવાને અસમર્થ હોય, તે મૌન ધારણ કરે છે. મૌન ધારણ કરવાથી વાતચીતમાં ઉત્તર પ્રત્યુત્તર થતાં નથી, આ રીતે ભાષાસમિતિનું પાલન થઈ જવાથી તે આત્મરક્ષક થઈ જાય છે. જે તે એમ કરવાને પણ અસમર્થ હાય તે તેણે તે સ્થાન છેડી કોઈ એકાન્ત સ્થાને ચાલ્યા જવું જોઈએ આ પ્રમાણે કરવાથી અશુભ સંકલ્પ વિકપની ધારા, તેમના નિમિત્ત રૂપ પ્રતિકૂળ વ્યક્તિ આદિથી દુર જવાથી, અટકી જાય છે. તેથી આ રીતે પણ તે આત્મરક્ષક બની શકે છે. જે નિર્ગ-(બાહ્ય અને આભ્યન્તર ગ્રથિથી રહિત મુનિ) તૃષ્ણા આદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ વેદનાનો અનુભવ કરી રહ્યો હોય, તેણે આ ત્રણ વિકૃત દક્તિ ગ્રહણ કરવા યોગ્ય કહી છે. પ્રાસુક પાનને (પીણાને ) વિકૃત કહે છે. તે વિકૃતનો (પ્રાસુક પાનને ) દાતા દ્વારા એકવાર પાત્રમાં નિક્ષેપ થ અને પિતાની વેદનાનું શમન કરવા માટે સાધુ દ્વારા તેને ગ્રહણ કરાવવું તેને વિકૃત દત્તિનું ગ્રહણ કહે છે. તે વિકૃત દત્તિના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ ગણ પ્રકાર કહ્યા છે. ઉત્કૃષ્ટ વિકૃતદત્તિ કરતાં હીન વિકૃતદત્તિને મધ્યમ વિકૃતદત્તિ કહે છે, તથા અલ્પ પ્રમાણવાળી જે વિકૃતદત્તિ છે તેને જઘન્ય વિકૃતદત્તિ કહે છે. આ પ્રકારની વિકૃત દક્તિથી તેને નિર્વાહ થઈ જાય છે. અથવા પાનક વિશેષ (વિશિષ્ટ પીણ) ની અપેક્ષાએ પણ તેમાં ઉત્કૃષ્ટતા, મધ્યમતા અને જઘન્યતા સંભવી શકે છે. જેમકે ચેખાની કાંજી, ઓસામણ આદિ રૂપ પાનકની અથવા દ્રાક્ષ, ખજુર આદિના પાનકની દત્તિને ઉત્કૃષ્ટ દક્તિ કહે છે, ષષ્ટિક તદુક આદિને પાનકની મધ્યમ દત્તિ કહે છે. તૃણધાન્યની (જારની) કાંજી આદિ પાનકને તથા ગરમ પાણીની દત્તિને જઘન્ય દત્તિ કહે છે. એ જ પ્રમાણે પાનકમાં ઉત્કૃષ્ટતા આદિ દેશકાળ અને પિતાની રુચિવિશેષની અપેક્ષાએ પણ સંભવી શકે છે, એમ સમજવું જોઈએ ૨ આ ત્રણ કારણથી શ્રમણ નિગ્રંથ સાધર્મિક સાંભેગિકને વિસાંગિક કરતો હોય તે ભગવદજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી–તે ત્રણ કારણે નીચે પ્રમાણે છે-(૧) જાતે જ જેવું, (૨) કોઈ મુનિ પાસે સાંભળવું, અને (૩) મૃષાવાદ આદિની ત્રણવાર આલોચના કરાવ્યા બાદ ચોથીવારના મૃષાવાદ આદિની આલોચના નહીં દેવાથી. જેઓ સમાન ધર્મવાળા હોય છે તેમને સાધર્મિક કહે છે. તથા સમાન સમાચારીવાળા હોવાને કારણે સાધુઓમાં પરસ્પરને જે આહાર, ઉપાધિ આદિનું આદાન પ્રદાન થાય છે તે આદાન પ્રદાનરૂપ વ્યવહારને સંભોગ કહે છે. આ સંજોગ જેમની વચ્ચે ચાલે છે તેને સાંગિક કહે છે. તથા એવા આદાનપ્રદાનરૂપ વ્યવહારને અભાવ હોવો તેનું નામ વિસંગ છે. આ વિસંગ જેની સાથે હોય છે તેને વિસાંગિક કહે છે. હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે સાધર્મિક સાંગિકને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ વિસાંગિક કરનાર શ્રમણ નિગ્રંથને કયા ક્યા સંજોગોમાં ભગવદજ્ઞાનનું ઉલ્લંઘન કરનાર મનાતો નથી (૧) જે તે પિતે સાધર્મિક સાંગિક સાધુને કેઈ અન્ય સાંગિક સાથે સંગરૂપ સમાચારી કરતો જોઈ જાય છે, અથવા અન્ય કોઈ દેષ કરતે જોઈ જાય છે, તે એવી પરિસ્થિતિમાં તેને અસાંગિક કરી શકે છે. આમ કરવામાં તે ભગવદાશ્તાને ઉલંઘનકર્તા બનતું નથી. (૨) જેના ઉપર તેને વિશ્વાસ છે, જેનાં વચનને તે શ્રદ્ધા મૂકવાપાત્ર ગણે છે, એવા કોઈ મુનિજન તેને એવી વાત કરે કે અમુક મુનિ અમુક દેશનું સેવન કરતું હતું, તે તે શ્રમણ નિગ્રંથ તે દોષિત સાધર્મિક સાંગિક સાધુને અસભગિક જાહેર કરી શકે છે. (૩) એજ પ્રમાણે જે તે સાધમિક સાંગિક સાધુ મૃષાવાદનું સેવન કરે–તેને કહપે નહીં એવી વસ્તુને ગ્રહણ કરે, અથવા પાસ્થના દાન આદિને સ્વીકારીને સાવદ્ય વિષયક પ્રતિજ્ઞાન ભંગ કરે, અને આ પ્રકારનું મૃષાવાદી આચરણ તે ત્રણવાર કરે અને પ્રાયશ્ચિત આદિ દ્વારા તેની વિશદ્ધ પણ કરી છે. ત્યારબાદ જે તે સાધર્મિક સાંગિક સાધુ ચોથીવાર પણ મૃષાવાદનું સેવન કરે, તે તેને તે દુષ્કૃત્યની આલોચના દઈ શકાતી નથી, કારણ કે ચોથીવાર જે મૃષાવાદનું સેવન કર્યું હોય તે દર્પ (અહંકાર) ને અધીન થઈને કર્યું હોય છે, તેથી ચોથીવાર જે તે તેની આલોચના કરે તે પણ તે પ્રાયશ્ચિત્ત આદિને અધિકારી રહેતું નથી. આ રીતે પ્રાયશ્ચિત્ત કરવાને પાત્ર નહીં હોવાથી તેને વિસંગિક જાહેર કરવામાં આવે છે. આમ કરવાનું કારણ એ છે કે તેને આસંગિક જાહેર કરી શકાય એવા પાપાચારનું તેણે ચોથીવાર સેવન કર્યું હોય છે. આ પ્રકારના દોષને કારણે સાધર્મિક સાંગિકને વિસાજોગિક જાહેર કરનાર શ્રમણ નિગ્રંથ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્તા ગણાતું નથી, કારણ કે એમ કરીને તે ભગવદજ્ઞાનું જ પાલન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ કરતે હોય છે. કહ્યું પણ છે કે –“ui કોવ તિ િવ" ઇત્યાદિ– આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેઈ સાંગિક સાધુ જ્યારે અશુદ્ધ આહારાદિકનું સેવન કરે છે અને અન્ય મુનિજન તેને તેમ ન કરવાની સલાહ આપે છે, ત્યારે તે તેમને એમ કહે છે કે આપની વાત સાચી છે. હું “મિચ્છામિ દુક્કડે ” કરું છું, હવે ફરીથી હું આ પ્રકારને દેષ નહીં કરું. આ પ્રકારે તે પિતાને દોષની આલોચના કરી લે છે. આવા સંજોગોમાં તેને પ્રાયશ્ચિત્ત આપીને સાંગિક સાધુ તરીકે ચાલુ રાખી શકાય છે. બીજીવાર અને ત્રીજીવાર પણ જે તે દેષ કરે તો તેને પ્રાયશ્ચિત્ત દઈને સાંગિક સાધુ તરીકે ચાલુ રાખી શકાય છે. પરંતુ ચોથીવાર પણ જો તે સાધુ એ જ અતિ. ચારનું (દેષનું) સેવન કરે, તે તેને આલેચના કરાવી શકાતી નથી. એવા સાથને તે વિસંગિક જ જાહેર કરવાની ભગવાનની આજ્ઞા છે. દષ્ટ (દેખેલાં) અને શ્રત (સાંભળેલા), આ બે સ્થાન ગુરુત્તર દોષાશ્રયવાળા સાંગિક સાધુમાં વિસંગ કરે છે, તથા તૃતીય સ્થાન સ્વ૫તર દોષવાળા સાંગિક સાધમાં વિસંગ કરે છે, પરંતુ ચોથીવારના દેષાચરણમાં તો તેને વિસગિક જાહેર કરવાનું વિધાન જ કરવામાં આવ્યું છે. “સિવિતા ” ઈત્યાદિ– અજ્ઞાનને અનુજ્ઞા કહે છે. અથવા અધિકાર દેવે તેનું નામ અનુજ્ઞા છે. તે અધિકારરૂપ અનુજ્ઞા આચાર્ય રૂપે, ઉપાધ્યાયરૂપે અને ગણિરૂપે અપાતી હવાને કારણે ત્રણ પ્રકારની કહી છે. જેના દ્વારા આ અનુજ્ઞા મર્યાદાવૃત્તિ રૂપે લેવાય છે તે આચાર્ય કહેવાય છે. અથવા જે પાંચ પ્રકારના આચારમાં સાધુ છે તેને આચાર્ય કહે છે. કહ્યું પણ છે– વિ લાચાર” ઈત્યાદિ. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પાંચ પ્રકારના આચારનું પાલન કરે છે, તથા પાંચ પ્રકારના આચારને પ્રકાશિત (પ્રકટ) કરે છે અને તેને ઉપદેશ આપે છે તેને આચાર્ય કહે છે ૧ તથા જે સૂત્ર અને અર્થને જાણનારા હાય, શાસ્ત્રોક્ત લક્ષણેથી યુક્ત હોય, ગચ્છના આધારરૂપ હય, ગણની ચિન્તાથી રહિત હોય, તથા સૂત્રોના અર્થની વાચના કરતા હોય, તેમને આચાર્ય કહે છે. આ ૨. આ આચાર્યને જે ભાવ તેનું નામ આચાર્યતા છે. આગળ ગણાચાર્ય ગ્રહણ કરવામાં આવેલ છે, તેથી અહીં આચાર્યતાથી અનુયેગા. ચાર્યતા ગૃહીત થઈ છે. અનુગાચાર્યના સ્વાભાવિક ગુણ આ પ્રમાણે છે– તાં વય સંપન્ના” ઈત્યાદિ– એટલે કે વ્રતસંપન્નતા, કાચિત સમસ્ત સૂત્રાર્થને ગ્રહણ કરે તે અનુગની અનુજ્ઞા (આજ્ઞા) ના પેગ જિનેન્દ્ર ભગવાને કહ્યા છે. એવું ન થાય તે મૃષાવાદને દેષ લાગે છે, લેકમાં પ્રવચનની હીલના (નિન્દા) થાય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ છે, અન્ય સાધુઓમાં ગુણોને હાસ થાય છે, અને ભાવની અપેક્ષાએ તીર્થને ઉછેર થવાની પરિસ્થિતિ પણ સર્જાય છે. જે ૧ ૨ જેની પાસે જઈને મુનિઓ અધ્યયન કરે છે તે વ્યક્તિને ઉપાધ્યાય કહે છે. કહ્યું પણ છે કે–“સમ્રા નાણાનુરો” ઈત્યાદિ. એટલે કે જે સમ્યકત્વ જ્ઞાનદર્શનથી યુક્ત હય, સૂત્ર, અર્થ અને તદુભય (તે બને) ની વિધિને જાણનારા હેય, ભવિષ્યમાં આચાર્ય પદને માટે યોગ્ય હોય, સૂત્રની વાચના દેનારા હોય તેમને ઉપાધ્યાય કહે છે. ઉપાધ્યાયને જે ભાવ તેનું નામ ઉપાધ્યાયતા છે. સાધુસમુદાયને ગણ કહે છે. તે ગણ જેને અધીન હોય છે તેને ગણ કે ગણાચાર્ય કહે છે. ગણના સ્વાભાવિક ગુણો નીચે પ્રમાણે છે-“સુર નિrો” ઈત્યાદિ– જેઓ સૂત્રના અર્થને નિર્ણય કરનારા હેય, ધર્મપ્રેમી, અને ધર્મના વિષયમાં દઢતાવાળા હોય છે, તથા જેઓ અનુવર્તનામાં ( શાસ્ત્રાનુકૂળ પ્રવૃત્તિમાં) કુશળ હેય, તથા જાતિ (માતૃવંશ) અને કુળ (પિતૃવંશ) થી સંપન્ન હોય, સ્વભાવે ગંભીર અને લબ્ધિધારી હોય, તથા સંગ્રહપગ્રહ-એટલે કે ગણને ગ્ય વસપાત્રાદિની વ્યવસ્થા કરનારા હેાય તથા યથાગ્ય ગણના સાધુઓને અવસર પ્રમાણે વઆપાત્રાદિ દેવામાં કુશળ હોય, કૃતકરણ એટલે કે હે પા. દેયના યથાયોગ્ય અભ્યાસી તથા પ્રવચનાનુરાગી હોય, આ પ્રકારના મુનિને ગણિ (ગણના અધીશ) કહી શકાય છે, એવું જિનેશ્વર ભગવાનનું ફરમાન છે. | ૧ || ૨ આ ગણાચાર્યને જે ભાવ છે તેને ગણિતા કહે છે. તે ગણી સ્વસ્વામિ સંબંધથી પિતાના ગણના નાયક હોય છે. મનુજ્ઞા ત્રણ પ્રકારની કહી છે. ઔત્સર્ગિક ગુણોથી યુક્ત હોવાને કારણે આચાર્યાદિ રૂપે જે ઉચિત વિશેષ અધિકાર આપવામાં આવે છે, તેનું નામ જ સમનુજ્ઞા છે. તે સમઝા આચાર્ય આદિના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. શંકા–આચાર્યમાં જે આ પ્રકારના ગુણોને અભાવ હોય, તે અનુ જ્ઞાને પણ અભાવ હોઈ શકે છે. તે એવી પરિસ્થિતિમાં સમનુજ્ઞાને સદૂભાવ કેવી રીતે માની શકાય ? ઉત્તર––ઉપર્યુક્ત ગુણોમાંથી અન્યતમ ગુણના અભાવમાં પણ કારણ વિશેષને લીધે કયારેક આચાર્યતા તે સંભવી શકે છે. જે આ વાતને સ્વીકારવામાં ન આવે તે દશવૈકાલિક સૂત્રનું “ને ચારિ મં િ વિરા ઈત્યાદિ. આ કથન વ્યય બની જાય છે. તેથી કેટલાક ગુણોના અભાવમાં પણ અનુજ્ઞા સંભવિત હોય છે અને જ્યાં સમગ્ર ગુણેને સદભાવ હોય ત્યાં સમસત્તા સંભવી શકે છે. અથવા “મા ” આ પદની સંસ્કૃત છાયા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્વમઝા ” અથવા “સમનોજ્ઞા ” પણ થાય છે. સમાન સમાચારી રૂપે પિતાને અભિરુચિત હોય તેમને સ્વમનોજ્ઞ કહે છે અથવા જેઓ મને કહે છે અથવા જેઓ મને જ્ઞ જ્ઞાનાદિથી યુક્ત હોય છે, તેઓ સમગ્ર ગણાય છે, આ પ્રકારનો તે સંસ્કૃત છાયાને અર્થ થાય છે. એવા સમજ્ઞ માત્ર સાનિક સાધુ જ હોય છે. તે સાંગિક સાધુ ત્રણ પ્રકારનાં હોય છે-(૧) આચાર્ય રૂપ, (૨) ઉપાધ્યાય રૂપ અને (૩) ગણિરૂપ. જો કે તેમના પ્રવર્તક, ગણાવચછેદક આદિ બીજા પણ અનેક ભેદ છે, પરંતુ અહીં ત્રણ સ્થાનકોને અધિકાર ચાલતો હોવાથી તેમને ઉલ્લેખ કરાયો નથી. “gવું ૩vસંપા” ઈત્યાદિ. જેમ આચાર્યત્વ આદિના ભેદથી સમનુજ્ઞા ત્રણ પ્રકારની કહી છે, એ જ પ્રમાણે ઉપસંપદા પણ ત્રણ પ્રકારની કહી છે. ઉપસંપત્તિને ઉપસંપત કહે છે. જ્ઞાનાદિકની પ્રાપ્તિ નિમિત્તે “માવીયો ડરું” હું આપને જ છું'' એ રીતે પિતાને પ્રકટ કરે કે માનવું તેનું નામ ઉ૫સંપદા છે. જેમકે કઈ મુનિ પિતાના આચાર્ય દ્વારા સમનુજ્ઞાત થયેલા સભ્ય શ્રતશાના અથવા જિન પ્રવચન પ્રભાવક શાસ્ત્રોના સૂત્ર અને અર્થને ગ્રહણ કરવાને માટે, ભૂલી જવાચેલાને ફરી યાદ કરવા માટે તથા ચારિત્ર વિશેષરૂપ વૈયાવૃત્યને માટે અથવા ક્ષપણને માટે, સમદિષ્ટ થયેલા અન્ય આચાર્યની પાસે જે જાય છે, તે ઉપસંપત છે. કહ્યું પણ છે કે-“રંપરા ૨” ઈત્યાદિ– એટલે કે ઉપસંપદા ત્રણ પ્રકારની છે–(૧) જ્ઞાનને માટે, (૨) દર્શનને માટે અને (૩) ચારિત્રને માટે. જ્ઞાન અને દર્શનની ઉપસંપદા ત્રણ ત્રણ પ્રકારની છે. જ્ઞાનપસંપદાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) સૂત્રાર્થને ગ્રહણ કર, (૨) ગ્રહણ કરાયેલને સ્થિર કરવું, અને (૩) વિસ્મૃતનું અનુસંધાન. દર્શનના બે પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) વૈયાવૃત્ય અને ક્ષપણુ-માસક્ષપણુદિ તપસ્યા. ૧ આ પ્રકારની આ આચાર્ય ઉપસંપર્ છે. એ જ પ્રકારની ઉપાધ્યાયસંપત અને ગણિસંપત પણ હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪ ૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ “ ëવિના ” એજ પ્રમાણે વિહાનિ ( પરિત્યાગ ) ના વિષયમાં પણ કથન ગ્રહણ કરવુ' જોઇએ. આ પરિત્યાગરૂપ વિહાનિ શિષ્ય દ્વારા આચાય ના પરિત્યાગ કરવારૂપ હાય છે. એટલે કે પેાતાના આચાયના પ્રમાદ રૂપ દોષને લીધે વૈયાનૃત્ય અને ક્ષપણા ( તપસ્યા ) ને માટે શિષ્યનું અન્ય આચાર્ય પાસે ચાલ્યા જવુ' તેનુ' નામ વિહાનિ છે. કહ્યુ પણ છે કે " नियगच्छादन्नम्म उ सीयणदोसाइणा होइ ?? એટલે કે પેાતાના ગચ્છમાંથી ગીા ગચ્છમાં જયારૂપ વિહાનિ યમ સીદન ( દોષ ) આદિને લીધે થાય છે, અથવા આચાય દ્વારા શિષ્યાના પરિ ત્યાગ કરાવારૂપ પણ તે વિહાનિ હેાઈ શકે છે. જેમકે-પેાતાની પાસે જ્ઞાનાદિની પ્રાપ્તિ અર્થે આવેલા મુનિને નીચેના એ કારણેાથી આચાય પેાતાની પાસેથી રજા આપી દે છે, તેનું નામ વિહાનિ છે. જે નિમિત્તે તે મુનિ તેમની પાસે આન્યા છે તે અનું અનુષ્ઠાન ( આચરણ) ન કરનાર મુનિના આચાય પરિત્યાગ કરે છે. (૨) જે નિમિત્તે તે મુનિ તેમની પાસે આવેલ છે, તે જ્ઞાનાદિ પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થઇ જાય ત્યારે પણ આચાય તેને પેાતાની પાસેથી જવા ૐ છે, તેનું નામ પશુ વિહાનિ જ છે. કહ્યું પણુ છે કે— વસંવશો નં જાળ ત્યાત્િ “ જે કારણે મુનિ તેમની પાસે આવેલ છે, તે કારણ પૂરૂ` નહીં કરવાથી અથવા તેને અનુરૂપ આચરણ નહીં કરવાથી, અથવા સારણા દ્વારા તે કારણને પૂર્ણ કરનારના જે ત્યાગ કરવેશ. તેને પાછા જવાની રજા આપવી, તેનું નામ આચાય જિહાની છે. ઉપાધ્યાય વિદ્ધાનિ અને ગણિવિદ્વાની વિષે પણ આ પ્રકારનું જ કથન સમજવું. ॥ સૂ. ૪૮ ૫ વચન, મન ઔર ઉનકે નિષેધ કા નિરૂપણ વિશિષ્ટ સાધુની કાયચેષ્ટાનું ત્રિસ્થાનકને આધારે પ્રતિપાદન થઈ ગયું. હવે સૂત્રકાર વચન, મન અને તેમના નિષેધનુ' ત્રણ લેની અપેક્ષાએ પ્રતિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ પાદન કરતાં ચાર સૂત્રનુ કથન કરે છે-“ તિવિદ્દે વચને વળત્તે ' ઇત્યાદિ વચન ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) તદ્વવચન, (૨) તદન્યવચન અને (૩) નાઅવચન, વચનના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) નાતદ્વવચન, (૨) નાતદન્યવચન, અને (૩) અવચન. મન પણ ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧) તન્મન, (૨) તદ્રુન્યમન, અને (૩) નામમન, અમન પણ ત્રણ પ્રકારનું કહ્યું છે (૧) ના તન્મન, (૨) ના તદન્યમન અને (૩) મન, આ સૂત્રનુ` સ`ક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે છે—(૧) ઘટાદિપ અમુક અને કહેનારા વચનને તઢચન કહે છે. જેમકે ઘટાઢિ અર્થની અપેક્ષાએ ઘટરૂપ વચનને તદ્વવચન કહેવાય છે. વિક્ષિત ( અમુક ) ઘટાદિ સિવાયના જે પટાદ છે, તે અન્ય પદાર્થ રૂપ હાવાથી તેમનું કથન કરનાર વચનને તદન્ય વચન કહે છે, જેમકે ઘટની અપેક્ષાએ પઢરૂપ વચન તદૈન્ય વચન ગણાય છે. વચનમાત્રનુ' નામ નામવચન છે, તેને વચન અભણુની નિવૃત્તિરૂપ હોય છે. અથવા તોડથેનેિન યંતે કૃતિ તદ્રુમ્ ” આ વ્યુત્પત્તિ અનુસાર શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તભૂત ધમથી વિશિષ્ટ અથ જેના દ્વારા કહેવામાં આવે છે, તે તદ્વવચન છે. આ કથનના ભાષા આ પ્રમાણે છે-જેવા અથ (પદાર્થ ) છે, એવાં જ રૂપે તેને કહેનારા વચનને તદ્વવચન કહે છે. આ ત‰વચન, જલન, તપન આદિની જેમ યથાર્થ નામરૂપ હાય છે. જ્વલનમાં જ્વલન ( અગ્નિ ) આ શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ માળવા રૂપધમ છે. તેથી આ ધમ થી યુક્ત તે જ્વલન પદાર્થ છે અને જ્વલન પદાર્થને કહેનારા જવલન શબ્દ તદ્વવચન છે. એ જ પ્રમાણે તપન આદિ વિષે પણ સમજવું, तस्मात् अन्यः अर्थः उच्यतेऽनेन इति तदन्यवचनम् ,, આ વ્યુત્પત્તિ અનુસાર શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તભૂત જે ધમ છે, તે ધથી યુક્ત જે પદાથ છે, તે પદાર્થને તે શબ્દ દ્વારા કહેવાને ખદલે અન્ય શબ્દ દ્વારા તેનું કથન કરનાર વચનને તદ્ઘન્ય વચનકહે છે. જે વચન ‘‘ હિત્ય ’- આદિ વચનની જેમ નિરર્થક હાય છે તેને નેઅવચન કહે છે. "" શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ અથવા તદ્વચન આદિ શબ્દને આ પ્રકારને અર્થ પણ થાય છે–“તઘ વત્તર તવન” આચાર્ય આદિનું જે વચન તે તદ્રવચન કહેવાય છે. તેમનાથી ભિન્ન વ્યક્તિના વચનને તદન્યવચન કહે છે, અને વચનમાત્રનું નામ નો અવચન છે. “રિવિ અવળે” ઈત્યાદિ પૂર્વોક્ત ત્રણ પ્રકારના વચનના પ્રતિષેધરૂપ અવચન હોય છે. આ અવચનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) નોતદ્વચન આ નેતદ્વચન ઘટાદિની અપેક્ષાએ પટવચનરૂપ હોય છે. એટલે કે ઘટવચનની અપેક્ષાએ પટવચન નેતદ્વચન છે. ઘટમાં ઘટવચનની જેમ જે વચન છે તે તદન્યવચન છે, તથા વચનમાત્રની નિવૃત્તિનું નામ અવચન છે. એ જ પ્રમાણે અહીં અન્ય વ્યાખ્યાની અપેક્ષાએ પણ કથન સમજી લેવું જોઈએ. “તિવિ મ” ઈત્યાદિ– જિનદત્ત આદિનું જે મન છે તેને, અથવા ઘટપટાદિમાં લાગેલું જે મન છે તેને તન્મન કહે છે. જિનદત્ત સિવાયના જે રાષભાદિનું મન છે તેને અથવા ઘટાદિ સિવાયના પટાદિમાં લીન થયેલું જે મન છે તેને તદન્યમન કહે છે મને માત્રનું નામ ને અમન છે. ત્રિવિધ અમનની વ્યાખ્યા પણ અવચનના જેવી જ સમજવી. છે સૂ. ૪૯ છે વૃષ્ટિકાયકા નિરૂપણ સંયત મનુષ્ય આદિની પ્રવૃત્તિનું કથન આગળ કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર સામાન્ય રીતે દેવવ્યાપારની પ્રરૂપણ કરવા નિમિત્તે પહેલાં તે વૃષ્ટિકાયની પ્રરૂપણ બે સૂત્રો દ્વારા કરે છે-“સીરિંસગે વણિ ” ઈત્યાદિ. ટીકાઈ–ત્રણ કારણને લીધે લેકમાં અપવૃષ્ટિકાર્ય થાય છે. અહીં “અલ્પ એટલે “સ્તક” (એ છે) અથવા “બિલકુલ નહીં” અર્થ થાય છે. વૃષ્ટિ એટલે વરસાદ અથવા ઉપરથી પાણી નીચે પડવું તે. અને “કાય” શબ્દને અર્થ જવનિકાય અથવા રાશિ થાય છે. લેકમાં જે અપ્રકાયિક જીવ અલ્પ પ્રમાણમાં નીચે પડવાનુ–એટલે કે અલ્પવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ થાય છે, તેના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કારણે નીચે પ્રમાણે છે-(૧) તે દેશમાં-મગધાદિ દેશમાં કે તેના એક ભાગમાં ઉદક (પાણી) ના પરિણામ કારણભૂત–ઉદક ઉત્પાદન સ્વભાવરૂપ અનેક અપકાયિક જીવો તથા અપૂકાયેત્પાદક પુદ્ગલ સ્કન્ધ ઉદક રૂપે ઉત્પન્ન થતા નથી, અન્ય યોનિમાંથી ઉદક રૂપમાં આવવાને માટે નીકળ્યા હોતા નથી, અથવા ક્ષેત્રસ્વભાવથી ત્યાં ઉત્પન્ન થયા નથી. (૧) વૈમાનિકે, તિષ્ક, નાગકુમારાદિ ભવનપતિઓ, યક્ષરૂપ વ્યન્તર વિશેષ વગેરેની ત્યાં સારી રીતે આરધના હોતી નથી. વરસાદ વરસાવવામાં આ દેવની પ્રવૃત્તિને સદ્ભાવ જરૂરી ગણાય છે. જે મગધાદિ દેશમાં તેમની આરાધના સારી રીતે ન થતી હોય તે આ દે મગધાદિ દેશમાં વરસવાને પ્રવૃત્ત થયેલા ઉદકપ્રધાન પુદ્દલ સમૂહને-મેઘને ત્યાંથી બંગાળા, અંગદેશ આદિ દેશમાં લઈ જાય છે. મેઘને, ચમકતી વિજળીને અને મેઘની ગર્જનાને સાંભળીને લેકે એવા ભ્રમમાં પડે છે કે હમણાં જ વરસાદ વરસવા માંડશે, પણ ઉપર્યુક્ત કારણે તેમની તે માન્યતા ઠગારી નિવડે છે. કેટલીકવાર પ્રચંડ પ્રવચનને લીધે વરસાદ વરસાવનારાં વાદળાઓ આમ તેમ વિખરાઈ જવાને લીધે પણ વરસાદ પડતા નથી. આ પ્રકારના ત્રણ કારણોને લીધે અલ્પવૃષ્ટિકાય (ઓછો વરસાદ અથવા અનાવૃષ્ટિ) થાય છે. મહાવૃષ્ટિકાયસૂત્ર “તીટિંગ ઇત્યાદિ રૂપ છે. અલ્પવૃષ્ટિકાયના સૂત્ર કરતાં આ સૂત્ર બિલકુલ વિપરીત અર્થ. વાળું છે. ત્યાં અપવૃષ્ટિના જે ત્રણ કારણે કહ્યાં છે, તેમના કરતાં મહાવૃષ્ટિના વિપરીત કારણે કહ્યા છે. પુષ્કળ માત્રામાં વરસતા વૃષ્ટિકાયને મહાવૃષ્ટિકાય કહે છે. મહાવૃષ્ટિકાયમાં પુષ્કળ અપૂછવનિકાય રહે છે. મહાવૃષ્ટિ ક્યારે થાય છે? ઉપર્યુક્ત દેવની જયારે સમ્યફ આરાધના કરવામાં આવે છે, ત્યારે અન્ય દેશમાં જવાને પ્રવૃત્ત થયેલા મેઘને તેઓ પોતાની જ્યાં સમ્યફ આરાધના થતી હોય એવા દેશમાં લઈ જઈને વરસાવે છે. વળી વાયુકાયરૂપ પ્રચંડ પવન તે વાદળાઓને બીજે થાને લઈ જવાને બદલે ત્યાં જ રહેવા દઈને પુષ્કળ વરસાદ વરસાવવામાં મદદરૂપ બને છે. સ. ૫૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ અધુનોપપન્નદેવોંકા નિરૂપણ દેવવ્યાપારીની પ્રરૂપણા ચાલી રહી છે, તેથી હવે સૂત્રકાર અધુનાપપન્ન ધ્રુવની ( તત્કાલ દેવલેાકમાં ઉત્પન્ન થયેલા દેવની) એ સૂત્ર દ્વારા પ્રરૂપણા કરે છે સીäિ યાજ્િ' અદુળોવવન્ને તૈલે’’ઈત્યાદિ— ટીકા દેવલાકામાંના કોઈપણ એક દેવલાકમાં અને પપન્નક દેવ-હમણાંજ ઉત્પન્ન થયેલે દેવ-આ ક્ષણે જ જેણે દેવભવ પ્રાપ્ત કર્યાં છે એવા દેવ-મનુષ્ય લાકમાં તુરત જ આવવાની ઇચ્છા કરે છે, એટલે કે દેવલાકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલા નવીન દેવ એવું ચાહે છે કે હું અત્યારે જ મારી વૈક્રિયલબ્ધિ વડે મનુષ્યલેાકમાં ચાલ્યા જઉં. પરન્તુ નીચે દર્શાવેલા ત્રણ કારણેાને લીધે તે મનુષ્યલેકમાં આવવાને સમથ થતા નથી-તેવોયેવુ'' આ પદ દ્વારા અહીં જે મહુવચનના પ્રયાગ થયા છે તેના દ્વારા એ સૂચિત થાય છે કે જે દેવલેાકેા છે તેમાંના કોઈ પણ એક દેવલોકમાં “ યુનોપપન્નવેવ ” આ ક્ષણે જ દેવની પાંચ ઉત્પન્ન થયેલા દેવની અહીં વાત કરવામાં આવી છે, આ રીતે અહીં બહુવચન એકા વાચક છે, કારણ કે એક દેવની એક જ કાળે અનેક દેવલેાકેામાં ઉત્પત્તિ થઈ શકતી નથી. અથવા દેવલાક અનેક છે એ વાતને પ્રકટ કરવા માટે અહીં બહુવચન વપરાયું છે. તે મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા એ કારણે ઇચ્છા કરે છે કે પૂર્વભવના આયુકાળ તેણે ત્યાં પસાર કરેલા છે, પૂર્વ૫રિચિત સ્નેહીઓને દેખવાની તેને કામના રહેછે, આ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકારે અહીં આ પ્રમાણે કહ્યું છે— તે અધુના૫૫ન્નક દેવ, અહીં આવવા ચાહે છે તે વૈક્રિયલબ્ધિથી જ આવવા ચાહે છે, તે વાતને અયુક્ત માનવા જેવી નથી, કારણ કે પેાતાના મૂળ શરીરે અહીં આવતા નથી. આ મનુષ્યલેાકમાં આવવાની કામનાવાળે ધ્રુવ પણ અહીં જે આવી શકતા નથી તેના ત્રણ કારણેા નીચે પ્રમાણે છે— (૧) અને પપન્નક દેવ ( આ ક્ષણે જ દેવની પર્યાયે ઉત્પન્ન થયેલો દેવ ) દેવલાકના દિવ્ય કામલેાગામાં એવે મૂતિ, ગૃદ્ધ ( લુબ્ધ ), ગ્રંથિત (જકડાચેલે) અને અધ્યુપન્ન ( તલ્લીન ) થઇ જાય છે કે મનુષ્યસ'ખ'ધી કામભાગે પ્રત્યે તેને આદરભાવ રહેતા નથી—તેની નજરે મનુષ્યના કામલેગા તે તુચ્છ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. તે કામોને તે સારા ગણતું નથી, તેમને તે પિતાના કામના માનતો નથી, તે કામમાં તે નિદાનથી બંધાતો નથી એટલે કે તે કામ ભેગોની પિતાને પ્રાપ્તિ થાય એ સંકલ્પ કરતા નથી. અહીં “કામ” પદથી શબ્દ અને રૂ૫ ગ્રહણ કરવા જોઈએ અને “ભેગ' પદથી ગંધ, રસ અને સ્પર્શ ગ્રહણ કરવા જોઈએ. અથવા “ શાખ્યતે રૂતિ વામાઃ” આ વ્યુત્પત્તિ અનુસાર જે અભિલવિત (ઇચ્છિત) હોય છે તેનું નામ કામ છે. “અને રિ મોઃ ” જે ભેગવવામાં આવે છે તેને ભોગ કહે છે, એવાં ભેગ શબ્દાદિ રૂપ હોય છે. આ રીતે મને જ્ઞ શબ્દાદિકને કામગ કહે છે, એમ સમજવું. તે નવીન દેવ આ કામમા મૂચ્છિત થઈ જાય છે. જેમ મૂચ્છિત વ્યક્તિને આજુબાજુનું ભાન રહેતું નથી, તેમ તે નવા ઉત્પન્ન થયેલા દેવને પણ તે કામમાં લીન થઈ જવાને લીધે બીજું કઈ ભાન રહેતું નથી. તે કામમાં તે વૃદ્ધ (લુપ) થઈ જાય છે કારણ કે તે એ વાતને સમજવાને અસમર્થ બને છે કે તેનું સ્વરૂપ અનિત્ય આદિ લક્ષણવાળું છે. તે આ કામગેની અધિકમાં અધિક આકાંક્ષાવાળો બની જાય છે અને તેનાથી તૃપ્ત થતું જ નથી. આ કામગો પ્રત્યે તેને એટલો બધે નેહ બંધાય છે કે દેરીથી જકડાયેલા માણસની જેમ તે આ સ્નેહના બંધનથી જકડાયેલ માણસની જેમ તે આ નેહના બંધનથી જકડાયેલું રહે છે, અને તે કારણે તે તેમાં તન્મય થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકાયેલ તે દેવ મનુષ્યભવ સંબંધી કામગને તુચ્છ ગણુ થઈ જાય છે, તેમને તે યથાર્થ રૂપે માનતું નથી, તે કામગોથી પોતાનું પ્રયોજન સાધી શકાશે, એવું તેને લાગતું નથી, ભવિષ્યકાળમાં પણ તેમને પ્રાપ્ત કરવાની ભાવના રાખતા નથી. અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની અભિલાષા કરવી તેનું નામ નિદાન (નિયાણું) છે, એવું નિયાણું તે બાંધતો નથી. વળી તે એવી પણ ભાવના રાખતે નથી કે તે (કામ ) મારી સાથે રહે અને હું તેમની સાથે રહું. આ રીતે દિવ્ય વિષયોમાં પ્રસક્તિ (આસક્તિ) હોવા રૂપ પહેલા કારણને લીધે, તે અધુનેપપન દેવ મનુષ્યલેકમાં આવવાની કામનાવાળો હોવા છતાં પણ આવી શકતો નથી હવે બીજું કારણ પ્રકટ કરવામાં આવે છે–તે અધુને પપનન દેવ જ્યારે દિવ્ય કામોમાં મૂચ્છિત, લુબ્ધ આદિ વિશેષણવાળે થાય છે, ત્યારે તેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવ સંબંધી સનેહ-(જે સનેહને લીધે તે મનુષ્યલોકમાં આવવાની અભિલાષા કરતું હતું,) જ નષ્ટ થઈ જાય છે, અને તેની જગ્યા દેવલેક સંબંધી પ્રેમ લઈ લે છે. આ રીતે દિવ્ય પ્રેમ સંક્રાતિરૂપ આ બીજું કારણ સમજનું. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-દિવ્ય કામોમાં મૂચ્છભાવ આદિથી થયેલે દેવ તે દિવ્ય કામગોમાં એ તે જકડાઈ જાય છે કે તેના મનમાં એવો વિચાર આવે છે કે હમણુ થોડીવાર તે આ ભેગે જોગવી લઉં, ત્યારબાદ થોડીવારમાં જ મનુષ્યલોકમાં જ ચાલ્યા જઈશ. આ પ્રમાણે તે વિચાર કરે તે જ રહે છે અને વિચારમાં ને વિચારમાં સમય પસાર થતા જ રહે છે. આ રીતે એટલે દીર્ઘકાળ વ્યતીત થઈ જાય છે કે જ્યારે તે મનુષ્યલેકમાં આવવાને પ્રવૃત્ત થાય છે ત્યારે તેને ખબર પડે છે કે જેમને હું મળવા માગું છું તે માતા, પિતા આદિ તે કયારના ય મૃત્યુ પામી ચુકયાં છે. હવે કોને મળવાને માટે ત્યાં જવાનું રહે છે ! આ રીતે અસમાપ્ત કર્તવ્યતારૂપ આ ત્રીજા કારણને લીધે તે અધુનોપપન્ન દેવ મનુષ્યલકમાં આવવાની કામના વાળ હોવા છતાં પણ આવવાને અસમર્થ બને છે. વૃદ્ધસંપ્રદાય એ છે કે દેવતાઓના એક મહત્તને નાટકમાં આ મનુષ્યલકને બે હજાર વર્ષને કાળ વ્યતીત થઈ જાય છે. તે બે હજાર વર્ષમાં તે અપાયુસંપન્ન તેના માતાપિતા આદિ સગાંસંબંધીઓ પરલોક સિધાવી ગયાં હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અહીં તે કોને મળવા માટે આવે? આ કારણે તે મનુષ્યલેકમાં આવતા નથી. હવે સૂત્રકાર એ સમજાવે છે કે જે અધુને પપન દેવ દિવ્યકામમાં અમષ્ઠિત, અલુબ્ધ આદિ વિશેષણવાળે હોય છે તે નીચેનાં ત્રણ કારને લીધે આ મનુષ્યલોકમાં આવવાનું ઇચ્છે છે અને જલ્દી આવી પણ શકે છે. (૧) તેને એ વિચાર આવે છે કે મને પ્રતિબંધ કરનારા અને પ્રવજ્યા આદિ દેનારા આચાર્યપરમેષ્ટિ છે, અથવા અનુગાચાર્ય છે, સૂત્રપાઠક ઉપાથાય છે, અને સાધુઓને આચાર્યોપદિષ્ટ વિનય, વૈયાવૃત્ય આદિ કાર્યોમાં પ્રવૃત્ત કરનારા પ્રવર્તકે છે. કહ્યું પણ છે કે-“તારંગજોયું” ઈત્યાદિ. તથા પ્રવર્તકને પ્રવર્તિત કરનારા-સંયમમાં શિથિલ થયેલા મુનિઓને સંયમમાં સ્થિર કરનાર સ્થવિરે છે. કહ્યું પણ છે-“ધિર શાળા થે” ઈત્યાદિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ४७ Page #63 -------------------------------------------------------------------------- ________________ વળી ત્યાં ગણાચાર્ય છે, ગણધર છે, અને ગણાવચ્છેદક છે. જેમનું જે ગણ હોય છે તે ગણના આચાર્યને તે ગણના ગણાચાર્ય કહે છે. ગુરુને આદેશ થતાં જે સાધુ કેટલાક સાધુસમૂહને પોતાની સાથે રાખે છે તેને ગણ ધર કહે છે કહ્યું પણ છે-“વિષને ઢ ” ઈત્યાદિ– જેમને આધીન ગણને અવરછેદ ( વિભાગ, અંશ) હોય છે તેમને ગણછેદક કહે છે. તેઓ ગણુશને લઈને ગચ્છના ઉપષ્ટભને-આધાર માટે પાત્ર આદિ ઉપધિની માર્ગણને નિમિત્તે વિહાર કરે છે. કહ્યું પણ છે કે – બાદમાવળજ્ઞમાવા” ઈત્યાદિ– ઉપર્યુક્ત આચાર્ય આદિના પ્રભાવથી જ મેં આ પ્રકારની દિવ્ય દેવધિ, દિવ્ય દેવઘુતિ, અને દિવ્ય દેવાનુભાવ લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે. અભિસમન્વાગત કર્યો છે-(તેના પર મારો અધિકાર જમાવ્યો છે. ) તે મારે તેમની પાસે જવું જોઈએ, તે ભગવન્તોને વંદણા કરવી જોઈએ, તેમને નમસ્કાર કરવા જોઈએ, તેમને મારે સત્કાર કરે જોઈએ, સન્માન કરવું જોઈએ, કારણ કે તેઓ મારે માટે કલ્યાણરૂપ છે, મંગળરૂપ છે, દૈવતરૂપ છે, અને ત્યરૂપ-જ્ઞાન સ્વરૂપ છે. તેથી મારે તેમની વિધિસહિત પપાસના કરવી જોઈએ આ પ્રકા. રની વિચારધારાને કારણે તે અધુને પપન-તત્કાલ ઉત્પન્ન થયેલે દેવ આ મનુષ્યલોકમાં જલદી આવવાને સમર્થ થાય છે. એ જ વાત સૂત્રકારે અહીં “હુમતિ ” આદિ પદેથી પ્રકટ કરી છે. તે દેવ એવું માને છે કે આ જે મહાવ્યાદ્ધિ આદિની મને પ્રાપ્તિ થઈ છે તે તેમના પ્રભાવથી પ્રાપ્ત થયેલી છે. આ મહાકદ્ધિ આદિ સ્વલ્પકાળમાં રૂપાન્તર પામે એવી નથી–બદલાઈ જાય એવી નથી. એવી આ દેવકની વિમાન, રત્ન આદિરૂપ સંપત્તિ છે અને શરીરાભરણુ આદિની યુતિ છે. અથવા “વિચા વિત્તિઃ” આ પ્રકારની તેની સંસ્કૃત છાયા લેવામાં આવે, “તે દિવ્ય ઈષ્ટ પરિવાર આદિના સંગરૂ૫ દેવયુતિ ” એ પણ તેને અર્થ થાય છે. વળી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ४८ Page #64 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિય આદિ કરવારૂપ જે અચિત્ત્વ સામર્થ્યની મને પ્રાપ્તિ થઈ છે તે તેમના જ ઉપદેશને લીધે પૂર્વભવમાં કરેલાં શુભ કર્મોના પ્રભાવથી ઉપાર્જિત કરેલું છે, અને આ ભવમાં મને તેની પ્રાપ્તિ થયેલી છે, તથા ભાગ્યરૂપે તે સઘળી સામગ્રી મારી સામે ઉપસ્થિત પણ થઇ ચુકેલી છે. તે અત્યારે જ હું મનુષ્યલેાકમાં જઉં, તે ઉપકારી પુરુષોને વણા કરૂં-વચનથી તેમની સ્તુતિ કરૂં, શરીર નમાવીને વિનમ્રતાપૂર્વક તેમને નમસ્કાર કરૂ', ઉચિત વિનયાદિની પ્રતિપત્તિથી તેમનું સન્માન કરૂં, તથા કલ્યાણુસ્વરૂપ, મૉંગળસ્વરૂપ, ધર્મ દેવસ્વરૂપ, અને જ્ઞાનસ્વરૂપ તે ભગવન્તાની વિધિસહિત પયુ પાસના કરૂ. આ પોનું વિશેષ વિવરણ આવશ્યકસૂત્રની સુનિતાષિણી ટીકામાં આપ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું. આ પ્રકારનું ધર્માંચા વગેરેની વન્દનાવિષયક પ્રથમ કારણ છે. બીજું કારણુ આ પ્રમાણે છે-“ અદુળોત્રંન્ને ' ઇત્યાદિ દેવલેાના દિવ્ય કામલેાગેામાં મુર્છાભાવ આદિથી રહિત ાય એવા અનેાપપન્ન દેવના મનમાં એવે વિચાર આવે છે કે “ આ મનુષ્યલાકમાં મારા અવધિજ્ઞાનના વિષયભૂત મનુષ્યભવમાં અવધિ આદિ જ્ઞાનસપન્ન અવા છે, અનશનાદિ ૧૨ પ્રકારના તપનું આચરણ કરનારા તપસ્વી જીવેા છે, જે છ છઠ્ઠના તપરૂપ દુષ્કર તપસ્યાઓ કરતા રહે છે અને પારણાને દિવસે પણ આય'બિલની તપસ્યા કરે છે તથા તે પારણાને નિમિત્ત પણ જે સંસ્હસ્તાહિ ( ભરેલા હાથે ) પ્રદત્ત અને ઉતિધામિક ( નાખવાના સ્વભાવવાલે ) માહારને ગ્રહણ કરે છે, જેએ ધન્ય નામના અણુગારની જેમ દુષ્કરમાં દુષ્કર તપસ્યા કરનારા છે, એવાં તપસયમરૂપ અશ્વર્યાદિથી સપન્ન એવા તપસ્વી ભગવન્તાને વૠણા આદિ કરવાને માટે મારે જવું જોઈએ. આ પ્રકારનું જ્ઞાની તપસ્યી મુનિએની પયુ પાસના કરવાની અભિલાષારૂપ ખીજુ કારણ છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે. ' ગકુળોવવશે ' ઇત્યાદિ દિવ્ય કામલેગામાં અમૂર્છાભાવ આદિ વિશેષણાવાળા તે અધુનાપપન્ન દેવ એવા વિચાર કરે છે કે મારા પૂર્વભવના માતા, પિતા, પત્ની, ભાઇ, બહેન, પુત્રા, પુત્રી, પુત્રવધૂ આદિ સૌ સગાંસંબંધી મનુષ્યલાકમાં રહે છે. તા હું તેમની પાસે જઈને પ્રકટ થઉં અને મારી આ પ્રકારની દિવ્ય દેવદ્ધિ આદિને તે પ્રત્યક્ષ જોઈ લે. આ પ્રકારનું માતાપિતા આદિની સમક્ષના પ્રાદુભ ધનરૂપ ત્રીજું કારણ છે. ॥ સૂ. ૫૧ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ દેવોકે વ્યાપારોંકા નિરૂપણ હવે સૂત્રકાર નીચેના ચાર સૂત્રેા દ્વારા દેવવ્યાપારનું કથન કરે છે— “ તો કાળાવું પૂર્વે ફેન્ના ” ઇત્યાદિ— ટીકાય નીચે દર્શાવેલા ત્રણ સ્થાનાની દેવે ચાહના કરે છે-(૧) મનુષ્યભવની, (૨) આય ક્ષેત્રમાં જન્મ લેવાની, અને (૩) દેવલેાકમાંથી ચ્યવીને સુકુલમાં ઉત્પન્ન થયાની. આ ત્રણ કારણેાને લીધે દેવ પશ્ચાત્તાપ કરે છે-(૧) શારીરિક બળ આલ્પ્સાલ્લાસ રૂપ વીય, પુરુષકાર પરાક્રમ આત્મબળ-પુરુષાર્થ અને ઉત્સાહ, ઉપદ્રવના અભાવરૂપ ક્ષેમ સુકાલ થાય ત્યારે આચાય ને ઉપાધ્યાયને સદ્ભાવ થતા નીશગી શરીર આટલી આટલી સામગ્રીના સદૂભાવ હાવા છતાં પણ મેં ખહુતશ્રુતનું અધ્યયન જ ન કર્યું. અર્થાત્ શાસ્ત્ર ભણ્યા નથી. આ પ્રકારનું આ શ્રુત ન જાણુવા રૂપ વિષયક પશ્ચાત્તાપ કરવાનું પ્રથમ સ્થાન છે. ખીજું સ્થાન ( કારણુ ) આ પ્રમાણે છે ગ્રહો વહુ મા હ્રૌઢ પ્રતિવદ્ધન ’ ઈત્યાદિ—ડું લેાજન, વસ્ત્ર, આદિની પ્રાપ્તિ દ્વારા જ મારા નિર્વાહ ચલાવવામાં રચ્યાપચ્યા રહ્યો, પરલેાક સુધારવાની મેં' બિલકુલ પરવા ન કરી, હું વિચામાં જ લેલુપ રહ્યો, અને તે કારણે દીર્ઘ સમય ( ઘણા કાલ ) સુધી હું શ્રામણ્ય પર્યાયનું પાલન કરી શકયા નહીં, આ પ્રકારનુ દી કાળ શ્રામણ્યપર્યાય નહીં પાળવા રૂપ પરિવર્જન રૂપ, પશ્ચાત્તાપનું આ ખીજી કારણ છે. હવે તેના પશ્ચાત્તાપનું ત્રીજું કારણુ પ્રકટ કરવામાં આવે છે—ઋદ્ધિ, આચાર્ય પદ પ્રાપ્તિ આદિ અવસ્થામાં નરેન્દ્રાદિકા દ્વારા મારી પૂજા થતી રહે એવી મનેાકામનાથી યુક્ત અને મનજ્ઞ રસેાની કામનાથી યુક્ત રહ્યો તથા શારીરિક સુખપ્રાપ્તિ તરફે જ મારું અધિક ધ્યાન રહ્યું. તે કારણે હું બહુ જ ગુરુકમાં ભારે કવાળા થતા ગયા. તે વસ્તુઓની પ્રાપ્તિના અભિયાનને ( કના ચેાગથી ) આધીન થઈને અને તેમની અપ્રાપ્તિમાં તેમની ચાહનાને કારણે ઉપાર્જિત અશુભ ભાવાના સંધથી ઉત્પન્ન થયેલા કર્માંના ભારથી હું ભારે અન્યા, ભાગરૂપ-મનેજ્ઞ શબ્દાદિરૂપ આમિષમાં અત્યન્ત માસક્ત રહ્યો, અને તે કારણે મે વિશુદ્ધ ( અતિચાર રહિત ) ચારિત્રનુ પાલન કર્યુ" નહીં. આ પ્રકારે વિશુદ્ધ ચારિત્રના અનાચરણુ ( આચરણુ ન કરવા રૂપ ) રૂપ, આ ત્રીજું કારણુ સમજવુ'. ઉપર્યુક્ત ત્રણ કારણેાને લીધે a દેવ પશ્ચાત્તાપ કરે છે. ત્રણ કારણાને લીધે દેવ એ વાત જાણી લે છે કે અહીંથી (દેવલાકમાંથી) મારૂ ચ્યવન થવાના સમયમાવી પહોંચ્યા છે-(૧) પોતાના વિમાનેા તથા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ આભરને જ્યારે તે કાન્તિરહિત થયેલા ભાળે છે, ત્યારે તેને સમજણ પડી જાય છે કે હવે અહીંથી મારું ચ્યવન થશે. તેમાં નિપ્રભતા ઔત્પાતિક હોય છે અથવા ચક્ષુમાં વિશ્વમ થવાને કારણે દેખાય છે. તે વિમાને વગેરેમાં તે નિષ્ણભતા સ્વાભાવિક હતી નથી. (૨) કલ્પવૃક્ષો પ્લાન થતાં દેખાય છે અને (૩) પિતાની શરીર-દીપ્તિરૂપ તેજલેશ્યા તેને નષ્ટ પામતી દેખાય છે. આ ત્રણે પ્રકારનાં ચિહ્નોને દેના ઓવનકાળે સદુભાવ રહે છે. તે કારણે પિતાનું જે ચ્યવન થવાનું છે તેને દેવ જાણું જાય છે કે હું પણ છે કે-“માચાર” ઈત્યાદિ. એ જ ત્રણ કારણને લીધે દેવે પરિતH (સંતાપયુક્ત) થાય છે. નીચે દર્શાવેલાં ત્રણ કારણને લીધે દેવ ઉદ્વિ-મામાલિન્ય યુક્ત થાય થાય છે. તેને એ વિચાર આવે છે કે “ આ કેવા આશ્ચર્યની વાત છે કે આ પ્રત્યક્ષ રહેલી તથા મારી સમીપે વર્તમાન (વિદ્યમાન ) એવી જે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવપ્રભાવ આદિને મેં લબ્ધ કર્યા છે, પ્રાપ્ત કર્યા છે અને અભિસમન્વાગત (સ્વાધીન) કર્યા છે. તેમને છેડીને મારે આ દેવકમાંથી અને આ દેવપર્યાયમાંથી શ્રુત થવું પડશે.” દેવના ઉદ્વેગનું બીજું કારણ આ પ્રમાણે છે-તેને એ વિચાર આવે છે કે “ અરે! આ કેવા દુઃખની વાત છે કે અહીંથી તિર્યશ્લોકમાં જઈને મારે કોઈ નિયમાતાના ગર્ભમાં રહેવું પડશે. ત્યાં મારે ગર્ભમાં માતાના આર્તવ (રજ) અને પિતાના શુકને તથા એ બનેની સાથે સંસ્કૃષ્ટ-સંશ્લિષ્ટ (એક રૂપ થયેલા) અશુચીરૂપ આહારને સર્વ પ્રથમ (પ્રથમ સમયમાં જ) શરીરનિર્માણ નિમિત્તે ગ્રહણ કરવું પડશે.” તે દેવને ઉગનું ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-“અહો ” ઈત્યાદિ– તેને એ વિચાર આવે છે કે “મારે જનનીના ઉદરગત શેણિત આદિ અશુચિ દ્રવ્યના સમૂહરૂપ કલમલ રૂપકાદવથી ભરેલી એવી ગર્ભસ્થાનરૂપ જગ્યામાં, કે જે બિલકુલ અપવિત્ર થયેલી છે અને જ્યાં એક સમય પણ રહેવાનું ન ગમે એવી છે, ત્યાં રહેવું પડશે. આ વિષયને અનુલક્ષીને બે ગાથાઓ આપી છે-“રેવા વિ ટેવો” ઈત્યાદિ. આ પ્રકારનાં ત્રણ કારણોને લીધે દેવને ઉદ્વેગ થાય છે. સૂ. પરા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ દેવોને વિમાનકા નિરૂપણ આ પ્રમાણે દેવસંબંધી પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર તેમના આશ્રયસ્થાન રૂપ વિમાનેનું વર્ણન કરે છે–“તિરંટિયા વિમાનr gowત્તા” ઈત્યાદિ– ટીકાર્ય–ત્રણ પ્રકારના આકારવાળાં દેવવિમાને કહ્યાં છે. અથવા ત્રણ પ્રકારે સંસ્થિત વિમાને કહ્યાં છે-(૧) વૃત્ત–વલયાકારવાળાં, (૨) વ્યસ-ત્રણ ખૂણાવાળાં, અને (૩) ચતુષ્કોણ-ચાર ખૂણાવાળા. “ ” ઈત્યાદિ તેમાંથી વૃત્ત અથવા ગોળાકારના જે વિમાને છે, તેઓ કમળની કણિકા (મધ્યભામ) ના જેવા આકારવાળા હોય છે, અને બધી તરફ-ચારે દિશાએમાં પ્રાકાર (કેટ) થી ઘેરાયેલાં છે, તેમને એક એક દ્વાર હોય છે. જે જે વ્યસ્ત્ર વિમાને છે તેઓ કંગાટકના સંસ્થાનવાળા એટલે કે શિંગડા જેવા આકારવાળા હોય છે. તે વિમાને પિતાના બે પાર્થભાગમાં-પ્રત્યેક દિશામાં જ્યાં વૃત્ત (ગાળ) વિમાન છે–તે દિશામાં તે તેઓ બંને તરફ પ્રાકારથી પરિક્ષિત ( ઘેરાયેલાં) છે, અને એક દિશામાં વેદિકાથી પરિક્ષિત છે, તથા તેમને ત્રણ ત્રણ દરવાજા છે. શુંડાદંડના જે જે પ્રકાર હોય છે, તેનું નામ અહીં વેદિકા કહ્યું છે. જે ચતુરસ્ત્ર (ચાર ખૂણાવાળાં) વિમાને છે, તેઓ અફાટક ( અખાડા) ના જેવાં આકારવાળાં હોય છે. અક્ષાટક (અખાડે) ચાર ખૂણાવાળે અથવા શેકોર હોય છે, અખાડાના જે જ તેમને આકાર છે. તેમની ચારે દિશામાં વેદિકાઓ આવેલી છે, તે વિમાનેને ચાર ચાર દરવાજા હોય છે. તથા જે પુષ્પાવકીર્ણ વિમાને છે, તેઓ અન્ય પ્રકારનાં પણ છે, કારણ કે તેમના આકાર વિવિધ પ્રકારના હોય છે, તેથી પુષ્પાવકીક વિમાન આવલિકા પ્રવિષ્ટ હોતાં નથી, વૃત્ત (ગેળ) આદિ આકારવાળાં વિમાને જ આવલિકા પ્રવિષ્ટ હોય છે. આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે ગાથાઓ છે-“સહુ પહેલું ઈત્યાદિ– તિ ઉડ્ડિયા” ઈત્યાદિ-તે વિમાને ઘને દધિ, ઘનવાન અને અવકાશાન્તર, આ ત્રણપર અવસ્થિત (રહેલાં) છે. શરૂઆતના દેવલોકના વિમાન ઘને દધિના ઉપર અવસ્થિત છે. ત્રીજા, ચોથા અને પાંચમાં દેવલોકનાં વિમાને ઘનવાતને આધારે રહેલાં છે. છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલોકના વિમાને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ ઘનોદધિ અને ઘનવાત, એ બંનેને આધારે રહેલો છે, પરંતુ ત્રિસ્થાનકને અહીં અધિકાર ચાલતું હોવાથી અહીં તેમને ગ્રહણ કરવામાં આવેલ નથી. માત્ર અવકાશાન્તરને સહારે સ્થિત વિમાને આઠમા દેવકથી ઉપરના દેવલકમાં જ છે. કહ્યું પણ છે કે –“ઘળદ ” ઈત્યાદિ. જીવકી ગતિકા નિરૂપણ “ સિવિદ” ઇત્યાદિ–વિમાનના ત્રણ પ્રકાર કહ્યાં છે-(૧) અવસ્થિત, (૨) વેદિય, અને (૩) પારિયાનિક. જે વિમાને શાશ્વત છે–અનાદિકાળથી સ્થિત છે તેમને અવસ્થિત વિમાને કહે છે. ભોગાદિ નિમિત્ત દેવે દ્વારા પિતાની ક્રિયલબ્ધિથી નિર્મિત વિમાનને વૈક્રિય વિમાને કહે છે. તિર્થ કરના જન્મના અવસરે જે વિમાનમાં બેસીને દેવે તિયકમાં આવે છે, તે પાલક, પુષ્પક આદિ વિમાનને પારિયાનિક વિમાને કહે છે. શાસ્ત્રકાર પોતે જ તેમનું નિરૂપણ આગળ કરવાના છે. જે સૂ. ૫૩ છે દેવેનું વર્ણન કરીને હવે સૂત્રકાર વૈકિય આદિના સાધમ્યને લીધે નારકાદિ ની દષ્ટિના નિરૂપણપૂર્વક ગતિવક્તવ્યતાની પ્રરૂપણા કરવા નિમિત્તે પાંચ સૂત્રનું કથન કરે છે-“ તિવિહા ને ચા ” ઈત્યાદિ ટીકાર્થ–દૃષ્ટિની અપેક્ષાએ નારકે ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) સમ્યગ્દષ્ટિ Sારષ્ટિ અને (૩) સભ્ય મિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિ). કેટલાક નારકે મિથ્યારષ્ટિવાળા હોય છે, તેથી તેમને મિથ્યાદૃષ્ટિ કહે છે. કેટલાક નારકે સમ્યક રષ્ટિવાળા હોય છે, તેથી તેમને સમ્યગૃષ્ટિ કહે છે. કેટલાક નારકો અને પ્રકારની દૃષ્ટિથી યુક્ત હોય છે, તેથી તેમને મિશ્રદષ્ટિ કહે છે. એકેન્દ્રિય અને વિકલેક્ટ્રિ સિવાયના વિમાનિક પર્યન્તના સમસ્ત છે પણ આ ત્રણે પ્રકારની દ્રષ્ટિએવાળા હોય છે. એકેન્દ્રિમાં માત્ર મિથ્યાત્વ-મિથ્યા દૃષ્ટિને જ સદુભાવ હોય છે. વિકલેન્દ્રિમાં ( કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં) મિશ્રદષ્ટિને ભાવ હોય છે. આ રીતે એકેન્દ્રિ અને વિકલેન્દ્રિમાં ત્રણે ત્રણ દષ્ટિએ સદૂભાવ નહીં હોવાને કારણે ઉપરના કથનમાં તેમનું પરિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ વન કરવાનું કહ્યું છે. ત્રિવિધ દશનવાળા જીવા હુંતિ અને સુગતિના યાગથી દુત અને સુગત થાય છે, તે કારણે સૂત્રકાર હવે દુતિ અને સુગતિની પ્રરૂપણા કરે છે-“ તો ” ઇત્યાદિ— ક્રુતિ-દુઃખરૂપ ગતિ-ત્રણ કહી છે-(૧) નૈયિક દુતિ, (૨) તિર્યંચ દ્રુતિ અને (૩) મનુષ્ય દુર્યંતિ. નૈરયિક દુર્ગા*તિમાં માત્ર દુઃખને જ સદૂભાવ હોય છે. તિય ચ દુર્ગંતિમાં વધ, બધન, શરીરછેદન, અતિભારારાપણુ આદિ દુ:ખ ભોગવવું પડે છે. મનુષ્ય દુર્ગતિમાં સામાન્ય રીતે શારીરિક, માનસિક આદિ અનેક પ્રકારના દુઃખાના સદ્ભાવ હોય છે. “ તો મુદ્દો ' ઇત્યાદિ, સુગતિ પણ ત્રણ જ કહી છે (૧) સિદ્ધિ સુગતિ–તેમાં અનંત જ્ઞાન, દન આદિને સદ્ભાવ રહે છે. (૨) દેવ સુગતિ-તેમાં દિવ્ય દેવદ્ધિ આદિના સદ્દભાવ રહે છે. મનુષ્ય સુગતિ-તેમાં પૂર્વ પુણ્યના ઉદ્દયથી સામાન્ય રીતે શારીકિ, માનસિક, કૌટુંબિક આદિ સુખાનુભવને સદ્ભાવ રહે છે. તથા દૈવાદિ મેક્ષ પર્યંન્તના સુખની પ્રાપ્તિના કારણરૂપ આ ગતિ હાય છે. " तओ दुग्गया पण्णत्ता તથા તો સુના પાત્તા આ એ સૂત્રના અથ સ્પષ્ટ છે. અહીં દુર્ગતિ પદ દ્વારા એવાં સ્થાનાની વાત કરવામાં આવી કે જ્યાં જીવની અવસ્થા દુ:ખમય હોય છે, અને સુગતિથી એવાં સ્થાનાને ગ્રહણ કરવામાં આવ્યાં છે કે જ્યાં જીવની અવસ્થા સુખમય હોય છે. ! સૂ. ૫૪૫ નિગ્રન્થ અનગારોકે આચારકા નિરૂપણ ܕܐ તપસ્યા કરવાને કારણે જ જીવ સિદ્ધાદિ અવસ્થાવાળા તથા સુખમય અવસ્થાવાળા થાય છે. તેથી હવે સૂત્રકાર તે તપાસ્યાવાન જીવાના કર્તવ્યવિશેષાની, અને પરિહત્ર્ય વિશેષાની (ત્યાગ કરવા ચેાગ્ય વસ્તુએની ) પ્રરૂપણા કરવા નિમિત્તે નથ અણુગારના આચારનું પ્રતિપાદન કરતાં ૧૪ સૂત્રાનું કથન કરે છે-“ ૩સ્થ મત્તિયણ નું મિમ્બુલ પતિ ” ઈત્યાદિ ,, ટીકા-જેણે ચતુર્થ ભક્ત ( એક ઉપવાસ ) કરેલા છે એવાં ભિક્ષુને ત્રણ પાનક (ત્રણ જાતના પાણી) ને સ્વીકાર કરવાનું ક૨ે છે. ચતુથલક્તમાં ઉપવાસના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ આગલા દિવસના એક ટંકના ભજનને, ઉપવાસના દિનના બને વારના ભજન અને પારણના દિવસના એકવારના ભેજનને ત્યાગ કરવામાં આવે છે, એટલે કે એક ઉપવાસનું નામ જ ચતુર્થભક્ત છે. આ ઉપવાસ જેણે કર્યો હોય છે તેને ચતુર્થભક્તિક કહે છે. આઠ પ્રકારનાં કર્મોનું નામ જ “બુધા” છે, કારણ કે તેના પ્રભાવથી જ જીવ ચાર ગતિવાળા સંસારને ભેગવવાની ઈચ્છા કરે છે-“સંપાતિવાત્ સિદ્ધિઃ” આ “ક્ષુધા' પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-“સુથતિ વુમુક્ષો-મોનું રૂરિ-ચતુરિઝમ િસંહારં ચસ્માર ફરિ ક્ષત્ત ” આ સુધાને-આઠ પ્રકારનાં કર્મોને જે તપ આદિ દ્વારા નષ્ટ કરી નાખે છે, તેનું નામ ભિક્ષુ તપસ્વી છે. એવા ભિક્ષુને આ ત્રણ પ્રકારના પાનક (પાણું) કપે છે-(૧) ઉસેદિમ, (૨) સંસેકિમ અને (૩) તંદુલધાવન ઉલ્વેદથી જે પાનક નિષ્પાદિત થાય છે તે પાનકને ઉત્સદિમ પાનક કહે છે. એટલે કે બાફેલાં ઘઉં, તલ આદિને જે પાણીથી ધોયા હોય તે પાણી, અથવા ઘઉં આદિના લેટની કણેક જે કથરેટ આદિ પાત્રમાં બાંધી હોય, તે કથરોટ આદિના ધાવણના પાણીને ઉભેદિમ પાનક કહે તથા છે. જે પાણ સંસેક દ્વારા નિવૃત થાય છે તે પાણીને સંસેકિમ પાનક કહે છે. જેમકે બાફેલા તંદુલાયક (તાંજળ), મેથીદાણા વગેરે પાંદડાવાળા શાકને જે પાણીથી ધેવામાં આવે છે, તે પાણી તથા ચોખાના ધાવણુજળને તંદુલધાવન પાનક કહેવાય છે. ” ઈત્યાદિ. જેણે બે ઉપવાસ કર્યા છે એવા ભિક્ષુને આ ત્રણ પ્રકારના પાન, (પાણી) લેવાનું ક૯પે છે–(૧) તિલોદક, (૨) તુષાદક અને (૩) યદક. તલના ધાવણ જળને તિલેદક કહે છે. ત્રીહિ (એક પ્રકારના ખા) ના ધાવણુજળને તુષદક કહે છે અને જવના ધાવણુજળને યદક કહે છે “ગમમત્તિ ” ઈત્યાદિ જે ભિક્ષુએ ત્રણ ઉપવાસ કર્યા છે તેને નીચેના ત્રણ પાક લેવા કલપે છે-(૧) આયામક, (૨) સૌવીરક અને (૩) શુદ્ધવિકટ, મગ આદિના એસા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ મણુને આયામક કહે છે. કાંજિક (કાંજી) ને સૌવીક કહે છે અને ગરમ પાણીને શુદ્ધવિકટ કહે છે. “ તિવિષે વળે વાત્તે ” ત્રણ પ્રકારના ઉપહત અથવા ઉપહિત કહ્યા છે. ભેાજન સ્થાનમાં આનીત (લાવવામાં આવેલા ) ભક્તનું (આહારનું) નામ ઉપહિત અથવા ઉપદ્ભુત છે. તેના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) કૅલિકાપત, (ર) શુદ્ધોપહૃત, અને સસૃષ્ટીપત. ઉત્સવ આદિને નિમિત્તે સમ્પાદિત ભેાય પદાર્થને અન્ય ગૃહ આદિમાં જે મેકલવામાં આવે છે તેને કુલિકાપહૃત કહે છે. ગુજરાતી ભાષામાં તેને લહાણી અથવા પિરસણુ કહે છે. આ કૈલિકાપહત અગૃહીતા નામની જે પચમર્પિતૈષણા છે તેના વિષયભૂત હાય છે. કહ્યું પણ છે કે “ સિય પદ્દેળનારૂં” ઈત્યાદિ. તે વ્યંજનાદિકાથી યુક્ત હેાય છે. અલેપકૃત અથવા શુદ્ધ આદનનું નામ શુદ્ધોપત છે. આ શુદ્ધોપહૃત અપલેપા નામની ચેાથી એષણાના વિષયભૂત છે. ખાનારા જ્યાં સુધી ગૃહીત ભક્તમાં ( અન્નમાં) હાથ નાખતા નથી, ત્યાં સુધી તેને મુખમાં મૂકી શકાતું નથી, તેથી તે સસોપત હોય છે. આ ચેાથી એષણામાં ભજના (વૈકલ્પિક સ્વીકાર ) કહી છે, કારણ કે તે લેપ અલેપ કૃતાદિરૂપ હોય છે. કહ્યું પણ છે કે “ યુદ્ધ ૨ અહેવદર ” ઈત્યાદિ—— અહીં ત્રિકસચેાગની અપેક્ષાએ એક, બે અને ત્રણના સયાગથી સાત અવગ્રહવાળા સાધુ હાય છે. । ૧ । “ તિવિદ્દે હિન્દુ ” ઇત્યાદિ— અવગૃહીત ત્રણ પ્રકારનું હાય છે કાઈપણ પ્રકારે દાતા દ્વારા ગૃહીત ભક્તાદિ વસ્તુનું નોમ અવગૃહીત છે. તેના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે(૧) દાતા જે ભક્તાદિનું દાન દેવાને માટે હાથ વડે લે છે તે આ છઠ્ઠી પિંડેષણા છે. તેને અનુલક્ષીને વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે—પિરસનાર (દાંતા) પિરસવાના પાત્રમાંથી-આદનાદિ–ભાત વિગેરે જે પાત્રમાં રાખેલ છે તે થાળી આઢિ પાત્રમાંથી એદનાદિ લઈને જેને અપણુ કરવા ઈચ્છે છે ( પિરસવા માગે છે) તેના પાત્રમાં તે આદનાદિ આપવાને માટે ઉપસ્થિત થઇ ગયેા છે, પરન્તુ લેનાર ૮. મા àર્દિ ” ‘મને તે આપશે। મા’ એવું કહે છે, અને એજ વખતે ભિક્ષા પ્રાપ્તિ નિમિત્તે નીકળેલા કેાઇ મુનિજન ત્યાં આવી જાય છે. હવે ત્યાં પધારેલા તે મુનિને જોઈને રિવેષક ( દાતા ) તે મુનિને કહે છે “ હું મુને ! આપ આપનું પાત્ર અહીં મૂકે, દાતાના આવા વચન સાંભળીને મુનિ પેાતાનું પાત્ર તેની સમક્ષ મૂકી દે છે, દાતા તેમાં એકનાદિક ભેજ્ય વસ્તુ દઈ દે છે. આ અવસ્થામાં સયતનું પ્રત્યેાજન પૂર્ણ કરવામાં ગૃહસ્થે પાતાના હાથને એક તરફથી બીજી તરફ જ કર્યાં છે, ત્યાંથી તેણે ગમનાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ કર્યું નથી, આનું નામ જાપહત છે. કહ્યું પણ છે “જ્ઞાનર ઉરિણ” ઈત્યાદિ ચા સંતિ” પરિવેષક (દાતા) ભક્તાદિને ( જ્ય પદાર્થોને) પિતાને સ્થાનેથી ચલાયમાન થયા વિના (પિતાને સ્થાને જ રહીને) ભક્ત ભાજનમાંથી (ભજ્ય પદાર્થ જેમાં રાંધેલે છે તે પાત્રમાંથી) ભેજનપાત્રમાં મૂકી દે છે, તેનું નામ દ્વિતીય અવગૃહીત છે. કહ્યું પણ છે કે “શ સાહીમri ” ઈત્યાદિ– ચડ્યા ક્ષિત્તિ” જે ભક્તાદિકને થાલી આદિમાં નાખવામાં આવે છે. તેને તૃતીય અવગૃહીત કહે છે. તેને વિષે નીચે પ્રમાણે વૃદ્ધ વ્યાખ્યા છે. ભાતમાંથી પાણીને અલગ કરવાને માટે-ઓસામણુને જુદુ પાડવા માટે, અથવા તેને ઠંડા પાડવા માટે કેઈ એક તાસ આદિમાં રાખીને તેમાંથી લઈને ખાનારને પિરસ્યા બાદ જે ભાત વધ્યા હોય તેને પાંજરા આદિમાં રાખનારી ગૃહસ્થ સ્ત્રી જે કેઈને આપી દે છે, તે તેનું નામ તૃતીય અવગૃહીત છે. સિવિદ્દ ગોનોરિયા” ઈત્યાદિ અવમદરિકા ત્રણ પ્રકારની હોય છે. ઊણોદરી (એટલે કે ભૂખ કરતાં પણ ઓછું ખાવું તે) નું નામ અમેરિકા અથવા અવમૌદર્ય છે. તેના ત્રણ પ્રકાર છે-(૧) ઉપકરણ અવમોદરિકા, (૨) ભક્તપનાવ મેદરિકા, (૩) ભાવાવ મદરિકા, ઓછા પ્રમાણમાં ઉપકરણે રાખવા તેનું નામ ઉપકરણામે દરિકા છે. જેટલી ભૂખ લાગી હોય તેના કરતાં ન્યૂન આહારપાણી લેવા તેનું નામ ભક્તપનાવમોદારિક છે. ક્રોધાદિ કષાયેને પ્રતિદિન ત્યાગ કરી તેનું નામ ભાવાવમોદરિકા છે. કહ્યું પણ છે કે-“શોદાળમજુતિ” ઈત્યાદિ– ૧ “sarળોમોરિયા” ઈત્યાદિ-ઉપકરણ અમેરિકાના ત્રણ પ્રકાર છે. (૧) એક વા, (૨) એક પાત્ર, અને (૩) ત્યક્તોપધિ સ્વાદનતા. અન્ય સુનિ. જ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વસ્ત્ર, પાત્ર આદિને જ ઉપયોગ કરી તેનું નામ ત્યકતાધિ સ્વાદનતા છે. આ પ્રકારના વસ્ત્ર આદિને ધારણ કરવું તે સંયમ પાલનમાં ધારણ કરવા જોઈએ, એ આ કથનથી ફલિત થાય છે. હવે સત્રકાર અહિત હિતની અપેક્ષાએ નિગ્રંથના સંબંધમાં વક્તવ્યતાનું કથન કરે છે-“a ” ઈત્યાદિ– જેમણે મર્યાદાથી અધિક વાપાત્રાદિ રૂપ દ્રવ્યગ્રંથિને તથા રાગદ્વેષાદિ રૂપ ભાવગ્રંથિને ત્યાગ કરી નાખે હેય છે, તેમને નિથ કહે છે. એવા નિથિ મુનિજન અને સાધ્વીઓને માટે ત્રણ સ્થાને અહિતકર્તા, અનિષ્ટકર્તા, અસુખ (દુખ) કર્તા, અક્ષમ (અયુક્ત), અનિઃશ્રેયસ (અકલ્યાણ) કારક, અનનુગામિકતા (અશુભાનુબન્ધ) ના કર્તા ગણાય છે. ઉપકારી રૂપે જે કાલાન્તરે સાથે જાય છે તેને આનુગામિક કહે છે, અને તેનાથી વિપરીત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ અનુગામિક અશુભાનુબંધ હોય છે. હવે તે અહિતકારી સ્થાને ના ત્રણ પ્રકાર પ્રકટ કરવામાં આવે છે-(૧) જનતા (આર્તનાદ કરે તે), (૨) કર્ક રણુતા–વસવાટનું સ્થાન, ઉપાધિ આદિના દેને પ્રકટ કરતે બકવાદ કરે તેનું નામ કર્ક રણુતા છે. અને (૩) અપધ્યાનતા-આરૌદ્રધ્યાન કરવું તેનું નામ અપધ્યાનતા છે. પરંતુ આ ત્રણ સ્થાન કરતાં વિપરીત વૃત્તિ રાખવાથી નિરાશેન હિત થાય છે, તેમને સુખની પ્રાપ્તિ થાય છે, તેમના ક્ષમાગુણની વૃદ્ધિ થાય છે, તેમનું શ્રેય (કલ્યાણ) થાય છે, અને અનુગામિકતા (શભા. બન્ય) રૂપે કાલાન્તરે તે તેમની સાથે જાય છે. “તમો સઈત્યાદિ નિર્ગોએ આ ત્રણ શલ્યને પરિત્યાગ કર જોઈએ-જેના દ્વારા જીવને હાનિ ( તકલીફ) પહેચે છે તેનું નામ શધ છે. આ શલ્યના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ કહ્યા છે. બાણ આદિને દ્રવ્ય-શલ્ય કહે છે, અને ભાવની અપેક્ષાએ માયા, નિદાન અને મિથ્યાત્વના ભેદથી ત્રણ પ્રકારના શક્ય છે. શલ્યની જેમ (છોડવામાં આવેલા પ્રાણના અગ્રભાગની જેમ) બાધક (પીડાકારક) હોવાને કારણે મિથ્યાદર્શનને શયરૂપ કહેવામાં આવ્યું છે. અનિંદ્ય, અનશન, બ્રહ્મચર્ય આદિ તપનું સેવન કરતાં કરતાં દેવદ્ધિ આદિની પ્રાપ્તિની કામના કરવી તેનું નામ નિદાન છે. આ નિદાન પણ જીવને શલ્યની જેમ દુઃખદાયક નિવડે છે. મિથ્યાદર્શન પણ જીવની પરિણતિને સુધરવા દેતું નથી–આત્મસ્થ થવા દેતું નથી–યથાર્થ શ્રદ્ધાને રોકે છે, તેથી તે પણ શલ્યની જેમ જીવને માટે સદા દુઃખદાયક જ હોવાથી તેને મિથ્યાદર્શન શધ કહેવામાં આવ્યું છે. નિર્ચ ને જે કારણોને લીધે લબ્ધિની પ્રાપ્તિ થાય છે, તે ત્રણ કારણેનું હવે સૂત્રકાર કથન કરે છે-“તીથુિં ઢાળે ” ઈત્યાદિ શબ્દાદિક વિષયેમાંથી જે વિશ્રામ (વિરામ) પ્રાપ્ત કરે છે એટલે કે શબ્દાદિક વિષયોને જે પરિત્યાગ કરે છે, અથવા તપસ્યા કરે છે તેને મુનિ પડે છે. શ્રમણ નિગ્રંથ આ ત્રણ ક્રિયાવિશેષાચરણરૂપ કારણોને લીધે સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યાવાળા હોય છે. અહીં શ્રમણની સાથે જે નિર્ચ થપદનો પ્રયોગ કરાવે છે તે એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણ દ્રવ્યગ્રંથિ અને ભાવગ્રંથિથી રહિત હોય છે, તેને જ સાચે શ્રમણ કહેવાય છે. એ શ્રમણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી એવી તે જેતેશ્યાને પ્રાપ્ત કરી લે છે કે જે અનેક યોજન પરિમિત ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને બાળીને ભસ્મ કરી નાખવાને સમર્થ હોય છે. તે તેલેસ્થા વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી આવિર્ભુત, લબ્ધિવિશેષ દ્વારા પેદા થઈ હોય છે. જે મહર્ષિ શ્રમણ નિગ્રંથને આ તેજલેશ્યાની પ્રાપ્તિ થઈ હોય છે તે તેના પ્રભાવથી સૂર્યબિંબની જેમ દુર્દશ (જેની સામે જોવામાં પણ તકલીફ પડે એ) હોય છે, અને અનેક જીવમાં સંતાપને ઉત્પાદક થાય છે. પરંતુ આ વિશિષ્ટ પ્રભાવશાલિની તેજલેશ્યાને પ્રાપ્ત કરનાર શ્રમણ તિથની બાબતમાં એવું બનતું નથી, કારણ કે પોતે પ્રાપ્ત કરેલી તેજલેશ્યાને તે પિતાની અંદર જ સંક્ષિપ્ત કરીને રાખે છે, કારણ કે શાન્તિને ઉગ તેની અંદર એટલે અધિક હોય છે કે જેના કારણે તે તેજલેશ્યા તેના શરીરની અંદર કાંતે લીન થઈ જાય છે, અથવા તો હસ્વતા પ્રાપ્ત કરે છે. જે એવું થતું ન હતું તે તે સૂર્યના બિંબની જેમ દુર્દશનીય અને અનેક પ્રાણીગણે માટે સંતાપકારક થઈ પડત. જે કારણેને લીધે પ્રાપ્ત થયેલી તેજલેશ્યાને સંક્ષિપ્ત કરી લેવામાં આવે છે. તે ત્રણ કારણે હવે પ્રકટ કરવામાં આવે છે (૧) આતાપના-જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હોય ત્યારે સૂર્યની તરફ મુખ રાખીને અને બને ભુજાઓ ઊંચી રાખીને આતાપનાનું સેવન કરવું, હેમન્ત ઋતુમાં પ્રાવરણ રહિત થવું એટલે કે મહપત્તિ અને ચલપટ્ટક સિવાયના બધાં કપડાં ઉતારી નાખવા, અને વર્ષાકાળમાં ઇન્દ્રિય, કષાય અને જેગોને રેકીને વિવિક્ત સ્થાનમાં શય્યાસનનું સેવન કરવું તેનું નામ આતાપના છે. (૨) ક્રાધાદિને નિગ્રહ કરીને-નહીં કે અશક્ત હોવાને લીધે અંધ વ્યક્તિઓ દ્વારા કરાયેલા અપરાધને સહન કરવો તેનું નામ ક્ષાન્તિક્ષમા છે. (૩) પારણાના સમય સિવાયના અન્ય સમય દરમિયાન પાણીના વર્જન ( ત્યાગ) વાળી છઠ્ઠ છઠ્ઠાદિ રૂપ તપસ્યા નિરન્તર છ માસ પર્યન્ત કરવી તેનું નામ અપાનક તપ કમ છે. આ પ્રકારના આતાપના, ક્ષાતિક્ષમા અને અપાનક તપ:કમરૂપ ત્રણ કારણને લીધે તેજલેશ્યાની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ લખ્યિ ઉત્પન્ન થાય છે, અને શ્રમણ નિર્ગથ તેને સંક્ષિપ્ત કરીને શરીરની અંદર જ રાખે છે. ત્રણ માસની અવધિ (સમય મર્યાદા) વાળી ભિક્ષુપ્રતિમાને ધારણ કરનાર અણગારને ભજન અને પાનની ત્રણ દત્તિ લેવી કપે છે, જે કે ભિક્ષપ્રતિમાઓ તો ૧૨ પ્રકારની હોય છે. કહ્યું પણ છે કે “મારા સત્તતા” ઈત્યાદિ. તેને ભાવ આ પ્રમાણે છે-પહેલી ભિક્ષુપ્રતિમા એક માસની છે, બીજી શિક્ષપ્રતિમા બે માસની છે, ત્રીજી ભિક્ષુપ્રતિમા ત્રણ માસની છે, જેથી ભિક્ષપ્રતિમા ચાર માસની છે, પાંચમી ભિક્ષુપ્રતિમા પાંચ માસની છે, છઠ્ઠી ભિક્ષપ્રતિમા છ માસની છે અને સાતમી ભિક્ષુપ્રતિમા સાત માસની છે. આ રીતે એકથી લઈને સાત સુધીની ભિક્ષુપ્રતિમાઓ ઉત્તરોત્તર એક એક માસની દ્વિવાળી છે. ત્રણ પ્રતિમાઓ એટલે કે આઠમી, નવમી અને દસમી ભિક્ષપ્રતિમાઓ સાત સાત દિનરાતના પ્રમાણવાળી છે. અગિયારમી ભિક્ષુપ્રતિમા એક અહેરાતની (દિવસરાતની અવધિવાળી) છે અને બારમી ભિક્ષુપ્રતિમા માત્ર એક રાતની જ અવધિવાળી છે. પરંતુ અહીં ત્રિસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી ત્રણ દત્તિ ગ્રહણ કરવારૂપ ત્રિમાસિકી ભિક્ષુપ્રતિમાનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાને અંગીકાર કરનાર અણગારને ગૃહત્યાગી ભિક્ષુને-એક વારમાં પડેલી આહારાદિ દ્રવ્યરૂપ ત્રણ ભેજન દત્તિ અને ત્રણ પનિક દત્તિયે જ લેવી કહ્યું છે. હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે એક રાત્રિની પ્રતિમાને સમ્યફ રીતે નહીં પાળવાથી શું થાય છે અને શું નથી થતું, તથા સમ્યક્ રીતે પાળવાથી શું થાય છે અને શું નથી થતું-“pજાફરો” ઈત્યાદિ– બારમી ભિક્ષુપ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરાધના નહીં કરનાર અણગારના ત્રણ સ્થાન અહિતથી લઈને અનનુગામિકતા પર્યન્તના હેતુરૂપ બને છે. તે ત્રણ સ્થાન નીચે પ્રમાણે છે-(૧) ઉન્માદની પ્રાપ્તિ થાય છે, (૨) દીઘ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ કાલિક રોગતકની પ્રાપ્તિ થાય છે અને (૩) કેવલિપ્રજ્ઞત ધર્મમાંથી યુત (પતિત) થઈ જાય છે. ચિત્તમાં વિભ્રમ થવે તેનું નામ ઉન્માદ છે. જે તેને તે ઉન્માદની પ્રાપ્તિ થાય છે તે તેને કારણે તેનું અહિત આદિ થાય છે. કષ્ટસાધ્ય અથવા અસાધ્ય રોગને પણ તે ભેગ બને છે. કેઢ આદિ અસાધ્ય રગે છે અને તુરત જ પ્રાણ હરી લેનારૂ હ્રદયશૂલ (હાર્ટ ફેલ), વિસૂચિકા (કલેરા) આદિ આતંક પણ તેને માટે અહિત આદિનું કારણ બને છે. એ જ પ્રમાણે જે તે જિનપ્રણીત ધર્મથી (શ્રુતચારિત્રરૂપ ધમથી) ભ્રષ્ટ થઈ જાય છે, તે સમ્યકત્વની પણ હાનિ થાય છે અને તે પણ તેનું અહિત આદિ કરવામાં કારણભૂત બને છે. જે તે એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યફ રીતે પાલન કરવામાં લીન રહે છે, તે તેને માટે ત્રણ સ્થાન હિતકારક, સુખકારક, ક્ષમાકારક, મંગલકારક અને અનુગામિતાકારક (શુભ બંધ કરનારા ) થઈ પડે છે તે ત્રણ સ્થાન નીચે પ્રમાણે સમજવા-(૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ કથનને ભાવાર્થ એ છે કે એક રાત્રિની અવધિવાળી બારમી ભિક્ષુપ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરાધના કરનાર અણગારને કાં તે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને કાં તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૧૩ માં સૂત્રમાં સમ્યક્ રીતે આ પ્રતિમાની આરાધના નહીં કરનારના શા હાલ થાય છે તે પ્રકટ કરવામાં આવ્યું છે. તેમાં એવું કહ્યું છે કે એક રાત્રિની બારમી ભિક્ષુપ્રતિમાની સમ્યક્ રૂપે આરાધના ન કરનાર અણગારને ઉન્માદ, ગાતક અને ધર્મભ્રષ્ટ થવા રૂપ અહિતાદિ વિધાયક અર્થ પ્રાપ્ત થાય છે. ૧૪ માં સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યક રૂપે પાલન કરનાર અણગારને અવધિજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન અથવા કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, જે તેનું હિતકારક, સુખકારક આદિ થઈ પડે છે. સૂ, પપ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ મુનિએનાં પૂર્વોક્ત અનુષ્ઠાન કર્મભૂમિએમાં જ થાય છે. તેથી હવે સૂત્રકાર કમભૂમિનું નિરૂપણ પાંચ સૂત્ર દ્વારા કરે છે— કર્મભૂમિકા નિરૂપણ ' સંપૂીયે રીયે તો જન્મભૂમિત્રો '' ઇત્યાદિ ટીકાથ—જબૂદ્વીપ નામના દ્વીપમાં નીચે પ્રમાણે ત્રણ ક્રમ ભૂમિએ કહી છે (૧) ભરતક્ષેત્ર, (૨) ભૈરવતક્ષેત્ર, અને (૩) મહાવિદેહક્ષેત્ર. આ પ્રકારનું ધાતકીખડ દ્વીપમાં પણ સમજી લેવું. એ જ પ્રકારનું કથન પશ્ચિમાધ પુષ્કરવર દ્વીપાધ પર્યન્તના વિષયમાં પણ સમજવું. જે ભૂમિ અસિ, મષી, કૃષિ અને તપઃસ'યમાનુષ્ઠાન આદિ રૂપ ક*પ્રાધાન હૈાય છે, તે ભૂમિઓને કમભૂમિ કહે છે. એવી તે ક્રમ ભૂમિએ ભરતક્ષેત્ર, અરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્ર રૂપ છે. અઢી દ્વીપમાં કુલ ૧૫ કમ ભૂમિ છેજ બુદ્વીપમાં ૩, ધાતકીખડના પૂર્વાધ અને પશ્ચિમા માં મળીને કુલ ૬, અને પુષ્કરવર દ્વીપાના પૂર્વાધ અને પશ્ચિમામાં મળીને કુલ ૬. આ રીતે એકદરે ૩.૬+૨=૧૫ કમભૂમિ છે. ૫ સૂ. ૫૬ ૫ કર્મભૂમિમેં રહે હુવે મનુષ્યોં કે ધર્મકા નિરૂપણ ક ભૂમિએનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમાં રહેલા મનુષ્યના ધર્માનું નિરૂપણ કરે છે. તિવિષે ટુંમળે વળશે ” ઇત્યાદિ સૂત્રા-દર્શનના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સમ્યગ્ દશન, (૨) મિથ્યાદેશન અને (૩) સમ્યગ્ મિથ્યાદર્શન, રુચિ ત્રણ પ્રકારની કહી છે-(૧) સમ્યગ્ રુચિ, (૨) મિથ્યારુચિ અને (૩) સમ્યક્ મિથ્યારુચિ, પ્રયાગ ત્રણ પ્રકારના કહ્યા છે (૧) સમ્યક્ પ્રયાગ, (૨) મિથ્યાપ્રયેાગ અને (૩) સમ્યકૢ મિથ્યાપ્રયાગ. વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) ધાર્મિક વ્યવસાય, (ર) અધાર્મિક વ્યવસાય અને (૩) ધાર્મિકાધાર્મિક વ્યવસાય. અથવા વ્યવસાયના આ પ્રમાણે ત્રણ ભેદ પણ પડે છે-(૧) પ્રત્યક્ષ, પ્રાત્યયિક અને (૩) આનુગામિક, અથવા (૧) એડલૌકિક (૨) પારલૌકિક અને (૩) ઐહલૌકિક પારલૌકિક. તેમાંના એંડુલૌકિક વ્યવસાચના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) લૌકિક, (૨) વૈશ્વિક અને (૩) સામયિક, વળી લૌકિક વ્યવસાયના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અર્થ, (૨) ધર્મ' અને (૩) કામ. વૈશ્વિક વ્યવસાયના પણ આ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઋગ્વેદ, (૨) સામવેદ અને (૩) યજુવેદ, સામયિક વ્યવસાયના પણ નીચે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૬ ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ મુજબ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) જ્ઞાન, (૨) દન અને (૩) ચારિત્ર, અર્થાં ચેાનિ ત્રણ પ્રકારની કહી છે-(૧) સામ, (ર) દંડ અને (૩) ભેદ. ટીકાય –અહીં દર્શન શબ્દથી દશ નમેાહનીય ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે તે તથાવિધ દર્શનના હેતુ ( કારણ ) રૂપ હાય છે આ દશ નમાહનીય કના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-સમ્યક્ પ્રકૃતિ, મિથ્યાત્વ પ્રકૃતિ અને મિશ્ર પ્રકૃતિ. તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા રાખવી તેનું નામ રુચિ છે. તે રુચિ પણ દનત્રયસપાદ્ય હાય છે, તેથી તેના પણ પૂર્વોક્ત ત્રણ ભેદ જ પડે છે. મન આદિના વ્યાપારનું ( પ્રવૃત્તિનું ) નામ પ્રયાગ છે, અથવા ઔષધાદિ વ્યાપારનું નામ પ્રયાગ છે. આ પ્રયોગ પણ સભ્ય, મિથ્યા અને મિશ્ર પ્રયાગના ભેદ્રથી ત્રણ પ્રકારનેા કહ્યો છે. અથવા ઉચિત, અનુચિત, અને ઉચિતાનુચિતના ભેદથી પણ પ્રયાગ ત્રણ પ્રકારના કહ્યો છે. વસ્તુના નિણ્યનું નામ વ્યવસાય છે, અથવા પુરુષાર્થસિદ્ધિને નિમિત્તે કરાયેલા અનુષ્ઠાનને પણ વ્યવસાય કહે છે. તે ધાર્મિકાદિના ભેદથી ત્રણ પ્રકારના પ્રકટ કર્યાં છે. આ ત્રણ પ્રકારના વ્યવસાચાના સદ્ભાવ અનુક્રમે સયત, અસયત અને દેશવરતામાં હાય છે. અથવા સયમરૂપ વ્યવસાયને ધાર્મિક વ્યવસાય કહે છે, અસયમરૂપ વ્યવસાયને અધાર્મિક વ્યવસાય કહે છે અને દેશસ’યમરૂપ વ્યવ સાયને ધાર્મિકાધાર્મિક વ્યવસાય કહે છે અથવા વ્યવસાયના અથ નિશ્ચય પણ થાય છે. આ નિશ્ચયરૂપ વ્યવસાય જ્યારે અવિધજ્ઞાન, મન:પર્યંચજ્ઞાન અથવા કેવળજ્ઞાનથી જનિત હાય છે, ત્યારે તેને પ્રત્યક્ષ વ્યવસાય કહે છે. ઇન્દ્રિય અને નાઇન્દ્રિયરૂપ નિમિત્ત દ્વારા જન્મ જે નિશ્ચય હાય છે, તેને પ્રાત્યયિક વ્યવસાય કહે છે. અનુમાનરૂપ જે વ્યવસાય હાય છે, તેને આનુગામિક વ્યવ સાય કહે છે. જે પોતાના સાધ્યના અભાવમાં ઉર્દૂભવતું નથી એવાં ધૂમાદિક હેતુને અનુગામી કહે છે. આ અનુગામિ દ્વારા જે વ્યવસાય ( નિશ્ચય) ઉત્પન્ન થાય છે, તેને આનુગામિક વ્યવસાય કહે છે. દા. ત. ધુમાડાને જોઇને અગ્નિના આસ્તિત્વના જે નિશ્ચય થાય છે તેને આનુગામિક વ્યવસાય કહે છે. એવે આનુગામિક વ્યવસાય અનુમાનરૂપ હોય છે, અથવા જાતે જ જેવું તેનું નામ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૬ ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ વ્યવસાયછે. આમનાં વચનાદ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનને પ્રાત્યયિક વ્યવસાય કહે છે, તથા અનુમાન રૂપ જે વ્યવસાય છે તેને આનુગામિક વ્યવસાય કહે છે. તથા ઐહલૌકિક, પારલૌકિક અને અહલૌકિકપારલૌકિકના વ્યવસાયના ત્રણ પ્રકાર પડે છે—હિ લેાક (આ લેાક) સંબધી જે વ્યવસાય છે, તેને ઐહલૌકિક વ્યવસાય કહે છે, પરલેાક સ`ખંધી જે વ્યવસાય છે તેને પારલૌકિક વ્યવસાય કહે છે, તથા આલેાક અને પરલેાક સંબધી જે વ્યવસાય છે તેને અહલૌકિકપારલૌકિક વ્યવસાય કહે છે. અહલૌકિક વ્યવસાયના પણ ત્રણ ભેદ પડે છે-લૌકિક, વૈશ્વિક અને સામયિક, સામાન્ય લેકને આશ્રિત જે વ્યવહાર છે તેને લૌકિક વ્યવસાય કહે છે, ઋગ્વેદ આદિ વૈદ્યને આશ્રિજ્ઞ જે વ્યવસાય છે તેને વૈદિક વ્યવસાય કહે છે, અને સાંખ્ય સિદ્ધાંત આદિને આશ્રિત જે વ્યવસાય છે તેને સામયિક વ્યવસાય કહે છે. ઐહલૌકિક વ્યવ સાયના જે ત્રણ ભેદ કહ્યા છે, તે પ્રત્યેક ભેદના પણ ત્રણ ત્રણ પ્રકાર પડે છે લૌકિક વ્યવસાયના અથ, ધર્મ અને કામ, આ ત્રણ ભેો છે. અવિષયક, ધ વિષયક અને અને કામવિષક જે નિણૅય છે તેને અનુક્રમે અર્થરૂપ અને કામરૂપ લૌકિક વ્યવસાય કહે છે. જેમકે-“ અર્ધસ્વ મૂરું ” ઇત્યાદિ— અર્થનું મૂળ નિકૃતિ—છળકપટપૂર્ણ વ્યવહારરૂપ પરવચના, ધનું મૂળ ક્ષમા, દયા, દાન અને દમ, કામનું મૂળ ધન શરીર, યૌવનાવસ્થા અને મેાક્ષનું મૂળ સમસ્ત શુભાશુભ ક્રિયાએમાંથી વિરકિત છે. અર્થાદિ ત્રણે વ્યવસાયાનું સ્વરૂપ આ ગાથા દ્વારા સ્પષ્ટ થઇ જાય છે. વૈશ્વિક વ્યવસાય પણ ઋગ્વેદ આદિને આધારે કરેલા નિર્ણયરૂપ હોય છે. તથા સામયિક વ્યવસાય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ાય છે. જ્ઞાનને અહીં જે વ્યવસાયરૂપ કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે વ્યવસાય તેના પર્યાયી શબ્દ છે, તથા દર્શનને જે વ્યવસાય રૂપ કર્યું છે તેનું કારણ એ છે કે શ્રદ્ધારૂપ દર્શન પણુ વ્યવસાય રૂપ જ હાય છે, અને દર્શન વ્યવસાયના એક અંશરૂપ હાય છે. તથા સમભાવરૂપ જે ચારિત્ર છે તે પણ વ્યવસાયરૂપ જ હાય છે, કારણ કે તે મેષ સ્વભાવરૂપ આત્માને માટે એક પરિણતિ વિશેષરૂપ હાય છે. તથા એવું જે કહેવામાં આવ્યું છે કે સંચળમનુઢ્ઢાનું વિનિસંળાનુાં તથ ” તે ખાહ્યચારિત્રની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું. અથવા જ્ઞાનાદિકના વિષયમાં જે વ્યવસાય-ખાધ અથવા અનુષ્ઠાન છે તે વિષયના ભેદથી ત્રણ પ્રકારના થઈ ગયા છે, એમ સમજવું. તેમનામાં જે સામાયિકતા કહેવામાં આવી છે તે તે સમ્યક્ અને મિથ્યા શબ્દોથી વિશેષિત ( યુક્ત ) થઈને આ જ્ઞાનાદિત્રયને સમસ્ત સમયૈામાં સલાલ હાવાને કારણે કહેલી છે. રાજલક્ષ્મી આદિરૂપ અની જે ચેાનિ છે તેનું નામ અાનિ છે-અહીં ચેાનિ શબ્દને વાચ્યા “ ઉપાય ? સમજવા જોઈએ. રાજલક્ષ્મી આરૂિપ અપ્રાપ્તિના ઉપાય 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૬ ૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ સામ, દંડ અને ભેદ કહ્યા છે. પ્રિયવચન આદિરૂપ સામ હોય છે, વાદરૂપ જે પરનો નિગ્રહ છે તેને દંડ કહે છે, તથા જીતવાની ઈચ્છાવાળી પરપક્ષના માણમાં ભેદ પડાવવા–સ્વામી આદિ પરથી તેમને સ્નેહ તેડી પડાવ તેનું નામ ભેદ છે. એ જ વાત “પરસ્પરોવાળ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ ના નાના પડાવ તેનું કરવામાં આવી છે. આ વિષયમાં આ પ્રમાણે કરવાથી આપણને બનેને આ પ્રમાણે લાભ થશે, એવી આશા કરવી તેનું નામ આયોતિસંપ્રકાશન છે. “વારા રાજા સાપુ” ઈત્યાદિ– અહીં સ્પર્ધાનું નામ સંઘર્ષ છે. આ મારા મિત્રવિગ્રહનું પરિત્રાણ મને થશે, ઈત્યાદિ રાજ્યવ્યવહાર્યરૂપ સંતર્જન છે. (૧૧) સ. પ૭ | નરકાવાસા નિરૂપણ આગલા સૂત્રમાં વધર્મોની પ્રરૂપણ કરવામાં આવી. હવે સૂત્રકાર પુલનું અને વિસસાપરિણત પુદ્ગલરૂપ નરકાવાસનું વર્ણન કરે છે– રિવિણા વાઢા પત્તાઈત્યાદિ– સૂત્રાર્થ–પુલ ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) પ્રગપરિણત, (૨) મિશ્રપરિણત (૩) વિસ્મસાપરિણુત. નરકાવાસ ત્રણ સ્થાનમાં પ્રતિષ્ઠિત (રહેલા) છે-(૧) પૃથ્વી પ્રતિષ્ઠિત, (૨) આકાશ પ્રતિષ્ઠિત અને આત્મપ્રતિષ્ઠિત, નગમ સંગ્રહ અને વ્યવહાર, એ પૃથ્વીપ્રતિષ્ઠિત છે. જુશ્રત આકાશપ્રતિષ્ઠિત છે. ત્રણ શબ્દ નય આત્મપ્રતિષ્ઠિત છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૬૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ટીકા-પુદ્ગલના જે પ્રયાગપરિણત આદિ ત્રણ ભેદ કહ્યા છે તેના ભાવાથ આ પ્રકારના છે—જે પુદ્ગલેા જીવના વ્યાપારથી તથાવિધ ( તે પ્રકારના ) પરિણમનને પ્રાપ્ત કરે છે, તેમને પ્રત્યેાગપરિણત પુèા કહે છે. જેમકે ઘટપટાકામાં અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મીમાં જીવના વ્યાપારથી ગૃહીત પુત્લા ઘટપટાઢિ રૂપ પરિણતિને અથવા જ્ઞાનાવરણીય આદિ રૂપ પરિણતિને પ્રશ્ન કરતાં રહે છે. જે પુદ્ગલા જીવના વ્યાપારથી અને સ્વભાવથી, આ બન્ને રીતે અન્ય પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે, તે પુદ્ગલેને મિશ્રપરિણત કહે છે. જેમકે પટપુદ્ગલ-પટપુદ્ગલ પ્રયાગથી પટરૂપે પરિણમી જાય છે અને વિસસા પરિણામથી વજ્રને પેાતાના ઉપચાગમાં નહીં લેવા છતાં પણુ પુરાણા આદિરૂપે પરિણત થતું રહે છે. ઇન્દ્રધનુષ આદિની જેમ જે પુદ્ગલા સ્વભાવથી જ પરિણમતા રહે છે તેમને વિસાપતિ પુદ્ગલે કહે છે. હવે સૂત્રકાર પુદ્ગલ પ્રકરણની અપેક્ષાએ નરકાવાસાની પ્રરૂપણા કરવા નિમિત્તે કહે છે કે—“ ત્તિવટ્વિયા ” ઇત્યાદિ. જે ત્રણમાં પ્રતિષ્ઠિત હાય છે તેને ત્રિપ્રતિષ્ઠિત કહે છે. અહીં નરકાવાસેાને ત્રિપ્રતિષ્ઠિત કહ્યા છે. પૃથ્વીપ્રતિષ્ઠિત પદ્મના પ્રયાગ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે તે નરકાવાસ રત્નપ્રભા, શર્કરાપ્રભા વગેરે સાતે નરકપૃથ્વીને આશ્રિત છે. આકાશ પ્રતિષ્ઠિત પદ્મ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે તે નરકાવાસે આકાશને આશ્રિત છે, તથા તે નરકાવાસે પૃથ્વી આદિ પ્રતિષ્ઠિત હાવા છતાં પગુ પેાતાના નિરૂપે આશ્રિત છે. હવે સૂત્રકાર તેમનું પ્રતિષ્ઠાન નચેને આશ્રિત કરીને કહે છે-“ જેતમસ ' ઇત્યાદિ— "" ., નેગમ, સગ્રહ અને વ્યવહાર, આ ત્રણ નયાની માન્યતા અનુસાર નરકાવાસ પૃથ્વીપ્રતિષ્ઠિત છે. જે નય અનેક પ્રકારે પદાર્થોના પરિચ્છેદક નિર્ણય કરનાર હાય છે, તે નથનું નામ નૈગમ નય છે એટલે કે નેગમ નયમાં એ વિચાર કરે છે કે જે લૌકિક રૂઢિ અથવા લૌકિક સસારના અનુસરણમાંથી પેદા થાય છે, કારણ કે તે નય સામાન્ય અને વિશેષ, બન્નેના ગ્રાહક ડાય છે. તેથી આ નયના એક ગમ ( ખાધમા ) નથી પણ અનેક ગમ છે-અનેક પ્રકારે વસ્તુને સમજવાના માર્ગ છે. “ નૈવે નમઃ નૈનમઃ ”—આ નય તેની વ્યુત્પત્તિ છે. અથવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૬ ૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ નિગમમાં નિશ્ચિત અર્થ બેધ કરાવવામાં-આ નય કુશળ હોય છે, તેથી પણ તેને નિગમ કહે છે અથવા જ્યાં જેવો વ્યવહાર થાય છે તેને અનુરૂપ જે બંધ કરાય છે તેને નૈગમ કહે છે. ભેદેને એક કરીને તેમનું કથન કરવું તેનું નામ સંગ્રહ છે. તે નૈગમ નયની જેમ સામાન્ય વિશેષને ગ્રાહક હેત નથી, પરંતુ કેવળ સામાન્ય જ ગ્રાહક હોય છે. જે નય લેકવ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહાર નય કહે છે. આ નયને વિષય ભેદપ્રધાન હોય છે એટલે કે આ નય વિશેષગ્રાહક જ હોય છે૩. અથવા ત્રાજુસૂત્ર બાજુશ્રુત નયની માન્યતા પ્રમાણે નરકાવાસ આકાશ પ્રતિષ્ઠિત છે. જે નય અતીત ( ભૂતકાલિન) અનાગત (ભવિષ્યકાલિન) રૂપ વકતાને પરિહાર કરીને માત્ર વર્તમાનકાળની પર્યાયને જ બતાવે છે–એટલે કે તેનું પ્રતિપાદન કરે છે, તે નયનું નામ ઋજુસૂત્ર નય છે. તથા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનોની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત છે. શબ્દપ્રધાન નય ત્રણ છે–(૧) શબ્દનય, (૨) સમભિરૂઢનય અને (૩) એવંભૂતનય. જે નય લિંગ, સંખ્યા, કારક આદિના ભેદથી અર્થમાં ભેદ માને છે તે નયને શબ્દનય કહે છે. આ નય ભાવનિક્ષેપરૂપ વસ્તુને જ વાસ્તવિક માને છે, વર્તમાનકાળવતી પર્યાયને જ પર્યાય માને છે, ભૂત ભવિષ્યકાળને તે વાસ્તવિક માનતું નથી, તથા જે શબ્દનું લિંગ (જાતિ) અભિન્ન છે તેમને અર્થ પણ એક છે એવું માને છે. સમભિરૂઢ નય એક લિંગવાળા શબ્દોને અર્થ પણ ભિન્ન ભિન્ન હોય છે, એમ માને છે, તથા જ્યારે શબ્દ નય શક, યુરન્ટર, ઈન્દ્ર આદિ એક લિંગ. વાળા શબ્દનો અર્થ એક માને છે, ત્યારે આ નય (સમરૂિઢ નય) પુરન્ટર, શક્ર અને ઈન્દ્ર આ શબ્દના અભિધેયને ઘટપટાદિ શબ્દના અભિધેયની જેમ ભિન્ન ભિન્ન માને છે. આ રીતે જેટલા એકાઈક શબ્દો છે, તે બધાને અર્થ ભિન્ન ભિન્ન જ હોય છે એવી આ નયની માન્યતા છે. જો કે કોઈ કોઈ વખત એક જ શબ્દના અનેક અર્થ પણ થાય છે, પરન્તુ આ નય એ વાતને સ્વીકારતા નથી. એ તે એમ જ કહે છે કે જેમ શક, પુરદર આદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૬૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ અનેક શબ્દોને એક અર્થ થતું નથી, એ જ પ્રમાણે એક શબ્દના પણ અનેક અર્થ થતા નથી. આ પ્રમાણે શબ્દના ભેદ અનુસાર અર્થભેદ કરનારા વિચારને સમભિરૂઢ નય કહેવાય છે. એવભૂત નય આ નયના વિચારથી પણ આગળ જાય છે. આ નય એમ બતાવે છે કે ભલેને અનેક શબ્દના અનેક અર્થ હોય, પરંતુ તે અર્થને તે શબ્દને વાગ્યે ત્યારે જ માની શકાય કે જયારે તે શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત વ્યુત્પત્તિ તેમાં ઘટાવી શકાતી હોય એટલે કે સંભવિત હોય. આ રીતે વ્યુત્પત્તિ અર્થ ઘટાવી શકાતો હોય તો જ તે શબ્દને તે અર્થે લઈ શકાય છે. જો કે આ નયને વિષય ભાવનિક્ષેપ હોય છે, પરંતુ તે ભાવનિક્ષેપ તેને વિષય ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તે વ્યુત્પત્તિ અર્થથી વિશિષ્ટ (યુક્ત). હોય. જેમકે ત્યારે ઘડે પાણી લઈ જવાની ક્રિયા કરી રહ્યો હોય ત્યારે જ તેને ઘડે કહેવાય છે, પણ જ્યારે તે આ કિયાથી રહિત હોય છે ત્યારે તેને ઘડે કહી શકાય નહીં, એવી આ નયની માન્યતા છે. તેથી આ ત્રણે નાની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત – સ્વસ્વરૂપાશ્રિત છે, એમ પહેલાં કહેવામાં આવ્યું છે. આ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત રૂપ સાત નામાંથી પહેલા ત્રણ નય અશુદ્ધ હોવાથી અને લૌકિક વ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરનારા હોવાથી એવું જાહેર કરે છે કે નરકાવાસ પૃથ્વીને આશ્રિત છે. ઋજુસૂત્ર નય શુદ્ધ હોવાથી તેમને આકાશ પ્રતિષ્ઠિત કહે છે, કારણ કે સંસારમાં જેટલા પદાર્થો છે, ભલે તે સ્થિર હોય કે અસ્થિર હોય પણ તે સૌને એકાન્તરૂપે (સંપૂર્ણ રૂપે) આધાર આકાશ જ છે, પૃથ્વી આ પ્રકારે આધારભૂત નથી, તથા શબ્દ સમભિરૂઢ અને એવંભૂત નય શુદ્ધતર (વધારે શુદ્ધ) છે. તેથી તે નયની માન્યતા એવી છે કે સમસ્ત ભાવ કે અન્ય વસ્તુને આશ્રિત હોતા નથી, પણ પિતાના જ સ્વરૂપને આશ્રિત રહે છે, કારણ કે નિજસ્વરૂપ જ પ્રત્યેક પદાર્થનું અવ્યભિચરિત અતરંગ આશ્રયસ્થાન છે. આ વિચારધારાને અનુસરીને આ ત્રણે નય તેમને (નરકાવાસને) આત્મપ્રતિષ્ઠિત કહે છે. એ જ વાત આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-“રહ્યું વરપુલાવે” ઈત્યાદિ વસ્તુ વસતી સ્વભાવે અર્થાત વસ્તુ પિતાના સ્વભાવમાં રહે છે. જીવ જે પ્રકારે પોતાના ચેતન સ્વભાવમાં વસે છે, એ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ પણ પિતા પોતાના સ્વભાવમાં વસે છે, કારણ કે સૌની સત્તા (અસ્તિત્વ) નિજસ્વભાવથી જ હોય છે. કહ્યું છે. જેમ છાંયડે અને તડકે એકબીજાના આશ્રિત રહેતા નથી, એ જ પ્રમાણે કઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુને આશ્રિત હોતી નથી. છે . ૫૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વકા નિરૂપણ પહેલા સૂત્રમાં નરકની પ્રરૂપણા કરવામાં આવી. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે મિથ્યાત્વને કારણે જીવને તે નરકમાં જવું પડે છે. અથવા નય જ્યારે અન્ય નયની અપેક્ષાથી રહિત થઈ જાય છે, ત્યારે તેઓ મિથ્યાદષ્ટિવાળા થઈ જાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર મિથ્યાત્વના સ્વરૂપની પ્રરૂપણ કરે છે-“તિવિ મિત્તે વળ” ઈત્યાદિ સ્વાર્થ-મિથ્યાત્વ ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧) આક્રિયા, (૨) અવિનય અને (૩) અજ્ઞાન. તેમાંથી અક્રિયાના પણ ત્રણ પ્રકાર છે-(૧) પ્રગક્રિયા, (૨) સમુ. દાનક્રિયા અને (૩) અજ્ઞાનકિયા. પ્રયોગકિયાના પણ ત્રણ પ્રકાર છે–(૧) મનઃ પ્રયોગ ક્રિયા, (૨) વાફપયોગ ક્રિયા, અને (૩) કાયપ્રયોગ કિયા. સમુદાનક્રિયાના કર્મોને પ્રકૃતિ સ્થિતિ આદિરૂપે વ્યવસ્થિત કરવાવાળી કિયા પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે–(૧) અનાર સમુદાનક્રિયા, (૨) પરમ્પરા સમુદાનકિયા અને (૩) તદુલય સમુદાનક્રિયા. અજ્ઞાન ક્રિયાને પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે (૧) મત્યજ્ઞાન કિયા, (૨) શ્રુતજ્ઞાન ક્રિયા અને (૩) વિભંગાજ્ઞાન ક્રિયા. અવિનયના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) દેશત્યાગી, (૨) નિરાલમ્બનતા અને (૩) નાનાપ્રેમષ. અજ્ઞાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) દેશાજ્ઞાન, (૨) સર્વજ્ઞાન અને (૩) ભાવાજ્ઞાન. ટીકાર્ચ–અહીં મિથ્યાત્વ પદ દ્વારા વિપર્યસ્ત શ્રદ્ધારૂપ મિથ્યાત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, કારણ કે પ્રગક્તિા આદિની સાથે તેને સંબંધ સંભવી શકતું નથી. કિયાદિકની અસમ્યકરૂપતા, તેમની દષ્ટતા, અને અશોભનતાને જ અહીં મિથ્યાત્વરૂપે ઓળખાવવામાં આવેલ છે, એમ સમજવું. તે મિથ્યાત્વને અકિયા આદિના ભેદથી જે ત્રણ પ્રકારનું પ્રકટ કરવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે મિથ્યાત્વથી ઉપહત (સંપન્ન) થયેલી વ્યક્તિનું જે સંસારવૃદ્ધિ સાધક અનુષ્ઠાન છે તે અક્રિયા છે. અકિયામાં જે નકારવાચક “ ને પ્રયોગ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ થયે છે તે શબ્દાર્થમાં થયું છે. જેમકે અશીલા. અહીં અશીલા કન્યાએટલે દુષ્ટ સ્વભાવવાળી કન્યા. તેથી અકિયાને અહીં દુષ્કિયારૂપ ગ્રહણ કરવી જોઈએ. એવી અકિયા મિથ્યાદષ્ટિ જીવ જ કરે છે, કારણ કે તેની ક્રિયાથી તેને સંસાર વધે છે. તે કારણે સંસારની વૃદ્ધિનું સાધક જે જે અનુષ્ઠાન મિથ્યાદિષ્ટ જીવ કરે છે, તે તે અનુષ્ઠાન દુષ્ટ ક્રિયા અથવા અક્રિયારૂપ જ હોય છે. મિથ્યાદષ્ટિજીવથી કરે છે, તેને અનુષ્ઠાન દુષ્ટ કિયા અથવા અકિયા રૂપ જ હોય છે. મિથ્યાદિષ્ટ જીવનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે તેને અવિનય પણ મિથ્યાત્વરૂપ જ હોય છે. અહીં “ અજ્ઞાન” પદ વડે જ્ઞાનાભાવ ગ્રહણ કરાયું નથી પણ અસમ્યગ્ર જ્ઞાન જ ગ્રહણ કરાયું છે કે ૧ છે “વિરિયા” ઇત્યાદિ– મિથ્યાત્વના પ્રથમ ભેદરૂપ જે અક્રિયા કહી છે, તેના પ્રગક્રિયા આદિ ત્રણ ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–વર્યાન્તરાયના લપશમથી ઉત્પન્ન વીર્યવાળા આત્મા દ્વારા જે વ્યાપાર (પ્રવૃત્તિ) કરવામાં આવે છે તેને પ્રવેગ કહે છે. તે પ્રયોગ મન, વચન અને કાયરૂપ છે. આ પ્રયોગ કરવાની જે ક્રિયા છે તેનું નામ પ્રગક્રિયા છે. અથવા પ્રાગે દ્વારા (મન, વચન અને કાયાદ્વારા) જે કરાય છે (જે કર્મબંધ બંધાય છે) તેનું નામ પ્રગકિયા કર્મરૂપ હોય છે. તે દુષ્ટ હોવાથી અક્રિયારૂપ ગણાય છે અને અકિયા રૂપ હેવાને લીધે તેને મિથ્યાત્વરૂપ પ્રકટ કરેલ છે. હવે સમુદાન ક્રિયાને અર્થ સમજાવવામાં આવે છે–સમ્યક્ પ્રયોગકિયા દ્વારા એકરૂપે ગૃહીત થયેલી કર્મવર્ગણાઓનું જે પ્રકૃતિબંધ આદિના ભેદરૂપે અને દેશઘાતિ તથા સર્વઘાતિ રૂપે જે આદાન (પરિણમન) થાય છે તેનું નામ સમુદાન છે. આ સમુદાન રૂપ જે ક્રિયા છે તેનું નામ સમુદાનક્રિયા છે. આ સમુદાનક્રિયા પણ કર્મરૂપ જ હોય છે “ સમુદાન” શબ્દની સિદ્ધિ નિપાતથી થઈ છે. અજ્ઞાનથી જે ચેષ્ટા થાય છે અથવા કર્મ બંધાય છે તેને અજ્ઞાનક્રિયા કહે છે. મનપ્રયોગ, વચનપ્રવેગ અને કાયDગના ભેદથી પ્રયોગ કિયા ત્રણ પ્રકારની કહી છે. તેને વિષે આગળ સ્પષ્ટતા થઈ ચુકી છે. સમાન કિયાના ત્રણ ભેદે હવે સ્પષ્ટ કરવામાં આવે છે–જે સમુદાન કિયામાં વ્યવધાન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૭૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ (તરા) પડતું નથી, તે સમુદાનક્રિયાને અનન્તરા સમુદાને કિયા કહે છે. એટલે કે એક સમયવત્તિની સમુદાન કિયાને અનન્તર સમુદાન ક્રિયા કહે છે. દ્વિતીયાદિ સમયાવત્તિની ક્રિયાને પરસ્પર સમુદાન કિયા કહે છે. તથા પ્રથમ, અપ્રથમ અને સમયવર્તિની જે સમુદાન ક્રિયા છે તેને તદય સમુદાને કિયા કહે છે. હવે અજ્ઞાન ક્રિયાના મત્યજ્ઞાન આદિ ત્રણ ભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-મિથ્યાષ્ટિની મતિથી જે કિયા થાય છે તેને મતિજ્ઞાન કહે છે, મિથ્યાદષ્ટિના કૃતથી જે કિયા થાય છે તેને શ્રુતજ્ઞાન કિયા કહે છે. મિથ્યાદષ્ટિની જે અવધિ છે એજ વિસંગાજ્ઞાન છે. આ વિર્ભાગજ્ઞાનથી જે કિયા થાય છે તેને વિલંગાજ્ઞાન ક્રિયા કહે છે. આ સૂત્રમાં અહીં સુધી અકિયા મિથ્યાત્વનું કથન કરવામાં આવ્યું છે. હવે સરકાર અવિનય મિથ્યાત્વનું કથન કરે છે–“વિના” ઈત્યાદિ– વિશિષ્ટ નયનું નામ વિનય છે. તે વિનય પ્રતિપત્તિ સેવા વિશેષરૂપ હેય છે. વિનય ન હવે તેનું નામ અવિનય છે. હવે તેના ત્રણ પ્રકારે સમજાવવામાં આવે છે-(૧) દેશત્યાગી અવિનય-સ્વામીને ગાળ દેવા રૂપ અવિનય જે દેશત્યાગમાં કારણભૂત બને છે, તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે. જન્મભૂમિ આદિનું નામ દેશ છે. આ દેશમાંથી નીકળવાની કે દેશને ત્યાગ કરવાની ક્રિયાને દેશત્યાગ કહે છે. જે અવિનયને કારણે દેશ ત્યાગ કરવાની પરિસ્થિતિ પેદા થાય છે તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે, કારણ કે સ્વામી જ્યારે ગાળ આદિ દેવારૂપ અવિનયથી કપાયમાન થાય છે, ત્યારે તેના દ્વારા તે વ્યક્તિને દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે. આ રીતે જે અવિનય દેશત્યાગ કરાવવામાં કારણભૂત બને છે, તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે. (૨) જે અવિનયને કારણે અવિનયકર્તાને અવલંબનથી–આશ્રયસ્થાન રૂપ ગચ્છ, કઢબ આદિ રૂપ સહારાથી–રહિત કરવામાં આવે છે–એટલે કે ગરછ અથવા કુટુંબમાંથી અલગ કરવામાં આવે છે, તે અવિનયને નિલંબનતા અવિનય કહે છે. (૩) સ્વામી આદિ પ્રત્યે અથવા રવાજ્યાદિ સંમત પ્રતિ પ્રેમ કરવાને બદલે દ્વેષ કરવાથી અથવા તેમના દ્વારા અસંમત હોય એવા પદાર્થ કે માન્યતા પ્રત્યે દ્વેષ કરવાને બદલે પ્રેમ કરે તેનું નામ નાનાપ્રેમદ્રેષરૂપ અવિનય છે. એવા અવિનયને નાનામઢેષરૂપ નામથી ઓળખવાનું કારણ એ છે કે તે અવિનય વિષયવાળે છે. હવે સૂત્રકાર અજ્ઞાન મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૭૧. Page #87 -------------------------------------------------------------------------- ________________ “ અન્નાને તિવિષે વળત્તે ” ઈત્યાદિ— અજ્ઞાન ત્રણ પ્રકારનું' કહ્યુ છે. દ્રવ્ય અને પર્યાય વિષયક એધનુ નામ જ્ઞાન છે. એવું જે જ્ઞાન નથી તેને અજ્ઞાન કહે છે, વિવક્ષિત ( અમુક ) દ્રવ્યની એક દેશથી જે અનભિજ્ઞતા હાય છે તેનું નામ દેશજ્ઞાન છે. વિવક્ષિત દ્રવ્યનું સરૂપે જ્ઞાન ન હોવું તેનું નામ સર્વજ્ઞાન છે, અને વસ્તુની વિવક્ષિત પર્યો. ચનું જ્ઞાન ન હાવું તેનું નામ લાવાજ્ઞાન છે. ા સૂ, પર્લ ॥ ધર્મકે સ્વરૂપકા નિરૂપણ પહેલાના સૂત્રમાં મિથ્યાત્વનું વર્ણન કરવામાં આવ્યું અને ત્યાં મિથ્યાત્વને અધમ રૂપે પ્રકટ કરાયું છે. હવે સૂત્રકાર અધથી વિપરીત એવા ધર્મોનું નવ સૂત્રેા દ્વારા વર્ણન કરે છે— સૂત્રાર્થ —ધમ ત્રણ પ્રકારના ક્દો છે–(૧) શ્રુનધમ, (૨) ચારિત્રધમ અને (૩) અસ્તિકાય. ધમ,ઉપક્રમ ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) ધાર્મિક ઉપક્રમ, (૨) અધાર્મિક ઉપક્રમ અને (૩) ધાર્મિકાધાર્મિક ઉપક્રમ, અથવા ઉપક્રમના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણુ કહ્યા છે-(૧) આત્માપક્રમ, (૨) પરાક્રમ અને (૩) તદુલયાપકમ. વૈયાવ્રુત્ય, અનુગ્રહ, અનુશિષ્ટ અને ઉપાલંભના પશુ ત્રણ ત્રણ મકારા ઉપક્રમના પ્રકારે પ્રમાણે જ સમજી લેવા. કથા ત્રણ પ્રકારની કહી છે–(૧) અકથા, (૨) ધર્મકથા અને (૩) કામકથા. વિનિશ્ચય ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) અર્થવિનિશ્ચય, (૨) ધર્માંવિનિશ્ચય અને (૩) કામવિનિશ્ચય, ટીકાશ—હવે ધર્મના જે ત્રણ પ્રકારા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-શ્રુતરૂપ-શાસ્ત્રરૂપ જે ધમ છે તેને શ્રુતધર્મ કહે છે. શ્રુતધમાં સ્વાધ્યાયરૂપ છે. ઉત્તમ ક્ષમા આદિ જે દસ પ્રકારના શ્રમણધમ છે તેનું નામ ચારિત્રધમ છે. આ શ્રુતચારિત્રરૂપ બન્ને પ્રકારના જે ધમ છે તેને ભાવધમ કહ્યો છે. કહ્યું પણ છે કે-“ તુવિદ્દોર માયધમો ' ઇત્યાદિ—— અસ્તિકાય ધમ માં અસ્તિ પદ્મથી તેના પ્રદેશા ગ્રહણ કરાયા છે, તથા કાય પદ્મથી તેમની રાશિ ગ્રહણુ થઈ છે. સ’જ્ઞાની અપેક્ષાએ જે અસ્તિકાયરૂપ ધર્મ છે, તેનું નામ અસ્તિકાય ધમ છે. ગતિક્રિયામાં સહાયભૂત થવાના લક્ષણવાળું ધર્માસ્તિકાય છે. આ દ્રવ્યષમ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ७२ Page #88 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર ત્રણ પ્રકારના ઉપકમનું કથન કરે છે–તેને અનુલક્ષીને સૂત્રકારે આઠ સૂત્રે કહ્યાં છે. ઉપક્રમણનું નામ ઉપક્રમ છે, એટલે કે વસ્તુના આરંભને ઉપક્રમ કહે છે. હવે તેના ધાર્મિક આદિ ભેદોનું પ્રતિપાદન કરવામાં આવે છે- કુતચારિત્ર રૂપ ધર્મને નિમિત્તે જે થાય છે તેનું નામ ધાર્મિક ઉપક્રમ છે. અસંયમ રૂપ જે આરંભ છે તેનું નામ અધાર્મિક ઉપક્રમ છે. દેશતઃ સંયમરૂપ હોવાને લીધે દેશતઃ ધાર્મિક અને દેશતઃ અસંયમરૂપ હોવાને લીધે દેશતઃ અધાર્મિક એ જે ઉભયાત્મક આરંભ છે તેને એટલે કે દેશવિરતિરૂપ આરંભને ધાર્મિકા. ધાર્મિક ઉપકેમ કહે છે. અથવા નામ ઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્ય ઉપકમ, ક્ષેત્ર ઉપક્રમ, કાળ ઉપક્રમ અને ભાવ ઉપક્રમના ભેદથી ઉપક્રમ છ પ્રકારનો હોય છે. પરંતુ અહીં ત્રણ સ્થાનકેનું જ કથન ચાલુ હોવાથી ત્રણ પ્રકારના ઉપક્રમ જ ગૃહીત થયા છે. આ છ પ્રકારના ઉપકમનું વર્ણન અનુયેાગ દ્વાર સૂત્રની અનુગચન્દ્રિકા નામની મેં લખેલી ટીકામાં આપવામાં આવ્યું છે, તો ત્યાંથી વાંચી લેવું. ધાર્મિક સંયતને જે ચારિત્ર આદિન નિમિત્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોના ઉક્ત સ્વરૂપવાળે જે ઉપક્રમ છે તેનું નામ ધાર્મિક ઉપક્રમ છે, તથા અસંયતને જે અસંયમને નિમિત્ત ઉપક્રમ છે તેનું નામ અધાર્મિક ઉપક્રમ છે. તથા ધાર્મિકા ધાર્મિક (દેશવિરતિવાળાનો) જે ધાર્મિકા ધાર્મિક ઉપક્રમ છે તેનું નામ ધાર્મિકા ધાર્મિક ઉપકમ છે. બીજી રીતે પણ ઉપક્રમના ત્રણ પ્રકાર પડે છે-(૧) આત્મપર્કમ-પિતાને અનુકૂળ એવાં ઉપસર્ગો વગેરે આવી પડે ત્યારે શીલરક્ષણને નિમિત્તે જે વૈહાયસ ( ઊંચે લટકીને ફસે ખાઈને મરવાની ક્રિયા) આદિ દ્વારા પિતાને વિનાશ કરવામાં આવે છે અથવા પરિ. કર્મ કરવામાં આવે છે અથવા આત્માથે અન્ય વસ્તુને જે ઉપકમ કરવામાં આવે છે તેને આત્મોપકમ કહે છે. એ જ પ્રમાણે અન્યને નિમિત્ત ઉપક્રમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ કરે તેનું નામ પાપકમ છે. આત્માને માટે અને અન્યને માટે ઉપક્રમ કરે તેનું નામ તદુભય ઉપક્રમ છે. ઉપકમના જેવા ત્રણ ભેદ બતાવ્યા છે એવાં જ ત્રણ ભેદ વૈયાવૃત્ય, અનુગ્રહ, અનુશિષ્ટ અને ઉપાલંભના વિષયમાં પણ સમજવા. જેમકે વૈયાવૃત્યના આત્મવૈયાવૃત્ય, પરવૈયાવૃત્યઅને તદુભય વૈયાવૃત્ય નામના ત્રણ ભેદ પડે છે. એ જ પ્રમાણે અનુગ્રહ આદિના પણ આત્માનુગ્રહ પરાનુગ્રહ અને તદુભયાનુગ્રહ ત્રણ ભેદ સમજવા. શિષ્ય, ભક્ત આદિ દ્વારા ગુરુજનોની જે સેવા કરવામાં આવે છે તેનું નામ વૈયાવૃત્ય છે. ગચ્છમાંથી નિગત ( નીકળી ગયેલા ) જિનકલિપક આદિ દ્વારા આત્મવૈયાવૃત્ય થાય છે. ગ્લાન (બીમાર, અશક્ત) આદિની શુશ્રુષા કરનાર પરવૈયાવૃત્ય થાય છે, તથા ગચ્છગત શ્રમણાદિ દ્વારા તદુભયયાવૃત્ય થાય છે. જ્ઞાનાદિના ઉપાર્જન નિમિત્ત ઉપકાર કરે તેનું નામ અનુગ્રહ છે. પિતે જ અધ્યયન કરે તેનું નામ આત્માનુગ્રહ છે, વાચનાદિમાં પ્રવૃત્ત થવું અને શિષ્ય જનેને સૂત્રાર્થ આદિ સમજાવવું તેનું નામ પરાનુગ્રહ છે. શાસ્ત્રનું વ્યાખ્યાન કરવું અને શિષ્યજનના સંગ્રહાદિ કરવામાં પ્રવૃત્ત થવું તેનું નામ તદુભાયાનુગ્રહ છે. અનુશાસનને અનુશિષ્ટિ કહે છે. પિતાના આત્માનું અનુશાસન કરવું તેને નામ આત્માનુશિષ્ટિ છે. જેમકે “વાઘાણીને સાસંગ્નિ ” ઈત્યાદિ– હે જીવ! આહાર ગ્રહણના બેંતાલીસ દેના સંકટમાં તું ઠગા નહીં. તે પ્રાપ્ત આહારને ઉપલેગ કરતાં, રાગદ્વેષથી તું રખે ઠગાતે !” એટલે કે માંડલાના પાંચ દષોથી બચવું. આ રીતે પોતાના આત્માનું અનશાસન કરવાની ક્રિયાને આત્માનુશિષ્ટિ કે આત્માનુશાસન કહે છે. બીજાની પ્રત્યે અનુશાસન રાખવું તેનું નામ પરાનુશિષ્ટિ છે. જેમકે-“Rા તંતિ મારા ઈત્યાદિ. જેમકે “જો તું ભાવવૈદ્ય છે, તે ભવદુઃખથી પીડાતા જે છે તારે શરણે આવ્યા છે, તેમને યત્નપૂર્વક તારે ભવદુઃખમાંથી છોડાવવા જોઈએ. ” આ પ્રકારની ભાવનાથી પરાનુશિષ્ટ (પરનું અનુશાસન) થાય છે. પોતાનું અને પરનું અનુશાસન કરવું તેનું નામ સ્વપરાનુશિષ્ટ છે. જેમકે-“ g sવિ માણુનત્તારું” ઈત્યાદિ. “અમે કેવા કેવા પ્રયત્નથી મનુષ્યજન્મ આદિ સામગ્રી પ્રાપ્ત કરી છે, વળી તે મનુષ્યજન્મમાં ચારિત્રરૂપી ઉત્તમ રત્ન પામ્યા છીએ, તે હવે આ મનુષ્યજન્મ પ્રમાદ કરીને એળે જવા દેવો જોઈએ નહીં.” આ તમારી પ્રવૃત્તિ અનુચિત છે,” આ પ્રકારના પ્રતિપાદન દ્વારા જે અનુશાસન કરાય છે તેનું નામ જ ઉપાલંભ છે. તથા કેઈ અનુચિત પ્રવૃત્તિ થઈ જતાં પિતાના આત્માને જ આ પ્રકારને ઠપકે આપ કે “હે આત્મન ! આ તારી પ્રવૃત્તિ ઠીક નથી. તેનું નામ જ આત્મપાલંભ છે. જેમકે–ચોકોવિન ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ७४ Page #90 -------------------------------------------------------------------------- ________________ ચાલકના દૃષ્ટાંતથી એટલે કે ચકવર્તીના દષ્ટાંતથી આ વાત સમજાવી છે, “ દુર્લભ મનુષ્ય જન્મ પામીને જે જિનધર્મનું પાલન કરતા નથી, તે શું તું તારા આત્માને દુશમન છે. ” આ રીતે આત્માનો દુશ્મન ન બને, એવું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે. “ તે અનુચિત પ્રવૃત્તિ કરે છે, આ પ્રમાણે અન્યની અનુચિત્ત પ્રવૃત્તિને ઉપાલંભ કરે તેનું નામ પરપાલંભ છે. જેમકે–“રત્તમઝમુગો” ઈત્યાદિ. “હે વત્સ ! હે જીવ! તું ઉત્તમ કુળમાં જન્મે છે, ઉત્તમ ગુરુ પાસે તેં દીક્ષા લીધી છે, તું ઉત્તમ ગુણેથી યુક્ત છે, આ પરિસ્થિતિ હોવા છતાં તું આ પ્રકારની પાપપ્રવૃત્તિમાં અચાનક કેવી રીતે પડી ગયા ?” પિતાની અને અન્યની પ્રવૃત્તિ અનુચિત હવાનું કથન કરવું તેનું નામ તદુભપાલંભ છે. જેમકે “ઘારણ રિશ નવિચર” ઈત્યાદિ, “શું કઈ પણ જીવ પિતાના જીવનને માટે અનેક જીવને દુઃખ પહોંચાડે, તો શું તેનું પોતાનું જીવન શાશ્વત (અવિનાશી) છે? એટલે કે મારે અને તમારે જરૂર એકવાર તે મરવાનું જ છે, તે શા માટે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ ?” આ પૂર્વોક્ત પ્રકારે પ્રત્યેક પદમાં ઉપક્રમની જેમ ત્રણ ત્રણ આલાપક સમજવા. હવે સૂત્રકાર કથાના ભેદનું નિરૂપણ કરે છે-“તિવિહા જET” ઈત્યાદિ આય (આવક) નું પ્રતિપાદન કરવામાં તત્પર જે વાકયપ્રબંધ રૂપ રચના છે તેને કથા કહે છે. તેના ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે. (૧) ધનની જે કથા છે તેને અર્થકથા કહે છે. એટલે કે અર્થોપાર્જન અથવા અર્થોત્પાદનના કારણે રૂપ સવર્ણ આદિની કથાને કે ખેતીવાડીની કથાને અર્થકથા કહે છે. કહ્યું પણ છે કે “સામારિ ધાતુવા”િ ઈત્યાદિ. આ કથા કામદકાઘર્થશાસ્ત્રરૂપ છે. (૨) ધર્મના ઉપાયોનું પ્રતિપાદન કરનારી જે કથા છે તેને ધર્મકથા કહે છે. કહ્યું પણ છે કે-“સુથાવાનામાપુ” ઈત્યાદિ. આ ધર્મકથા ઉત્તરાધ્યયન આદિ સૂત્ર રૂપ છે. (૩) કામ (વાસના) ને વધારનારી જે કથા છે તેને કામકથા કહે છે. કહ્યું પણ છે કે-“જામોજાનાર” ઈત્યાદિ. વાસ્યાયન આદિ પ્રણત કામસૂત્રને કામકથારૂપ ગણી શકાય છે. “વિવિ વિકિરણ” ઈત્યાદિ. વિશિષ્ટ નિશ્ચયનું નામ વિનિશ્ચય છે, એટલે કે સ્વરૂપના પરિજ્ઞાનનું નામ વિનિશ્ચય છે. તેને પણ અર્થ, ધર્મ અને કામરૂપ ત્રણ ભેદ પડે છે. (૧) અર્થના સ્વરૂપનું પરિણાન થવું તેનું નામ અર્થવિનિશ્ચય છે. જેમકે “કર્થીનામર્શને દુઃ” ઇત્યાદિ. (૨) ધર્મના સ્વરૂ પનું પરિજ્ઞાન થયું તેનું નામ ધર્મવિનિશ્ચય છે. જેમકે “ધનો પરાર્થના વર્ષ” ઈત્યાદિ. (૩) કામના સ્વરૂપનું પ્રરિજ્ઞાન કરવું તેનું નામ કામવિનિશ્ચય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૭૫. Page #91 -------------------------------------------------------------------------- ________________ છે. કહ્યું પણ છે કે “સર્ણ દામા, વિહં જામા ” આ પ્રમાણે અથતિનું નિરૂપણ અહીં પૂરું થાય છે. સૂ. ૬૦ છે અર્થાદિ વિનિશ્ચયક કારણોંકી પરમ્પરાકા નિરૂપણ પહેલાના સૂત્રમાં અર્થાદિના વિનિશ્ચયની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર તેના કારણે અને ફળની પરમ્પરાનું કથન કરે છે. જો કે ત્રણ સ્થાનમાં તેમને સમાવેશ થતો નથી, છતાં પણ પ્રસંગતઃ ભગવત્મશ્નોત્તર રૂપે અહીં તેમનું નિરૂપણ કરવામાં આવ્યું છે-“તહાd of મંતે ! વમળ વા માળે વા” ઈત્યાદિ સૂત્રાર્થ–પ્રશ્ન-હે ભગવન તથારૂપવાળા શ્રમણ અથવા માતાની પ પાસના કરનારા પુરુષની પર્યું પાસના કયું ફળ દેનારી હોય છે? ઉત્તર–તેની તે પડ્યું પાસના શ્રવણ ફલવાળી હોય છે. પ્રશ્ન–હે ભગવન્! તે શ્રવણ કયા ફળવાળું હોય છે? ઉત્તર–તેનું તે શ્રવણ સાન ફળવાળું હોય છે. પ્રશ્ન- હે ભગવન ! તેનું તે જ્ઞાન કયા ફળવાળું હોય છે? ઉત્તર–તેનું તે જ્ઞાન વિજ્ઞાનરૂપ ફળવાળું હોય છે. આ પ્રમાણે આ અભિલાપથી આ ગાથા સમજવી જોઈએ. “સવ બાળે ૨ વિજ્ઞાળે” ઈત્યાદિ. “હે ભગવન્! તે અક્રિયા કયા ફળવાળી હોય છે?” આ પ્રશ્ન પર્ય. ન્તના પ્રશ્નો અહીં “ચાવત' પદથી ગ્રહણ થયા છે. ઉત્તર–તે અક્રિયા નિર્વાણ ફળવાળી હોય છે, પ્રશ્નન–હે ભગવન્! તે નિર્વાણ કયા ફળવાળું હોય છે? ઉત્તર–હે શ્રમણ ! હે આયુષ્યન્ ! તે નિર્વાણ સિદ્ધિગતિગમન ફળવાળું હોય છે, એવું તિર્થ કરેએ કહ્યું છે. ટકાથું—“ તથારૂપ” પદ એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણ શાસ્ત્રોક્ત ક્રિયા કરે છે, એવા તપસ્વી મુનિની તથા જે પોતે જ સાવધ વ્યાપારથી નિવૃત્ત થયેલા છે અને અન્યને “મા હણે, મા હણ” એ ઉપદેશ આપે છે એવા માહણની જે પુરુષ પર્યુંપાસના કરે છે, તે પુરુષને તે પર્યપાસના વડે કયા ફળની પ્રાપ્તિ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તેની તે પડ્યું પાસના તેને સિદ્ધાન્ત શ્રવણુરૂપ ફલદાતા થાય છે. એટલે કે તથારૂપ શ્રમણ કે માહણની પર્યું પાસના કરવાથી તે પર્ય પાસક વ્યક્તિ શ્રુતચારિત્રરૂપ ધર્મને શ્રવણ કરવારૂપ ફળ પ્રાપ્ત કરે છે. તથારૂપ શ્રમણ અને માહણની સમીપે સિદ્ધાન્તનું શ્રવણ કરવાથી શ્રવણ કરનારને શ્રુતજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૭૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ કારણ કે સિદ્ધાન્તનું શ્રવણ શ્રેતાને શ્રુતજ્ઞાનને લાભ આપવામાં કારણભૂત બને છે, તેથી તે સિદ્ધાતશ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રુતજ્ઞાન વિજ્ઞાન ફળવાળું હોય છે, કારણ કે વિશિષ્ટ જ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ શ્રેતાને શ્રત દ્વારા જ થાય છે. હેય અને ઉપાદેય ભૂત પદાર્થોના વિવેચનરૂપ વિશિષ્ટ જ્ઞાન શ્રતજ્ઞાનથી જ લભ્ય બને છે-અન્યજ્ઞાનથી લભ્ય થતું નથી, કારણ કે તે શ્રતજ્ઞાન જ વિજ્ઞાનનું ઉપાદક બની શકે છે. જીવ જ્યારે વિજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે પ્રત્યા ખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન કરવા એટલે ત્યાગવાકય દ્વારા વસ્તુને છોડવી. પ્રત્યાખ્યાનનું ફલ નિવૃત્તિરૂપ હોય છે, કારણ કે હેય અને ઉપાદેયના વિવેચક વિજ્ઞાન દ્વારા પાપપ્રત્યાખ્યાનને સદ્ભાવ થાય છે પ્રત્યાખ્યાન સંયમરૂપ લવાળા હોય છે. પ્રાણાતિપાત આદિ કિયા કરતા વિરમવું તેનું નામ સંયમ છે. કહ્યું પણ છે કે –“વવારસવાદિરમાં” ઈત્યાદિ– પ્રત્યાખ્યાન” સંયમરૂપ ફલવાળું હોય છે ” આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે–જેણે પ્રત્યાખ્યાન કર્યા છે એવા જીવમાં જ સંયમને સદૂભાવ હોય છે. સંયમ અનાસ્તવ ફળવાળે હોય છે-એટલે કે તે આત્મામાં પ્રવેશતાં કર્મ સમૂહને નિરોધ કરનારે હોય છે. સંયમના પ્રભાવથી નવા કર્મો આત્માની પાસે આવી શક્તા નથી–તેમનું આગમન જ અટકી જાય છે, કારણ કે સંયમને સ્વભાવ જ એ છે કે તે પિતાના આરાધકને નૂતન કર્મોનું ઉપાદાન કરવામાંથી બચાવી લે છે. આસવથી રહિત થવાથી તરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, કારણું કે જ્યાં અનાસ્ત્રવની સ્થિતિ હોય છે, ત્યાં તપને પણ સભાવ હોય છે. અનાસવયુક્ત જીવ હળુકર્મી હોવાથી તપસ્વી બની શકે છે, પૂર્વકૃત કર્મોનું વલન (નાશ) થી તેનું નામ વ્યવદાન છે. કર્મની નિર્જરા થવી એટલે કર્મરૂપી કચરાની સફાઈ થવી, એ અર્થ થાય છે, કારણ કે “તાણા શીરે ” તપથી કર્મોને ક્ષય થાય છે,” એવું આગમવચન છે. આ વ્યવદાનરૂપ ફલવાળું તપ હોય છે. તપના પ્રભાવથી સંચિત કર્મોને નાશ થાય છે, તેથી જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ७७ Page #93 -------------------------------------------------------------------------- ________________ તપને વ્યવદાન ફલવાળું કહ્યું છે. વ્યવદાન અક્રિયારૂપ ફલવાળું હોય છે. મન, વચન અને કાયને નિરોધ થે તેનું નામ જ અક્રિયા છે. વ્યવદાનને અક્રિયારૂપ ફલવાળું કહેવાનું કારણ એ છે કે કર્મનિર્જરા થયા બાદ જ અગિ કેવલિ ગુણસ્થાનને સદૂભાવ સંભવી શકે છે. જીવમાં અક્રિયાને સદ્ભાવ થતાં તેને નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય છે, તેથી અક્રિયાને નિર્વાણ ફલવાળી કહી છે. કર્મોને સર્વથા અભાવ કે તેનું નામ જ નિર્વાણ છે. જીવ જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે, ત્યારે તે કમકૃત વિકારથી રહિત થઈ જાય છે. નિર્વાણુના ફલસ્વરૂપે સિદ્ધિગતિમાં પહોંચી જાય છે. આ સિદ્ધિગતિ લેકના અગ્રભાગમાં છે. ત્યાં જનું ગમન થતું હોય છે. સિદ્ધિને ગતિરૂપ કહેલ છે, તે ગતિમાં જીવનું ગમન થવું, એ જ નિર્વાણનું સર્વ અન્તિમ પ્રયોજન છે. આ રીતે આત્મામાંથી જ્યારે કર્મોને સંપૂર્ણતઃ નાશ થઈ જાય છે, ત્યારે જીવ સર્વોત્તમ સિદ્ધિગતિ પ્રાણિરૂપ ફળને પ્રાપ્ત કરી લે છે. “હે શ્રમણાયુષ્મન ! હે ગૌતમાદિક શ્રમણ ! આ પ્રમાણે અન્ય કેવલીઓએ પણ કહ્યું છે અને હું પણ કહું છું.” સૂ. ૬૧ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાઈના ત્રીજા સ્થાનકને ત્રીજે ઉદ્દેશક સમાસ. ૩-૩ અનગારકી કલ્પવિધિકા નિરૂપણ ત્રીજા સ્થાનના ચોથા ઉદ્દેશકનો પ્રારંભ ત્રીજે ઉદ્દેશક પૂરે થયે. હવે ચેથા ઉદ્દેશાને પ્રારંભ થાય છે. આ ચોથા ઉદ્દેશાને ત્રીજા ઉદ્દેશા સાથે આ પ્રમાણે સંબંધ છે-ત્રીજા ઉદ્દેશામાં પુલ અને જીવન ધર્મ ત્રણ સ્થાનેની અપેક્ષાએ પ્રરૂપિત કરવામાં આવ્યા છે. આ ઉદ્દેશામાં પણ તેમનું વિશેષ કથન ત્રણ સ્થાનને આધારે જ કરવામાં આવશે, આ પ્રકારના સંબંધવાળા આ ઉદ્દેશાના છ સત્રમાં સર્વપ્રથમ સૂત્ર આ પ્રમાણે છે-“હિસાવજ” ઈત્યાદિ— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ७८ Page #94 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રને પૂર્વસૂત્રની સાથે આ પ્રકારને સંબંધ છે-પહેલા સૂત્રમાં શ્રમણ અને માહનની પયું પાસનાની ફલપરમ્પરા પ્રકટ કરવામાં આવી છે. તે શ્રમણ કે માહન અણગાર જ હોય છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં અણગારની કલ્પવિધિનું નિરૂપણ કર્યું છે. “વરિપવિત્ર અનraઈત્યાદિ ટીકાર્થ–પ્રતિમા (અભિગ્રહ વિશેષ) ધારણ કરનાર અણગારને નીચેના ત્રણ ઉપાશ્રય (આશ્રયસ્થાનો) ગવેષણ કરવા નિમિત્તે કપે છે(૧) અધઃઆરામ ગૃહ (બગીચામાં બનાવેલાં ઘર ), (૨) અવિવૃત ગૃહ (ઉપરથી આચ્છાદિત પણ ચારે તરફ ખુલ્લું આશ્રયસ્થાન ) (૩) અધેવૃક્ષ મૂળ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે ભિક્ષુએ માસિકી આદિ અવધિવાની પ્રતિમાની આરાધના શરૂ કરી છે, એવા તે અણુગાર ભિક્ષુને ધર્મધ્યાન કરવા નિમિત્તે આ ત્રણ સ્થાન ઉપાશ્રયસ્થાન રૂપે ક૯પે છે-એટલે કે આ ત્રણ સ્થાનમાં રહીને તે ધર્મધ્યાન કરી શકે છે. ધર્મધ્યાન કરવાને માટે જ્યાં રહેવામાં આવે છે તે સ્થાનને જ ઉપાશ્રય કહે છે. (૧) આરામગૃ૬ (વાટિકાગૃહ) માં કોઈ પણ એક સ્થાને રહીને તે ધર્મધ્યાન કરી શકે છે. (૨) દીવાલ આદિથી રહિત પણ ઉપરથી આચ્છાદિત એવા ચારે દિશામાં ખુલ્લા સ્થાનમાં રહીને પણ તે ધર્મધ્યાન કરી શકે છે, અને (૩) વડવૃક્ષની નીચે રહીને પણ તે ધર્મધ્યાન કરી શકે છે. “ g *વિજ્ઞg” આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે અણગારને તે ઉપાશ્રયભૂત સ્થાને તેમને (તે સ્થાન) માલિકની આજ્ઞા વિના કલ્પતા નથી-આ સૂત્રને પૂર્વસૂત્રની સાથે આ પ્રકારને સંબંધ ગ્રહણ કરો-“હાફિવર મળTIRE ifસ તો ડારતા અgmવિરા” શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોક્ત સ્વરૂપવાળા ત્રણ ઉપાશ્રયમાં રહેવાને માટે તે સ્થાનના માલિકની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનું તે પ્રતિમાધારક ભિક્ષુ અણગારને માટે આવશ્યક કહ્યું છે. તેથી તે સ્થાને ને સ્વામી ત્યાં રહેવાની તેમને રજા આપે, તે જ તે અણગાર ત્યાં રહી શકે છે-તે જ ધમયાન કરવા નિમિત્તે તે સ્થાનને સ્વીકાર થઈ શકે છે. એ જ વાત “ ૩વાળિzg” આ સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. આ સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે પ્રતિમાની આરાધના કરવા નિમિત્તે પૂર્વોક્ત જે સ્થાનને પસંદ કરવામાં આવ્યું હોય, તે સ્થાનના સ્વામીની ત્યાં રહેવા માટે આજ્ઞા પ્રાપ્ત કર્યા બાદ જ તે અણગારે તે સ્થાનમાં પ્રવેશ કરે જોઈએ. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ આજ્ઞા મેળવવી તે યુક્ત નથી. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ તે પ્રતિમાધારક સાધુને સસ્તારક (પાથરણું) કરવું કલ્પ છે. એ જ વાત સૂત્રકારે “રિણાવિત્રણ ક g #Fતિ તો સંથારા પરિત્તિ ” આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. આ સુત્રમાં સૂત્રકારે એવું કહ્યું છે કે–પ્રતિમાપ્રતિપન્ન અણગારને આ ત્રણ સંસ્તારકની પ્રતિલેખના કરવી કપ્ય ગણાય છે-(૧) શિલારૂપ પૃથ્વી, કાછશિલા-ઘડ્યા વિનાનું લાકડાનુ પાટિયું વગેરે. શિલા જેવા આયામ અને વિસ્તારને લીધે તેને અહીં કાછશિલા કહેલ છે. (૩) તૃણ આદિ ઉપભોગને પાત્ર પદાર્થો-જે પ્રકારે હોય એ જ પ્રકારે જે પ્રાપ્ત થાય તે સંસ્તારકને યોગ્ય ગણી તેમને માટે કષ્ય બને છે. સંસ્તારકને નિમિત્તે જરૂરી એવી આ ત્રણ વસ્તુઓ તેના માલિકની આજ્ઞા લીધા વિના લઈ શકાતી નથી. તેથી તેમને પ્રાપ્ત કરવા નિમિત્તે તેમની આજ્ઞા પહેલાં પ્રાપ્ત કરવી અને ત્યારબાદ તેમને સંસ્તારકના કામમાં ઉપયોગ કરો જોઈએ. ઉપાશ્રયના વિષયમાં આજ્ઞા પ્રાપ્તિ વિષયક જેવું કથન આગળ કરાયું છે એવું જ સમસ્ત કથન સંસ્તારક વિષે પણ અહીં ગ્રહણ કરવું જોઈએ, જે સૂ. ૬૨ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ કાલ ઓર વચનકી પ્રરૂપણા પ્રતિમાઓ નિયત કાળવાળી હોય છે, તેથી હવે સૂત્રકાર કાળની પ્રરૂપણા કરે છે. અને ત્યારબાદ તેની સાથે સંબંધ ધરાવતા વચનની પ્રરૂપણ કરે છે. રિવિ #ારું guત્તે ” ઈત્યાદિ– સૂત્રા-કાળ ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) અતીતકાળ (ભૂતકાળ), (૨) વર્તમાનકાળ અને (૩) અનાગતકાળ (ભવિષ્યકાળ). એ જ પ્રમાણે સમયના પણ ત્રણ પ્રકાર છે-(૧) અતીત સમય, (૨) વર્તમાન સમય અને (૩) અનાગત સમય. એ જ પ્રમાણે આવલિકા શ્વાસોશ્વાસ, સ્ત, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, આદિથી લઈને વર્ષ શતસહસ, વકેટિ, પૂર્વાગ, પૂર્વ વગેરેથી લઈને અવસર્પિણી પર્યન્તના પણ ઉપર્યુક્ત ત્રણ ત્રણ પ્રકાર સમજવા. પુદ્ગલ પરિવર્ત ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧) અતીત પુદ્ગલ પરાવર્ત, (૨) વર્તમાન પુલ પરાવર્ત (૩) અનાગત પુદ્ગલ પરાવર્ત. વચન પણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) એકવચન (૨) દ્વિવચન અને (૩) બહુવચન અથવા વચનના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) સ્ત્રીવચન, (૨) પુંવચન અને (૩) નપુંસક વચન અથવા (૧) અતીત વચન (૨) વર્તમાન વચન અને અનાગત વચનના ભેદથી પણ વચનના ત્રણ પ્રકાર કહ્યાં છે. દ્રવ્યના રૂપમાં પરિવર્તન કરાવવામાં જે નિમિત્ત કારણ હોય છે, તેનું નામ વ્યવહાર કાળ છે અને વર્તમાન ક્ષણની હોય છે એવા કાળને નિશ્ચયકાળ કહે છે. કહ્યું પણ છે કે – વારિવવો” ઈત્યાદિ. ટકાર્ચ–એ જ વાત ટીકાકારે “ઢi #ા પછે ચા-ચતે પરિછિયારે હતુ અને તિ જાઢઃ” આ વ્યુત્પત્તિ દ્વારા પ્રકટ કરી છે. જે કાળ વર્તમાનતાને કરી ચુકયે છે વ્યતીત કરી ચુકયે છે તે કાળને અતીતકાળ અથવા ભૂતકાળ કહે છે. જે કાળ વર્તી (ચાલી) રહ્યો છે તેને વર્તમાનકાળ કહે છે, તથા જે વર્તમાનતાને અપ્રાપ્ત છે એવા કાળને અનાગત અથવા ભવિષ્યકાળ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ કહે છે. આ રીતે કાળ સામાન્યનું કથન કરીને હવે સૂત્રકાર તેમના ઉપભેદનું કથન કરે છે– રિવિ સમg” ઈત્યાદિ– સમયથી લઈને અવસર્પિણી પર્યાના કાળભેદનું નિરૂપણ દ્વિસ્થાનકના ચેથા ઉદ્દેશાના ૨૭ માં સૂત્રમાં આપ્યા અનુસાર અહીં પણ સમજી લેવું. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે અવસર્પિણીની ઉપર પણ પદ્રલ પરાવર્ત નામને કાળભેદ છે. હવે તે કાળભેદની પ્રરૂપણ કરવામાં આવે છે. વિદે જોવાઢવા” ઈત્યાદિ– આહારક સિવાયના રૂપિદ્રવ્યનું દારિક આદિ પ્રકારે એક જીવ દ્વારા કમશી ગ્રહણ કરાતા જયારે સંપૂર્ણ રૂપે ગ્રહણ થઈ જાય છે, એટલા કાળનું નામ પુદ્ગલ પરાવર્ત છે. તેમાં ગૃહીત રૂપી દ્રવ્યનું ગ્રહણ ગણતરીમાં આવતું નથી. આ પ્રમાણે થતાં થતાં જેટલા કાળમાં તે થઈ જાય છે એટલા કાળનું નામ એક પુકલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવર્ત અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી રૂપ હોય છે. અનુત્તરપપાતિક સૂત્રની અર્થાધિની ટકામાં પુદ્રલ પરાવર્તનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેવું. સમયથી લઈને પુદ્ગલ પરાવર્ત પર્યન્તના અનેક કાળભેદે હોવા છતાં, સામાન્ય રૂપે એક અર્થને આશ્રિત કરીને અહીં સૂત્રકારે તે બધામાં એકવચનને પ્રયોગ કર્યો છે. એક આદિ અર્થોમાં એક વચન આદિને પ્રયોગ થાય છે, તે સંબંધને અનુલક્ષીને હવે સૂવકાર વયનની પ્રરૂપણ કરે છે–“સિવિ” ઈત્યાદિ– જે વચનથી એક અર્થ (વતુ) નું કથન થાય છે તે વચનનું નામ એકવચન છે. અથવા એક ઉક્તિનું નામ એકવચન છે. અથવા એક વસ્તુને નિર્દેશ કરનારૂં એકવચન છે. એ જ પ્રમાણે દ્વિવચન અને બહુવચન વિષે પણ સમજવું. જેમકે “સંત” એકવચન છે, “સંત” દ્વિવચન છે અને “સંત” એ બહુવચન છે. અથવા સ્ત્રીલિંગવાળા શબ્દોનો પ્રયોગ કરે તે સીવચન છે, જેમકે ક્ષમા, દયા, અહિંસા આદિ વચન. પુલિંગ (નરજાતિના) શબ્દોને પ્રયોગ કરે તે કુંવચન છે. જેમકે ધર્મ, ત્યાગ, પુરુષ આદિ શબ્દ. નવુંસકલિંગના શબ્દોને પ્રયોગ કરે તે નપુંસક વચન છે. જેમકે જ્ઞાન, ધ્યાન દાન વગેરે શબ્દો. આ રીતે લિંગાદિકના ભેદની અપેક્ષાએ વચનના ત્રણ ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે “અમૂર, મવતિ, અવિષ્યતિ ” ઈત્યાદિ રૂપે અતીતાદિ કિયાના પ્રતિપાદક હોવાથી અતીત વચન, વર્તમાન વચન, અને અનાગત વચનના ભેદથી પણ ત્રણ પ્રકારનાં વચન કહ્યાં છે. આ સૂ. ૬૩ . શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૮૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ પર્યાયાનતરકા નિરૂપણ વચન જીવની પર્યાયરૂપ છે, તેથી એ વાતને આશ્રય લઇને હવે સૂત્રકાર તેના પર્યાયાન્તરેનું ત્રિસ્થાનકમાં પ્રતિપાદન કરનારા ૧૯ સૂત્રો કહે છે— તિવિદ્દા વળવા વત્તા ” ઈત્યાદિ— ' સૂત્રાપ્રજ્ઞાપના ત્રણ પ્રકારની કહી છે-(૧) જ્ઞાન પ્રજ્ઞાપના, (ર) દન પ્રજ્ઞાપના અને (૩) ચારિત્ર પ્રજ્ઞાપના. આભિનિઐધિક આદિ પાંચ જ્ઞાનાનું પ્રતિપાદન કરવુ' તેનું નામ જ્ઞાનપ્રજ્ઞાપના છે. ચક્ષુ આદિ પાંચ દનેનુ' પ્રતિપાદન કરવુ તેનુ' નામ દત પ્રજ્ઞાપના છે. સામાયિક આદિ પાંચ ચારિત્રનું કથન કરવું તેનું નામ ચારિત્ર પ્રજ્ઞાપના છે. “ તિવિષે સમે ” ઈત્યાદિ—— 66 સમ્યક્ ત્રણુ પ્રકારના કહ્યા છે. ( મેાક્ષસિદ્ધિમાં જે અનુકૂળ થાય છે તેને સમ્યકત્વ કહે છે એવું સમ્યકત્વ જ્ઞાન, દન અને ચારિત્રરૂપ કહ્યું છે. ઉપઘાત–આહાર, શય્યાસન આદિની અકલ્પનીયતા રૂપ ઉપઘાત હૈાય છે. તે ઉપઘાતના ત્રણ ભેદ નીચે પ્રમાણે કહ્યા છે— (૧) ઉમેપઘાત, (ર) ઉત્પાદનેપછાત, અને (૩) એષષ્ણેાપઘાત - પિંડાદિના ઉત્પાદનુ' નામ ઉદ્ભ છે. તેના આધાક, ઔદ્દેશિક આદિ ૧૬ દેષ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. અહીં અભેદની અપેક્ષાએ ઉદ્ગમ પદથી ઉમદોષને જ ગ્રતુણુ કરવા જોઇએ. આ ઉદ્ગમપૂર્વક જે આહારદિના ઉપદ્માત થાય છે તેને ઉમાપઘાત કહે છે. એટલે કે આ ઉમદાષાને લીધે આહારાદિકમાં અકલ્પનીયતા આવી જાય છે. એજ પ્રમાણે તેના અન્ય બે ભેદ વિષે પશુ સમજવુ. ઉત્પાદનને ઉત્પાદના કહે છે, એટલે કે ગૃહસ્થ પાસેથી આહારાદિનું ઉપાર્જન કરવું તેનુ’ નામ ઉત્પાદના છે. આ ઉત્પાદના દોષરૂપ પણ હાઈ શકે છે. ધાત્રી આદિ ૧૬ પ્રકારના ઉત્પાદના દોષ શાસ્ત્રમાં કહ્યાં છે. આ ધાત્રીત્વ આદિ દ્વેષાને લીધે આહારાદ્દિકામાં જે કૃષિતપણું આવે છે તેને ઉત્પાદનેાપઘાત કહે છે. આ ઉત્પાદના દાષાવાળા આહાર પણ સાધુઓને કલ્પતા નથી. દાતાના દ્વારા અપાતી આહારાદિ વસ્તુના ગ્રહણુને એષણા કહે છે. એષણા પદ દ્વારા અહીં એષણા સંબધી દાષા ગ્રહણ કરાયા છે. શાસ્ત્રોમાં તેના શક્તિ આદિ ૧૦ ભેદ કહ્યા છે. આ એષણાપૂર્ણાંકના જે ઉપઘાત ( દુષ્ટતા ) છે તેનું નામ એષણાપદ્યાત છે. એ જ પ્રમાણે વિશેાધિ ( વિશુદ્ધિ) પણ ત્રણ પ્રકારની કહી છે. ઉમાદિ દોષાને સદૂભાવ ન હેાવાથી આહારાદિકમાં જે નિર્દોષતા જળવાય છે તેને વિશેાધિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ કહે છે. ઉદ્રમ, ઉત્પાદન અને એષણાની વિશુદ્ધિની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર પડે છે-(૧) ઉદ્મ વિશેધિ, (૨) ઉત્પાદન વિધિ અને (૩) એષણ વિશેધિ. આ વિધિ જ્ઞાનાદિની આરાધનાથી સંભવિત બને છે. તેથી હવે સૂત્રકાર આરાધના સંબંધી સૂત્રચતુષ્ટયનું કથન કરે છે-“ તિવિ મrળા” ઈત્યાદિ – જ્ઞાનની, દશનની, અને ચારિત્રની, એમ ત્રણ પ્રકારની આરાધના કહી છે. શ્રુતજ્ઞાનની જે આરાધના છે તેને જ્ઞાનારાધના કહે છે. કાલાધ્યયન, વિનય આદિ રૂપ આઠ આચારોની નિરતિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનારાધનાનું પાલન થાય છે. એ જ પ્રમાણે નિઃશંકિત આદિ આઠ આચારમાં નિરતિચાર પૂર્વક પ્રવૃત્તિ કરવી તેનું નામ દર્શનારાધના છે. નિઃશક્તિ, નિકાંક્ષિત આદિ જે આઠ અંગરૂપ આચાર કહ્યા છે, તેમાં પ્રવૃત્તિ કરવાથી–તેમનુ નિરતિચારપૂર્વક પાલન કરવાથી દર્શનારાધના થઈ શકે છે. સમિતિ, ગુપ્તિ આદિ આચારેમાં નિરતિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી ચારિત્રની આરાધના થાય છે. જે ૫ | જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની હોય છે, એજ પ્રમાણે દર્શનારાધના પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. એ જ પ્રમાણે ચારિત્રારાધનાના પણ ત્રણ ભેદ સમજવા. - “નિવિ જિહે ” ઈત્યાદિ. સંકિલશ્યમાન પરિણામ જેના કારણરૂપ છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રમાંથી જીવનું જે પતન થાય છે તેનું નામ સંલેશ છે. તે સંકલેશના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-જ્ઞાન સંકલેશ, દર્શન સંકલેશ અને ચારિત્ર સંકલેશ, એ જ પ્રમાણે અસંકલેશના પણ ત્રણ પ્રકાર પડે છે. અસંકલેશ જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિરૂપ હેય છે, તથા તે અસંકલેશ વિશુદ્ધમાન પરિણામ હતક હોય છે, એટલે કે અસંલેશના હેતુ (કારણે) ક્ષણે ક્ષણે વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે. એ જ પ્રમાણે જ્ઞાનતિકમ, દર્શનાતિક્રમ અને ચારિત્રાતિક્રમના ભેદથી અતિક્રમ પણ ત્રણ પ્રકારના કહ્યા છે જ્ઞાનના અતિક્રમને જ્ઞાનાતિકમ કહે છે. એ જ પ્રમાણે દર્શનાતિકમ અને ચારિત્રાતિક્રમ વિષે પણ સમજવું. વ્યતિક્રમ પણ ત્રણ પ્રકારના છે, અતિચાર પણ ત્રણ પ્રકારના છે અને અનાચાર પણ ત્રણ પ્રકારના છે. આધાકર્માને આશ્રિત કરીને અતિકમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ८४ Page #100 -------------------------------------------------------------------------- ________________ આદિ ચારેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું. આધાકર્મ દોષથી દૂષિત થયેલા આહારાદિકનું આમંત્રણ સ્વીકારવાથી અતિકમ લાગે છે. તેને લેવા માટે ગમન કરવામાં વ્યતિક્રમ દેષ લાગે છે, તેને ગ્રહણ કરવામાં અતિચાર લાગે છે અને તેને ખાઈ લેવાથી અનાચાર દોષ લાગે છે. કહ્યું પણ છે કે “નાટ્ટાગ્યામંતા ઈત્યાદિ એ જ પ્રમાણે ઉત્તર ગુણરૂપ ચારિત્રના સંબંધમાં પણ આ ચારેનું કથન થવું જોઈએ. આ ઉદ્દેશથી જ્ઞાન અને દર્શનમાં ઉપકારી દ્રવ્યરૂપ ભાંડ, ઉપકરણ આદિને અને મુનિવેષને ઉપઘાત કરવા નિમિત્ત અથવા મિથ્યાદષ્ટિ ની પ્રભાવના કરવાને માટે નિમંત્રણના સ્વીકાર આદિ રૂપ ચારે કામોથી અતિક્રમ આદિ ચારે દેષ લાગે છે, એમ સમજવું. ૫ ૧૪ છે સિર્ફ બરૂમાળેઇત્યાદિ તેથી ત્રણ પ્રકારના અતિક્રમોની આલેચના કરવી જોઈએ. આલેચને એટલે ગુરુની સમક્ષ અતિક્રમ આદિનું નિવેદન કરવું તે-મિથ્યા દુષ્કતદાનાદિપૂર્વક તે દેથી મક્ત થવું, પિતાની સાક્ષીએ તે અતિકમની નિન્દા કરવી, ગુરુની સાક્ષીએ તે અતિકમેની ગહ કરવી, એ જ અતિક્રમાદિ કમાંથી છુટવાના સાધને છે. “વાવ પ્રતિ ” આ સૂત્રમાં વપરાયેલા “ચાવત્ (પર્વત) પદથી અહીં “વિકાઝા, વિજ્ઞ, સરળયાર મુના, ગારિયં તવો. વા પછિત્ત ” આ પાઠ સંગૃહીત થયા છે. અતિકમ આદિના અધ્યવસાયનું છેઠન કરવું તેનું નામ વિકૃદન છે. અતિક્રમ આદિ જન્ય પાપના પ્રાયશ્ચિતપૂર્વક, પિતાના ચારિત્રના અતિચાર રૂપ મળના પ્રક્ષાલન દ્વારા આત્મશુદ્ધિ કરવી તેનું નામ વિશેના (વિશુદ્ધિ) છે. “હવે ફરી હું એવું નહીં કરું” આ પ્રમાણે પુનઃ અકરણની પ્રતિજ્ઞા કરવી તેનું નામ અકરણુતા છે. પાપને અનુરૂપ અનશન આદિરૂપ અથવા નિર્વિકૃતિ આદિરૂપ પ્રાયશ્ચિત કરવું તેનું નામ “યથાઉં તપઃકર્મ પ્રાયશ્ચિત્ત” છે. આ ક્રિયાઓ કરવાથી પણ અતિક્રમ આદિ જન્ય દેની શુદ્ધિ થાય છે. આ રીતે જ્ઞાનાતિકમ, દર્શનાસિકમ અને ચારિત્રાતિક્રમના ભેદથી અતિક્રમના ત્રણ પ્રકાર પડે છે. એ જ પ્રમાણે વ્યતિક્રમના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે, જ્ઞાનવ્યતિક્રમ, દર્શન વ્યતિક્રમ અને ચારિત્ર વ્યતિકમ. એજ પ્રમાણે અતિચારના પણ આ ત્રણ પ્રકાર પડે છે-જ્ઞાનાતિચાર, દર્શનાતિચાર અને ચારિત્રાતિચાર. અનાચારના પણ ત્રણ પ્રકાર પડે છે-જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાનાચાર. આ બધાં દેશોની આલોચના આદિ કરવાથી ગૃહીત તેની અથવા નાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિ થાય છે. પ્રાયશ્ચિત્ત પાપનું છેદક તથા વિશેધક હોય છે. કશું પણ છે કે-“પ્રાયઃ HIV વિનાનીચા=” ઈત્યાદિ– પ્રાયઃ એટલે પાપ અને ચિત્ત એટલે શોધન. એટલે કે પાપની શુદ્ધિ જેના દ્વારા થાય છે તેને પ્રાયશ્ચિત્ત કહે છે, એ પ્રાયશ્ચિત્તને આ નિરુત્યર્થ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રાયશ્ચિત્ત એ શુદ્ધિ છે તથા શેધનીય જે અતિચાર આદિ છે, તે પણ પ્રાયશ્ચિત્તરૂપ છે. તે ત્રણ પ્રકારનું છે-(૧) આલેચના, (૨) પ્રતિક્રમણાહ અને (૩) તદુભયાë. ગુરુની સમક્ષ પાપને પ્રકટ કરવું તેનું નામ આલોચના છે. તે આલોચના વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને આલેચનાહ પ્રાયશ્ચિત્ત કહે છે. જે અતિચાર ભિક્ષાચર્યા આદિ સમયે લાગી જાય છે, તે આલેચના હોય છે. પાપથી છુટવા માટે જે મિથ્યાદુકૃત્ય કરવામાં આવે છે તેને પ્રતિ કમણ કહે છે. આ પ્રતિક્રમણ વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને પ્રતિક્રમણાતું પ્રાયશ્ચિત્ત કહે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં જે દે લાગી ગયા હોય છે તે અસમિતત્વરૂપ અને અગુપ્તત્વરૂપ દેશે પ્રતિકમણાતું હોય છે. જે અતિચારની આલોચના અને પ્રતિક્રમણ આ બન્ને વડે શુદ્ધિ થતી હોય છે. તે અતિચારને તદુભાઈ (આલેચના અને પ્રતિક્રમણાé) કહે છે. મનથી રાગદ્વેષ કરવાથી અને ગમનાદિ કરવાથી આલોચના પ્રતિકમણીં અતિચાર લાગે છે. જે ૧૯ છે કે સૃ. ૬૪ છે મનુષ્યક્ષેત્ર સ્વરૂપ નિરૂપણમ્ આ પ્રજ્ઞાપના આદિને સદ્ભાવ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે, તેથી હવે સૂત્રકાર તે વિષયને અનુલક્ષીને કથન કરે છે – “કંગુદીરે રે કંસ પાણ” 'ઈત્યાદિ– જબૂઢીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ અકર્મ ભૂમિએ કહી છે-(૧) હૈમવત, (૨) હરિવર્ષ અને (૩) દેવકુરુ. જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં ત્રણ અકર્મભૂમિ કહી છે. (૧) ઉત્તરકુરુ, (૨) રમ્યક વર્ષ અને (૩) ઐરણ્યવત વર્ષ. જબૂદ્વીપ નામના દ્વિીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ વર્ષ ક્ષેત્ર કહ્યાં છે-(૧) ભરત (૨) હૈમવત અને ૩) હરિવર્ષ. જંબુદ્વિપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તરે ત્રણ વર્ષ કહ્યાં છે-(૧) રમ્યક વર્ષ, (૨) હૈરણ્યવત અને (૩) અરવત. જંબૂદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ વર્ષધર પર્વત કહ્યાં છે. (૧) શુદ્ર હિમવાન, (૨) મહા હિમવાનું અને (૩) નિષધ છે પછે જ બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં ત્રણ વર્ષધર પર્વત કહ્યા છે. ૧) નીલવાન, (૨) રુકમી અને (૩) શિખરી. જંબુદ્વિપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ત્રણ મહાહદ (દ્રહ) કહ્યાં છે-પહદ, મહાપહદ, અને તિગિચ્છદ, તેમાં મહદ્ધિક આદિ વિશેષણવાળી ત્રણ દેવીઓ રહે છે. તેમની એક પલ્યોપમની સ્થિતિ કહી છે. તેમનાં નામ શ્રીદેવી, હીદેવી અને વૃતિદેવી છે. એ જ પ્રમાણે મન્દર પર્વતની ઉત્તર દિશામાં પણ ત્રણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાહદ નીચે પ્રમાણે છે-કેસરી હદ, મહાપુ...રિક હદ અને પુંડરીક દ્વંદ. ત્યાં જે મહદ્ધિક આદિ વિશેષણાવાળી ત્રણ દેવીઓ રહે છે, તેમનાં નામ આ પ્રમાણે છે–કીર્તિદેવી, બુદ્ધિદેવી અને લક્ષ્મીદેવી. જમૂદ્રીપ નામના દ્વીપમાં મન્દર પર્યંતની દક્ષિણ દિશામાં જે ક્ષુદ્રહિમવાન પર્વત છે, અને તે પર્વતપર જે પદ્મદ છે, તેમાંથી ગંગા, સિંધુ અને રાહિતાંશા નામની ત્રણ મહાનદીએ નીકળે છે. જમૂદ્રીપ નામના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે શિખરી પત પર જે પુંડરીક નામનું મહાહદ છે, તેમાંથી સુવર્ણ કૂલા, રકતા અને રક્તવતી નામની ત્રણ મહાનદીએ નીકળે છે. જમૂદ્રીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા નામની મહાનદીની ઉત્તર દિશામાં ત્રણ અન્તર નદ્રીએ વહે છે, તેમનાં નામ આ પ્રમાણે છે ગ્રાહાવતી, હદવતી અને પકવતી. । ૧૧ । જ′બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પતની પૂર્વ દિશામાં આવેલી શીતા મહાનદીની દક્ષિણ દિશામાં જે ત્રણ અન્તર નદીએ કહી છે તેમના નામ આ પ્રમાણે છે–તમજલા, મહાજલા અને ઉન્મત્તજલા. । ૧૨ । જબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી શીતેાદા મહાનદીની દક્ષિણ દિશામાં ત્રણ અન્તર મહાનદીએ છે. તેમના નામ આ પ્રમાણે છે–ક્ષીરાદા, શીતસ્રોતા અને અન્તરવાહિની. । ૧૩ । જ મૂઠ્ઠીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી શીતેાદા મહાનદીની ઉત્તર દિશામાં ત્રણ મહાનદીએ છે, તેમના નામ આ પ્રમાણે છે-રુકિમમાલિની ફેનાલિની અને ગભીરમાલિની.આ પ્રકારનુંજ અકમ ભૂમિઓથી લઈને અન્તર નદીએ સુધીનુંસમસ્ત કથન પૂર્વાધ ધાતકીખડ દ્વીપમાં પણ સમજવું. પુષ્કરવર દ્વીપાના પશ્ચિમાધ પન્તના દ્વીપામાં પણ આ પ્રકારનું જ કથન સમજી લેવું. ૫૧૪ા ૫૪૨ા સૂ.૬૫૫, સામાન્ય પૃથિવી દેશકા નિરૂપણ આ પ્રકારે મનુષ્યક્ષેત્રરૂપ ભૂમિખંડની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર ખીજી શૈલીથી સામાન્ય પૃથ્વીદેશની પ્રરૂપણા કરે છે— te સીર્દિ ટાળે‚િ તેણે પુથ્વીપ રહે જ્ઞા ” ઇત્યાદ્રિ સૂત્રા-આ ત્રણ કારણેાને લીધે પૃથ્વીના એક દેશ ( હિસ્સા ) ક‘પાયમાન થાય છે—(૧) રત્નપ્રભા પૃથ્વીના અધેાભાગમાં જ્યારે ખાદર પુદ્ગલ વિસ્રસા પરિણામ દ્વારા પેાતાના સ્થાનમાંથી ઉછળે છે, અથવા ખીજે સ્થાનેથી આવીને પડે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ८७ Page #103 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેઓ પૃથ્વીને એક દેશને કંપાવી નાખે છે. (૨) બીજું કારણ નીચે પ્રમાણે સમજવું, કે ઈ મહદ્ધિક આદિ વિશેષણવાળો, મહેશ્વરરૂપે પ્રસિદ્ધ એ કઈ મહેરોગ વ્યન્તરવિશેષ જ્યારે આ રત્ન પ્રભા પૃથ્વીના અભાગમાં ઉત્પતન નિ પતન ( ઉંચે કૂદવું અને નીચે પડવું એવી ક્રિયા) કરે છે, ત્યારે પૃથ્વીને એકદેશ ચલાયમાન થાય છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ મચે છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ પ્રકારના ત્રણ કારણોને લીધે પૃથ્વીને એકદેશ (અંશ) ચલાયમાન થાય છે. હવે જે ત્રણ કારણને લીધે આખી પૃથ્વી ચલાયમાન થાય છે, તે કારણોનું નિરૂપણ કરવામાં આવે છે-(૧) રત્નપ્રભા પૃથ્વીના અધેભાગમાં રહેલ ઘનવાત જ્યારે કઈ વિશિષ્ટ કારણને લીધે કુંભિત થાય છે, ત્યારે તે ક્ષુબ્ધ ઘનવાત ઘનોદધિને કમ્પાયમાન કરી નાખે છે, અને ઘનેદધિ કપિત થળથી આખી પૃથ્વી કમ્પાયમાન થાય છે એટલે કે કપિત થયેલો ઘનેદધિ આખી પૃથ્વીને પણ કપિત કરી નાખે છે. સંપૂર્ણ પૃથ્વીને કંપિત કરનારું બીજું કારણ આ પ્રમાણે છે-મહદ્ધિક આદિ વિશેષણોવાળો અને મહેશ્વર રૂપે પ્રસિદ્ધ એ કે મહારગ નામને વ્યન્તરવિશેષ તથારૂપ શ્રમણને અથવા માહનને જ્યારે પિતાની ઋદ્ધિ, વૃતિ, બલ, વિર્ય અને પરાક્રમ બતાવે છે, ત્યારે તે આખી પૃથ્વીને કંપાવી નાખે છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-જ્યારે વૈમાનિક અને ભવનપતિઓ વચ્ચે સંગ્રામ મચે છે, ત્યારે પણ આખી પૃથ્વી કંપી ઉઠે છે. આ પ્રકારના ત્રણ કારણને લીધે કેવકલ્પ (સંપૂર્ણ) પૃથ્વી કંપિત થાય છે. ટીકર્થ–પૃથ્વીના એક દેશને ચલાયમાન કરનારા ત્રણ કારણનું વિશેષ સ્પષ્ટીકરણ. પહેલું કારણ એવું છે કે રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીના અભાગમાં જ ઉદાર બાદર મુદ્દલ છે તેઓ જ્યારે વિશ્વસા પરિણામને લીધે તે સ્થાનેથી ઉછળે છે, અથવા અન્ય સ્થાનેથી આવીને, યંત્રની દ્વારા ફેકાયેલા પથ્થરની જેમ ત્યાં પડે છે, ત્યારે પતન પામતાં તે બાદર પુદ્ર પૃથ્વીના એકદેશને કંપાવી નાખે છે. એટલે કે આ પ્રથમ કારણને લીધે પૃથ્વીને એકદેશ ચલાયમાન થઈ જાય છે. બીજા કારણનું સ્પષ્ટીકરણ–પરિવાર આદિ રૂપ અદ્ધિથી સંપન્ન, શરીરાદિની દીપ્તિથી સંપન્ન, બલસંપન્ન, વૈકિયાદિરૂપ પ્રભાવથી સંપન્ન હોય એ અને મહેશ્વર રૂપે પ્રસિદ્ધ થયેલ હોય એ કઈ મહારગ નામને વ્યન્તરવિશેષ જ્યારે રત્નપ્રભા પૃથ્વીના અધેભાગમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કૂદાકૂદ મચાવે છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ કંપાયમાન થવા માંડે છે. હવે ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ મચી જાય છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ ચલા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ८८ Page #104 -------------------------------------------------------------------------- ________________ યમાન થાય છે. નાગકુમાર અને સુવર્ણ કુમાર ભવનપતિનિકાયના દેવે છે. હવે સમસ્ત પૃથ્વીને કપાયમાન કરનારા કારણેાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-સૂત્રમાં જે “ કેવલ કલ્પ '' શબ્દને પ્રયાગ થયા છે તેના અર્થ · સપૂણ' ' સમજવા. એટલે કે સંપૂર્ણ પૃથ્વીને કંપિત કરવામાં આ ત્રણ કારણા નિમિત્તરૂપ બને છે પહેલું કારણ—આ રત્નપ્રભા પૃથ્વીના અધેાભાગમાં ઘનવાત-સ્ત્યાનવાયુ રહેલા છે. તે ઘનવાત જ્યારે કોઇ વિશિષ્ટ કારણને લીધે વ્યાકુલ ( ક્ષુભિત ) થઈ જાય છે, ત્યારે ઘનવાતની ઉપર રહેલે કઠિન જળસમૂહ રૂપ ઘનાદિધ પણ કાપિત થઈ ઉઠે છે અને તે ઘનધિ કંપિત થવાને લીધે આ સપૂણુ પૃથ્વી પણ કપિત થઈ ઉઠે છે. હવે ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-મહેશ નામનેા કાઇ દૈવ ઉત્તર ગુણયુક્ત કોઇ શ્રમણને ( અણુગારને ) અથવા માહનને, અહિંસાદિ રૂપ ઋદ્ધિ, શરીરાદિની કાન્તિ, પરાક્રમેાપાર્જિત ખ્યાતિ, શારીરિક શક્તિરૂપ ખળ, આત્મખળરૂપ વીર્ય, સ્વાભિમાનગર્ભિત વ્યવસાયરૂપ પુરુષકાર, અને નિષ્પન્ન ફુલવાળા વ્યવસાયરૂપ પરાક્રમ બતાવે છે, ત્યારે તે પૂરેપૂરી પૃથ્વીને કપાયમાન કરી નાખે છે, કારણુ કે પૃથ્વી આદિને ક'પાવી નાખવાથી જ કલ્પ થનારના ખળ, વીર્ય આદિનું ઉપદન થાય છે. ત્રિજા કારણનું નિરૂપણુ—જ્યારે વૈમાનિક દેવા અને ( ભવનપતિ દેવે) વચ્ચે સ`ગ્રામ મચે છે, ત્યારે પણ આખી પૃથ્વી કંપાયમાન થઈ જાય છે. તેમની વચ્ચેના સ’ગ્રામનુ' કારણ નીચે પ્રમાણે હેાય છે-તેમની વચ્ચે વેર હાય છે, અને તેમનું તે વેર ભવપ્રત્યયિક હાય છે. કહ્યું પણ છે કે“ વિત્તિય નં भंते! असुरकुमारा देवा सोहम्मं गया य गमिस्संति य ? गोयमा ! तेसिं णं देवाणं भवपच वेणु ” આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે-ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ હે ભગવન્! અસુરકુમાર દેવા સૌધ કલ્પમાં ભૂતકાળમાં શા કારણે ગયા હતા અને ભવિષ્યમાં શા કારણે જશે ? મહાવીર પ્રભુના ઉત્તર—હે ગૌતમ ! તે દેવાના વૈરાનુખ ધ ભવપ્રત્યયિક હાય છે તે કારણે તેમની વચ્ચે સંગ્રામ મચે છે, અને તે સ ંગ્રામ થાય ત્યારે આખી પૃથ્વી કડપી ઉઠે છે. આ પ્રકારના ત્રણ કારણેાને લીધે આખી પૃથ્વી ચલાયમાન થાય છે. ।૨। ।। સૂ. ૬૬ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ કિલ્બિષિક દેવકા નિરૂપણ આગલા સૂત્રમાં એ ઉલ્લેખ થયે છે કે દેવ અને અસુરે વચ્ચે કઈ કઈ વખત સંગ્રામ મચી જાય છે. ઈન્દ્રાદિકના ભેદથી તે દેના ૧૦ પ્રકાર કહ્યા છે. તે દસ પ્રકારના દેવામાં એક પ્રકાર કિલિબષિકેને પણ છે. તેથી હવે સૂત્રકાર ત્રિસ્થાનકને આધારે તે કિબિષિકેનું કથન કરે છે રિવિ રેક્ટિવિલિયા ઈત્યાદિ – કિલિબષિક દેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે(૧) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા (૨) ત્રણ સાગરેપમની સ્થિતિવાળા અને (૩) ૧૩ સાગરેપમની સ્થિતિવાળા, પ્રશ્ર હે ભગવન! ત્રણ પપમી સ્થિતિવાળા દેવે ક્યાં રહે છે ? ઉત્તર-ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલિબષિક દે તિષ મંડળની ઉપર અને સૌધર્મ તથા ઈશાન કોની નીચે રહે છે. પ્રશ્ન–હે ભગવન! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દે કયાં રહે છે? ઉત્તર-ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દેવ સૌધર્મ અને ઈશાન કની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્ર કપની નીચે રહે છે. આ પ્રશ્ન–હે ભગવન્! તેર સાગરેપમની સ્થિતિવાળા કિલિબષિક દે કયાં રહે છે ? ઉત્તર--તેઓ બ્રહ્મલેક ક૯પની ઉપર અને લાન્તક કપની નીચે રહે છે. હવે એ વાત પ્રકટ કરવામાં આવે છે કે દેવોમાં આ કિબિષિકેનું સ્થાન કેવું છે-જેમ મનુષ્યમાં ચાંડાળ આદિને અસ્પૃશ્ય ગણવામાં આવે છે તેમ દેવમાં કિલિબષિકેને પણ અસ્પૃશ્ય ગણવામાં આવે છે. તે કિબિષિકે કિટિબપિકી ભાવનાથી ઉપાત્ત પાપના ઉદયવાળા હોય છે તે ભાવના આ પ્રકારની છે- “ નાળા જેવી” ઈત્યાદિ– જે જ્ઞાનને કેવલીઓને, ધર્માચાર્યને, સંઘને અને સાધુને અવર્ણવાદ કરે છે, તથા જે પિતે માયી (માયાયુક્ત ) હોય છે, એ મનુષ્ય કિમ્બિષિકી ભાવનાવાળે બને છે. આ ત્રણે પ્રકારના કિબિષિક દેવ કયાં રહે છે તે ઉપર પ્રકટ કરવામાં આવ્યું છે, જે સૂ. ૬૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રકી પરિષદ્ધા નિરૂપણ દેવાધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર ઈન્દ્રપરિષદ સંબંધી વક્તવ્યતાનું નિરૂપણ કરે છે–સાણ વિંછ રેવાળોઈત્યાદિ– દેવેન્દ્ર, દેવરાજ શકની બાહ્ય પરિષદના દેવેની સ્થિતિ ત્રણ પાપમની કહી છે. દેવેન્દ્ર, દેવરાજ શકની આભ્યન્તર પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પોપમની કહી છે. દેવેન્દ્ર, દેવરાજ ઈશાનેન્દ્રની બાહ્ય પરિષદની દેવોની સ્થિતિ ત્રણે પ૯પમની કહી છે. આ ત્રણે સૂત્રે સરળ હેવાથી વધુ સ્પષ્ટીકરણની જરૂરરહેતી નથી. એ સૂ. ૬૮ છે પ્રાયશ્ચિતવાલકા નિરૂપણ પહેલાના સૂત્રમાં દેવની સ્થિતિ પ્રકટ કરવામાં આવી. પૂર્વભવમાં પ્રાયશ્ચિત્ત સહિત અનુષ્ઠાન કરવાથી જીવને દેવ પદની પ્રાપ્તિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર પ્રાયશ્ચિત્તવાળા જીવોની પ્રરૂપણું સૂત્ર ચતુષ્ટય ( ચાર સૂત્રો દ્વારા પ્રકટ કરે છે – “તિ પારિજીત્તે ઘon” ઈત્યાદિ– સત્રાર્થ–પ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) જ્ઞાન પ્રાયશ્ચિત્ત, (૨) દર્શન પ્રાયશ્ચિત્ત અને (૩) ચારિત્ર પ્રાયશ્ચિત્ત ૧ અનુદ્ધાતિમાના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) હસ્તકર્મ કરનારા, (૨) મૈથુન સેવન કરનારા અને (૩) રાત્રિભૂજન કરનારા ! ૨ . પાચિત ત્રણ પ્રકારનાં કહ્યા છે–(૧) દુષ્ટ પારાંચક, (૨) પ્રમત્ત પારાચિક અને (૩) પરસ્પરમાં મૈિથુન કરનાર પારાચિક . ૩ અનવસ્થાપ્ય ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) સાધર્મિકોને ત્યાં ચોરી કરનાર (૨) અન્ય ધાર્મિકોને ત્યાં ચોરી કરનાર અને (૩) હાથથી તાડક (પ્રહારો કરનારા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૯૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ટીકા-હુવે આ ચાર સૂત્રેાનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-અતિચારેની શુદ્ધિનિમિત્તે જે આલેચના વગેરે કરવામાં આવે છે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારનુ કહ્યુ છે. જ્ઞાનમાં લાગેલા અતિચારાની શુદ્ધિને નિમિત્તે જે આલેચના આદિ કરવામાં આવે છે, તેને જ્ઞાન પ્રાયશ્ચિત્ત કહે છે. અથવા-પ્રાયશ્ચિત્ત શબ્દ અતિચારના વાચક છે, તેથી એવા અથ નીકળે છે કે જ્ઞાનનું જે પ્રાયશ્ચિત્ત-અતિચાર છે, તેનું નામ જ્ઞાનપ્રાયશ્ચિત્ત છે. એ જ પ્રકારનું કથન દન અને ચારિત્રના વિષયમાં પણ સમજવું અકાલ અધ્યયન આદિ આઠ અતિચાર જ્ઞાનના કહ્યા છે, શ*તિ, કાંક્ષિત સ્માદ્રિ આઠ અતિચાર દશનના કહ્યા છે, તથા મૂલેત્તર ગુણાની વિરાધના રૂપ અનેક અતિચાર ચારિત્રના કહ્યા છે. । ૧ । तओ अणुवाइमा ” ઈત્યાદિ 66 ભાગપાતનું (પ્રાયશ્ચિત્તના વિભાગ) નામ ઉદ્ઘાત છે. તે ભામપાતથી જે નિર્દિષ્ટ થાય છે તે ઉદ્ઘાતિમ છે. ઉદ્ઘાતિમ એટલે લઘુપ્રાયશ્ચિત્ત, અને અનુદ્ધાતિમ એટલે ગુરુપ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્ત લધુ હતું નથી પણ ગુરુ હાય છે, તે પ્રાયશ્ચિત્તને અનુદ્ધાતિમ કહે છે. ગુણુ અને ગુણીમાં અભેદ સબધની અપેક્ષાએ અહીં સાધુજન પણ • ઉદ્ધાતિમ ' પદના વાચ્યા રૂપે ગ્રહણ કરી શકાય છે. તેથી ગુરુપ્રાયશ્ચિત્તને પાત્ર હોય એવા સાધુને અનુદ્ધાતિમ કહે છે. એવા અનુદ્ધાતિમ સાધુઓના જે ત્રણ પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-(૧) આગમ પ્રસિદ્ધ હસ્તક કરનાર જે સાધુ હાય છે, તે મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે, (૨) મૈથુન ( અબ્રહ્મ ) નું સેવન કરનાર સાધુ પણ મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે. (૩) રાત્રિભાજન કરનાર સાધુ પણુ મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે. “ તો વાવિયા 'ઈત્યાદ્રિ— પહેલાં તે આ સૂત્રમાં વપરાયેલા · પારાંચિક ' પદના અર્થ સમજાવવામાં આવે છે જે સાધુ તપસ્યા દ્વારા અપરાધના તીરને પ્રાપ્ત કરી લે છે, ત્યારબાદ ફરીથી દીક્ષિત કરવામાં આવે છે, એવા તે સાધુને પારાંચી કહે છે. પારાંચી જ પારાંચિક ગણાય છે. તે પારાંથિકનું જે અનુષ્ઠાન છે તેને પારાંચિક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૯૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ અનષ્ઠાન કહે છે. “પરાંચિક” આ દશમું પ્રાયશ્ચિત્ત છે. તેમાં લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી પારાંચિકને વારવાનું હોય છે. તે કારણે આ પ્રાયશ્ચિત્તના સંબંધને અનુલક્ષીને સાધુને પણ પારાંચિક કહી દેવામાં આવ્યો છે. તે પારસંચિકના બે પ્રકાર પડે છે-(૧) આશાતના પારાંચિક અને (૨) પ્રતિસેવના પારાચિક. આ દરેકના પણ બબ્બે ભેદ કહ્યા છે–સચરિત્ર આશાતના પારાંચિક અને અચરિત્ર આશાતના પારાંચિક, આ બે ભેદે આશાતના પારાચિકના સમજવા. પ્રતિસેવના પારાંચિકના પણ નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-(૧) સચરિત્ર પ્રતિસેવના પારાંચિક અને (૨) અચરિત્ર પ્રતિસેવના પારાંચિક. પરિણામ અને અપરાધની અપેક્ષાએ ક્યારેક કોઈપણ પ્રતિસેવિત થયેલા પદથી સંપૂર્ણ ચારિત્રભ્રષ્ટ થઈ જાય છે, અને કયારેક દેશતઃ (અંશતઃ) ચારિત્ર ભ્રષ્ટ થઈ જાય છે. આ રીતે કયારેક તુલ્ય અપરાધને સદૂભાવ હોવા છતાં પણ પરિણામોનુસાર વિવિધ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, તથા કયારેક તુલ્યપરિણામને સદ્દભાવ હોવા છતાં પણ અપરાધમાં ભિન્નતા દેખાતી હોય છે. તીર્થંકર-પ્રવચન, શ્રત, ગણધર, આચાર્ય અને મહદ્ધિકની આશા તના કરનાર જીવ આશાતને પારાચિક હોય છે. કહ્યું પણ છે કે “સવ માનાચંતે વાવરૂ રેજિયં કાળ” ઈત્યાદિ. પ્રતિસેવના પારાચિક ત્રણ પ્રકારનાં હોય છે-(૧) દુષ્ટ પારાચિક (૨) પ્રમત્ત પારાંચિક અને (૩) અન્ય પારાચિક કહ્યું પણ છે કે– કિસેવાપાવી તિવિરો” ઈત્યાદિ જે દુષ્ટ (દેષવાળ) હોય છે તેને દુષ્ટ પારસંચિક કહે છે. જે પંચમ નિદ્રારૂપ પ્રમાદવાળો હોય છે તેને પ્રમત્ત પારાંચિક કહે છે, તથા જે પરસ્પરમાં મિશન ( અબ્રહ્મ) નું સેવન કરે છે તેને અ ન્ય પારાચિક કહે છે. આ ત્રણ પ્રકારના પારાંચિકેમાંથી જે દુષ્ટ પારાંચિક છે તે કષાય-વિષયની અપેક્ષાએ બે પ્રકારને છે–(૧) કષાય દુષ્ટ પારાંચક અને (૨) વિષય દુષ્ટ પારાચિક તે દરેકના પણ સપક્ષ અને વિપક્ષના ભેદથી બબ્બે પ્રકાર પડે છે. કહ્યું પણ છે કે-“સુવિહો ોરુ સુદ્રો” ઇત્યાદિ– | સર્ષ પનાલિકાની શાકભાજી ગ્રહણ કરવાથી કે પાયમાન થયેલા મૃતાચાયના દાંતને ઉખેડી નાખનાર મુનિને સ્વપક્ષ કષાય દુષ્ટ પારાંચિક કહે વામાં આવેલ છે. સાધ્વીની સાથે વિષયભેગ સેવવાની અભિલાષા કરનાર સાધુને વિષય દુષ્ટ પાચિક કહે છે. એક સાધ્વીની અશાતના કરનાર મુનિ જિન ભગવાનની સમસ્ત આર્યાની (સાધ્વીઓની) અશાતના કરનારે હોય છે, એટલું જ નહીં પણ શ્રીસંઘની પણ અશાતના કરનારે હોય છે. કહ્યું પણ છે કે “ હિરેન દ્વિળિો” ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ મુનિવેષધારી જે મુનિ મુનિવેષધારી આર્યાં ( સાધ્વી ) ની સાથે મૈથુન કરે છે, તે મુનિ પાપી છે. એવા મુનિ દ્વારા જિનેન્દ્રોની સઘળી આર્યાએની આશાતના કરવામાં આવી છે, એવું માનવામાં આવે છે એટલું જ નહીં પણ તેના દ્વારા સંઘની પણ આશાતના થઇ ગણાય છે. એવા મુનિ દર્શન કરવાને પાત્ર પણ ગણાતે નથી, કારણ કે અનંત સ`સારમાં ભ્રમણુ કરાવનાર કમના ` તે બની ગયા હૈાય છે. કહ્યું પણ છે કે- પાવાળ જાવચો '' ઇત્યાદિ. જે મુનિ રાજભારક હાય છે તેને પરપક્ષ કષાય દુષ્ટ કહે છે, જે સુનિ રાજાની પટ્ટરાણીની સાથે વિષયભાગ સેવવાના અભિલાષી હોય છે, તેને પરપક્ષ વિષય દુષ્ટ કહે છે. પાંચમી નિદ્રા પ્રમત્ત માંસ ભક્ષી મુનિનેપ્રમત્ત પારાંચિક કહે છે. એવા મુનિ સદ્ગુણેજવલ હોવા છતાં પણ ત્યાજ્ય કોટિમાં જ મૂકી શકાય છે. કામસેવનના અ`ગે ન હેાય એવાં અગેામાં અન્ય પુરુષની સાથે કામસેવન કરનાર મુનિને અન્યાન્ય પારાંચિક કહે છે, એવા મુનિને પણુ દીક્ષા દેવામાં પણ વિવેક રાખવાનુ કહ્યું છે. કહ્યું પણ છે કે- બાલચ પોલયસેવી ” ઇત્યાદિ. ન “ તો અળવŽા ” ઇત્યાદિ— જે મુનિએ મહાવ્રતામાં સ્થાપનાને ચેાગ્ય હોય છે, તેમને અવસ્થાપ્ય કહે છે, પરન્તુ જે મુનિએ એવા હાતા નથી તેમને અનવસ્થાપ્ય કહે છે. એ અનવસ્થાપ્ય મુનિએ અતિચાર વિશેષાનું સેવન કરતા રહે છે અને તપા વિશેષનું આચરણ કરવા પ્રત્યે ધ્યાન રાખવાથી રહિત હોય છે. એવા તે સાધુએ અતિચાર રૂપ દોષથી ઉપરત ( તે પ્રકારના દોષાનું સેવન કરતા અટકી જવું તે) થઈ જાય તે પણ મહાવ્રતામાં તેમને અવસ્થાપિત કરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૯૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ શકાતા નથી. પરંતુ જ્યારે તેઓ તપવિશેષને આચરવા માંડે છે, ત્યારે જ તેમને ફરીથી દીક્ષા આપવાને ૨.૫ ગણી શકાય છે. એ જ વાતને સૂત્રકારે આ રીતે કહી છે. હવે અનવસ્થાગના ત્રણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—જે સાધુઓ એક જ મંડળમાં ( સમૂહમાં ) સાંગિક મુનિરૂપે રહે છે તેમને સાધર્મિક કહે છે. એવાં સાધર્મિક મુનિજનોની ઉત્કૃષ્ટ ઉપધિ (પાત્ર, વસ્ત્ર આદિ) ની ચેરી કરનારા, અથવા તેમના શિષ્યાદિકની ચોરી કરાવનારા, અથવા તેમના પ્રત્યે પ્રદ્વિષ્ટ ચિત્ત રાખનારા મુનિને સાધર્મિકેની ચોરી કરનારે અનવસ્થાપ્ય કહ્યો છે. અન્ય સાધર્મિક પદથી અહીં શાક્ય આદિ અથવા ગૃહસ્થજન ગૃહીત થયેલ છે. આ પ્રકારના અન્ય સાધમિકની માલિકીની જે વસ્તુ છે તેની ચોરી કરનાર સાધુને અહીં અનવસ્થાપ્યના બીજા ભેદ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. (૩) અનવસ્થાને ત્રીજો ભેદ–હાથથી તાડન કરનાર, સેટી, લાકડી, મુઠી આદિ વડે-મરણની પરવા કર્યા વિના–પિતાની ઉપર કે અન્ય વ્યક્તિની | યોગ્ય વ્યક્તિયોંકો પ્રવ્રજ્યાદાનકા નિરૂપણ ઉપર પ્રહાર કરનાર સાધુને અનવસ્થાપ્યના ત્રીજા ભેદમાં મૂકી શકાય છે, એ સાધુ ઘોર પરિણામેવાળો હોય છે. એ સૂ. ૬૯ છે સૂત્રાર્થ–પ્રત્રજ્યાદાયકેને આ પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત લાગે છે. તેથી અગ્ય વ્યક્તિઓને પ્રત્રજ્યા અપાતી નથી પણ ગ્ય વ્યક્તિઓને જ પ્રવ્રજ્યા અપાય છે. તેથી હવે સૂત્રકાર નીચેનાં ૬ સૂત્ર દ્વારા એવી અયોગ્ય વ્યક્તિઓનું નિરૂપણુક રે છે–“તો જો ઊંતિ વાવેત્તર” ઈત્યાદિ– સૂત્રાર્થ-નીચે બતાવેલી ત્રણ પ્રકારની વ્યક્તિઓ પ્રવજ્યા દેવાને પાત્ર ગણતી નથી-(૧) પંડક, (૨) વાતિક, (૩) વ્યાધીત. આ ત્રણે પ્રકારના મનુષ્ય મુંડિત કરવાને ચગ્ય ગણાતા નથી, શિક્ષા ગ્રહણ કરવાને એગ્ય ગણાતા નથી, મહાવ્રતમાં સ્થાપિત કરવાને યોગ્ય ગણાતા નથી, ઉપધિઆહાર આદિની અપેક્ષાએ સાંગિક કરવાને ગ્ય ગણાતા નથી અને પિતાની સાથે રાખવાને ગ્ય પણ ગણાતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–“આ ત્રણ પ્રકારના મનુષ્ય પ્રવજ્યા આપવા ગ્ય ગણાતા નથી, એવું સૂત્રકારે જે વિધાન કર્યું છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–૧) પંડકને પ્રત્રજ્યા આપવા ગ્ય ગણ્ય નથી. પંડક એક જાતને નપુંસક વિશેષ હોય છે, તેના છ લક્ષણ નીચે પ્રમાણે કહ્યાં છે – માિ સંgવો” ઈત્યાદિ– તેને સ્વભાવ સ્ત્રી જે હેય છે, તેના સ્વરમાં અને વર્ણમાં ભેદ હોય છે. તેનું લિંગ મેટું હોય છે, તેની વાણી પાતળી હોય છે, પિશાબ કરતી વખતે તેના પેશાબમાંથી વિશિષ્ટ અવાજ નીકળે છે અને તેના પેશાબમાં ફીણ વળતાં નથી. આ છ લક્ષણોથી પંડકને ઓળખી શકાય છે, અને આ લક્ષણથી તેને ઓળખી લઈને તેને પ્રવજ્યા આપવી જોઈએ નહીં. (૨) વાતિકને પણ દીક્ષા આપવાને નિષેધ ફરમાવ્યું છે. વાત-વાયુથી પીડાતી વ્યક્તિને વાતિક કહે છે. આ વાતપ્રકૃતિવાળે મનુષ્ય જ્યાં સુધી તેની પ્રતિસેવા કરી લેતું નથી, ત્યાં સુધી સ્વ-પર રૂ૫ કઈ પણ નિમિત્તે કરીને વેદેદયને ધારણ કરવાને સમર્થ હોઈ શકતા નથી. જે તે નિરૂદ્ધ વેદવાળે થઈ જાય છે, તે તે નપુંસક રૂપે પરિણમી જાય છે. એવા પુરુષને વાતિક કહ્યો છે, અને તેને દીક્ષા દેવાને ગ્ય ગણ્ય નથી, અથવા–“વારૂ-વાણિ” આ પદની સંસ્કૃત છાયા વ્યાધિત પણ થઈ શકે છે. જે ચિરકાળથી ક્ષયરોગ આદિ વ્યાધીથી પીડાતો હોય તેને વ્યાધિત કહે છે, એવી વ્યાધીત વ્યક્તિને પણ દીક્ષા આપવાને પાત્ર ગણાવી નથી. લીબને પણ દીક્ષા આપવાને નિષેધ છે. જે મનુષ્ય સ્ત્રીનું સેવન કર. વાને અસમર્થ હોય છે, તેને કલીબ કહે છે. તે કલીન ચાર પ્રકારના કહ્યા છે-(૧) દષ્ટિ કલબ, (૨) શબ્દ ક્લબ, (૩) આદિગ્ધ કલબ અને (૪) નિમત્રિત કલીબ. નગ્ન અવસ્થાવાળી (વરહિત) સ્ત્રીને દેખતાંની સાથે જ જેના વીર્યનું ખલન થઈ જાય છે તેને દૃષ્ટિ કલીબ કહે છે. કામક્રીડામાં રત થયેલા સ્ત્રી-પુરુષના સત્કાર આદિ શબ્દને સાંભળતાં જ જેના વીર્યનું સ્મલન થઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ જાય છે તેને શબ્દ કાલીબ કહે છે. સ્ત્રીને આલિંગન કરતાં જ જેના વીર્યનું ખલન થઈ જાય છે તેને આદિગ્ધ કલીબ કહે છે. કેઈ સ્ત્રીના નિમંત્રણ બેલાવવા માત્રથી જેનું ખલન થઈ જાય છે તેને નિયંત્રિત કલીબ કહે છે. ઉપર્યુક્ત ચારે પ્રકારના કલીબ વેદનિરોધનથી નપુંસકતા પ્રાપ્ત કરી લે છે, તેથી તેમને કલીનરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. પ્રશ્નવાતિક અને કલબનું પરિજ્ઞાન તેમના મિત્રાદિકે દ્વારા પણ થઈ શકે છે. તેમને શા કારણે પ્રવજ્યા આપવા યોગ્ય ગણ્યા નથી? ઉત્તર–તેઓ ઉત્કટ વેદવળા હોય છે, તેથી તેમની મનોવૃત્તિ નિર્બળ હોય છે. નિર્બળ મનોવૃત્તિને કારણે તેઓ વ્રત પાલન કરવાને સમર્થ હતા નથી તથા એવાં મનુષ્યને પ્રવજ્યા દેનારને પણ શાસ્ત્રજ્ઞાને ભંગ કરવાને દોષ લાગે છે, તેથી તેમને પ્રત્રજ્યા દેવી જોઈએ નહીં. કહ્યું પણ છે કે જિવને ” ઈત્યાદિ આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-જિનેન્દ્ર ભગવાને જેમને દીક્ષા દેવાને નિષેધ કર્યો છે, તેમને શિષ્ય બનાવવાના લેભરૂપ દેષથી જે દીક્ષા આપે છે, એ ચરણસ્થિત તપસ્વી ચારિત્રધર્મને લેપ કરે છે. અહીં વિસ્થાનકનું પ્રકરણ ચાલુ હોવાથી આ ત્રણનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ તે નીચે ગણવેલા ૨૦ પ્રકારના પુરુષને પ્રવજ્યા આપવાને માટે અગ્ય ગણાવ્યા છે. જેમકે –“વારે નરે'' ઇત્યાદિ – આઠ વર્ષથી ઓછી ઉમરવાળાને બાળક કહ્યો છે. (૨) ૬૦ વર્ષથી વધુ ઉમરવાળાને વૃદ્ધ કહ્યો છે. (૩) નપુંસક–આ શબ્દ જાણીતું હોવાથી તેનું વિવેચન કર્યું નથી. (૪) સ્થૂલ–જે માણસ જડ જે હોય છે તેને સ્થલ કહે છે. તેને ત્રણ પ્રકાર છે-(૧) ભાષાની અપેક્ષાએ જડ, (૨) શરીરની અપેક્ષાએ જડ અને (૩) ક્રિયાની અપેક્ષાએ જડ. ભાષાજડને પણ ચાર પ્રકાર પડે છે–(૧) જલમૂક, મમનમૂક, (૩) એલકમૂક અને (૪) ટમેધ, જળમાં મગ્ન થયેલાની જેમ “બડબડ' જે અવાજ કરનારને જલમૂક કહે છે. બોલતી વખતે વચ્ચે વચ્ચે અટકીને જેના શબ્દ નીકળે છે તેને મન્મનમૂક અથવા બેબડે કહે છે. જે માણસ મૂંગે હોવાથી બકરાની જેમ “ઓં મેં ” જેવી અસ્પષ્ટ વાણી જ બેલી શકે છે તેને એલકમૂક કહે છે (એલક એટલે બેકડે). ધારણાથી જે વિકલ (રહિત) હોય છે તેને દુધ કહે છે. વારંવાર સમજાવવા છતાં પણ તેના મગજમાં કંઈપણ ઉતરતું નથી, કારણ કે તેને સ્વભાવ જ વિસ્મરણશીલ હોય છે. આ ચારે પ્રકારના ભાષાજડ માણસે જ્ઞાનને ગ્રહણ કરવામાં અસમર્થ હોય છે, તે કારણે તેમને પ્રત્રજ્યા આપવા યોગ્ય ગણાવ્યા નથી. જેનું શરીર ખૂબ જ સ્થૂલ હોય છે તેને શરીરજડ કહે છે એ માણસ વિહાર માર્ગમાં, ભિક્ષાચર્યા કરવામાં અને વન્દણાદિ ક્રિયાઓ કરવામાં અસ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ મર્થ નિવડે છે, માટે તેને પ્રવજ્યા દેવાને ચેગ્ય કહ્યો નથી. જે માણસ ક્રિયા કરવામાં આળસ કરનારા હાય છે, તેને ક્રિયાજડ કહે છે. એવા ક્રિયાજ માણુસ વારંવાર સમજાવવા છતાં પણ સમિતિ, ગુપ્તિ, પ્રતિયેખના આદિ ક્રિયાએ, પેાતાની જડતાને કારણે ચેાગ્ય રીતે કરી શકતા નથી. (૫) કલીમ અને (૬) વાતિક ( વ્યાધિત ), આ બન્નેનાં લક્ષણા તે! આ સૂત્રમાં જ પહેલાં બતાવવામાં આવેલ છે. (૭) સ્તન ( ચાર ), (૮) રાજાપકારી એટલે કે રાજાપરાધી, (૯) ઉન્મત્ત(પાગલ-ગાંડા), (૧૦) અનુશન-દૃષ્ટિહીન-મધ, (૧૧) દાસ, (૧૨) દુષ્ટ, (૧૩) મૂઢ-મૂર્ખ (૧૪) (૧૫) ઋગ઼ાત –દેવાદાર, તથા જુગિક, બ્યંત્રિત અને અંગહીનને પણુ દીક્ષા દેવા ચેાગ્ય કહ્યા નથી. જુગિક મનુષ્યના જાતિ, કર્મ, શિલ્પ અને શરીરના ભેદથી ચાર પ્રકાર કહ્યા છે. જે જાતિની અપેક્ષાએ હીન ઢાય છે, તેને જાતિજુગિક કહે છે જાતિજુગિક પણ ચાર પ્રકારના હોય છે-પાણુ, ડામ્બ, કિણિક અને ૧પચ, જેઓ ગામ, નગર આદિની બહાર તદ્દન ખુલ્લા મેદાનમાં રહે છે તેમને પણ જાતિજુગિક કહે છે. જેએ ઘર બનાવીને રહે છે અને ગીત ગાવાને ધંધા કરે છે, તેમને ડૉમ્બ કહે છે. જે લેકે વાજિંત્રાને મઢવાના ધંધા કરે છે તેમને કિણિક કહે છે, અને ચાંડાલને શ્વપચ કહે છે. ઉપલક્ષણની અપેક્ષાએ એ જ પ્રકારની વરુડ આદિ અન્ય નીચ જાતિના મનુષ્યને પણ જાતિજંગિક સમજવા જોઇએ. જે લોકેા કર્મની અપેક્ષાએ જુગિક ( હીન હૈાય છે, તેમને કમ જુગિક કહે છે. તે કમજુગિક આઠ પ્રકારના હોય છે-(૧) પાષક, (ર) સ′વર, (૩) નટ, (૪) લખ, (૫) વ્યાધ, (૬) મત્સ્યન્ય, (૭) ૨૪ક ( ધેાખી ) અને (૮) વાઝુકિ જે લેાકેા કૂકડા, મરઘી, મેાર, શ્રી આદિને પેાતાની આજીવિકાને નિમિત્તે પાળે છે, તેમને પેાષક કહે છે. (૨) જે લેકે તૃવિશેષાથી દીવાલ વગેરેને આચ્છાદિત કરે છે અથવા જે લેાકેા કનાત વગેરે મનાવે છે તેમને સંવર કહે છે. (૩) જે લેકે નાટકે ખેલે છે અને તેમાં નાચે છે તેમને નટ કહે છે. (૪) જે વાંસ, દેરડા આદિ ઉપર ખેલ કરીને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૯૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ પિતાની કલાનું પ્રદર્શન કરે છે, તેમને લંખ ( બજાણીયા) કહે છે. (૫) શિકારીને વ્યાધ કહે છે. (૬) માછલાં પકડવાનો ધંધો કરનાર ધીવરને (માછીમારને ) મત્સ્યબંધ કહે છે. (૭) કપડાં ધોવાને બંધ કરનારને રજક બી કહે છે. (૮) જાળ નાખીને મૃગેને પકડનાર માણસને વાગુરિક કહે છે. પટકાર (વણકર) અથવા નાઈ આદિને શિલ૫જુ શિક કહે છે. જે લોકો શારીરિક પ્રોડ-ખાપણુવાળા હોય છે તેમને શરીરજુગિક કહે છે જેમકે કોઈ હલા હોય છે, તે કઈ ઠુંઠા હોય છે, તે કઈ નકટા (નાક છેદાયલા) હોય છે, કઈ કર્ણહીન હોય છે, તે કઈ હોઠ વિનાના હોય છે, એ બધાં મનુષ્યોને શરીરજુગિક કહ્યા છે. તથા જે વામનરૂપ (કીંગુજી) હોય છે,-લઘુ હાથપગ આદિ અવયોવાળા હોય છે. જે કુબડા હોય છે, જેના વાંસાના અથવા છાતીના હાડકાં બહાર નીકળી આવ્યા હોય છે, જેના હાથપગ આદિ અવયવે કઢને લીધે કળી ગયાં હોય છે, તથા જે લેકે એક આંખે કોણ હોય છે, તથા જે ભૂલા થાય છે. હાલવા ચાલવારૂપ ચરણોની શક્તિથી જે રહિત હોય છે, એવાં મનુષ્યોને શરીરજુગિક કહે છે. તે દરેક પ્રકારના શરીરજુર્ગિકેને દીક્ષા આપવાને યોગ્ય ગણ્યા નથી. શિક્ષણ આદિને નિમિત્તે જે લેકે નિયમિત કાળપર્યન્ત સેવાભાવથી બંધાયેલા હોય, અથવા વેતન આપીને જેને કેઈએ નિયત સમય સુધી કામ કરવાને માટે વચનબદ્ધ કરી લીધા હોય-એટલે કે “ આટલા સમય સુધી તમારે મારી પાસે રહેવું પડશે અથવા આટલા સમય સુધી હું તમારી સાથે રહીશ,” આ પ્રકારે જે પિતે અન્યની સાથે વચનથી બંધાયેલ હોય તેને ઉદ્દબદ્ધ કહે છે, એવા ઉદ્દબદ્ધને જ ઉદ્દબદ્ધક કહે છે. આ ઉદ્બદ્ધકના કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર અને યોગના ભેદથી પાંચ પ્રકાર કહ્યાં છે-અનુપદેશપૂર્વક જે ગૃહકાર્ય, કૃષીકર્મ આદિ કરવાને બંધાય છે તેને કર્મ ઉદ્બદ્ધક કહે છે. આ ચાચૅપદેશ પૂર્વક જે ચિત્રકાર્ય આદિ રૂપ શિલ્પ કરવાને બંધાયેલ હોય છે તેને શિલ્પઉદ્દબદ્ધક કહે છે. લેખનકલાથી લઈને પક્ષીની બેલીને જાણવા પર્યાની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ કલાઓમાં જે નિપુણ હોય છે, તેને વિદ્યાઉદ્દબદ્ધ કહે છે. વિદ્વેષણ-ઉચ્ચાટન, મારણ-તાડન અને વશીકરણ રૂપ મંત્રવિદ્યામાં જે નિપુણ હોય છે તેને મંત્રઉદ્દબદ્ધ કહે છે. અને ચૂર્ણાદિ પ્રગ-રસાયણ પ્રયોગ કરવામાં જે નિપુણ હોય છે તેને ગઉદ્દબદ્ધ કહે છે. આ પાંચ પ્રકારના ઉદ્દબદ્ધકને દીક્ષા આપવાને યોગ્ય કદી નથી કહ્યું પણ છે કે-“મે ઉત્તરે વિના” ઈત્યાદિ– જે આજીવિકા નિમિત્તે બીજાને ત્યાં નોકરી કરે છે તેને ભતક કહે છે, તેને પણ દીક્ષા આપવા ગ્ય કહ્યું નથી. ગૃહકલહ આદિ કારણોને લીધે માતાપિતાની આજ્ઞા લીધા વિના દીક્ષા લેવાને તૈયાર થયેલ વ્યક્તિને પણ દીક્ષા આપવા યોગ્ય ગણેલ નથી. એ પ્રકારના દીક્ષાથીને “નિષ્ફટિત શૈક્ષ” હે છે અથવા દીક્ષાભિલાષી બનીને બીજી જગ્યાએથી ભાગી આવેલને, અને એક વાર દીક્ષા લઈને ત્યાંથી ભાગીને આવેલા માણસને પણ દીક્ષા આપવાને ચે ગણાવેલ નથી. ગર્ભવતી સ્ત્રી તથા બાલવત્સા સ્ત્રી–જેનું બાળક નાનું હોય એવી સ્ત્રીને પણ દીક્ષા આપવાને યોગ્ય કહી નથી. ઉપર્યુક્ત ૨૦ પ્રકારના માણસને દીક્ષા આપવાને યોગ્ય કહ્યા નથી. એટલું જ નહીં પણ કઈ પ્રકારના છળથી તેઓ દીક્ષિત થઈ ગયા હોય તે પણ તેમના શિરના કેશનો લેચ કરવા તે યોગ્ય નથી, તથા ગ્રહણ-શિક્ષા આસેવિની શિક્ષાને ગ્રહણ કરાવવા યોગ્ય નથી મહાવ્રતમાં સ્થાપિત કરવા યોગ્ય પણ નથી અને ઉપધિ-(આહારદિ) ને તેમની સાથે સંબંધ રાખવા યોગ્ય પણ નથી, અને પિતાની સાથે રાખવા યોગ્ય પણ નથી. એ સૂ. ૭૦ | વાચનાદિ વિષયમેં યોગ્યાયોગ્યકા નિરૂપણ સૂત્રાર્થ–પ્રવ્રયા આદિને માટે અગ્ય મનુષ્યનું કથન કરીને હવે સૂત્રકાર વાચન આદિના વિષયમાં અયોગ્ય અને યોગ્ય મનુષ્યનું નીચેના ચાર સૂત્રે દ્વારા કથન કરે છે-“તો ગવાણિજ્ઞા guત્તા” ઈત્યાદિ– નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને અવાચનીય વિદ્યા આપવાને માટે અપાત્ર) કહ્યા છે-(૧) અવિનીત, (૨) વિકૃતિ પ્રતિબદ્ધ અને (૩) અવ્યવસિત. પ્રાભત. નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને વાચનીય (વાચના દેવાને ગ્ય) કદા છે-(૧) વિનીત, (૨) અવિકૃતિ પ્રતિબદ્ધ અને (૩) વ્યવસિત પ્રાભૃત. નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને દુઃસંજ્ઞા કહ્યા છે-(૧) દુષ્ટ, (૨) મૂઠ અને (૩) વ્યુઝાહિત. નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના માણસોને સુસંજ્ઞાપ્ય કહ્યા છે-(૧) અદુષ્ટ, (૨) અમૂઢ અને (૩) અબ્રુદ્રાહિત. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે સૂત્ર અને અર્થનું અધ્યયન કરાવનાર હોય છે, તથા જેઓ પિતાના કરતાં સમ્યગૂદન, જ્ઞાન અને ચારિત્ર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ રૂપ ત્રિરત્નની અપેક્ષાએ ચડિયાતા છે, તેમને વંદણું આદિ કરવારૂપ વિનયથી જે જીવ રહિત હોય છે તેને અવિનીત કહે છે. એવા અવિનીતને જે વિદ્યાદાન દેવામાં આવે છે તે વ્યર્થ જાય છે. કહ્યું પણ છે કે– વિજય હિા વિના” ઈત્યાદિ જેમ પાણી ન મળે તે અનાજ પાકતું નથી એ જ પ્રમાણે અવિનય સંગૃહીત વિદ્યા પણ ફળદાયી નિવડતી નથી, કારણ કે વિનયથી જ વિદ્યા શોભે છે–વિનાયાધીન વિદ્યા જ ફલિત થાય છે, એવું આગમવાય છે. દુધ આદિ રસોમાં જે લેપ (ગૃદ્ધ) હોય છે તેને વિકૃતિ પ્રતિબદ્ધ કહે છે. એવા વિકૃતિ પ્રતિબદ્ધ છે વાચના ગ્રહણ કરવાને અસમર્થ હોય છે, કારણ કે તેમનું ચિત્ત રસાસ્વાદમાં જ લીન રહ્યા કરે છે. જે મનુષ્ય અનન્તાનુબંધી ક્રોધથી યુક્ત હોય છે તેને અવ્યવસિત પ્રાભૂત કહે છે. “અવ્યવસિત” એટલે “અનુપશાન્ત,” અને “પ્રાભૂત” એટલે ઉપહાર” તેથી પ્રાભતની જેમ ( પરમધામિકની જેમ) જીવ અતિશય ક્રોધી હોય છે તેને અવ્યવસિત પ્રાભત કહે છે. એ અવ્યવસિત પ્રાભૂત જીવ અનન્તાનુબંધી ક્રાધવાળો જીવ જ હોઈ શકે છે, કારણ કે તેની પાસે ક્ષમા માગવા છતાં પણ તે ઉટે અધિક અશક્ત બને છે અને વધારેને વધારે કે પ્રકટ કરે છે. કહ્યું પણ છે કે-“અવિકારમાળ” ઈત્યાદિ– તેને વાચના દેવાથી હાનિ થાય છે–તેને વાચના દેનારના આલેક સંબંધી હાનિ આ રીતે થાય છે–તેને પ્રેરણા કરવાથી કલહ થવાને સંભવ રહે છે, એ રીતે વાચના દેનારના આલેકની હાનિ થાય છે. જેમ ઉષર (સારહીન) ભૂમિમાં બીજ વાવવાથી ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ એવા માણસને શ્રુતજ્ઞાન આપવાથી તેનું કઈ સારું પરિણામ આવતું નથી, આ રીતે તેના પરલેકની પણ હાનિ જ થાય છે, કારણ કે એ માણસ ક્રોધને વશ થઈને ભગવાનનાં વચનને પણ આદર કરતો નથી, તેથી તેને સૂત્રને અભ્યાસ કરાવે તે યોગ્ય નથી. જ્યારે તેમને સૂત્રનો અભ્યાસ કરાવવાને પણ યોગ્ય કહ્યા નથી, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ તે અથ' સંભળાવવાનું તે કેવી રીતે ચેાગ્ય હોઇ શકે! સૂત્ર કરતાં અથનું મહત્વ વિશેષ હોય છે, એટલે અથ સમજાવવાનું તે એથી પણ વધારે અાગ્ય ગણી શકાય. પૂર્વોક્ત અવિનીત આદિથી વિપરીત એવા વિનીત આદિ ગુણેવાળા શિષ્યે જ સૂત્ર શીખવવાને અને મથ' સંભળાવવાને યોગ્ય હોય છે, એજ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે. વિનીત, અવિકૃતિ પ્રતિબદ્ધ અને વ્યવસિત પ્રાભૂત ક્રાયને વશ રાખનાર શિષ્યો જ વાચના દેવાને ચેાગ્ય કહ્યા છે. અયોગ્યનું પ્રકરણ હોવાથી હવે સૂત્ર કાર સમ્યકત્વની પ્રાપ્તિ માટે જેએ! અયોગ્ય છે તેનું કથન કરે છે— “ તો રુમ્સન્નવ્વા વળત્તા ” ઈત્યાદિ— જેએ મહા મુશ્કેલીથી એપને પ્રાપ્ત કરી શકે છે તેમને દુઃસંજ્ઞાપ્ય ( અપ્રજ્ઞાપનીય ) કહ્યા છે. એવાં દુઃમ નાખ્ય ત્રણ કહ્યા છે-(૨) દુષ્ટ અથવા દ્વિષ્ટ, (ર) મૂડ અને (૩) યુન્દ્રાહિત. જે તત્વ પ્રત્યે અથવા તત્વપ્રજ્ઞાપક પ્રત્યે દ્વેષ રાખે છે અથવા દુષ્ટ પ્રકૃતિસંપન્ન જ ચાલુ રહે છે તેને દુષ્ટ પ્રજ્ઞાપનીય કહે છે. તેને અપ્રજ્ઞાપનીય કહેવાનું કારણ એ છે કે તે દુષ્ટ હાય છે, અથવા દ્વેષ રાખનારા હોય છે, તેથી તને જે તત્વપદેશ આપવામાં આવે છે તે વ્યર્થ જાય છે. મૂઢને ( મૂખ'ને ) અપ્રજ્ઞાપનીય કહેવાનું કારણ એ છે કે તે હૈયોપાદેયતા વિવેકથી વિહીન હૈાય છે, તેથી ઉપદેશ ગ્રહણ કરવાને અસમર્થ જ હાય છે. વિમેાહિત મતિવાળાને ચુગ્રાહિત કહે છે એટલે કે કુગુરુના ઉપદેશથી જેને વિપર્યાસ મજબૂત રીતે થઈ ગયો હોય છે એવા યુદ્ઘાહિત મતિવાળા પુરુષને પણ ઉપદેશ દેવાને પાત્ર કહ્યો નથી. પરંતુ તેના કરતાં વિપરીત અદૃષ્ટ, અમૂઢ અને અવ્યુત્ક્રાહિત આદિ વિશેષણાવાળે મનુષ્ય સુસં જ્ઞાપ્ય હાય છે, કારણ કે તેને તત્વપદેશ સહેલાઇથી સમજાવી શકાય છે, ત્યાં ઉપદેશ દાતાના ઉપદેશ નિષ્ફળ જતા નથી. ॥ સૂ. ૭૧ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપનીય વસ્તુકા નિરૂપણ પ્રજ્ઞાપનીય પુરુષનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ત્રિસ્થાનકને આશ્રય લઈને પ્રજ્ઞાપનીય વસ્તુઓનું વર્ણન કરે છે– તો મંજિયા વવચા પત્તા” ઈત્યાદિસૂત્રાર્થ-ત્રણ મંડલિક પર્વત કહ્યા છે–(૧) માનુષેત્તર, (૨) કુંડલવર અને (૩) રુચકવર. આ ત્રણેને સૌથી મોટા કહ્યા છે-બધા મન્દર પવતેમાંથી જંબુદ્વીપમાં આવેલ મન્દર પર્વત સૌથી મટે છે. (૨) સ્વયંભૂરમણ સમુદ્ર બધા સમુદ્રો કરતાં મટે છે. (૩) બ્રહ્મલેક કપ બધા કપમાં સૌથી મોટું છે. ટીકાર્ય—હવે આ સૂત્રને વિશેષાર્થ પ્રકટ કરવામાં આવે છે-મંડલ એટલે ચકવાલ. આ ચક્રવાલ (ગેળાકાર) થી યુક્ત જે હોય છે તેને મંડલિક કહે છે. પ્રાકાર ( કેટ) ની જેમ જે પર્વતે ગેળાકારે અવસ્થિત હોય છે તેમને મંડલિક પર્વતે કહે છે. એવા મંડલિક પર્વત ત્રણ કહ્યા છે-(૧) માનુષેત્તર પર્વત. આ પર્વત પુષ્કરવર દ્વીપની મધ્યમાં છે, ત્યાંથી આગળ જતાં મનુષ્યોને સદ્દભાવ નથી, પરંતુ તે પર્વતની પહેલાં મનુષ્યોને સદૂભાવ છે, તેથી તેનું નામ માનુષેત્તર પર્વત છે. અથવા મનુષ્યક્ષેત્ર-અઢી દ્વીપને તે વિભાગ કરે છે તેથી પણ તેનું નામ માનુષત્તર પર્વત પડયું છે. (૨) કુંડલવર પર્વત કંડલવર નામના અગિયારમાં દ્વીપમાં આવેલું છે. તે કુંડલના જેવા ગોળ આકારવાળે છે અને તે પર્વત કુંડલદ્વીપને વિભાગ કરે છે. (૩) રુચકવર પર્વત ૧૩ માં રુચકવર દ્વીપમાં આવેલ છે, તેને આકાર પણ કંડલના જેવો ગોળ છે, આ પર્વત ચકવર દ્વીપના વિભાગ કરે છે. હવે માનુષેત્તર પર્વતના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે-“પુરાવાહીવ” ઈત્યાદિ– - આ ગાથાનું તાત્પર્ય આ પ્રકારનું છે-આ માનુષેત્તર પર્વત બાજુએ ૧૭૨૧ યોજન ઊંચે છે, જમીનની નીચે ૪૩૦ કેશ પર્વતની તેની Gડાઈ છે, જમીનપર તેની પહોળાઈ એક હજાર યોજનની છે, મધ્યમાં તેની પહોળાઈ ૭૨૩ યોજનની છે અને સૌથી ઉપરની બાજુએ તેની પહોળાઈ ૪૨૪ યોજનની છે. આ પર્વત અઢી કપ વિભાગ કરે છે ૧૬ શ્રીપોમાં કંડલવર દ્વીપને જે અગિયારમે દ્વિીપ કહ્યું છે, તેનું પ્રમાણ નીચે મુજબ છે. સંવૃદીવો-દાચ” ઈત્યાદિ પહેલો કીપ જંબદ્વીપ છે, બીજો દ્વીપ ધાતકીખંડ દ્વીપ છે, ત્રીજે પુષ્કરવર દ્વીપ, ચોથે વારુણિવર દ્વીપ છે, પાંચમ ક્ષીરવર દ્વીપ છે, છઠ્ઠો વૃતવર દ્વીપ છે, લાદવ-ઈલ્ફરસ સાત દ્વીપ છે, આઠમે નન્દીશ્વર દ્વીપ છે, નવમો શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦ ૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ અણવર દ્વીપ છે, દસમે અરુણે પતિ દ્વીપ છે, ૧૧ મે કુંડલવર દ્વિીપ છે, બારમે શંખ દ્વીપ છે, તેરમો ચક દ્વીપ છે, ૧૪ મે ભુજગલર દ્વીપ છે, ૧૫ મે કુશ દ્વીપ છે, અને ૧૬ મે કૉંચવર દ્વીપ છે. કુંડલવર પર્વતનું સ્વરૂપ આ પ્રકારનું છે– સ્ટારરસ માણે” ઈત્યાદિ આ ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે-કુંડલવર પર્વત કુંડલવર દ્વીપની મધ્યમાં છે. પ્રાકાર (કેટ) જે તેને આકાર છે-આ પર્વત કંડલવર દ્વીપને વિભાગ કરે છે. તેને ઉપ (ઊંચાઈ) ૪૨૦૦૦ બેંતાલીસ હજાર એજનની છે, જમીનની નીચે ૧૦૦ એકહજાર એજનની ઊંડાઈ સુધી તે વ્યાપેલે છે. જમીન પર તેની પહેલાઈ ૧૦૨૨ યોજનની છે, મધ્યમાં ૭૨૨ જનને તેને વિસ્તાર છે અને લાગે ર૪ જનનો વિસ્તાર છે. ૧૩ માં ચકાર દ્વીપમાં આવેલા રુચકવર પર્વતના સ્વરૂપનું હવે નિરૂપણ કરવામાં આવે છે-“ચાકરસ ૩ મ” ઈત્યાદિપર્વતેમાં શ્રેષ્ઠ એ રુચકવર પર્વત ચકવર દ્વીપની મધ્યમાં છે. તેને આકાર પ્રાકાર (કોટ) ના જે છે, તે ચકવર દ્વીપને વિભાગ કરે છે. તેને ઉસેધ ઉંચાઈ ૮૪ હજાર જનની છે, તે પૃથ્વીની અંદર એક હજાર જન સુધી ફેલાયેલું છે, જમીનપરને તેને વિસ્તાર દસ હજાર બાવીસ એજન કરતાં પણ વધારે છે, મધ્યમાં તેને વિસ્તાર ૭૦૨૨ યોજનનને છે અને સૌથી ઉપર તેને વિસ્તાર ૧૦૨૪ યોજનને છે. આ માનુષેત્તર પર્વતે મહાન છે, એવું કહ્યું. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે સૌથી મહાન પર્વત કયે છે-“તો મg” ઈત્યાદિ આ સૂત્રમાં જે “મદ મહાન” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે તે એ વાતનું પ્રતિપાદિત કરવાને માટે કરાયું છે કે– આ મન્દરાદિ પદાર્થ સૌથી મહાન છે-તેમનાથી અધિક મહાન બીજા કોઈ પદાર્થ નથી. એટલે કે પિતાની જાતિના જે પદાર્થો છે તેમનામાં તે અતિ મહાન છે, વળી તે પાંચ પર્વત અતિ મહાન મન્દર પવતેમાં પણ સૌથી મહાન પર્વત તો જમ્બુદ્વીપમાં આવેલ મન્દર પર્વત જ છે. ધાતકીખંડના બે મન્દર પર્વતને અને પુષ્કરવર દ્વીપાધના બે મન્દર પવતેને વિસ્તાર કેવલ ૮૫૦૦૦ જનને જ કહ્યો છે, પરંતુ જંબૂદ્વીપના મન્દર પર્વતને વિસ્તાર તે એક લાખ એજનને કહ્યો છે. બધા સમુદ્રોમાં સૌથી મોટો સ્વયંભૂરમણ સમુદ્ર છે, કારણ કે સઘળા દ્વીપ અને સમુદ્રો કરતાં તેનું પ્રમાણ અધિક કહ્યું છે. બધાં કપમાં બ્રહ્મલેક કપ સૌથી મોટું છે, બ્રહ્મલેક કપ પાંચમું દેવલોક છે. તેને સૌથી મોટું ક૯પ કહ્યું છે કારણ કે તેના પ્રદેશમાં લોકવિસ્તાર પાંચ રાજૂપ્રમાણુ કહ્યો છે. આ બ્રહ્મલીક કપ પણ પાંચ રાજુપ્રમાણ વિસ્તારવાળું કહ્યું છે. સૂ. ૭૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ કલ્પસ્થિતિકા નિરૂપણ બ્રહ્મલેક ક૯પગત કપ શબ્દના સાધમ્યને હવે સૂત્રકાર ક૫સ્થિતિનું કથન કરવા નિમિત્તે બે સૂત્રે કહે છે– “ રિવિઠ્ઠ વક્ટ્રિ પUત્તા” ઈત્યાદિ સૂત્રાર્થ-ક૯પસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે-(૧) સામાયિક કલ્પસ્થિતિ, (૨) છેદેપસ્થાપનીય કલપસ્થિતિ, અને (૩) નિર્વિશમાન ક૯પસ્થિતિ. અથવા આ પ્રમાણે પણ કપસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે-(૧) નિર્વિષ્ટ કપસ્થિતિ, (૨) જિન ક૯પસ્થિતિ અને (૩) સ્થવિર ક૯પસ્થિતિ. ટીકાર્થ–કલ્પ નામ કરણ–આચારનું છે. તેમાં અથવા તેની જે સ્થિતિ (મર્યાદા) હોય છે તેનું નામ ક૯પસ્થિતિ છે. તે ઉપસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે. (૧) સામાયિક કલ્પસ્થિતિને ભાવાર્થ નીચે પ્રમાણે છે – સામાયિક કલપસ્થિતિમાં જે “સામાયિક પદ છે તે જ્ઞાનાદિકના લાભરૂપ છે, એટલે કે સમ શબ્દનો અર્થ જ્ઞાનાદિરૂપ છે. આ જ્ઞાનાદિકને જે લાભ છે તેનું નામ “સમય” છે. તે સમાય જ સામાયિકરૂપ છે, સામાયિકને એક સંયમવિશેષ કહ્યો છે. આ સામાયિકનો જે કલ્પ છે ( આચાર છે) તેને સામાયિક કલ્પ કહે છે. અથવા–સામાયિક રૂપ જે કલપ છે તેનું નામ સામાયિક કહ૫ છે, એ તેને વાવાર્થ થાય છે. તે સામાયિક ક૯૫ પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓનું કલ્પકાલિક છે, કારણ કે તે સમયે છેદેપસ્થાપનયન સદૂભાવ છે. મધ્યના તિર્થકમાં અને મહાવિદેહમાં તે યાવસ્કથિક છે, કારણ કે ત્યાં છેદેપસ્થાપનીયને અભાવ છે. તે સામાયિક કલ્પની અથવા સામાયિક કલ્પમાં જે સ્થિતિ છે, તેને સામાયિક કલપસ્થિતિ કહે છે. તે મધ્યના ૨૨ તિર્થંકરના સાધુઓની અને મહાવિદેહ સાધુઓની શય્યાતરના પિંડના પરિહારમાં, ચતુર્યામ પાળવામાં અને પુરુષના છત્વમાં તેની વન્દનામાં વિનયરૂપ છે, અને શુકલ પ્રમાણે પેત વસ્ત્રની અપેક્ષાએ જે અર્ચકતા છે તેમાં ઓશિક ભક્તાદિ ગ્રહણમાં, (૩) રાજપિંડ ગ્રહણમાં, () પ્રતિક્રમણ કરવામાં, (૫) માસક૫ કરવામાં, અને (૬) પર્યુષણ કલ્પ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ કરવામાં અનિવાર્ય રૂપ છે. કહ્યું પણ છે કે-“ નિજ્ઞાયર્નિંà ચ ઈત્યાદિ. અશૈલકતા આ પ્રકારે હાય છે-“ તુવિદ્દો દ્દોરૂ ચેકો ” ઇત્યાદિ— આ રીતે જીણુ–ખ'ડિત અને પ્રમાણેાપેત વો હોવા છતાં પણુ, રાખવા છતાં પણ, અચેલતારૂપ વ્યવહાર લેકમાં જોવામાં આવે છે. હવે ઈંદ્રેપસ્થાપનીય કલ્પસ્થિતિનું નિરૂપણુ કરવામાં આવે છે-પૂર્વ પર્યાયના છેદથી જે પુન: આરાપણીય થાય છે તેનું નામ છેદેપસ્થાપનીય છે. તે અન્ય વ્યક્તિમાં આરાપની અપેક્ષાએ વ્રતારાપણુરૂપ હોય છે. આ છેપ સ્થાપનીયના સદ્ભાવ પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં જ કહ્યો છે. આ છેદાપસ્થાપનીયના જે કલ્પ છે ( આચાર છે) તેનું નામ છેદેપસ્થાપનીય કલ્પ છે. અથવા-છેદોપસ્થાપનીયરૂપ જે કલ્પ છે, તે છેદેપસ્થાપનીય કલ્પ છે, અને તેની જે સ્થિતિ ( મર્યાદા ) છે, તે છેાપસ્થાપનીય કલ્પસ્થિતિ છે. તે દસ સ્થાનકમાં અવશ્ય પાલનરૂપ કહી છે. કહ્યું પણ છે કે— “ પુસઢાળડિયો હબ્જો ” ઈત્યાદિ. '' આ દસ સ્થાનસ્થિતિના કલ્પના સદૂભાવ પહેલા અને છેલ્લા જિનમાં કહ્યો છે-આ પાપરૂપ રજને નમ્ર કરનાર કલ્પ જે દસ સ્થાન પ્રતિષ્ઠિત છે, તે દસ સ્થાન નીચે પ્રમાણે છે-“ આવે,નિય ” ઈત્યાદિ–તેમાંથી (૧) આચે. લય સત્ અને અસતના ભેદથી એ પ્રકારનું કહ્યું છે. સર્વથા વજ્રભાવરૂપ અસત્ અચેલતા જિનતી કરામાં હાય છે, અને જીણુ, ખડિત અને પ્રમાઊાપેત વસ્ત્ર રાખવારૂપ સત્ અચેલતા બાકીના મુનિઓમાં હોય છે. (૧) ઔદ્દેશિક પિંડ, (૨) શય્યાતર પિંડ અને (૩) રાજપિંડ ગ્રહણુ કરવા રૂપ ત્રણ સ્થાન તા જાણીતા છે, તેથી અહીં તેમનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. (૪) રત્નાધિકની મર્યાદા અનુસાર વધ્રુણા કરવાના જે વ્યવહાર છે તેનું નામ કૃતિક્રમ' છે. (૫) પાંચ મહાવ્રતને વ્રત શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. (૬) જ્યેષ્ઠ-પુરુષ શ્રેષ્ઠ ધર્મ છે. (૭) સાતિચાર અવસ્થામાં અને નિરતિચાર અવસ્થામાં પણ પ્રતિક્રમણ કરવું તેનું નામ પ્રતિક્રમણુ છે. (૮) માસ પદ્મથી અહીં માસકલ્પ ગ્રહણુ કરવામાં આવેલ છે. શેષકાળમાં એક માસ સુધી એક જગ્યાએ રહેવું તેનું નામ માસકલ્પ છે (૯) પર્યુÖષણ પર્વની આરાધના કરવી (૧૦) આ દસ કપ ( આચાર ) ના સદ્દભાવ પહેલા અને છેલ્લા તીથંકરના તીમાં હાય છે-વચ્ચેના ૨૨ તીથ''કરાના તીથમાં તેમના સદૂભાવ હોતુ નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦ ૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ હવે નિર્વિશમાન ક૫સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે-પરિહાર વિશુદ્ધિ તપનું પાલન કરનાર પરિહારિકેન આચારરૂપ જે કહ્યું છે, અને તે કપમાં તેની જે સ્થિતિ છે, તેનું નામ નિશ્યિમાન ક૯પસ્થિતિ છે. તેને તે કલ્પ (આચાર) આ પ્રમાણે હોય છે–તેઓ ગ્રીષ્મ ઋતુમાં, શીત કતમાં અને વર્ષા ઋતુમાં અનુકમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરે છે. ચીમકાળમાં તપની જઘન્યતા ચતુર્થ ષષ્ઠ અને અષ્ઠમ રૂપે અને શીતકાલમાં છઠ્ઠ ( બે ઉપવાસ ), અઠ્ઠમ ( ત્રણ ઉપવાસ ) અને દસ ઉપવાસરૂપ હોય છે. વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ તપ અષ્ટમ દશમ અને દ્વાદશ રૂપ હોય છે, તથા આયંબિલથી જ તેના પારણું કરવામાં આવે છે. પિડેષણ સપ્તકમાંની પહેલી અને બીજી પિડૅષણાઓમાં અભિગ્રહ જ કરાય છે. ત્રીજીથી લઈને સાતમી પર્યન્તની પાંચ પિંડેષણાઓમાં એક ભક્ત (આહાર) અને એક પાન (પીણું), એમ બે વસ્તુને જ અભિગ્રહ થાય છે. કહ્યું પણ છે કે-“ વારસ ટુર ટુ ઈત્યાદિ - હવે સત્રકાર બીજી રીતે કલ્પસ્થિતિની પ્રરૂપણ કરે છે-“મા” ઈત્યાદિ-અથવા ક૫સ્થિતિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) નિર્વિષ્ટ ક૫સ્થિતિ, (૨) જિન કલ્પસ્થિતિ અને (૩) સ્થવિરકલ્પસ્થિતિ. નિવિટેનો-આસેવિત વિવક્ષિત ચારિત્રવાળાને–અનુપરિહરિકેને જે ક૯૫ (આચાર) છે, તે આચારની જે સ્થિતિ છે, મર્યાદા છે તેને નિવિષ્ટ કલ્પસ્થિતિ કહે છે. જેમકે પ્રતિદિન આચાર્લી માત્ર તપ કરવું, અને પૂર્વોક્ત પ્રકારની જ ભિક્ષા ગ્રહણ કરવી. કહ્યું પણ છે કે-“પક્રિયાવિ પતિi ” ઈત્યાદિ પૂર્વ સૂત્રોક્ત નિર્વિશમાનક અને આ નિર્વિષ્ટ, બન્નેને પરિહાર વિશુદ્ધિક કહે છે, તેમના ગણનાયક હોય છે. તેઓ આ પ્રકારના હોય છે-“સ રરિત્તવંતો” ઈત્યાદિ–તેઓ ચારિત્રશાળી હોય છે, દર્શન પરનિષ્ઠિત (પરિપૂર્ણ) હોય છે, ઓછામાં ઓછા નવ પૂર્વના પાડી હોય છે, અને વધારેમાં વધારે દસ પૂર્વના પાઠી ડેય છે. તેમને વ્યવહાર અગમાદિ પાંચ પ્રકાર હોય છે, તેઓ જિનકલ્પ અને સ્થવિરક૯પમાં અને દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં પરિનિષ્ઠિત (પરિપૂર્ણ) હોય છે. હવે જિનકપસ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે–ગચ્છમાંથી નિર્ગત જે સાધુઓ હોય છે તેમને જિન કહે છે તે જિનેના ક૫ (આચાર) ની જે મર્યાદા છે તેને જિનકલપસ્થિતિ કહે છે. જિનકલપનું સ્વરૂપ મેં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રિયદર્શની ટીકાના બીજા અધ્યયનમાં અચેલપરીષહના સ્વરૂપનું વર્ણન કરતાં, સ્પષ્ટરૂપે પ્રકટ કર્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવું. * હવે સ્થવિર કલ્પસ્થિતિની પ્રરૂપણ કરવામાં આવે છે-ગચ્છ પ્રતિબદ્ધ આચાર્ય આદિને સ્થવિર કહે છે. તેમના ક૯૫ (આચાર) ની સ્થિતિરૂપ જે મર્યાદા છે, તેને સ્થવિર ક૯પસ્થિતિ કહે છે તેનું સ્વરૂપ આ પ્રકારનું છે– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ vsaઝા સિવાયર” ઈત્યાદિ રૂપ આ સ્થવિર કપસ્થિતિ હોય છે. અહીં બે સૂત્રમાં કોપન્યાસ ( ઉલટ કમ) છે–સામાયિકના સદ્ભાવમાં છેદેપસ્થાપનીય થાય છે, છેદેપસ્થાપનીયના સદુભાવમાં પરિહાર વિશુદ્ધિક ભેદરૂ૫ નિર્વિશમાનક થાય છે, ત્યારબાદ નિર્વાિષ્ટકયિક થાય છે, ત્યારબાદ જિનક૯૫ થાય છે, અથવા સ્થવિરક૯પ થાય છે. આ પ્રમાણે આ સામાયિક સ્થિતિ આદિને કમ છે. | સૂ. ૭૩ | નારકાદિકકે શરીર કા નિરૂપણ આ પૂર્વોક્ત ક૫સ્થિતિના વ્યતિકમ (વિપરીતતા) કરનારા નારકાદિ શરીરવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર નારકાદિના શરીરનું નિરૂપણ કરે છે. “તો પર ઇત્તા ” ઈત્યાદિટીકાર્થ–પાંચ સૂત્ર દ્વારા નારકાદિ જીવોનાં શરીરનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે. આ સૂત્રનો અર્થ સુગમ છે, છતાં અહીં સીક્ષિપ્તમાં તેમને ભાવાર્થ પ્રકટ કરવામાં આવ્યું છે-નારકેને ત્રણ શરીર હોય છે-(૧) વૈક્રિય, (૨) તેજસ અને (૩) કામણ. તેજસ અને કર્મણ, આ બે શરીરને સંબંધ તે પ્રત્યેક જીવને હોય છે, અસુરકુમારોમાં પણ એ જ ત્રણ શરીરને સદ્ભાવ હોય છે. એ જ પ્રમાણે નાગકુમાર આદિ ભવનપતિ દેવમાં, વ્યન્તર દેવમાં, વૈમાનિકેમાં કા૫પન્ન અને કપાતીતમાં પણ એ જ ત્રણ શરીરને સદ્ભાવ હોય છે. પ્રકાયિક, અપ્રકાયિક, તેજસ કાયિક અને વનસ્પતિકાયિક, આ એકેન્દ્રિય સ્થવિર માં ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીરને સદ્ભાવ હોય છે. હીન્દ્રિય, બ્રોન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં પણ એ જ ત્રણ શરીરને સદુભાવ હોય છે. વાયુકાયિક અને પંચેન્દ્રિય તિર્યંચામાં ઔદ્યારિક, વૈક્રિય, તેજસ અને કામણ એ ચાર શરીરને સદ્ભાવ હેઈ શકે છે–પણ આહારક શરીર હોતું નથી. મનુષ્યમાં તે પાંચ શરીરને સદ્દભાવ પણ હોઈ શકે છે, પરંતુ અહીં ત્રિસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી તેમની પ્રરૂપણ કરવામાં આવી નથી. જે સૂ. ૭૪ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યનીક સ્વરૂપના નિરૂપણ ક૫સ્થિતિ વ્યતિકામક પ્રત્યુનીકે (પ્રતિકૂળ માણસો) પણ હોઈ શકે છે. તેથી હવે સૂત્રકાર પ્રત્યેનીક (પ્રતિકૂળ રહેનારા) ને અનુલક્ષીને છ સૂત્રોનું કથન કરે છે-“ગુ વહુ તો ળિયા” ઈત્યાદિ– આ સૂત્રને અર્થ સુગમ છે, છતાં અહીં આ સૂત્રનો ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-ગુરુની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક હોય છે. “Jળાત્તિ તા. મિતિ ગુરઃ” આ વ્યુત્પત્તિ અનુસાર જે તત્ત્વનું કથન કરે છે તેને ગુરુ કહે છે. પ્રતિકૂળ રહેનારને પ્રત્યેનીક કહે છે. ગુરુ પ્રત્યેનીકના નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે-(૧) આચાર્ય પ્રત્યેનીક, (૨) ઉપાધ્યાય પ્રત્યેનીક અને (૩) સ્થવિર પ્રત્યેનીક આચાર્યને અવર્ણવાદ કરનાર જીવને આચાર્ય પ્રત્યેનીક કહે છે અને ઉપાધ્યાયને અવર્ણવાદ કરનાર જીવને ઉપાધ્યાય પ્રત્યેની કહે છે. જાતિ આદિની અપેક્ષાએ જેઓ સ્થવિર છે, તેમના પ્રત્યેનીકને સ્થવિર પ્રત્યેનીક કહે છે. જે માણસ જાતિ આદિની અપેક્ષાએ સ્થવિરને અવર્ણવાદ કરે છે અને તેમનાં છિદ્રો શોધ્યા કરે છે તે માણસને સ્થવિર પ્રત્યેનીક કહે છે. કહ્યું પણ છે કે-“કા હિ અર્જ) ઈત્યાદિ– આ આચાર્ય આદિ દસ પ્રકારના વૈયાવૃત્યને ઉપદેશ આપે છે, પરંતુ પિતે તે તે પ્રમાણે આચરણ કરતા નથી, ” આ પ્રકારે બેલનાર અવર્ણવાદી ગણાય છે. આ પ્રમાણે અવર્ણવાદ કરનારમાં ગુરુ પ્રત્યુનીકતાને સદ્ભાવ સમજે.૧ મનુષ્ય આદિ ગતિને આધારે ત્રણ પ્રકારના પ્રત્યેનીક સંભવી શકે છે – (૧) ઈહલેક પ્રત્યેનીક, (૨) પરલેક પ્રત્યેનીક અને (૩) ઉભયલેક પ્રત્યેનીક. મનુષ્યત્વ રૂપ પર્યાયને જે પ્રત્યેનીક પ્રતિકૂળ) હોય છે તેને ઈહલોક પ્રત્યેનીક કહે છે. એ તે પ્રત્યેનીક જીવ કૃત્રિમનપુંસક આદિની જેમ ઈન્દ્રિયાઈ પ્રતિકૂળ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૦૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ વિધાયક હોય છે. જે જીવ ઈન્દ્રિયેના સુખમાં લીન થઈને–ચાર્વાકના મત પ્રમાણે ભેગવિલાસમય જીવન જીવ્યા કરે છે તેને પરલેક પ્રત્યેનીક કહે છે. કારણ કે એ જીવ પિતાના પરલકને બગાડે છે. તથા ઉભયલોક પ્રત્યેનીક એ છે કે જે ભેગ સંબંધમાં પ્રવૃત્ત જ રહેવાને કારણે દ્રવ્યલિંગીની જેમ બને લેકને માટે પ્રતિકૂળ એવું આચરણ કરે છે. અથવા માણસ ચોરી આદિ કુક દ્વારા ઇન્દ્રિયાર્થના સાધનમાં તત્પર રહ્યા કરે છે, તેને ઉભયલેક પ્રત્યેનીક કહે છે. આ રીતે ગતિની અપેક્ષ એ ત્રણ પ્રકારની પ્રત્યુનીકતાને પ્રકટ કરવામાં આવી છે કે ૨ સમૂહની અપેક્ષાએ ત્રણ પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે–(૧) કુલ પ્રત્યેનીક, (૨) ગણુ પ્રત્યેનીક અને (૩) સંઘ પ્રત્યેનીક, 1 એક ગુરુના શિષ્ય સમુદાયને કુલ કહે છે, અને કુલોના સમુદાયને ગણ કહે છે અને અનેક ગણેના સમુદાયને સંઘ કહે છે. તેમને અવર્ણવાદ કરનારને સમૂહ પ્રત્યેનીક કહે છે. અનુકંપા પ્રત્યેનીક પણ ત્રણ પ્રકારના કહ્યા છે. અનુકંપા બતાવવા યોગ્ય જીવો પ્રત્યે સ્વયં અનુકંપા (દયા) નહીં રાખનાર અને બીજાને અનકંપ રાખવા નહીં દેનાર વ્યક્તિને અનુકંપા પ્રત્યેનીક કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) તપસ્વી પ્રત્યેનીક, (૨) પ્લાન પ્રત્યેનીક, (૩) શૈક્ષ પ્રત્યેનીક. અનશનાદિ ૧૨ પ્રક૨ના તપનું અનુષ્ઠાન કરનારને તપસ્વી કહે છે. ગાદિ કારણોને લીધે જે સાધુ અશક્ત હોય છે, તેને કાન કહે છે. નવદીક્ષિત સાધુને શૈક્ષ કહે છે. તપસ્વી, ગ્લાન અને શૈક્ષ અનકંપાને પાત્ર હોય છે. તેમના પ્રત્યે અનુકંપા નહીં રાખનાર અને અનુકંપા રાખનારને પણ અનુકંપ નહીં રાખવાનું કહેનારને અનુકંપા પ્રત્યેનીક કહે છે. આ રીતે તપસ્વી પ્રત્યે અનુકંપા નહીં રાખનારને તપસ્વી પ્રત્યેનીક, પ્લાન પ્રત્યે અનુકંપા નહીં રાખનારને શ્વાન પ્રત્યેનીક અને નવદીક્ષિત પ્રત્યે અનુકંપા નહીં રાખનારને શિક્ષા પ્રત્યેનીક કહે છે ભાવની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કો છે-(૧) જ્ઞાન પ્રત્યેનીક, (૨) દર્શન પ્રત્યેનીક અને (૩) ચારિત્ર પ્રત્યેનીક. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવ અને અવગત પર્યાયનું નામ ભાવ છે. જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત, આ બન્ને પ્રકારના ભાવ હોય છે ક્ષાયિકાદિ ભાવને પ્રશસ્ત ભાવ કહે છે અને ઔદયિક આદિ ભાવને અપ્રશસ્ત ભાવ કહે છે. ક્ષાયિક ભાવ સામાદિ (જ્ઞાનાદિ) રૂપ હોય છે, તે કારણે અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ અપ્રશસ્ત ભાવની અપેક્ષાએ તે પ્રત્યેકના પ્રત્યેનીક પ્રકટ કરવામાં આવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિષયક વિપરીત પ્રરૂપણ કરવાથી અથવા તેમાં દૂષણનું આરોપણ કરવાથી, તેઓમાં પ્રત્યેનીકતા આવી જાય છે. જેમકે – વય યુનિવર્દ્ર” ઈત્યાદિ– આ સૂત્ર પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે, સંસ્કૃતમાં નિબદ્ધ નથી ” ઈત્યાદિ રૂપે ગહિત વિચારધારપૂર્વક કહેવું તેને જ્ઞાનવિષયક વિપરીત પ્રરૂપણ કહેવાય છે. તથા “ શી ખબર, આ શાસ્ત્ર ભગવાને રચ્યું છે કે અન્ય કોઈએ રહ્યું છે ! ભગવાને જ રચ્યું છે તેનું પ્રમાણ શું છે ? એવા કોઈ પ્રમાણને અભાવે તેમાં શ્રદ્ધા શા માટે રાખવી જોઈએ !” આ પ્રકારનું કથન કરનારને દર્શન પ્રત્યેનીક કહે છે. “ચારિત્ર ગ્રહણ કરવામાં શું લાભ છે? ચારિત્રશાળી જીવ જ્ઞાન તે આપી શકતા નથી, અને જ્ઞાન વિના કેઈ લાભ થતો જ નથી. લોકમાં જ્ઞાન ને જ શ્રેષ્ઠ કહ્યું છે, બીજુ કંઈ પણ તેનાથી ઉત્તમ નથી. આ પ્રકારની વિપરીત પjષણ કરનારને ચારિત્ર પ્રત્યેનીક કહે છે. શ્રુતની અપેક્ષાએ પણ ત્રણ પ્રત્યનીક કહ્યા છે-(૧) સૂત્ર પ્રત્યેનીક (૨) અર્થ પ્રત્યેનીક અને (૩) તદુભય પ્રત્યેનીક આચારાંગ આદિ સૂત્રરૂપ આગમ છે. તેનું વ્યાખ્યાન તે અથરૂપ આગમ છે. સત્ર અને અર્થ એ બને ઉભયરૂપ આગમ છે. તેમાં દૂષણોનું આરોપણ કરવું, એ જ તેમના પ્રત્યેની પ્રત્યકતા છે જેમકે-“નવા જ નવા ૪” ઈત્યાદિ જીવ, અજીવ, વ્રત, અપ્રમાદ, આ તે જાણીતાં તત્વો છે. તે સૂત્ર, અર્થ આદિ વાંચવાની જરૂર જ શી છે ?આ પ્રમાણે કહેનારને શ્રત પ્રત્યેનીક કહે છે. એ સૂ. ૭૫ | શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ માતાપિતાને અંગકે વિભાગના નિરૂપણ પહેલાં જે ક૯૫સ્થિતિની પ્રરૂપણા કરવામાં આવી, તેને સદૂભાવ મનુ વ્યોમાં જ હોય છે. તથા ગર્ભજ મનુષ્યના શરીરનું નિર્માણ માતાપિતાના સોગથી જ થાય છે તેથી તેના શરીરમાં માતાપિતાના કયા કયા અંગે હોય છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“તો વિફnt Homત્તા” ઈત્યાદિ. ટીકાન્તના શરીરમાં ત્રણ પિતૃ અંગ હોય છે-(૧) અસ્થિ-અસ્થિમજજા, (૨) કેશ. શ્મશ્ર, રોમ અને (૩) નખ તેના શરીરમાં માતાના નીચે પ્રમાણે ત્રણ અંગ હોય છે (૧) માંસ, (૨) શેણિત અને (૩) મગજ. ગર્ભજન્મવાળા મન એના શરીરમાં પિતાના ત્રણ અંગેનો જે સદૂભાવ કહો છે તે પ્રાયઃ (સામાન્ય રીતે) શુકના પરિણામ રૂપ હોય છે. અરિથ એટલે હાડકાં અને અસિમજજા તથા “મથુ” એટલે દાઢી, બગલ આદિના વાળ. મનુષ્યના આ ત્રણ અંગે (અસ્થિ, મછુ અને નખ) સામાન્ય રીતે પિતાના તે અંગે જેવાં જ હોય છે, તેથી અહીં તે અંગેમાં પિતૃસંગ ( પિગંગ) સાથે સમાનતા પ્રકટ કરી છે-“તમાં માલir” આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે ગર્ભજ મનુષ્યમાં માંસ, રક્ત અને અસ્તલિંગ (મગજ) માતાના તે અંગે જેવાં હોય છે, તે અંગ આર્તના પરિણામરૂપ હોય છે. જે સૂ. ૭૬ છે શ્રામસ્યપર્યાય કો પ્રાપ્ત હવા જીવ જિનજિન કારણ વિશિષ્ટ નિર્જરા કરતા હૈ ઉન ઉન કારણોં કા નિરૂપણ ઉપરના સૂત્રમાં ગર્ભજ મનુષ્યના શરીરમાં માતાપિતાના કયા કયા અંગે હોય છે તે પ્રકટ કરવામાં આવ્યું. ગર્ભજ જન્મથી ઉત્પન્ન થયેલે કઈ પણ મનુષ્ય પૂર્વ પુથના ઉદયથી શ્રમણ્ય પર્યાયની પ્રાપ્તિ કરી શકે છે. આ રીતે ર શામ પર્યાય પ્રાપ્ત કરી છે એ જીવ જે જે કારણોને લીધે વિશિષ્ટ નિર્જરા કરે છે, તે તે કારણેનું હવે નિરૂપણ કરવા નિમિત્તે સૂત્રકાર નીચેના બે સત્રનું કથન કરે છે-“ તૌહિં ટાણું સમળે ઉનાથે ” ઈત્યાદિ– ટીકાર્ય–નીચેના ત્રણ કારણેના સદુભાવમાં શ્રમણ નિગ્રંથ કર્મક્ષપણરૂપ નિરા વાળ હોય છે, અને એ જ ભવમાંથી મેલગામી થાય છે. તે દ્રવ્યગ્રંથિ અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧ ૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ '' ભાવગ્રથિથી રહિત હાય છે, તેને જ તપસ્વી નિોંથ કહેવાય છે. એવે તે તપસ્વી નિગ્રંથ સર્વ પ્રકારે કમ ક્ષય કરનારા હાય છે, તેથી તે આત્યાંતિક રૂપે ભવના ક્ષય કરનારા-એટલે કે એ જ ભવમાંથી મેક્ષગમન કરનારે હોય છે. તે ત્રણ સ્થાન ( કારણેા) નીચે પ્રમાણે છે-“ થા ૐ અર્ફે '' ઇત્યાદિ— “ (૧) કયારે હું થાડા અથવા વધારે શ્રૃતનું અધ્યયન કરનારા અનીશ ? (૨) કયારે હું એકાકી વિહાર પ્રતિમાને પ્રાપ્ત કરીને વિચરીશ ? કયારે હું સર્વાન્તિમ મારણાન્તિક સલેખનાનું સેવન કરીને, ભક્તપાનના પ્રત્યાખ્યાનપૂર્વક મૃત્યુની આકાંક્ષા કર્યા વિના પદપેપગમન સાંથારા ધારણ કરીશ ? પ્રકારની મન, વચન અને કાયાથી ભાવના ભાવતા શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળા થઈતે મહાવસાનવાળા થાય છે. , આ હવે શ્રમણેાપાસકની અપેક્ષાએ ત્રણ સ્થાનની પ્રરૂપણા કરવામાં આવે છે. (૧) કયારે હું ઘેાડા કે વધારે પરિગ્રહના ત્યાગ કરનારો બનીશ ? (૨) કયારે હું મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા અંગીકાર કરીશ ? (૩) તથા કયારે હું અપશ્ચિમ મારણાન્તિક સલેખનાની આરાધના કરવાને તત્પર થઇને, આહારપાણીના પ્રત્યાખ્યાનપૂર્વક, મૃત્યુની આકાંક્ષા નહીં રાખતા થકા, પાદપાપગમન સચારા ધારણ કરીશ ? '' આ પ્રકારની ભાવના પેાતાના મન, વચન અને કાયાથી પ્રકટ કરતા થકે શ્રમણેાપાસક મહાનિર્જ રાવાળે થઈને મહાપ વસાનવાળા થાય છે. અહીં જે “ અપશ્ચિમમાાન્તિકसंलेखना जोषणाजोषितः " આ સૂત્રપાઠ આપ્યા છે, તેના ભાવાર્થ નીચે પ્રમાણે છે-ન્ના કરતાં અન્ય કોઈ અન્તિમ હાય નહીં તેને અપશ્ચિમ કહે છે. એટલે કે સર્વાન્તિમને અપશ્ચિમ કહે છે, કારણ કે સલેખના મરણના અંતે જ ( અન્તકાળે જ ) ધારણ કરવામાં આવે છે, અથવા તે અમંગલ પરિહાર નિમિત્તે જ કરવામાં આવે છે, તેથી તે પશ્ચિમરૂપ હોવા છતાં પણ અપશ્ચિમ જ છે. પ્રતિક્ષણ જાયમાન આવીચી મરણના અગ્રહણથી અહીં મરણુ શબ્દ દ્વારા સર્વાયુષ્ટ ક્ષયરૂપ મરણુ જ ગૃહીત થયેલ છે, આ મરણને જ મરણાન્ત કહે છે. આ મરણાન્તમાં જે આરાષિત થાય છે તેને મારણાન્તિકી કહે છે, જેના દ્વારા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ શરીર અને કષાય આદિને કૃશ (દુર્બલ) કરવામાં આવે છે તેનું નામ સંલેખના છે. આ સંલેખના વિશિષ્ટ તરૂપ હોય છે. આ લેખનાનું જે પ્રીતિપૂર્વક સેવન કરવામાં આવે છે, તેને “અપશ્ચિમ મારણાતિક સંખના જેષણા ” કહે છે. અથવા આ અપશ્ચિમ મારણાન્તિક લેખના નામના તપથી જેને દેહ ક્ષીણ થઈ ગયે છે, એ “તપસ્વી શ્રમણ નિગ્રંથ જ ” “અપશ્ચિમ માર શુત્તિક લેખના જેષણા જેષિત” વિશેષણવાળે હેય છે તેને અનશનકારી” એ અર્થ થાય છે. “વારોnતઃ ” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે – પાદપપગમન સંથાર જેણે ધારણ કર્યો છે એવા જીવને “પાદપિપગતા” કહે છે. “#ારું બાવન” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે--જેણે સંલેખના ધારણ કરેલી છે એવા અનશનકારી છે અનશનના કષ્ટથી મુંઝાઈને મરણની ઈચ્છા કરવી જોઈએ નહીં. આ પ્રકારને અપશ્ચિમ ભારણાનિક સંલેખના જેષણથી જુષિત થવાને જે વિચાર તેના દ્વારા કરાય છે, તે વિચારમાં અન્ય કેઈની પ્રેરણા લેવી જોઈએ નહીં, એ જ વાતનું “મા” પિતાના મન, વચન અને કાયાથી” આ પદેના પ્રયોગ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. આ પ્રકારની વિચારધારાનું એ પરિણામ આવે છે કે આ વિચાર મહતી નિર્જરા અધિપતિ બનીને જીવને તદ્ભવ-સિદ્ધિગામી કરે છે, આ પ્રકારનો ભાવ પ્રથમ સૂત્રો છે. એ જ પ્રમાણે જે શ્રમણોપાસક શ્રાવક હોય છે, એ જીવ પણ પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે એ જ ભવમાંથી મોક્ષગામી થાય છે–એટલે કે તે એ વિચાર છે કરે કે મારા જીવનમાં એ અવસર કયારે આવશે કે જ્યારે હું પણ અ૯પ કે અધિકરૂપે પરિગ્રહને ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિને પરિત્યાગ કરી નાખીશ. ઈત્યાદિ પૂર્વોક્ત વિચારધારાવાળો શ્રમણોપાસક શ્રાવક મહાનિજાને પાત્ર બનીને મહા. પર્યવસાનવાળા થાય છે. જે સૂ. ૭૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ પુદ્રલોકે પરિણામ વિશેષ કા નિરૂપણ આ પ્રમાણે કર્મનિજેરાનું કથન પૂરું થયું તે કર્મ પુદ્ગલરૂપ હોય છે, તેથી હવે સૂત્રકાર પુલેના પરિણામ વિશેષનું કથન કરવા નિમિત્તે નીચેના સૂત્રનું કથન કરે છે-“ તિવિદ્દે વોnઝવકિપાણ ” ઈત્યાદિ– પુલ પ્રતિઘાત ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુલને પ્રાપ્ત કરીને પ્રતિઘાતવાળું થાય છે (૨) રૂક્ષતાને લીધે તે પ્રતિઘાત. વાળું થાય છે અને (૩) કાન્તમાં તે પ્રતિઘાતવાળું થાય છે. એ સૂ. ૭૮ છે ચક્ષુવાળાના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) એક ચક્ષુવાળે, (૨) બે ચક્ષુવાળે અને (૩) ત્રણ ચક્ષુવાળે. છવસ્થ મનુષ્યને એક ચક્ષુવાળે કહ્યો છે, દેને બે ચક્ષુવાળા કહ્યા છે અને ઉત્પન્નજ્ઞાનદર્શનધારી શ્રમણ અથવા માનને ત્રણ ચક્ષુવાળા કહ્યા છે. એ સૂ. ૭૯ | અભિસમાગમ ત્રણ પ્રકારનો કહ્યો છે-(૧) ઊર્વાભિસમાગમ, (૨) અધે અભિસમાગમ અને (૩) તિર્યંગભિસમાગમ. જ્યારે તથારૂપ (શાસ્ત્રોક્ત નિય. મોનું પાલન કરનારા) શ્રમણ કે માહનને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ તે તે ઊર્વકના પદાર્થોને પરિછેદ કરે છે, ત્યારબાદ તિયોકના પદાર્થોને પરિચ્છેદ કરે છે અને ત્યારબાદ અલેકના પદાર્થોને પરિચ્છેદ કરે છે. હે શ્રમણાયુષ્યન્ ! અલેકને દુરભિગમ્ય કહ્યો છે. | સૂ ૮૦ ટીકાથ–૭૮ થી ૮૦ સુધીના સૂત્રને ભાવાર્થ હવે પ્રકટ કરવામાં આવે છે – પરમાણુ આદિ કેની ગતિનું જે ખેલન (રુકાવટ) થાય છે, તેનું નામ પુલ પ્રતિઘાત છે. એવા તે પુલ પ્રતિઘાતને ત્રણ પ્રકારને કહ્યું છે–પહેલે પ્રકાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ રૂપ પુલ અન્ય પરમાણુ રૂપ પુલને પ્રાપ્ત કરીને ગતિકિયાને પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. બીજો પ્રકાર–નેહના અભાવે કરીને (રૂક્ષતાના સદૂભાવે કરીને) તે તથાવિધ પરિણામાન્તરની અપેક્ષાએ ગતિક્રિયાનો પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. ત્રીજો પ્રકાર–લોકાન્તમાં જઈને ગતિક્રિયામાં સહાયક એવા ધર્માસ્તિકાયને અભાવે તે ગતિક્રિયાના પ્રતિઘાતને પ્રાપ્ત કરે છે. એક પુદ્ગલ પરમાણુ જ્યારે બીજા પુલ પરમાણુ સાથે અથડાય છે, ત્યારે તે ત્યાં જ અટકી જાય છે–આગળ જતું નથી. નેહ ગુણ (સ્નિગ્ધતા) પણ ગતિક્રિયામાં સહાયક બને છે. જ્યારે પરમાણુ સ્નેહગુણથી રહિત બને છે ત્યારે તે ખરબચડું થઈ જવાને કારણે ગતિકિયા કરી શકતું નથી એટલે કે રૂક્ષતાને કારણે પરમાણુની ગતિ અટકી જાય છે. લેકના અન્ત ભાગ સુધી પહોંચીને તે અલકમાં ગતિ કરી શકતું નથી, કારણ કે ગતિમાં સહાયભૂત થનારા ધર્માસ્તિકાયને ત્યાં અભાવ હોય છે. આ રીતે ૭૮ માં પ્રતિઘાત સૂત્રને ભાવાર્થ સમજાવવામાં આવ્યા. ૭૯ માં સૂત્રને ભાવાર્થ પુદ્ગલ પ્રતિઘાતને સચક્ષુ જીવ જ જાણી શકે છે. તેથી હવે સૂત્રકાર ચક્ષુના વિષયનું નિરૂપણ કરે છે. પુદ્ગલ પ્રતિઘાતને જાણનારા ચહ્યુયુક્ત છ ત્રણ પ્રકારના છે(૧) એક ચક્ષુવાળા, (૨) બે ચક્ષુ વાળા અને (૩) ત્રણ ચક્ષુવાળા. ચક્ષુના આમ તે બે પ્રકાર જ કહ્યા છે–(૧) દ્રવ્યચક્ષુ અને (૨) ભાવચક્ષુ દ્રવ્યચક્ષુ લેચન (નેત્ર) રૂપ હોય છે અને ભાવચક્ષુ જ્ઞાનરૂપ હોય છે. આ ચક્ષુ જેને હોય છે તે તેને ચગથી ચક્ષવાળા કહેવાય છે. જે જ્ઞાનાદિ ગુણેનું છેદન કરનાર હોય છે તેને છ% કહે છે. આ પ્રકારની છ% અવસ્થાવાળા જીવને છઘસ્થ કહે છે. જો કે અનુત્પન્ન જ્ઞાનવાળા જેટલા જીવે છે તેમને છદ્મસ્થ જ કહે છે, પરંતુ અહીં એવા છદ્મસ્થની વાત કરવામાં આવી નથી. અહીં તે એવા છદ્મસ્થની વાત કરવામાં આવી છે કે જે સાતિશય શ્રુતજ્ઞાનાદિથી રહિત છે. તેથી જેને ચક્ષુરિન્દ્રિય (ખે) ને સદ્ભાવ હેય છે, તેને એક ચક્ષુવાળો કહે છે. “દેવને બે ચક્ષુ હોય છે... આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–દેવેને ચક્ષુઈન્દ્રિય પણ હોય છે અને તેઓ અવધિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧ ૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સ'પન્ન પણ હોય છે. તથા જેમને માવરણના ક્ષયે પશમથી શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન અને અધિદન પ્રકટ થઈ ચુકયા હેાય છે એવા શ્રમણ અથવા માહનને ત્રણ ચક્ષુવાળે કહ્યો છે, કારણ કે તે ચક્ષુરિન્દ્રિય, પરમશ્રુત અને પરમાધિવાળા હોય છે. ત્રિચક્ષુવાળા જીવ ય અને ઉપાદેયરૂપ સમસ્ત વસ્તુઓને સામે જ હોય એવી રીતે (પ્રત્યક્ષની જેમ) જોઇ શકે છે, પ્રશ્ન-કેવલીના પણ ત્રણ ચક્ષુવાળામાં સમાવેશ થવા જોઈએ, કારણ કે તેમની પાસે પશુ ચક્ષુરિન્દ્રિય, કેવળજ્ઞાન અને કેવળ દર્શનને સદ્ભાવ હોય છે. એટલે કે કેવલી દ્રવ્યેન્દ્રિયરૂપ ચક્ષુ વડે અને ભાવેન્દ્રિયરૂપ કેવળજ્ઞાન અને કેવળદ’નથી સ`પન્ન હોય છે. તે પછી ત્રણ ચક્ષુવાળા જીવામાં તેમને કેમ ગણાવ્યા નથી ? ઉત્તર——કેવલીને ચક્ષુરિન્દ્રિયવાળા નહીં કહેવાનું કારણ એ છે કે તેમનામાં ચક્ષુિિન્દ્રય જન્ય ઉપયેગા અભાવ રહે છે. દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ તેમને ત્રણ ચક્ષુવાળા કહેવામાં આવે, તે એમાં કાઈ વાંધે નથી. ૮૦ મા સૂત્રના ભાવાર્થનું નિરૂપણ—ચક્ષુમાનનું કથન કરીને હવે સૂત્રકાર તેમના અભિસમાગમ ( વિપરીતતાથી રહિત જ્ઞાન ) નું દિગૂભેદની અપેક્ષાએ કથન કરે છે- તિવિષે મિસમાનમે 'ઈત્યાદિ— ' ܕܝ એટલે ‘ જ્ઞાન ’. વિપર્યાસથી રહિત એવા જ્ઞાનને અભિસમાગમ એટલે કે પદાના પિરચ્છેદ થવે તે. અલિસમાગમમાં • અભિ • ઉપસર્ગ છે. તેના અ - વિપર્યાસ ( વિપરીતતા ) થી રહિત ’ થાય છે. અને ‘ ગમ ' · અભિગમ ? કહે છે, ” અભિગમ પદની સાથે “ સમ ” અને “ આ ” ઉપ સર્વાં પણ આવેલા છે. તેના અર્થ આ પ્રમાણે છે–જેમ તે જ્ઞાન વિપરીતતાથી રહિત હાય છે, એ જ પ્રમાણે સમ્યફ્રૂપ પણ હાવું જોઇએ-સશયરૂપ હોવું જોઇએ નહીં. ૬ आ ' ઉપસર્ગ મર્યાદા અર્થમાં પ્રયુક્ત થયા છે. “ गम આ પદ ગત્યક ‘નમૂ’ ધાતુમાંથી મળ્યું છે, ચે ચોલ્લે જ્ઞાનાર્થોઃ ''આ : '' શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ કથન અનુસાર જે ધાતુ ગત્યક હોય છે, તે જ્ઞાનાક પણ હોય છે. તેથી “ વિપર્યાંય ( વિપરીતતા) અને સશય દોષથી રહિત એવું જે જ્ઞાન મર્યાદા. ( નુસાર થાય છે તેને અભિસમાગમ કહે છે, ” આ પ્રકારના તેના અર્થ કુલિત થાય છે. આ અભિસમાગમના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઊર્ધાભિસમાગમ, (૨) અધેા અભિસમાગમ અને (૩) તિર્યંગભિસમાગમ જ્યારે તથારૂપ (વિશિષ્ટ પ્રકારના ) કેાઇ શ્રમણને અથવા માહનને-હિંસાદિ ક્રિયાથી નિરસ્ત થયેલા શ્રમણ કે માહનને અતિશેષ-છદ્મસ્થના જ્ઞાનાને અતિક્રમ કરનારૂં એવું જ્ઞાનદર્શન સભાવનાની અપેક્ષાએ પરમાધિરૂપ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે તેમના ( જ્ઞાનાદિકના ) ઉત્પાદના પ્રથમ સમયમાં ઊવલાક ગત પદાર્થોના પરિચ્છેદ કરે છે, ત્યારખાદ તિયગ્લાક ગત પદાર્થાંના પરિચ્છેદ કરે છે અને ત્યારખાદ અધેાલાક ગત પદાર્થોના પરિચ્છેદ્ય કરે છે. હું શ્રમણાયુષ્મન્ ! '' અધેલેાક દુભિગમ કહેલ છે. ” · જ્ઞાનદર્શન' પદથી અહીં કેવળજ્ઞાન અને કેવળદેશ”ન ગ્રહણ કરાયેલ નથી, કારણ કે “ તત્પ્રથમતાચાં ' ઇત્યાદિ— રૂપ જે કથન છે તેના દ્વારા એજ સિદ્ધ થાય છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શીન ઉત્પન્ન થાય ત્યારે આત્મામાં આ પ્રકારે ઉપયાગકમતા હાતી નથી. એટલે કે પહેલાં ઊર્ધ્વલેાકના પદાર્થાને જાણે, ત્યારબાદ તિગ્લાકના પદાર્થોને જાણે અને ત્યારખાદ અધેાલેકના પદાર્થોને જાણે, એવું ખનતું નથી. પરન્તુ કેવળજ્ઞાન અને કેવળદન સપન્ન જીવ તે ત્રણે કાળગત અને ત્રણે લૈકગત પદાર્થાને એક સાથે જાણી શકે છે અને દેખી શકે છે. ! સૂ. ૮૦ | ભેદ સહિત ઋદ્ધિ કે સ્વરૂપ કા નિરૂપણ આ પ્રમાણે અભિસમાગમનું નિરૂપણ થયું. તે અભિસમાગમ જ્ઞાન રૂપ જ ડાય છે અને જ્ઞાન ઋદ્ધિરૂપ હાય છે. તેથી હવે સૂત્રકાર સાત સૂત્રેા દ્વારા ઋદ્ધિના ભેદોની પ્રરૂપણા કરે છે. “ તિવિદ્દા છૂટી નળત્તા ” ઈત્યાદિ સૂત્રાર્થ-ઋદ્ધિ ત્રણ પ્રકારની કહી છે-(૧) દેવદ્ધિ, રાજદ્ધિ અને (૩) ગણિઋદ્ધિ તેમાંની જે દેવદ્ધિ છે તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે (૧) વિમાનરૂપ ઋદ્ધિ, (૨) વિકુણા ઋદ્ધિ અને (૩) પરિચારણા ઋદ્ધિ. દેવદ્ધિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે—(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્રિત, રાજદ્ધિના ના પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે–(૧) રાજાની અતિયાનદ્ધિ, (૨) રાજાની નિર્વાંગ્નિ, (૩) રાજાની બલવાહન કાષ્ઠાગારદ્ધિ. અથવા રાદ્ધિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે–(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્રિત, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ ગણિદ્ધિ પણ ત્રણ પ્રકારની કહી છે-(૧) જ્ઞાનદ્ધિ, (૨) દર્શનદ્ધિ અને (૩) ચારિત્રદ્ધિ, અથવા ગણિદ્ધિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે– (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્રિત. ટીકાઈ-હવે આ સાત સૂત્રેને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–એશ્વર્યનું નામ સદ્ધિ છે. તેના દેવદ્ધિ આદિ ત્રણ ભેદ કહ્યા છે. ઈન્દ્ર આદિના એશ્વર્યરૂપ જે ઋદ્ધિ હોય છે તેને દેવદ્ધિ કહે છે. ચક્રવર્તી આદિ રાજાઓની જે અદ્ધિ હોય છે તેને રાજદ્ધિ કહે છે, તથા ગણી ગણાધિપતિ-આચાર્યની જે ઋદ્ધિ હોય છે તેને ગણિઋદ્ધિ કહે છે. હવે દેવદ્ધિના ત્રણ પ્રકારનું વિવેચન કરવામાં આવે છે-ઈન્દ્રાદિ દેવેની વિમાનની જે અદ્ધિ છે, અથવા વિમાન વિષયક જે સમૃદ્ધિ છે, તેને વિમાનદ્ધિ કહે છે. તે વિમાનદ્ધિ ૩૨ લાખની સંખ્યાદિરૂપ હોય છે, અથવા બાહુલ્યરૂપ, મહત્વરૂપ કે રત્નાદિકની રમણીયતા રૂપ હોય છે. સૌધર્મ આદિ દેવેલેકમાં વિમાનોની સંખ્યા આ પ્રમાણે કહી છે–સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ, ઈશાન, દેવલોકમાં ૨૮ લાખ, સનકુમાર દેવલોકમાં ૧૨ લાખ, મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ, બ્રહ્મલેક દેવલોકમાં ૪ લાખ, લાતક દેવલોકમાં ૫૦ હજાર, શુક દેવલોકમાં ૪૦ હજાર, સહસ્ત્રાર દેવલોકમાં ૬ હજાર, આનત–પ્રાણુત દેવલેકમાં ૪૦૦-૪૦૦, તથા આરણ અને અશ્રુતમાં ૩૦૦-૩૦૦ વિમાન છે. નવ ગ્રેવેયુકેના અધસ્તરમાં ૧૧૧, મધ્યસ્તરમાં ૧૦૭ અને ઉપરિતન દૈવેયકમાં ૧૦૦ વિમાન છે. તથા પાંચ અનુત્તરમાં પાંચ અનુત્તર વિમાને છે. આ રીતે વિમાનોની કુલ સંખ્યા ૮૪૯૭૭ર૩ (ચર્યાશી લાખ, સત્તાણુ હજાર સાતસો તેવીસ) થાય છે. કહ્યું પણ છે કે-“વીર વિતા” ઈત્યાદિ. દેવદ્ધિ પદ ભવન અને નગરનું પણ ઉપલક્ષક છે. એટલે કે આ પદના પ્રયોગ દ્વારા ભવન અને નગરરૂપ ઋદ્ધિને પણ ગ્રહણ કરવી જોઈએ. વિદુર્વણ રૂપ જે ઋદ્ધિ છે તેને વિકૃર્વણદ્ધિ કહે છે. આ અદ્ધિના પ્રભાવથી દેવ બે જંબુદ્વીપને અથવા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને વ્યાપ્ત કરી શકે છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) માં આ વિષયને અનુલક્ષીને એવું કહ્યું છે કે " चमरेणं भंते ! महिड्ढिए जाव केवइ यं च णं पभू विउवित्तए ? गोयमा ! चमरे णं जाव पभूणं केवलकप्प' जंबुद्दीवं दीवं बहूहि असुरकुमारेहि देवेहि य देवीहिय आइन्नं जाव करेत्तइ अदुत्तरं च णंगोयमा ! पभू चमरे जाव तिरियमसंखेज्जे दीयसमुद्दे बहूहि असुरकुमारेहि आइन्ने जाव करित्तए । एसणं गोयमा ! શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ चमरस देविंदरस - देवरायस्स अयमेयारूवे विसयमेतेवुइए नो चेवणं संपत्तिए विउવિ'પુ ।Ë સ་વિ તો વìનયુદ્દીને નાપ ગાશે રેવના ” ઈત્યાદિ આ સૂત્રપાઠ દ્વારા ચમરેન્દ્ર, શક આદિની પૂર્વ કથિત વિધ્રુવ ણુા શક્તિનું જ સમર્થન કરવામાં આવ્યું છે. પરિચારણા ઋદ્ધિ-પરિચારણા એટલે વિષય સેવન. આ વિષયવાળી જે ઋદ્ધિ છે તેને પિરચારણદ્ધિ કહે છે. આ ઋદ્ધિવાળા દેવ અન્ય દેવાને, અન્ય દેવાની દેવીઓને, અને પેાતાની દેવીઓને પકડીને, પકડીને, બળજબરીથી પકડી લાવીને અને પાતે વિષુણા કરીને તેમની સાથે વિષયસેવન કરે છે. દેવદ્ધિના સચિત્ત, અચિત્ત અને મિશ્રિત એવા ત્રણ ભેદ પણ કહ્યા છે. હવે આ ત્રણ ભેદોનું નિરૂપણુ કરવામાં આવે છે-શરીરરૂપ, સ્વપરિવારભૂત અગ્રમહિષી આદિ સચેતન વસ્તુરૂપ જે સંપત્તિ છે. તે સ`પત્તિને સચિત્ત દેવદ્ધિ કહે છે. વસ્ત્ર, આભૂષણ આદિ રૂપ જે દેવઋદ્ધિ છે તેને અચેતન દેવદ્ધિ કહે છે. વસ્ત્રાભરણુ આદિથી વિભૂષિત દેવી આદિ રૂપ જે દેવદ્ધિ છે, તેને મિશ્રિત દેવદ્ધિ કહે છે. “ વાડ્તી ' ઇત્યાદિ— હવે રાજાની ત્રણ પ્રકારની ઋદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે— પહેલા પ્રકાર અતિયાનદ્ધિ છે. રાજાના નગરપ્રવેશનું નામ અતિયાન છે. તે વખતે નગરની શેાભા વધારવા માટે તેમાં તારા લટકાવવામાં આવે છે, ધજા પતાકાઓ વડે રસ્તા શણુગારવામાં આવે છે, ખારાને શણગારવામાં આવે છે, રાજસેવક આદિને વિવિધ ઉપકરણેાથી સુસજ્જિત કરવામાં આવે છે, મનુષ્યાની ખાસ્સી ભીડ એક ચિત્ત થઇને રાજાના આગમનની પ્રતીક્ષા કરે છે. આ બધી સામગ્રીને રાજાની અતિયાન ઋદ્ધિરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. (૨) રાજાની નિર્યાણુદ્ધિ રાજાનું નગરમાંથી બહાર જે પ્રયાણ થાય છે તેને નિર્માણ ’ • કહે છે. રાજા જ્યારે નગરની બહાર પ્રયાણ કરે છે, ત્યારે તેની સાથે જે હાથી, ઘેાડા, રથ, પાયદળ સામતા આદિના પરિવાર હાય છે તેને જ રાજાની 6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૨૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણદ્ધિ કહે છે. (૩) રાજાની બલવાહન આદિ રૂપ અદ્ધિનું હવે નિરૂપણ કરવામાં આવે છે–ચતુરંગ એનારૂપ બલ, હાથી, ઘોડા, રથ આદિરૂપ વાહન, ભાંડાદિ (પત્રાદિ) રૂપ કેષ, ધાન્યાગાર રૂપ કે ઠાર, ઈત્યાદિ વસ્તુઓને આ પ્રકારની ઋદ્ધિમાં ગણાવી શકાય છે. હવે રાજદ્ધિના જે સચિત્ત અચિત્ત અને મિશ્રિતરૂપ અન્ય ત્રણ પ્રકારે કહ્યા છે, તેનું નિરૂપણ કરવામાં આવે છે. હાથી, ઘેડા, પાયદળ આદિને રાજાની સચિત્ત દ્ધિમાં ગણાવી શકાય છે. પ્રાસાદ, તલવાર, ભાલા, બાણ આદિને રાજાની અચિત્ત રદ્ધિ કહેવાય છે તથા અલંકારોથી વિભૂષિત રાણીઓ, સશસ્ત્ર સિનિકે વગેરેને રાજાની મિશ્રિત ઋદ્ધિમાં ગણાવી શકાય છે. હવે ગણિઋદ્ધિના જ્ઞાનદ્ધિ આદિ ભેદોને સ્પષ્ટ કરવામાં આવે છે વિશિષ્ટ કૃતરૂપ જ્ઞાનદ્ધિને કહી છે, પ્રવચનના વિષયમાં શંકા આદિથી રહિત હોવું તેનું નામ દર્શનદ્ધિ છે. અથવા પ્રવચનની પ્રભાવના પ્રકટ કરનારાં જે શાસ્ત્ર છે તેમનું અધ્યયન કરવું–તે શાસ્ત્રાનુસાર પ્રવચનની પ્રભાવના કરવી, તેનું નામ દર્શનદ્ધિ છે. નિરતિચારપૂર્વક ચારિત્રની આરાધના કરવી તેનું નામ ચારિત્રદ્ધિ છે. ગણિઋદ્ધિના સચિત્ત, અચિત્ત અને મિશ્રિત, આ ત્રણ પ્રકાર પણ કહ્યા છે. શિષ્યાદિ રૂપ સચિત્ત ગણઋદ્ધિ સમજવી, ધર્મના સાધને રૂપ વસ્ત્રાદિકને અચિત્ત ગણિઋદ્ધિ કહે છે. અને વસ્ત્રાદિ સહિત શિષ્યાદિને મિશ્રિત ગણિઋદ્ધિ રૂપ ગ્રહણ કરવા જોઈએ. જો કે આ વિકુણાદિ રૂપ ઋદ્ધિઓને અન્ય જેમાં પણ ભાવ હોઈ શકે છે, છતાં પણ અહીં દેવાદિકેને જ ઋદ્ધિસંપન્ન કહ્યા છે તેનું કારણ એ છે કે દેવાદિ કમાં તે વિશિષ્ટરૂપે હોય છે. જેવી વિશિષ્ટતાપૂર્વક આ ઋદ્ધિઓને દેવાદિ કેમાં સદ્દભાવ હોય છે, એવી વિશિષ્ટતા પૂર્વક અન્ય જીમાં તેમને સદૂભાવ હેત નથી. તેથી અહીં દેવાદિકને જ આ ઋદ્ધિઓથી સંપન્ન કાા છે. સૂ. ૮૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ ગૌરવાદિ ભેદોંકા નિરૂપણ ઋદ્ધિના સદ્દભાવમાં જ ગૌરવના સદ્ભાવ હાય છે, તેથી હવે સૂત્રકાર ગૌરવનું નિરૂપણ કરે છે- તો ગાવા વળત્તા ' ઇત્યાદિ સૂત્રાર્થ –ગૌરવ ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧)ઋદ્ધિ ગૌરવ, (૨)રસગૌરવ, અને (૩) જ્ઞાન ગૌરવ. કરણ (ક્રિયાનું સાધન) પણ ત્રણ કહ્યા છે–ધાર્મિક કરણ, અધાર્મિક કરણ અને ધાર્મિ કાધાર્મિક કરણ, ભગવાને ધર્મ ત્રણ પ્રકારના કહ્યો છે-(૧) સ્વધીત ધર્મ, (૨) સુખ્યાત ધમ, અને (૩) સુતપસ્થિત ધર્મ. જ્યારે શ્રુત સ્વીત હોય છે, ત્યારે તે સુધ્યાત હોય છે, અને જ્યારે તે સુખ્યાત હોય છે, ત્યારે તે સુતપસ્થિત હોય છે. તે સ્ત્રીત, સુખ્યાત અને સુતપસ્થિત ધમ સભ્યજ્ઞાન ક્રિયા રૂપ હાવાથી તેને સાચા ધમ કહ્યો છે, અને આ ધમ ભગવાન મહાવીરે કહ્યો છે. ટીકાથ—ગુરુના ભાવ અથવા કમ ગૌરવ છે. તે ગૌરવ દ્રશ્ય અને ભાવના ભેદથી એ પ્રકારનું કહ્યું છે. વાર્દિકામાં જે ગુરુતા છે, તે દ્રવ્ય ગૌરવ રૂપ છે, તથા આત્મામાં અભિમાનરૂપ, લેાભાદિ કષાયરૂપ, અશુભ ભાવેાથી યુક્તતા ડાવા રૂપ, જે ગૌરવ છે તેને ભાવગૌરવ કહે છે. તે ભાવ ગૌરવને જ ઋદ્ધિ આદિના ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. નરેન્દ્રાદિ રૂપ અથવા આચાર્યાદિ રૂપ ઋદ્ધિની પ્રાપ્તિ થવાથી આત્મામાં જે અભિમાનની માત્રા આવી જાય છે અને તે અભિમાનની માત્રા દ્વારા જે અશુભ ભાવ પેદા થાય છે તેનું નામ જ ભાવગૌરવ છે. મા થનનું તાત્પર્ય એ છે કે નરેન્દ્રાદિ રૂપ અથવા આચાર્યાદિ રૂપ વિશિષ્ટ પદ્મની જ્યારે પ્રાપ્તિ થાય છે, ત્યારે તેની પ્રાપ્તિને લીધે જીવમાં અહંકાર આદિ રૂપ અશુભ ભાવે ઉત્પન્ન થાય છે, તે ભાવ ઉત્પન્ન થવાને લીધે તે અપ્રાપ્ત વસ્તુની અભિલાષા કરવા લાગી જાય છે. તેના આ પ્રકારના ભાવને જ ભાગૌરવ કહે છે, કારણ કે આત્મામાં આ પ્રકારના અશુભ ભાવ જાગવાથી કર્મ બન્યજન્ય ગુરુતા જ ઉત્પન્ન થાય છે-લઘુતા ઉત્પન્ન થતી નથી. રસનેન્દ્રિયના જે વિષય છે તેનું નામ રસ છે. તે રસ મધુર આદિ પાંચ પ્રકારના કહ્યા છે. આ રસની પ્રાપ્તિથી આત્મામાં જે અભિમાન આવે છે, અને એ જ પ્રકારના રસ ફ્રી પ્રાપ્ત કરવાની જે તૃષ્ણા જાગે છે, તે તૃષ્ણા ( ચાહના ) રૂપ અશુભ ભાવનું નામ રસગૌરવ છે, એ જ પ્રકારનું જ્ઞાનગૌરવ પણ સમજવું, જે ચારિત્રૠદ્ધિની વાત કરી છે તેની હવે પ્રરૂપણા કરવામાં આવે છે-ચારિત્રકરણ દ્વારા સ`ભવે છે, તેથી સૂત્રકાર હવે કરણના ભેદનું કથન કરે છે-“ તિવિષે ાળે ” ઇત્યાદિ ચરણની જેના દ્વારા પુષ્ટિ કરાય છે તે કરણ છે. તે કરણુ ઉત્તરગુણુ રૂપ હાય છે. અથવા પિંડ વિશુદ્ધિ માદિનું નામ કરણ છે. તે વિશુદ્ધિ આદિ રૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૨૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ . 31 કરણના ૭૦ પ્રકાર છે. કહ્યું પણ છે કે-“ વિવિસોતવષર્ફ '' ઇત્યાદિ કરણ અનુષ્ઠાનરૂપ હોય છે, તે ધાર્મિક આદિ સ્વામિભેદની અપેક્ષાએ ત્રણ પ્રકારનું કહ્યું છે. સયતનું જે અનુષ્ઠાન હાય છે તેને ધાર્મિક કર્ણુ કહે છે, અસયતના અનુષ્ઠાનને અધાર્મિક કરણ કહે છે, તથા દેશસયતના અનુષ્ઠાનને ધાર્મિકાધાર્મિક કરણ કહે છે. ધાર્મિક કરણ ધર્મરૂપ જ હોય છે, તે ભાવને અનુલક્ષીને જ સૂત્રકારે અહીં ધભેદનું કથન કર્યું છે-“ તિવિષે મે ” ઇત્યાદિ ધમ શ્રુત ચારિત્રરૂપ હાય છે. ભગવાને મા ધમ ત્રણ પ્રકારના કહ્યા સુધર્માં સ્વામીએ જ વ્યૂ સ્વામીને એવું કહ્યું છે કે ધમ ત્રણ પ્રકારના હોય છે એવું સ્વય' મહાવીર ભગવાને કહ્યું છે-હું ધર્મના જે ત્રણ પ્રકાર કહું છું તે મારૂં પેાતાનુ કથન નથી પણ ભગવાન મહાવીરનુ' જ કથન છે, ’ ધર્માંના તે ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) સ્વષીત, (ર) સુખ્યાત અને (૩) સુતપસ્થિત આ ત્રણેને ઉત્તરાત્તર અવિનાભાવી એકવાર ખીજાનું નહોવાપણું સ''ધ અતાવવાને માટે સૂત્રકાર ‘“નયા” ઈત્યાદિ સૂત્રેાનું કથન કરે છે ત્યાં “શ્રુત” એવું પદ લગાવી લેવું જોઇએ. જ્યારે શ્રુત કાલવિનય આદિની આરાધનાપૂર્વક ગુરુ પાસેથી સૂત્રના રૂપમાં અધીત થાય છે, ત્યારે તે શ્રુતને સ્વધીત શ્રુત કહે છે. અને જ્યારે ગુરુની સમીપે વ્યાખ્યાન દ્વારા સાર્થક શ્રવણુ કરીને જ્યારે તેના પર વારવાર વિચાર કરવામાં આવે છે, ત્યારે તે શ્રુત સુખ્યાત થાય છે, કારણ કે વારંવાર વિચાર કર્યો વિના તત્ત્વના અત્રગમ ( મેધ) થતા નથી. આ એ ભેદોની અપેક્ષાએ અહીં શ્રધનુ' વર્ણન કરવામાં આવ્યું છે, અને ' ‘ સુતપસ્થિત ’ પદથી ચારિત્ર ધર્મનું કથન કરાયું છે. આલાક માહિની આશંસા (.કામના ) થી રહિત થઇને જે તપસ્યાનુ અનુષ્ઠાન કરવામાં આવે છે તેને મ્રુતપસ્થિત ' કહે છે. આ રીતે શ્રુત જ્યારે વધીત હોય છે, ત્યારે જ સુખ્યાત હોઈ શકે છે, કારણ કે નિર્દોષ અધ્યયન કર્યા વિના જીવને શ્રુતાની પ્રતીતિ થતી નથી, અને તેની પ્રતીતિના અભાવમાં તે સુખ્યાત થઈ શકતું " શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૨૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ નથી. જ્યારે તે સુધાત થાય છે, ત્યારે જ સુતપસ્થિત પણ થઈ શકે છે. સુધ્યાતના અભાવમાં જ્ઞાનવિકલ હોવાને કારણે તેનામાં સુતપસ્થિતતાને અભાવ રહે છે. આ પ્રકારના વધીતાદિત્રય રૂ૫ (ધીત, સુષ્માત, સુતપસ્વિત) ધર્મ સમ્યજ્ઞાન કિયા રૂપ હોવાથી તેને સાચા ધર્મ રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. એટલે કે “જ્ઞાન અને ક્રિયામાં એકાતિક અને આધ્યાત્મિક સુખને સફલ ઉપાય હવાથી ચુતચારિત્રરૂપ ધર્મને નિરુપચરિત ધર્મ રૂપે વાસ્તવિક સાચા ધર્મ રૂપે પ્રતિપાદિત કરાય છે.” આ પ્રકારનું કથન મહાવિર ભગવાને જ કરેલું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવને જે સાંસારિક ખોમાંથી છોડાવીને સુગતિ પ્રાપ્ત કરાવે છે, એ જ સાચો ધર્મ છે. એવો સાચે ધર્મ ઋતચારિત્ર રૂપ જ હોઈ શકે છે-અન્ય નહીં. કહ્યું પણ છે કે – “ ના પ્રચારચં” ઈત્યાદિ જ્ઞાન પ્રકાશક હોય છે, તપ શોધક હોય છે અને સંયમ રક્ષક હોય છે, અને જ્યારે આ ત્રણેને એક જ આત્મામાં સમય (ગ) થઈ જાય છે, ત્યારે તે આત્માની મુક્તિ થઈ જાય છે. ” એવું જિનશાસનમાં કહ્યું છે. સૂ. ૮૨ થી ૮૪ છે | નિવૃતિ ભેદોં કા નિરૂપણ શ્રતતપસ્થિત ” આ પદ દ્વારા ચારિત્રની પ્રરૂપણ કરવામાં આવી. તે ચારિત્ર પ્રાણાતિપાત આદિની નિવૃત્તિ રૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર આ નિવૃત્તિના ભેદનું કથન કરે છે-“ તિવિઠ્ઠા વાવત્તિ પત્તાઈત્યાદિ– વ્યાવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે. જેમકે (૧) જ્ઞાયિકા, (૨) અજ્ઞાયિકા અને (૩) વિચિકિત્સા એ જ પ્રમાણે અધ્યપપાદન અને પર્યાપાદના પણ ત્રણ ત્રણ પ્રકારની કહી છે. છે સૂ. ૮૫ છે અન્ત ત્રણ પ્રકારના કહ્યા છે –(૧) કાન્ત, વેદાન્ત અને (૩) સમયાન્ત. એ સૂ. ૮૬ છે - જિન ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) અવધિજ્ઞાન જિન, (૨) મન:પર્યવજ્ઞાન જિન અને (૩) કેવલજ્ઞાન જિન. ! ૧ | કેવલી ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) અવધિજ્ઞાન કેવલી, (૨) મન:પર્યવજ્ઞાન કેવલી અને (૩) કેવળજ્ઞાન કેવલી. ૧ ૨ | અહંત ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) અવધિજ્ઞાનાન્ત, (૨) મન પર્યવજ્ઞાનાર્હત્ત અને (૩) કેવળજ્ઞાનાર્હન્ત. ૩. | સૂ. ૮૭ છે હવે ૮૫, ૮૬ અને ૮૭ માં સૂત્ર ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે— હિંસાદિ પાપોનું અમુક મર્યાદામાં નિવર્તન થતું તેનું નામ વ્યાવર્તન છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૨૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-હિંસાદિક પાપમાંથી દેશતઃ (અંશતઃ) નિવર્તન થવું તેનું નામ દેશનિવર્તન છે, અને મન, વચન અને કાયાથી હિંસાદિક પાપેને સર્વદેશથી (સંપૂર્ણતઃ) ત્યાગ કરે તે પાપમાંથી નિવૃત્ત થયું તેનું નામ સર્વદેશ નિવર્તન છે. તે નિવર્તન રૂપ વ્યાવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે. ને હિંસાદિકેના હેતુને, તેમના સ્વરૂપને, અને તેમના ફલને જ્ઞાતા થઈને જ્યારે જીવ તેમને ત્યાગ કરે છે, ત્યારે જીવના તે ત્યાગ (નિવર્ત) રૂપ વ્યાવર્તન જ્ઞાનપૂર્વક થતું હોવાને કારણે તેને “જ્ઞાયિકા વ્યાવૃત્તિ” કહે છે. “જ્ઞાચ ચાવૃત્તિઃ જ્ઞાચિા વ્યાવૃત્તિઃ ” આ કથન અનુ. સાર જ્ઞાયક (જ્ઞાતા) ની જે વ્યાવૃત્તિ છે તેનું નામ જ “જ્ઞાયિકા વ્યાવૃત્તિ” છે. આ રીતે અહીં જે વ્યાવૃત્તિને જ્ઞાયિકા કહેવામાં આવેલ છે, તે અભેદ સંબંધની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એટલે કે જ્ઞાયકે (જ્ઞાતાએ) જે પાપદિકની વ્યાવૃત્તિ (નિવૃત્તિ કરી છે, તે પિતાના જ્ઞાનથી જ કરી છે, તેથી તે જ્ઞાયકના જ્ઞાનના કાર્યરૂપ છે, પરંતુ તે કાર્યને જે “જ્ઞાયિકા” પદથી પ્રકટ કરવામાં આવ્યું છે, તે તેની વ્યાવૃત્તિ કરનારા આત્મામાં અને કરવામાં આવેલી તે વ્યાવૃત્તિમાં અભેદ માનીને કહેવામાં આવ્યું છે. - અજ્ઞાની આત્મામાં, તેમના સ્વરૂપ (હિંસાદિકનું સ્વરૂપ), તેમનું ફલ અને તેમના હેતુઓને જાણ્યા વિના, તે હિંસાદિક પાપમાંથી જે વ્યાવૃત્તિ (નિવર્તન) થાય છે તેને અજ્ઞાનિક વ્યાવૃત્તિ કહે છે. તથા સંશયથી આત્મા હિંસાદિકને જે ત્યાગ કરે છે, તે ત્યાગરૂપ વ્યાવૃત્તિને “વિચિકિત્સા વ્યાવૃત્તિ” કહે છે. અહીં નિમિત્ત અને નિમિત્તીમાં અભેદ સંબંધ માનીને વિચિકિત્સાને વ્યાવૃત્તિ” કહેવામાં આવેલ છે. ઈન્દ્રિયના વિષયમાં જે આસક્તિ હોય છે તેને અદ્ભુપાદના કહે છે. તે અણુપપદનાના પણ વ્યાવૃત્તિની જેમ જ્ઞાયિકા, અજ્ઞાલિકા અને વિચિકિત્સા રૂપ ત્રણ ભેદ કહ્યા છે. વિષયજન્ય વિષયોથી થનારા) અનર્થને જાણવા છતાં પણ તેમાં આત્માની જે આસક્તિ હોય છે તેને “જ્ઞાયિકા અધ્યપપાદના ” કહે છે, તથા અજ્ઞાનને કારણે વિષયાદિ કમાં આત્માની જે આસક્તિ હોય છે તેને “અજ્ઞાયિકા અયુપપાદના ” કહે છે. સંશયવાળા આત્માની વિષયમાં જે આસક્તિ હોય છે તેને “વિચિકિત્સા અશુપાદના” કહે છે. આસેવનાને પર્યાપાદન કહે છે. તે પર્યાપદના પણ જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને વિચિકિત્સાના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. વિષયજન્ય અનાથને જાણવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ તેનું જે સેવન કરવામાં આવતું હોય તે એવા સેવનને “જ્ઞાયિકા પર્યાપાદના” કહે છે, જે અજ્ઞાનથી તેનું સેવન કરાતું હોય તો તેને “અજ્ઞાયિકા પર્યાપાદના કહે છે. સંશયવાળા જીની વિષયેના સેવન રૂપ જે પર્યાપારના છે તેનું નામ “વિચિકિત્સા પર્યાપાદના” છે. સૂ. ૮૫ ૮૬ માં સૂત્રનો ભાવાર્થ—“ ત્તિ ” “જ્ઞ એટલે જાણનાર અથવા વિદ્વાન. જ્ઞાનની પ્રાપ્તિથી જ આત્મા “જ્ઞ” (વિદ્વાન) થાય છે. આ વાત પહેલાં પ્રકટ થઈ ચુકી છે. અતીન્દ્રિય પદાર્થોમાં જ્ઞાન પ્રાયઃ શાસ્ત્રો દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી હવે સૂત્રકાર શાસ્ત્રના ભેદની અપેક્ષાએ તેનું કથન કરે છે. “રિવિદે તો ઈત્યાદિ અત” એટલે નિર્ણય. આ નિર્ણયના ત્રણ ભેદ કહ્યા છે-“લકાન્ત, વેદાન્ત, અને સમયાન્ત.” અહીં “લકાન્ત” પદથી લોકશા ગૃહીત થયેલ છે. અર્થશાસ્ત્ર આદિને લેકશાસ્ત્ર કહે છે. તે લેકશાસ્ત્રને આધારે જે અર્વાદ રૂપ નિર્ણય થાય છે તેને લેકાન્ત કહે છે. એ જ પ્રમાણે વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદને આધારે જે અર્થાદિ રૂપ નિર્ણય થાય છે તેને વેદાન્ત કહે છે. આચારાંગાદિ રૂપ જૈન સિદ્ધાન્તને આધારે જે અર્થાદિ રૂપ નિર્ણય થાય છે તેને સમયાન્ત કહે છે. સૂ. ૮૬ ૮૭ માં સૂત્રને ભાવાર્થ–સમયાન્તનું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું. તે સમય જિન, કેવલી, અહંન્ત, શબ્દવાઓ આપ્તપુરુષે દ્વારા પ્રણીત હોવાથી સમ્યક્ સત્ય હોય છે, તેથી હવે સૂત્રકાર જિનાદિ શબ્દવા ભેદનું નિરૂપણ કરવા નિમિત્તે ત્રણ સૂત્રો કહે છે-“તો ઉના” ઈત્યાદિ– જેમણે રાગ, દ્વેષ અને મેહરૂપી શત્રુઓને જીતી લીધાં છે, તેમને જિન-સર્વજ્ઞ કહે છે. કહ્યું પણ છે કે- દેવતથા મો” ઈત્યાદિ– ઈન્દ્રિય રૂપી શસ્ત્રો મેજૂદ હોવા છતાં પણ જેઓ વિષયવાસનાથી રહિત હોય છે તેમને અહંન્ત કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૨૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ જિન ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) અવધિજિન-અવધિજ્ઞાનની પ્રધાનતાવાળો જિન, (૨) મન:પર્યવજ્ઞાન જિન-એટલે કે મનઃ પર્યાવજ્ઞાનની પ્રધાનતા વાળો જિન, અને (૩) કેવળજ્ઞાન જિન-એટલે કે કેવળજ્ઞાનની પ્રધાનતાવાળે જિન. આ ત્રણ પ્રકારના જે જિન કહ્યા છે તેમાંના અવધિજ્ઞાન જિન અને મન:પર્યવજ્ઞાન જિન, આ બે કેવળજ્ઞાન જિનની જેમ યથાર્થ રૂપે જિન નથી, કારણ કે તેમનું જે જ્ઞાન હોય છે તે વિકલ (દેશપ્રત્યક્ષ) હોય છે, પરન્તુ કેવળજ્ઞાન જિનનું જ્ઞાન સકળ પ્રત્યક્ષ હોય છે, છતાં પણ કેવળજ્ઞાન જિનનું પ્રત્યક્ષ જ્ઞાન જેમ પિતાના વિષયમાં પૂર્ણરૂપે વિશદ હોય છે, એ જ પ્રમાણે અવધિજ્ઞાન જિન અને મન:પર્યવજ્ઞાન જિનેનાં જ્ઞાન પણ પિતપોતાના વિષયમાં પૂર્ણરૂપે વિશદ હોય છે. જેવી રીતે તેમનું પ્રત્યક્ષ અતીન્દ્રિય હોય છે, એ જ પ્રમાણે તે બને જ્ઞાન પણ અતીન્દ્રિય હોય છે. તેમને પ્રત્યક્ષમાં સંકલતા અને વિકલતા તે વિષયપાધિજન્ય છે, તેથી નિશ્ચય પ્રત્યક્ષ જ્ઞાનવાળા હોવાથી તે બન્ને જિનને ભગવાન જેવાં જ જિન માનવામાં આવ્યા છે, આ કથનને ઔપચારિક કથન જ સમજવું જોઈએ. વાસ્તવમાં કેવળજ્ઞાની જીવને જ ખરા જિન કહી શકાય છે. કેવળજ્ઞાની અને “જિન” કહેવાનું કારણ એ છે કે તેઓ સર્વજ્ઞ હોય છે. કેવળ પદને અર્થ એક, અનન્ત અથવા પૂર્ણ થાય છે. જેમના જ્ઞાનાદિક એક અથવા અનન્ત અથવા પૂર્ણ હોય છે તેમને કેવલી કહે છે. કહ્યું પણ છે કે “જલિ વખi” ઈત્યાદિ– તે કેવલીના પણ અવધિજ્ઞાની, મન ૫ર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની, એ ત્રણ ભેદ કહ્યા છે. અવધિજ્ઞાની કેવલી અને મનઃ૫ર્ચવજ્ઞાની કેવલિ, આ બનને જિનની જેમ નિશ્ચય (નિયત) પ્રત્યક્ષ જ્ઞાનવાળા હોય છે, તેથી તેમને ઔપચારિક રીતે જ કેવલી કહેવામાં આવેલ છે, અને ત્રીજા જે કેવળજ્ઞાની કેવળી છે તેમને નિરુપચરિત કેવળી કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ રૂપી, અરૂપી સમસ્ત ભાવને સાક્ષાત્ જોઈ શકનારા હોય છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે – અવધિજ્ઞાની અને મનઃ૫ર્યવજ્ઞાની કેવળી માત્ર રૂપી પદાર્થોને જ દ્રવ્ય ક્ષેત્રાદિની મર્યાદામાં રહીને સાક્ષાત્ જાણી દેખી શકે છે–તેઓ અરૂપી પદાર્થોને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૨૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ જાણી-દેખી શક્તા નથી. પરંતુ જે કેવળજ્ઞાનવાળા કેવળી હોય છે, તેઓ રૂપી અરૂપી સમસ્ત પદાર્થોને જાણું દેખી શકે છે, અમુક મર્યાદામાં રહેલા પદાર્થોને જ તેઓ જોઈ શકે છે, એવું નથી, પરંતુ ત્રિકાળવતી અને ત્રણે લોકમાં રહેલા સમસ્ત દ્રવ્યને “હાથમાં રહેલા આમળાની જેમ” જાણ–દેખી શકે છે. પરંતુ પોતપોતાના વિષયમાં તે ત્રણે કેવલીઓના જ્ઞાનમાં પૂર્ણરૂપે વિશદતા જ હોય છે. એ જ વાત નિશ્ચય પ્રત્યક્ષ જ્ઞાનવાન-નિશ્ચય પ્રત્યક્ષથી પ્રકટ કરવામાં આવી છે. હવે સૂત્રકાર અહંત સૂત્રની પ્રરૂપણ કરે છે-જેઓ દેવકૃત અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ અતિશયવાળા હોય છે, એવા અહે તેના પણ ત્રણ પ્રકાર છે— (૧) અવધિજ્ઞાન અહંત, (૨) મન પર્યાવજ્ઞાન અહંત અને કેવળજ્ઞાન અહંત. અવધિજ્ઞાન જિન આદિ પદેના જેવી જ આ પદોની વ્યાખ્યા સમજવી. એ સૂ. ૮૭ લેશ્યાઓં કા નિરૂપણ તેઓ લેસ્થાસહિત પણ હોય છે, તેથી હવે સૂત્રકાર ૧૪ સૂત્ર દ્વારા લેશ્યાઓનું કથન કરે છે-“તો જેમાગો સુદિપ વાગોઈત્યાદિ– (૧) ત્રણ લેશ્યાઓને દુર્ગધવાળી કહી છે-કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા અને કાતિ લેશ્યા. (૨) ત્રણ લેશ્યાઓને સુરભિ ગંધવાળી કહી છે–તેજો લેશ્યા પદ્મ લેશ્યા અને શુકલ લેડ્યા. (૩) એ જ પ્રમ ણે ત્રણ સ્થાઓને જીવને દુર્ગતિ અપાવનારી કહી છે. (૪) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને જીવને સુગતિમાં લઈ જનારી કહી છે. (૫) એ જ પ્રમાણે ત્રણ લેસ્થાઓ સંકિલષ્ટ (મલીન) પરિણામેના હેતુ (કારણ) રૂપ હોવાથી તેમને સંકલષ્ટ કહી છે, અને (૬) ત્રણ લેશ્યાઓ સંકલિષ્ટ પરિણામેના કારણરૂપ નહીં હોવાથી તેમને અસંકિલષ્ટ કહી છે. (૭) એ જ પ્રમાણે ત્રણ લેસ્થાઓને અમને જ્ઞ કહી છે, અને (૮) ત્રણ લેશ્યાઓને મને જ્ઞ કહી છે. (૯) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને અવિશુદ્ધ કહી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૨૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ છે, અને (૧૦) ત્રણ લેશ્યાઓને વિશુદ્ધ કહી છે. (૧૧) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને અપ્રશસ્ત કહી છે અને (૧૨) ત્રણ લેશ્યાઓને પ્રશસ્ત કહી છે. (૧૩) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને શીત-રૂક્ષ કહી છે, અને (૧૪) ત્રણ લેશ્યાઓને સ્નિગ્ધ-ઉષ્ણ કહી છે. હવે આ ૧૪ સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-લેશ્યાના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે-(૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કાપત લેશ્યા (૪) તેજે લેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુકલ લેડ્યા આ ૬ લેશ્યાઓમાંથી પહેલી ત્રણ લેશ્યાઓને દુરભિ ગન્ધવાળી કહેવાનું કારણ એ છે કે તે ત્રણે લેગ્યાએ દુરભિ ગંધવાળા પુર્વવાળી હોય છે, કારણ કે પુદ્રમાં ગંધાદિક ગુણ અવશ્ય હોય છે. કહ્યું પણ છે કે-“મત ધો” ઈત્યાદિ ગાયને મૃત કલેવરની, કૂતરાના મૃત કલેવરની અને સાપના મૃત શરીરની જેવી દુર્ગધ હોય છે, તેના કરતાં પણ અનન્તગણું અધિક દુગધ કૃષ્ણ, નીલ અને કાપત, આ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે.' ઉ. સૂ. ના ૩૪ માં અધ્યયનની ૧૬ મી ગાથામાં આ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વાહ સુરહિપુસુમળ્યો ” ઈત્યાદિ– જેવી સુગંધીદાર ફૂલોની સુગંધ હોય છે, જેવી લસોટેલા સુગંધી દ્રવ્યોની સુગંધ હોય છે, તેના કરતાં પણ અનંતગણું સુગન્ધ તેજેશ્યા, પઘલેશ્યા અને શકલ લેસ્યાની હોય છે. (ઉત્તર. અ. ૩૪ ગાથા ૧૭) આ છએ લેશ્યાઓનાં વણે તેમના નામાનુસાર હોય છે. જેમકે કૃષ્ણ લેશ્યા શ્યામ વર્ણવાળી, નીલેશ્યા નલ વર્ણવાળી, કાપિત લેશ્યા ધૂમ્ર વર્ણવાળી હોય છે. “ તો ” ઈત્યાદિ તેલેશ્યા, પલેશ્યા અને શુકલ લેશ્યાને સુરભિ ગંધવાળી કહી છે. કારણ કે તેઓ સુરભિ ગંધવાળા પુવાળી હોય છે. કહ્યું પણ છે કે – “ક સુમિ કુસુમriaો” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ લેસ્થાઓનાં વર્ષે પણ તેમનાં નામાનુસાર જ હોય છે. જેમકે તેજ નામ અગ્નિનું છે. અગ્નિને વર્ણ લેહિત (લાલ) હેય છે, તેથી આ લેશ્યાને પણ લેહિત વર્ણવાળી કહી છે. પદ્મશ્યા પીળા વર્ણની હોય છે, પદ્મગભ (કમળને ગર્ભ) પીળા વર્ણવાળ હોય છે. “પધ” પદથી અહીં પધને ગર્ભ ગૃહીત થયા છે. શુકલ લેશ્યા સફેદ (શુકલ) વર્ણવાળી હોય છે. પહેલી ત્રણ લેશ્યાએ અશુભ રૂપ દુર્ગતિમાં લઈ જનારી છે અને છેલ્લી ત્રણ વેશ્યાઓ શભરૂપ સુગતિમાં લઈ જનારી છે. જે વેશ્યાઓ જીવને નરક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે, તે વેશ્યાઓને દુર્ગતિ ગામિની કહે છે, અને જે લેસ્થાઓ જીવને મનુષ્યગતિ અને દેવગતિ રૂપ શુભગતિમાં લઈ જાય છે, તે લેસ્થાઓને સુગતિ ગામિની કહે છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાએ જીવના સંકિલષ્ટ પરિગામના હેતુભૂત થાય છે, તેથી તેમને સંકિલષ્ટ લેસ્થાઓ કહી છે અને છેલ્લી ત્રણ શુભ લેશ્યાઓ તેજે, પદ્મ અને શુકલ લેગ્યાએ) જીવના સંકિલષ્ટ પરિણામના હેતુભૂત થતી નથી, તેથી તેમને અસંકિલષ્ટ લેફ્સાઓ કહે છે. એ જ પ્રમાણે પહેલી ત્રણ અશુભ લેશ્યાઓ અમનેશ, અવિશુદ્ધ અને અપ્રશસ્ત હોય છે જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએ મનેણ, વિશુદ્ધ અને પ્રશસ્ત હોય છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાઓને અમને જ્ઞ કહેવાનું કારણ એ છે કે તે ત્રણે લેશ્યાઓ અમનેઝ રસેપેત પુદ્ગલમય હોય છે, અને છેલ્લી ત્રણ શુભ લેશ્યાઓ મનેણ રસપત પુલમય હોવાને કારણે તેમને મનેઝ કહી છે. પહેલી ત્રણ અશુભ લેસ્થાઓમાં વર્ણની અપેક્ષાએ અવિશુદ્ધતા સમજવી અને છેલ્લી ત્રણ શુભ લેસ્થાઓમાં વર્ણની અપેક્ષાએ વિશુદ્ધતા સમજવી. પહેલી ત્રણ લેસ્યાઓમાં અપ્રશસ્તા કહી છે અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં પ્રશસ્તતા કહી છે પહેલી ત્રણ લેશ્યાઓ એ શ્રેયસી હોવાથી એટલે કે કૃષ્ણાદિ ત્રણ વેશ્યાઓ અનાદેય (ત્યાજય) હેવાથી તેમને અપ્રશસ્ત કહી છે અને તે વેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા આદિ લેસ્થાએ આદેય-ઉપાદેય હેવાથી તેમને પ્રશસ્ત કહેવામાં આવેલ છે. પહેલી ત્રણ લેશ્યાઓમાં શીત રૂક્ષતા અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં સ્નિગ્ધ ઉષ્ણુતા સ્પર્શની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. જે સૂ. ૮૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ મરણકા નિરૂપણ લેશ્યાઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર મરણનું નિરૂપણ કરે છે. મરણુ લેયાવિશિષ્ટ જ હાય છે, આ સંબધને અનુલક્ષીને લેશ્યાનુ નિરૂપણુ કર્યાં બાદ હવે મરણનું નિરૂપણ ચાર સૂત્રેા દ્વારા કરવામાં આવે છે. ' ત્તિવિષે મળે પત્તે ” ઇત્યાદિ સૂત્રાર્થ –મરણ ત્રણ પ્રકારના કહ્યા છે—(૧) બાલ મરજી, (૨) પાંડિત મરણુ અને (૩) ખાલ પડિત મરણ. ખાલ મરણના પણું ત્રણ પ્રકાર કહ્યા છે—(૧) સ્થિતિ લેશ્ય, (ર) સ ક્લિષ્ટ વૈશ્ય અને (૩) પવજાત લેશ્ય. પતિ મરણના પણ ત્રણ પ્રકાર કહ્યા છે—(૧) સ્થિતિ લેશ્ય, (૨) અસલિષ્ટ લેશ્ય અને (૩) પવજાત લેશ્ય. ખાલ પડિત મરણુના પણ ત્રણુ પ્રકાર કહ્યા છે—(૧) સ્થિતિ લેય, (૨) અસ'ક્લિષ્ટ લેક્ષ્ય અને (૩) અપવજાત લેક્ષ્ય. ટીકા-મરણનું પ્રતિપાદન કરતાં ચાર સૂત્રેા અહીં આપ્યાં છે. બાલ શબ્દથી અજ્ઞાની જીવ ગૃહીત થયા છે. આ અજ્ઞાન અવસ્થા યુક્ત જીવના મરણને ખાલ–મરણુ કહે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે— જીવ જ્યાં સુધી વિરતિસાધક વિવેકથી રહિત જ રહે છે, ત્યાંસુધી તે ખાલ ( અસયત ) જ રહે છે, અને તે કારણે જ તેને અજ્ઞાની કહ્યા છે. આ અજ્ઞ ( જ્ઞાન રહિત ) અવસ્થા રૂપ ખાલદશા સપન્ન જીવનું જે મરણુ છે તેને ખાલમરણ કહે છે. આ મરણથી માતને ભેટતા એવા અજ્ઞાની જીપ દ્વારા વ્રત, પ્રત્યાખ્યાન આદિની આરાધના થતી નથી. વિરતિ રૂપ ફલ દ્વારા જે મરણ થાય છે, તે મરણને પંડિત મરણ કહે છે. જે માણસમાં સારાં નાસાંને વિવેક હાય છે, તેને પતિ કહે છે. તે પંડિતનું જ્ઞાન વિરતિરૂપ ફળથી સફળ બને છે તે તત્વનું જ્ઞાન થઈ જાય છે, તેથી તે સયતાવસ્થાથી યુક્ત થઈ જાય છે. એવા સંયતરૂપ પંડિતનું જે મરણ છે તેને પતિ મરણ કહે છે. વ્રત, પ્રત્યાખ્યાન આદિના સદ્દભાવમાં છદ્મસ્થ મુનિએ આ પ્રકારનું પતિ મરણ પ્રાપ્ત કરે છે, દેશવિરત શ્રાવકના મરણને માલ પતિ મરણ કહે છે. તે દેશવિરત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૩૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક સ્થાવર હિંસાથી અવિરત હાય છે અને ત્રસહિંસાથી વિરત હોય છે, તે કારણે વિરતાવિરતની અપેક્ષાએ દેશવિરત શ્રાવકના મરણને ખાલપંડિત મરણ કહે છે. અથવા દેશવિરતિ યુક્ત શ્રાવકમાં સર્વ વિરતિના અભાવ રહે છે, તેથી આ અપેક્ષાએ વિચારવામાં આવે તે તે ખાલ જ છે. પરન્તુ સ્થૂલ પ્રાણાતિપાત આદિ તે કરતા નથી, તેથી તે પંડિત છે-માલ હાવા છતાં પશુ આ રીતે તે પડિત છે. આ ખાલ–પડિતના ચેાગથી તેના મરણને પણ ખાલ પતિ મરણ કહ્યું છે. । ૧ । હવે ખાલ મરણના સ્થિતિ લૈશ્ય આદિ ત્રણ ભેદ્દેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જે મરણુમાં કૃષ્ણાદિ લેસ્યા અવિશુધ્ધમાન અને અસ'કિલશ્યમાન હાય છે, તે મરણુને “ સ્થિતિ લેશ્ય માલમરણુ ” કહે છે. ! ૨ । જે મરણુમાં લેશ્યા સ`કલેશ લાવને પ્રાપ્ત કરતી રહે છે, એવા મરણને સકિલષ્ટ લેશ્ય ખાલમરચ્છુ ” કહે છે, જે મરણમાં પ્રતિ સમય લેફ્સાની વિશુદ્ધિ વિશેષ ઉત્પન્ન થતી રહે છે, એવા મરણુને “ પવજ્ઞાન લેશ્ય ખાલમરણુ ” કહે છે. આ પવ શબ્દથી વિશુદ્ધિ વિશેષ ગૃહીત થયેલ છે આ કચનના ભાવાર્થ આ પ્રમાણે છે-જે મરણુમાં તથાવિધ લેશ્યા વિશુદ્ધિની તરફ વધુ માન થતી જ રહે છે, એવા મરણને ' પવસાન ખાલમરણુ ” કહે છે. । ૩ । 66 આ વાતને સૂત્રકાર હવે દષ્ટાન્તા દ્વારા સમજાવે છે (૧) કૃષ્ણાદિ લૈશ્યાથી યુક્ત એવા કેાઇ જીવ જ્યારે કૃષ્ણ દ્વિ લેશ્માવાળા નારકાદિકામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેના તે મરણને “ સ્થિતિ લૈશ્ય આલમરણ '' કહે છે. (૨) જ્યારે નીલાદિ લેસ્યાથી યુક્ત થયેલે કેાઈ જીવ કૃષ્ણાદ્રિ લેશ્યાવાળાએમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેના મરણને ‘ સકિલષ્ટ લેશ્ય ખાલમરણ ’ કહે છે. (૩) જ્યારે કૃષ્ણાદિ લેશ્યાથી યુક્ત થયેલે જીવ નીલ અને કાપેાત લેશ્યાઓવાળામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેના તે મરણુને ‘ પવજાત લેશ્ય માલમરણુ ' કહે છે. , ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને એવું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂત્રકાર અહીં સંવાદ રૂપે તે વાત પ્રકટ કરે છે— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૩૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ " सेण्णं भंते ! कण्हलेसे नीललेसे जाव सुक्कलेसे भवित्ता काउलेसेसु નેપણુ વાવાઝ? હૃતા, નવમા ! હે ળળ મંતે ! પર્વ ગુરૂ? જો लेसाठाणेसु संकिलिस्समाणेसु वा विसुज्झमाणेसु वा काउलेस्सं परिणमइ परिणमित्ता વરસે રેહુ નેરાણુ વવાઝ” || આ કથન અનુસાર પંડિત મરણ અને “બાલમરણ અને પંડિતમરણ” ( બાલ પંડિત મરણ) ના સૂત્રોમાં સ્થિતલેશ્ય આદિ પ્રકારનું કથન પણ સમજવું. બાલમરણમાં લેશ્યાની સંકિલશ્યમાનતા કહી છે, પરંતુ પંડિતમરણમાં લેસ્યાની સંકિલશ્યમાનતા નથી, કારણ કે સંયત જીવ જ પંડિત મરણ પ્રાપ્ત કરે છે, તેથી બાલમરણ કરતાં પંડિત મરણમાં આ પ્રકારની વિશિષ્ટતા કહી છે. બાલપંક્તિ મરણમાં તે લેશ્યાની સંકિલશ્યમાનતા અને વિશુધ્ધમાનતા હોતી નથી, કારણ કે તે મરણ મિશ્રરૂપ હોય છે. ઉપર્યુક્ત બે મરણ કરતાં આ મરણમાં એટલી જ વિશેષતા છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે– સંયતાસંત શ્રાવકનું મરણ જ બાલપંડિત મરણરૂપ હોય છે. આ મરણથી મરનાર વ્યક્તિમાં દેશસંયતતા હોવાને લીધે સંકિલશ્યમાન લેશ્યાને અભાવ રહે છે. અને અસંયતતા હોવાને કારણે વિશુધ્યમાન લેશ્યાને અભાવ રહે છે. આ રીતે તે મિશ્રરૂપ હોવાથી તેમાં બાલમરણ અને પંડિતમરણ કરતાં વિશેષતા હોય છે. સૂ. ૮૯ છે મરણકે અનન્તર હિતાહિતકે સ્વરૂપના નિરૂપણ મરણનું નિરૂપણ કરવામાં આવ્યું. આ નેવુંમાં સૂત્રમાં પ્રતિપાદિત ત્રણ સ્થાને કોને માટે અહિતકર હોય છે અને તેને માટે હિતકર હોય છે તેનું કથન કરે છે-“તો કાળા વરિચરર ફિરાર ગણુફા” ઈત્યાદિ સૂવાથ–નીચે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવાં ત્રણ સ્થાન (કારો) અવ્યવસિત ( ઉઘમહીન) જીવનું અહિત કરનારા, અસુખ કરનારા, અસમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ર્થતા ઉત્પન્ન કરનારા અને અશુભાનુબંધ કરનારા થઈ પડે છે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે કે પુરુષ મુંડિત થઈને અગારાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સત, ભેદ સમાપન અને કલુષ સમાપન છે, અને નિર્મથે પ્રવચન પ્રત્યે શ્રદ્ધા નથી, તેને પિતાની પ્રતીતિમાં લાવતા નથી અને તેમાં રુચિ રાખતું નથી, તે એ અણગાર-દ્રવ્યલિંગી સાધુ આવી પડેલા પરીષહથી આકુલવ્યાકુલ થઈ જાય છે. (૨) કોઈ પુરુષ મુંડિત થઈને–ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરવા છતાં પણ પાંચ મહાવ્રતમાં શંકિત, કાંક્ષિત, વિચિકિસિત ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થાય છે, તથા પાંચ મહાવ્રતે પ્રત્યે શ્રદ્ધાની નજરે જોતો નથી, તેમને પિતાની પ્રતીતિ વિષય બનાવતું નથી અને તેમાં રુચિ રાખતા નથી, તે તે અણગાર દ્રવ્યલિંગી સાધુ તેના ઉપર આવી પડતા પરીષહાથી આકુળવ્યાકુલ થઈ જાય છે. એ જ પ્રકારે ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થામાં પ્રવજિત થયેલ કેઈ સાધુ જ્યારે છકાયના જીવોના વિષયમાં શકિત, કાંક્ષિત આદિ કલુષ સમાપન્ન પર્યન્તના ભાવથી યુક્ત થાય છે, અને તે ષડૂજીવનિકાયને જે તે શ્રદ્ધાની નજરે જો નથી, તેને પિતાની પ્રતીતિનો વિષય બનાવતું નથી, તેમાં રુચિ રાખતા નથી, તે એવા દ્રવ્યલિંગી સાધુને–પરીષહ આવી આવીને આકુલ-વ્યાકુલ કરી નાખે છે. હવે એ વાતનું પ્રતિપાદન કરવામાં આવે છે કે ક્યા ત્રણ સ્થાન વ્યવ. સિત ( ઉદ્યમી) જીવને માટે હિતકારી, સુખકારી, સમર્થતા ઉત્પન્ન કરનારા અને અનુગામિતા (શુભાનુબંધ) કારી હોય છે. તે ત્રણ સ્થાન નીચે પ્રમાણે છે– (૧) કેઈ મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા ધારણ કરે છે. તે નિઃશકિત આદિ ભાવોથી નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા રાખે છે, તેની પ્રતીતિ કરે છે અને તેને પિતાની રુચિને વિષય બનાવે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ છે, તો તે અણગારને પરીષહને સામને કરે પડે છે. તે પરીષહે તેને આકુલ-વ્યાકુલ કરવાની ચેષ્ટા પણ કરે છે, પરંતુ તે તેમનાથી આકુલ–વ્યાકુલ થતું નથી. (૨) કેઈ મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણ ગારાવસ્થા ધારણ કરે છે. ત્યારબાદ તે નિશક્તિ નિઃકાંક્ષિત આદિ ભાવેથી પાંચ મહાવતેમાં શ્રદ્ધા રાખે છે, તે મહાવ્રતની પ્રતીતિ કરે છે અને તેમાં પિતાની રુચિ રાખે છે, તે એ તે અણગાર ગમે તેવા પરીષહ આવી પડે તે પણ આકુલ વ્યાકુલ થતું નથી. (૩) કે મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે. ત્યારબાદ તે નિઃશંકિત આદિ વિશેષણેથી યુક્ત થઈને વડુ જીવનિકાય પ્રત્યે શ્રદ્ધાની દષ્ટિએ દેખે છે, તેને પિતાની પ્રતીતિને વિષય બનાવે છે અને તેને પિતાની રુચિને વિષય બનાવે છે તો એવો તે અણગાર ગમે તેવા પરીષહે આવી પડવા છતાં પણ આકુલ. વ્યાકુલ થતું નથી. હવે આ ત્રણે સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–“ વ્યવસિત " એટલે નિશ્ચયવાળે અથવા પરાકમવાળે. જે જીવ નિશ્ચયવાળે હેતે નથી અથવા જે જીવમાં પરાક્રમને અભાવ હોય છે, એવા જીવને “અવ્યવસિત કહે છે. એવા અવ્યવસિત મનુષ્યને માટે પ્રવચન, મહાવ્રત અને જીવનિકાય રૂપ ત્રણ સ્થાન અહિતકારી, અપકારી, અસુખકારી (દુઃખકારી), અક્ષમ (અસમર્થતા) કારી, અનિશ્રેયસ (અક્ષ) કારી અને અશુભાનુબબ્ધ રૂપ અનનુગામિકતાકારી થઈ પડે છે. જિજથપાવળે ” નિશે તિર્થંકર) દ્વારા જે કહેવામાં આવ્યું છે તેને નથ કહે છે, અને સારી રીત, અભિવિધિપૂર્વક જીવાદિક પદાર્થની જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે, તેને પ્રવચન કહે છે. એવું તે પ્રવચન જૈનેન્દ્ર શાસન રૂપ અથવા આગમ રૂપ હોય છે. ફાંતિ” જિનેન્દ્ર પ્રવચનમાં જે દેશતઃ અથવા સર્વતઃ સંશયશીલ હોય છે તેને શકિત કહે છે. “#iાર” જે અસવઝ (સર્વજ્ઞ ન હોય એવી વ્યક્તિ) પ્રણીત મતાનોને પણ દેશતઃ અથવા સર્વતઃ સાચા માને છે તેને કાંક્ષિત કહે છે. ફલની બાબતમાં શંકા રાખનારને વિચિકિત્સત કહે છે. “મેર સમાજ” દ્વિધા ભાવથી યુક્ત વ્યક્તિને ભેદ સમાપન કહે છે. “આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ વાત આ પ્રમાણે નથી, ” આ પ્રકારની પ્રતિપત્તિવાળા જીવને કલુષ સમાપન કહે છે. “ન શ્રાતિ” પદ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે સામાન્ય રૂપે પણ નિગ્રંથ પ્રવચન આદિ પ્રત્યે શ્રદ્ધાશીલ હોતો નથી “નો પ્રત્યેતિ” આ પદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તે નિગ્રંથ પ્રવચન આદિને પિતાની પ્રતીતિને વિષય પણ બનાવતો નથી. “ નો વતિ” આ ક્રિયાપદના પ્રયોગ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તે નિગ્રંથ પ્રવચન આદિની આરાધનાની ઈચ્છા પણ કરતો નથી. નિરા નિમિત્તે જે સહન કરવામાં આવે છે, તેનું નામ પરીષહ છે. સુધા આદિના ભેદથી પરીષહ ૨૨ પ્રકારના કહ્યા છે. દ્રવ્યલિંગી સાધુ”—સાધુના લક્ષણોથી રહિત હૈોવા છતાં પણ જે વેષ આદિને કારણે સાધુ જેવો લાગે છે, તેને દ્રવ્યલિંગી સાધુ કહે છે એ દ્રવ્યલિંગી સાધુ પરીષહ દ્વારા પરાજિત થઈ જાય છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-એ સાધુ આહંત પ્રવચનમાં શંકાદિકથી યુક્ત બને છે અને તે કારણે તે પ્રવચનાદિ પ્રત્યે તે સાધુ શ્રદ્ધા રાખી શકતો નથી. તે કારણે તે પરીષહ પર વિજય પ્રાપ્ત કરી શકતો નથી. અવ્યવસિતને અનુલક્ષીને નિર્મથે પ્રવચન રૂપ પ્રથમ સ્થાનની જેવી પ્રરૂપણ કરવામાં આવી, એવી જ પ્રરૂપણ પાંચ મહાવ્રત રૂપ દ્વિતીય અને વરૂ જીવ નિકાય રૂપ તૃતીય સ્થાનના વિષે પણ સમજી લેવી “તો રા” ઈત્યાદિ વ્યવસિત સૂત્રની વ્યાખ્યા અવ્યવસિત સૂત્ર કરતાં વિપરીત સમજવી. એટલે કે...અવ્યવસિતને નિથે પ્રવચન, પાંચ મહાવ્રતો અને ષડ જીવ નિકાય પ્રત્યે શંકા, કાંક્ષા આદિવાળી વૃત્તિ છેય છે અને એ જ કારણે તે આ ત્રણેમાં શ્રદ્ધા આદિ ભાવોથી રહિત જ હોય છે. પરંતુ આ વ્યવસિત જીવ નિગ્રંથ પ્રવચન, પાંચ મહાવ્રત અને ષડૂજીવનિકાયમાં પૂર્વોક્ત રૂપ નિશક્તિ, નિઃકાંક્ષિત આદિ વૃત્તિવાળો હોય છે અને તે કારણે તે જીવ તેમાં શ્રદ્ધા, રુચિ આદિ ભાવેથી યુક્ત રહે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અવ્યવસિત દ્રવ્યલિંગી સાધુને પરીષહે આકુલવ્યાકુલ કરી નાખે છે, પરંતુ વ્યવસિત અણગારને પરીષહ આકુલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાકુલ કરી શકતા નથી. એવા સાધુ આગળ તે પરીષહે પિતે જ પરાજિત થઈ જાય છે. આ રીતે અવ્યવસિત સૂત્રની વ્યાખ્યા કરતાં વ્યવસિત સૂત્રની વ્યાખ્યા વિપરીત છે. નિર્ચ થ પ્રવચનાદિ ત્રણ સ્થાન વ્યવસિત જીવને માટે હિતકર હોય છે, એટલે કે પય્યાન્ન ભજનની જેમ અષકર હોય છે, આલેકમાં અને પરલેકમાં તે તેના માટે તથા અન્યને માટે હિતકર હોય છે, “સુર્વ” સુખકર અથવા આનંદદાયક હોય છે, જેમ તટસ્થાને સરબતનું પાન આનંદદાયક થઈ પડે છે, તેમ તેને તે આનંદદાયક થઈ પડે છે. “ક્ષમ” જેમ રોગથી પીડાતા જીવને ઔષધિનું પાન ઉચિત થઈ પડે છે, તેમ તેને ઉચિતરૂપ થઈ પડે છે. તે તેને માટે નિઃશ્રેયસરૂપ-નિશ્ચિતરૂપે શ્રેયસ્કારક નિવડે છે. જેમ ભાવપૂર્વક કરાયેલાં પંચ નમસ્કાર શ્રેયસ્કારક હોય છે, એમ તે જીવને માટે શ્રેયસ્કારક અને પ્રશસ્ત નિવડે છે. જેમ ભાસ્વર (અપારદર્શક) દ્રવ્યથી જનિત છાયા અનુગમનશીલ હોય છે, તેમ તે તેને માટે આનુગામિક નિવડે છે. બાકીનું સમસ્ત કથન સુગમ છે. વ્યવસિત પુરુષ પ્રજિત થઈને પરીષહોને જીતી લે છે–પરિષહે તેને પરાજિત કરી શકતા નથી, એ આ સૂત્રને ભાવ છે. આ સૂ. ૯૦ પૃથિવીકે સ્વરૂપના નિરૂપણ પહેલાના પ્રકરણમાં જેવા અણગારની પ્રરૂ પણ કરવામાં આવી, એવા અણગારો આ પૃથ્વી પર જ વિચરતા હોય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર પૃથ્વીના સ્વરૂપનું નિરૂપણ કરે છે – grivi ” ઈત્યાદિ પ્રત્યેક પૃથ્વી ત્રણ વલથી ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં સારી રીતે વેષ્ટિત થયેલી કહી છે. તે ત્રણ વલયનાં નામ આ પ્રમાણે છે-(૧) ઘનાદધિ વલય, (૨) ઘનવાત વલય, અને (૩) તનુવાત વલય. આ સૂત્રને વિસ્તૃત અર્થ આ પ્રમાણે છે– રત્નપ્રભા આદિ પૃથ્વી સમસ્ત દિશાઓ અને વિદિશાઓમાં પૂર્વોક્ત ઘનેદધિ આદિ ત્રણે વાતવલયોથી સારી રીતે વેષ્ટિત (વીંટળાયેલી) છે. જેમાં હિમશિલાના જે ઉદધિ (જલસમૂહ) ઘન રૂપે જમા થયેલું રહે છે, તેને ઘોદધિ કહે છે. એ જ વલયના જેવું વલય વેષ્ટ + છે, તેથી તેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ ઘનેદધિ વલય કહેવામાં આવેલ છે. ઘનવાતવલયમાં તથાવિધિ (તે પ્રકારનો) ઘન-પરિણામપત વાત રહે છે. તનુવાત વલયમાં તથાવિધ તન-પરિણામે પેત વાત રહે છે, તેથી પ્રત્યેક પૃથ્વીને ઘનોદધિરૂપ વલય, ઘનવાનરૂપ વલય અને તનુવાતરૂપ વલયથી વેષ્ટિત કહી છે. આ ત્રણે વલમાં આભ્યન્તર ઘનોદધિવલય છે, ત્યારબાદ ચારે તરફ ઘનવાત વલય છે અને ત્યારબાદ ચારે તરફ તનુવાત વલય છે કહ્યું પણ છે કે-“ અવંતિ કરો” ઈત્યાદિ– આ ગાથાઓને સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે–સમસ્ત પૃથ્વીઓ ચારે દિશાઓમાં અલકનો સ્પર્શ કરતી નથી, સમસ્ત પૃથ્વી વલથી વેષ્ટિત છે. પહેલી પૃથ્વીને વિટળાયેલા ઘને દધિને વિખુંભ (વિસ્તાર) ૬ જનને છે, ઘનવાત વલયને વિષ્કભ ૪ (સાડા ચાર) જનને છે અને તનુજાત વલયને વિષ્કભ જા (દોઢ) જનને છે. ઘને દધિ રૂપ પ્રથમ વલયના વિષ્કભ પ્રમાણમાં જનને ત્રીજો ભાગ ઉમેરવાથી, ઘનવાત રૂપ બીજા વલયના વિષ્કભ પ્રમાણમાં ગભૂતિ ઉમેરવાથી અને તનુવાત રૂપ ત્રીજા વલયના વિષ્ફભ પરિમાણમાં ગભૂતિને ત્રીજો ભાગ ઉમેરવાથી બીજી પૃથ્વીના ત્રણે વાતવલના વિધ્વંભનું પરિમાણ આવી જાય છે. એ જ પ્રમાણે સાતમી તમતમા પર્વતની પૃથ્વીઓમાં ઉપર્યુક્ત પ્રમા ને વધારો કરતા જવાથી બાકીની પચે પૃથ્વીઓના ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલયને વિખુંભ જાણી શકાય છે, આ પ્રકારને ત્રણ ગાથાઓને ભાવાર્થ સમજ. એ સૂ, ૧ | નારકોંકી ઉત્પત્તિકા નિરૂપણ રત્નપ્રભા આદિ પૃથ્વીએને વીંટળાયેલા ત્રણ વાતવલનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થતાં નારની ઉત્પત્તિવિધિનું કથન કરે છે– “રેરા વોરે” ઇત્યાદિ ટીકર્થ-જેમાં વધારેમાં વધારે ત્રણ સમય લાગે છે એવા વિગ્રહથી–વક્રગમનથી નારક છે નરકમાં ઉત્પન્ન થાય છે. જે વિગ્રહગતિમાં એક ઘુમાવ (વળાંક) નો સદ્દભાવ હોય છે, તે વિગ્રહનું કાળમાન બે સમયનું હોય છે. જેમાં બે ઘુમાવ હોય તેનું કાલમાન ચાર સમયનું હોય છે આ નિયમ અનુસાર ત્રસ નાડીની અંદર ત્રસ જીવેને ઉત્પાદ હોવાથી તે જીવમાં બે ઘુમાવને સદ્ભાવ હોય છે, તેથી ત્યાં ત્રણ જ સમય લાગે છે. જેમકે જીવ અગ્નિ દિશાથી નેત્રય દિશા સુધી એક સમયમાં જાય છે, ત્યારબાદ દ્વિતીય સમયમાં સમશ્રેણીથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ નીચે જાય છે, ત્યારબાદ તૃતીય સમયમાં વાયવ્ય દિશામાં સમશ્રેણીથી જાય છે. આ પ્રકારે બે ઘુમાવમાં ત્રણ સમય લાગે છે, એ કથન સિદ્ધ થાય છે. આ પ્રકારને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રસોને મોડે- વિગ્રહ ત્રસત્પત્તિમાં થાય છે. તેથી જ અહીં “રિયasi” ઈત્યાદિ કથન સૂત્રકારે કર્યું છે, કારણ કે એકેન્દ્રિયની એકેન્દ્રિમાં પાંચ સમયેવાળા વિગ્રહથી પણ ઉત્પત્તિ થાય છે, કારણ કે તેને ઉત્પાદ ત્રસ નાડીની બહાર થાય છે. કહ્યું પણ છે કે વિવિવાહિં ઢ” ઈત્યાદિ– એકેન્દ્રિય જીવને આ પાંચ સમયવાળે ઉત્પાદ સંભવી શકે છે ખરે, પરંતુ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં ચાર સમયેવાળે જ તેને ઉત્પાદ કહ્યો છે. કહ્યું પણ છે કે “ જાન્નત્તમgઢવાફળ મરે ! કોણેત્તનાચી વારિણે खेत्ते सपोहए । समोहणित्ता जे भथिए (गच्छद) उड्ढलोयखेत्तनालिए बाहिरिल्ले खेत्ते अपज्जत्तगसुहुमपुढवीकाइत्ताए उबवज्जित्तए से णं भंते ! कइ समः इण्णं विगाहेणं उपयज्जेज्जा १ गोयमा ! तिसमइएण वा चउस मइएण वा विगहेणं જ્ઞા” ઈત્યાદિ. તે કારણે જ ઉપરોક્ત કથન કરવામાં આવ્યું છે. Mરિચક ઇત્યાદિ-એકેન્દ્રિય સિવાયના વૈમાનિક પર્યન્તના સમસ્ત અને નારક જીવોની જેમ ત્રણ સમયવાળે ઉત્કૃષ્ટ વિગ્રહ (વક્રગમન) હોય છે, એમ સમજવું. છે સૂ. ૯૨ છે પહેલા મેહવાળા નાં ત્રણ સ્થાનનું કથન થયું. હવે સૂત્રકાર ક્ષણ મેહવાળા જીવનાં ત્રણ સ્થાનનું કથન કરે છે– “નમોહા બરાગો ” ઈત્યાદિ ક્ષીણ મેહવાળા અહતના ત્રણ કર્માશો એકી સાથે ક્ષીણ થાય છે. જેમકે (૧) જ્ઞાનાવરણય, (૨) દર્શનાવરણય, (૩) અત્તરાય. ! ૯૩ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ અભિજિત નક્ષત્ર ત્રણ તારાઓવાળું કહ્યું છે. એ જ પ્રમાણે શ્રવણ નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર, મૃગશીર્ષ નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર અને જયેષ્ઠા નક્ષત્ર પણ ત્રણ ત્રણ તારાઓવાળાં છે. 1 ૯૪ ધર્મનાથ અર્હત થયા પછી ત્રણ સાગરોપમ કરતાં ૩/૪ પલ્યોપમ (અર્થાત ત્રણ સાગરોપમ અને પિણ પપમ કાલ પછી) પ્રમાણ ન્યૂન કાળ વ્યતીત થયા બાદ શાન્તિનાથ અહત ઉત્પન્ન થયા હતા. અલ્પા ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં તેમનાથી શરૂ કરીને જ બૂસ્વામી પર્યન્ત નિર્વાણની પ્રવૃત્તિ ચાલુ રહી હતી ત્યાર બાદ તે પ્રવૃત્તિ વિચ્છેદ (બંધ) થઈ ગઈ ૯૬ મલ્લીનાથભગવાન ૩૦૦ પુરુષોની સાથે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક પ્રવ્રજિત થયા હતા. એ જ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાને પણ ૩૦૦ પુરુષની સાથે પ્રવજ્યા અંગીકાર હતી ! ૯૭ શ્રમણ ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વ સંપદા ૩૦૦ ની હતી. એટલે કે તેમના શિષ્ય સમુદાયમાં ૩૦૦ અણગારે ચૌદ પૂર્વધારી હતા. તે ચૌદ પૂર્વધારી અજિન હતા, અસર્વિજ્ઞ હતા અને જિનના સમાન હતા, કારણ કે તેઓ સકલ સંશયના છેદક હતા, સકલ વાલ્મયના ( સકલ શાસ્ત્રોના ) જ્ઞાતા હતા અને તીર્થકરની જેમ તથ્વભાષી હતા. ! ૯૮ આ ત્રણ તીર્થકરેએ ચક્રવર્તી પદ ભગવ્યું હતું-(૧) શાતિનાથ, (૨) કુન્થનાથ અને (૩) અરનાથ. ૯૯ તીર્થકરકે વિમાનોંકા વર્ણન તિર્થ કરી વિમાનમાંથી આવીને આ મૃત્યુલેકમાં ઉત્પન્ન થાય છે, તેથી હવે સૂત્રકાર નીચેના ચાર સૂત્રો દ્વારા વિમાનનું કથન કરે છે– તો વિવિમાનપથs gonત્તા” ઈત્યાદિટીકાઈ–વેયક વિમાનનાં ત્રણ પ્રકાર કહ્યાં છે–(૧) અધાસ્તન ગ્રેવેયક બિમાન પ્રસ્તર, (૨) મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર અને (૩) ઉપરિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર અધસ્તન શૈવેયક વિમાન પ્રસ્તરના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અધસ્તનાપસ્તન શૈવેયક વિમાન પ્રસ્તર, (૨) અધસ્તન મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર અને (૩) અધતને પરિતનવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ શ્રેયક વિમાન પ્રસ્તરના પણ ત્રણ પ્રકાર કહ્યા છે – શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ મધ્યમાધસ્તન ત્રૈવેયક વિમાનપ્રસ્તર, ૨ મધ્યમમધ્યમ ત્રૈવેયક-વિમાન પ્રસ્તર અને ૩ મધ્યમાપતિન ત્રૈવેયક વિમાનપ્રસ્તર. ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તરના પણ ત્રણ પ્રકાર કહ્યા છે— ૧ ઉપરિતનાધસ્તન ત્રૈવેયક વિમાનપ્રસ્તર, ૨ ઉપરિતન મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તર અને ૩ ઉપરિતનાપરિતન ચૈવેયક વિમાનસ્તર લેાકપુરુષની ગ્રીવાના સ્થાનમાં હોવાને કારણે આ વિમાનાને ચૈવેયક વિમાના કહે છે, રચના વિશેષથી યુક્ત એવા તેમના જે સમૂહ છે તેમને પ્રસ્તર કહે છે. તેના મુખ્ય ત્રણ પ્રકારાનુ અને પ્રત્યેક પ્રકારના ત્રણ ત્રણ પ્રકારાનું આ સૂત્રમાં કથન કરવામાં આવ્યું છે ! સૂ॰ ૧૦૦ | કર્મકે તીન સ્થાનોંકા નિરૂપણ ત્રૈવેયક આદિ વિમાનામાં જીવની ઉત્પત્તિ ( ઉપપાત ) કમેક્રયથી થાય છે. તેથી હવે સૂત્રકાર કર્યાંના ત્રણ સ્થાન પ્રકટ કરે છે— “ નીવાળું ત્તિકા ' દૈયાદિ ટીકા-જીવે એ ત્રણ સ્થાના દ્વારા ઉપાર્જિ ત પુāાને ઉત્તરાત્તર અશુભ અય. વસાયને અધીન થઈને અશુભ ક રૂપે ભૂતકાળમાં સંગૃહીત કર્યાં છે. વર્તુમાનમાં સ'ગૃહીત કરે છે અને ભવિષ્યમાં સંગૃહીત કરશે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે— સ્રવેદ, પુરુષવેદ અને નપુ ંસકવેદ, સ્ત્રીવેદમાં રહીને જીવે જે પુદ્ધાને ઉપાર્જિત કરીને અશુભકમ રૂપે પહેલાં ( ભૂતકાળમાં ) એકત્રિત કર્યાં છે, વર્તમાનમાં એકત્રિત કરી રહ્યો છે અને ભવિષ્યકાળમાં પણ જેને તે એકત્રિત કરવાના છે, તે પુદ્ગલેાને સ્ત્રીવેદ નિવૃત્િત પુત્લેા કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે પુરુષવેદમાં રહીને જીવે જે પુલેને ઉપાજિત કરીને અશુભ કર્મ રૂપે પહેલાં એકત્રિત કર્યા છે, વર્તમાનમાં તે જેમને ઉપાર્જિત કરી રહ્યો છે અને ભવિષ્યકાળમાં તે જેમને એકત્રિત કરવાનું છે, તે પુલને પુરુષવેદ નિવર્તિત પુલે કહે છે. એ જ પ્રમાણે નપુંસકવેદમાં રહીને જીવે જે પુલેને ઉપાર્જિત કરીને પહેલાં અશુભ કર્મરૂપે એકત્રિત કર્યા છે. વર્તમાનમાં તે જેમને એકત્રિત કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ તે જેમને એકત્રિત કરવાનું છે, તે પુદ્ગલેને નપુંસકવેદ નિવર્તિત પુલે કહે છે. એટલે કે સ્ત્રીવેદરૂપે ઉપાર્જિત પુદ્ગલેને પુરુષવેદરૂપે ઉપાર્જિત પુલેને તથા નપુંસકતરૂપે ઉપાર્જિત પુલોને જીવ ત્રણે કાળમાં એકત્રિત કરે છે – ભૂતકાળમાં પણ ઉપાર્જિત કર્યા છે, વર્તમાન નમાં પણ ઉપાર્જિત કરે છે અને ભવિષ્યમાં પણ ઉપાર્જિત કરશે. “ઘ ” ઇત્યાદિ-આ આકાંક્ષા વાકય છે. આ આકાંક્ષા વાકય દ્વારા ચયના સંબંધથી ઉપચય બન્ય, ઉદીરણા આદિ વચ્ચેના આલાપક પણ સમજી લેવા જોઈએ. આ રીતે આ ચયના આલાપકની જેમ જીવે પરિપષણની અપેક્ષાએ ભૂતકાળમાં પણ તેમને ઉપચય કર્યો છે. વર્તમાનમાં તે તેમને ઉપચય કરે છે અને ભવિષ્યમાં પણ તેમને ઉપચય કરશે. એ જ પ્રમાણે પિતાના ભાવે અનુસાર તેમનું નિર્માણ કરવાની અપેક્ષાએ જીવે ભૂતકાળમાં તેમને બન્ચ કર્યો છે. વર્તમાનકાળમાં પણ તે તેમને બજ કરે છે અને ભવિષ્યમાં પણ તે બન્ચ કરશે. એ જ પ્રમાણે અધ્યવસાય વિશેષથી અનુદીને તેમના ઉદયમાં પ્રવેશ કરાવવાની અપેક્ષાએ ભૂતકાળમાં તેમની ઉદીરણા કરી છે. વર્તમાનકાળમાં પણ જીવ તેમની ઉદીરણ કરે છે અને ભવિષ્યમાં પણ જીવ તેની ઉદીરણા કરશે. એ જ પ્રમાણે જ તેમના અનુભવનકરણની અપેક્ષાએ ભૂતકાળમાં તેમનું વેદન કર્યું છે. વર્તમાનકાળમાં પણ છવ તેમનું વેદન કરે છે અને ભવિષ્યમાં પણ તે તેમનું વેદન કરશે. એ જ પ્રમાણે આત્મપ્રદેશમાંથી તેમને અલગ કરવાની અપેક્ષાએ જીવે ભૂતકાળમાં તેમની નિજર કરી છે, વર્તમાનકાળમાં પણ જીવ તેમની નિર્જર કરે છે અને ભવિષ્યમાં પણ જીવે તેમની નિર્જરા કરશે. ચયાદિને આશ્રિત કરીને આ અર્ધી ગાથા સૂત્રકારે “gવં રિ-વેજિળ -પ-૩થી તદ નિજા જેવ” આ પ્રમાણે કહી છે, તેને અર્થ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪ ૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ સ્કંધ કા નિરૂપણ પૂર્વક્તિરૂપે ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચયની જેમજ સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદરૂપે અર્જિત પુદ્ધલાના જીવે અશુભરૂપે ઉપચય કર્યો છે, અન્ધ કર્યાં છે, ઉદીરણ કર્યું છે અને નિજ રા પણ કરી છે. એ જ પ્રકારનું કથન વર્તમાનકાળ અને ભૂતકાળ સંબધી ઉપચયાક્રિકેટના આલાપામાં પણ સમજી લેવું જોઈએ ! ૧૦૧ ॥ કર્મ પુદ્ગલ સ્કન્ધરૂપ હેાય છે. તેથી હવે સૂત્રકાર ત્રિસ્થાનકાની અપેક્ષાએ પુદ્ગલ કન્યાનું કથન કરે છે— “ તિપત્તિયા વંધા ગળતા ” ઈત્યાદિ । 37 ત્રિપ્રદેશિક સ્કન્ધ અનન્ત કહ્યાં છે. એ પ્રમાણે ત્રિશુક્ષ પર્યન્તનાં પુદ્ગલા પણુ અનત કહ્યાં છે ! ૧૦૨ ॥ શ્રી જૈનાચાય જૈનધમ દિવાકર-પૂજય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના ચાર ઉદ્દેશક વાળું ત્રીજું સ્થાનક સમાપ્ત. ॥ ૩-૪ રા 66 મંગલાચરણ ચોથા સ્થાનના પહેલા ઉદ્દેશક પ્રારંભ મોંગલાચરણ મહાવીર'વીર' '' ઇત્યાદિ આ àાકના ભાવાર્થ સક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે-જેમના વન્દ નીય ચરણકમલાની વંદા દેવેન્દ્રો પણ કરે છે, જેમની કૃપા પારાવાર છે, જેમણે પેાતાના ભવભાર ઉતારી નાખ્યા છે, જેમણે મદન ( કામ ) જેવા મહાવીરના મદને અહંકારને સર્વથા શકય કરી નાખ્યો છે. એવા ધીર વીર પ્રભુવર મહાવીરને હું મન, વચન અને કાયથી નમન કરૂં છું.... શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ww ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ અન્તક્રિયાકા નિરૂપણ હવે સ્થાનાંગ સૂત્રના ચાથા સ્થાનનું વિવેચન કરવામાં આવે છે -- ત્રીજા સ્થાનનું વિવરણ પૂરૂં થયું. હવે અનુક્રમ પ્રમાણે ચોથા સ્થાનની પ્રરૂપણા શરૂ થાય છે. આ સ્થાનના પૂર્વ સ્થાન સાથે આ પ્રકારના સબધ છે– ત્રીજા સ્થાનમાં જીવ, અજીવાદ્વિ દ્રવ્યેાની પર્યાયાનું વૈચિત્ય વિવિધ પ્રકારે પ્રકટ કરવામાં આવ્યું છે, અહીં પણ એ જ વિષયને અનુલક્ષીને ચાર સ્થાનની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવશે. ચતુર્થ સ્થાનનું પ્રતિપાદન કરતાં ચાર ઉદ્દેશકે છે, તેમાંથી પહેલા ઉદ્દેશાનુ પહેલું સૂત્ર આ પ્રમાણે છે— “ ચન્નગિતિિરયાળે વળત્તાત્રો '' ઇત્યાદિ ટીકા-અન્તક્રિયાએ ચાર કહી છે, તેમાં પ્રથમ અન્તક્રિયા આ છે અમ ચાચાતચામિતિ ” પૂષ્કૃત શુભકમના પ્રભાવથી લઘુકર્મો ( હલુકk ) અનેલે જે જીવ દેપલેાકમાંથી અહીં આવ્યેા હૈાય છે, તેના ભવનેા અન્ત થયે તે પ્રથમ અન્તક્રિયા છે. અહીં અન્તક્રિયાનુ વધુ ન કરવાને હેતુ આ પ્રમાણે છે-ત્રીજા સ્થાનના ઉષાન્ત્ય ( છેલ્લા સૂત્ર પહેલાનું સૂત્ર) સૂત્રમાં કમના ચાદિકાનું કથન કરવામાં આવ્યુ છે, ત્યારે અહીં કમની અને તેના કાર્ય ભૂત ભવની અન્ત કિયાનુ` કથન કરવાનુ` છે, આ સંબંધને અનુલક્ષીને અહીં અન્તક્રિયાનુ પ્રતિપાદન કરવામાં આવે છે, તે અન્તક્રિયા ચાર પ્રકારની કહી છે. તેમાં આ પહેલા પ્રકારની અન્તક્રિયા કરનાર પુરુષના વિષયમાં અહીં સૂત્રકાર નીચે પ્રમાણે કથન કરે છે-લઘુકર્મો પુરુષ દ્રષ્યની અપેક્ષાએ લુંચિત કેશવાળે થઇને અને ભાવની અપેક્ષાએ કષાયથી રહિત થઇને અગારાવસ્થાના ( ગૃહસ્થાવસ્થાના ) પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા–સયતાવસ્થાને ( સાધુતાને ) પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અણુગારાવસ્થા ધારણ કરવામાં તે દ્રવ્યની અપેક્ષાએ સાંસારિક ઘરમાંથી અને ભાવની અપેક્ષાએ અવિવેક રૂપ ઘરમાંથી બહાર નીકળીને સયતાવસ્થાસ'પન્ન બને છે. અથવા-‘ધ અનTMÄ ” આ પદ્મના વિભક્તિ એવા અર્થ પણ થઈ શકે છે કે “ તે અણુગારી રૂપે થઈ જાય છે . बहु તે પૃથ્વીકાય આદિ છ જીવનિકાયની ,, રક્ષા કરવા રૂપ ૧૭ પ્રકારના સંયમથી પ્રચુર ( ખૂખ જ યુક્ત ) થઈ જાય છે. “ સંવર बहुलः ” તે આવના નિધ રૂપ સવથી અથવા ઇન્દ્રિય કષાય નિગ્રહાદિ રૂપ સંવરમાં પ્રચુર થઇ જાય છે-એટલે કે કષાય અને ઇન્દ્રિયજય રૂપ સવૃત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ જેના ઘણું છે, એવો થઈ જાય છે. અહીં “સંયમ બહુલ” આ વિશેષણને જે પ્રયોગ થયે છે તે ષજીવનિકાયની વિરાધનાથી વિરમણ થવાની મુખ્યતાને પ્રકટ કરવા નિમિત્તે થયે છે, કારણ કે “ જિય રૂથ વચેઈત્યાદિ. સમસ્ત જિનવરોએ પ્રાણાતિપાત વિરમણરૂપ એક જ વ્રત કર્યું છે, બાકીનાં જે વ્રત છે તે તે આ વતની રક્ષા નિમિત્તે જ કહ્યા છે. સંયમ બહુલતા અને સંવર બહુલતા, આ બન્નેને સદ્ભાવ રાગાદિ રહિત ચિત્ત વૃત્તિવાળા પુરુષસિંહમાં જ હોઈ શકે છે. તેથી જ “સમાધિ બહલ” આ વિશેષણનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનું ચિત્ત પ્રચુર સ્વારથ્યમાં લીન થઈ જાય છે તેને સમાધિ બલ કહે છે. એવો જીવ રૂક્ષ થઈ જાય છે, તેલ-માલિશ આદિના અભાવે તે દ્રવ્યની અપેક્ષાએ રૂક્ષ થઈ જાય છે, અને ભાવની અપેક્ષાએ કામાદિથી રહિત થવાને કારણે તે રૂક્ષ થઈ જાય છે, કારણ છે તે સીદી તી રાથી અથવા તીરસ્થાયી હોય છે, અથવા તીર સ્થિતિવાળે હોય છે. ભવસાગરને પાર કરવાની કામનાવાળો હોય છે, તેથી તેને તીરાથી કહો છે. અથવા ભવસાગરને કિનારે આવીને તે ઊભે જ રહી જાય છે તેથી તેને તીરસ્થાયી કહે છે. જ્યારે તે ભવસાગરને કિનારે આવીને ઊભો રહી જાય છે અથવા ભવસાગરના તટપર તેની સ્થિતિ (અવસ્થાન) થઈ જાય છે ત્યારે તે તીર સ્થિતિવાળે થઈ જાય છે. તે કારણે જ તે “ ઉપધાનવાન છે એટલે કે પ્રશરત મન, વચન અને કાયવાળે થઈ જાય છે. તેથી જ તે “ ?? અને દુઃખજનક કર્મને ક્ષય કરવા માંડે છે. કેવી રીતે તે કર્મનો ક્ષય કરે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે-- તે તપસ્વી હોય છે, અનશાદિ બાહા તપ અને પ્રાયશ્ચિત્ત આદિ આવ્ય-તર તપ આરાધક હોય છે. તે એ વાતને સંપૂર્ણ રીતે સમજી ગયે હોય છે કે બાહ્ય અને આભ્યન્તર તપ જ કમરૂપી વનને ભસ્મ કરવાને અગ્નિની ગરજ સારે છે. જો કે સંયમ બહુલ આદિ વિશેષણવાળા તે અણુગારના બાહ્ય અને આભ્યન્તર તપ, શ્રી વર્ધમાન જિનેશ્વરના બાહ્ય અને આભ્યન્તર તપ સમાન અત્યત ઘર હોતા નથી. “ઘર્ષ તથા પ્રાં રેતા નો મવતિ” તથા અતિ ઘર ઉપસર્ગજન્ય વેદના પણ તેમને સહન કરવી પડતી નથી, કારણ કે તે અલ્પ કર્મ પ્રત્યયાત (અલ્પ કર્મોને કારણે) હલકમ (લઘુકમ) હોય છે. તેથી તે લઘુકમ પુરુષ ચિરકાલિક પ્રવ્રયા રૂપ કરણ દ્વારા “fસ્થતિ” અણિમાદિ વેગથી નિષ્ઠિત પ્રજનવાળ થઈ જાય છે, અથવા સિદ્ધિગતિમાં જવાને પાત્ર થઈ જાય છે, કારણ કે સર્વે કર્મોમાં મુખ્ય એવા મોહનીય કર્મનો તે ક્ષય કરી નાખે છે. “ નુષ્યને ” ચાર ઘાતિયા કર્મો ક્ષય કરીને તે કેવલી થઈ જાય છે. “ મુ ” ભપગાહી કમકલાપથી–ચાર અઘાતિયા કર્મોથી મુક્ત થઈ જાય છે, “તિનિતિસર્વ કર્મ જન્ય વિકાર સમૂહ દર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ થઈ જવાને લીધે શીતલીભૂત થઈ જાય છે, અને કાયિક અને માનસિક દુખ બિલકુલ નષ્ટ થઈ જાય છે. શંકા–તે પ્રકારનાં તપ અને તે પ્રકારની વેદના આદિના અભાવમાં પણ દીર્ધ પર્યાયનું (શ્રામાણ્ય પર્યાયનું) પાલન કરીને કેટલાક જીવો સિદ્ધ થાય છે પણ ખરાં અને કેટલાક સિદ્ધિ નથી પણ થતા, તેનું કારણ શું ? સમાધાન–“ના રે મ ાચા વાડજંતરપટ્ટી” ઋષભદેવના જયેષ્ઠ પુત્ર રાજા ભરત, કે જે “ ચાતુરન્ત ચકવતી હતા” (પૂર્વ), દક્ષિણ અને પશ્ચિમ સાગર તથા હિમાવાન પર્વત રૂપ ચાર અન્તવાળી ભૂમિના સ્વામી હતા) એટલે કે પૂર્વભવમાં લઘુકર્મા થઈને જેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને ચક્રવર્તી રૂપે ઉત્પન્ન થયા હતા, તેમણે રાજ્યવસ્થામાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને એક લાખ પૂર્વ પર્યંત દીક્ષા પર્યાયનું પાલન કર્યું હતું અને તે પ્રકારનાં તપ અને વેદનાને અભાવ હોવા છતાં પણ સિદ્ધિ પામ્યા હતા, એટલે આ બાબતમાં જીવનું લઘુકર્માપણું અને ગુરુકર્માપણું પણ વિચારવું પડે છે. પ્રથમ અન્તક્રિયાનું આ પ્રકારનું સ્વરૂપ છે. ૫ સૂ. ૧ – બીજી અન્તક્રિયા – મારે તિ” બીજી અન્તક્રિયાનું સ્વરૂપ આ પ્રકારનું છે –મહાકમાં કઈ જીવ દેવેલેકમાંથી યુવીને અહીં ઉત્પન્ન થયે છે. હવે તે જીવ તે મહાકર્મોનું ક્ષણ કરવાને માટે ઉચિત એવાં ઘેર તપનું અનુષ્ઠાન કરે છે. આ ઘેર તપની આરાધના કરતી વખતે તેને દેવાદિ કૃત ઉપસર્ગજન્ય તથારૂપ હસહ વેદના પણ સહન કરવી પડે છે. એ તે પુરુષ અલ્પકાળ પર્યન્ત શ્રામર્શ્વ પર્યાયનું પાલન કરીને, ગજસુકુમાર મુનિની જેમ સિદ્ધગતિમાં પહોંચી જાય છે. અહીં પણ પહેલી અન્તક્રિયામાં કથિત “ગો સિંહુ કુogો મજા થી શરૂ કરીને “સુત્રા તપથીઆ સૂત્રપાઠ પર્વતના આ બધાં વિશે પણ લગાડવા જોઈએ. તેમની વ્યાખ્યા પહેલાં કહ્યા પ્રમાણે જ સમજવી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૪૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાર મુનિની કથા આ પ્રમાણે છે-દેવકમાંથી ચ્યવીને તેઓ દેવકીની કંખે જન્મ્યા હતા. તેઓ કૃષણના નાના ભાઈ હતા. તેમણે ભગવાન અરિષ્ટ નેમિની પાસે જિન દીક્ષા અંગીકાર કરી હતી. શમશાનભૂમિમાં તેમણે કા. ત્સર્ગાત્મક મહાતપ કર્યું હતું તેમના સંસારી સસરા સેમીલ બ્રાહ્મણે તેમના મસ્તક પર સળગતા ખેરના અંગારા મૂક્યા હતા તે કારણે તેમને અતિઘર વેદના થઈ હતી. સમભાવપૂર્વક તે વેદના સહન કરીને તેમણે ૯૯ લાખ ભવના સંચિત કર્મોને વિશુદ્ધ અધ્યવસાયથી ક્ષય કરી નાખ્યો હતો. આ રીતે અલ્પ સમયની શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને તેઓ સિદ્ધિગતિના સ્વામી બની ગયા હતા. બીજી અન્તક્રિયાનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું. : ૨ ! – ત્રીજી અન્તકિયા – “ગાય” ઈત્યાદિ–પૂર્વભવના મહાકર્મોથી મહાકર્મવાળો બનેલે કોઈ જીવ દેવલોકમાંથી ચ્યવને આ મનુષ્પકમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે ત્યારપછીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર સમજવું. એ મહાકમાં જીવ મહાતપનું અનુષ્ઠાન કરે છે, છતાં પણ ચોથા ચકવતી સનકુમારની જેમ અતિ દીર્ઘ કાળ પર્યન્ત શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. સનકુમાર ચકવતીએ ૭૦૦ વર્ષ સુધી મહાતનું પાલન કર્યું હતું. તેમને ૧૬ રેગાતકોનું વેદન કરવું પડયું હતું. છતાં પણ તેમને એ જ ભવમાં સિદ્ધિગતિની પ્રાપ્તિ થઈ નહીં. તેઓ ત્રીજા દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન થશે અને ત્યાંથી જ સિદ્ધિગતિ પ્રાપ્ત કરશે. આ પ્રકારની આ ત્રીજી અન્તક્રિયા છે ૩ – ચોથી અન્તક્રિયા – “ અથાણા ઈત્યાદિ–આ ચોથી અન્તક્રિયા અલ્પકર્મ પ્રત્યાયાત વિષયવાળી હોય છે. એટલે કે અલ્પ કર્મના ભારથી અપકર્મા બનેલા જીવની આ અન્તકિયા સમજવી. તેના વિષેનું બાકીનું બધું કથન સ્પષ્ટ છે, તેથી અહીં તેનું અધિક વિવેચન કર્યું નથી. આ ક્રિયા પહેલા જિનની માતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ મરુદેવીને પ્રાપ્ત થયેલી છે. તેઆ સ્થવિરાવસ્થામાં પણ સામાન્યતઃ ક્ષીણુ કર્મીવાળા હોવાને લીધે અલ્પ વાળા હતાં. તપ અને વેદનાથી રહિત હાવા છતાં તેએ સિદ્ધગતિમાં ગયા છે. જયારે તેએ શ્રેષ્ઠ હાથીપર આાહેણુ કરી રહ્યાં હતા, ત્યારે તેમનું આયુષ્ય પૂરૂ થઈ ગયું' અને તેએ સિદ્ધ થઈ ગયાં. । ૪ । આ દૃષ્ટાન્તા અને દાન્તિકાના અર્ધામાં સર્વથા સાધ શેાધવું જોઇએ નહીં, કારણ કે દૃષ્ટાન્ત એકદેશવતી હાય છે.તેથી મરુદેવીમાં મુંકે ચિત્તા ” ૮. મુડિત થઇને ” ઈત્યાદિ પૂર્વોક્ત વિશેષણેા ઘટાવી શકાતાં નથી. આ પ્રકારની આ ચેાથી અન્તક્રિયા છે. ! સૂ. ૧ ૫ આ પ્રમાણે પુરુષ વિશેષેની અતક્રિયાનુ પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેમનું સ્વરૂપ પ્રકટ કરવા નિમિત્તે ૨૬ દૃષ્ટાન્ત-દાન્તિક સૂત્રનુ નિરૂપણ કરે છે અસારવા પત્તા ” ઈત્યાદિ—( સૂ. ૨) '' વૃક્ષદ્દષ્ટાંતસે પુરૂષોંકા નિરૂપણ ટીકા ચાર પ્રકારના વૃક્ષ કહ્યાં છે-એક પ્રકાર એવા છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ ઉન્નત હાય છે અને જાતિની અપેક્ષાએ પણ ઉન્નત હાય છે. બીજો પ્રકાર એવા છે કે જે દ્રવ્યની અપેક્ષાએ ઉન્નત હાય છે, પણ જાતિની અપે ક્ષાએ પ્રણત ( હીન ) હાય છે, ત્રીજો પ્રકાર એવા છે કે દ્રવ્યની અપેક્ષાએ પ્રભુત હાય છે, પણ જાતિની અપેક્ષાએ ઉન્નત હાય છે, અને ચેાથેા પ્રકાર એવે છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પશુ પ્રદ્યુત હાય છે અને જાતિની અપે ક્ષાએ પણ પ્રભુત હાય છે, એ જ પ્રમાણે પુરુષાના પ્રકાર પણ ચાર કહ્યા છે. આ કચનના ભાવાથ નીચે પ્રમાણે છે— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ " वृक्षन्ति-समाच्छादयन्ति-रक्षन्ति-छायादिना प्राणिनः इति वृक्षाः" २ પ્રાણુઓનું છાયા વગેરે વડે રક્ષણ કરે છે, તેનું નામ વૃક્ષ છે. તે વૃક્ષના પૂર્વોક્ત ચાર પ્રકાર કહ્યાં છે. અહીં “ના” સંભાવનાથે અને “વા” વાયાલંકાર રૂપે પ્રયુક્ત થયેલ છે. (૧) પ્રથમ પ્રકારમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે કેઈક વૃક્ષ એવું હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ ઊંચું હાય છે અને જાતિની અપેક્ષાએ પણ ઊંચું હોય છે. જેમકે અશોકવૃક્ષ. (૨) બીજા પ્રકારમાં એવા વૃક્ષને દાખલો આપવામાં આવ્યું છે કે જે કેવળ દ્રવ્યની અપેક્ષાએ ઊંચું હોય છે, પરંતુ જાતિની અપેક્ષાએ પ્રણત (હીન) હોય છે જેમકે લીમડો વગેરે. (૩) ત્રીજા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પ્રણત ( હીન, નીચું) હોય છે પણ જાતિની અપેક્ષાએ ઉન્નત હેાય છે. જેમકે અકાદિ વૃક્ષ. (૪) ચોથા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ત આપ્યું છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ હીન હોય છે અને જાતિની અપેક્ષાએ પણ હીન હોય છે. જેમકે લીંમડો વગેરે વૃક્ષ, અથવા કાળની અપેક્ષાએ સૂત્રકારે “ક્રિયા કન્નતઃ” કાળ સમય અને કામ શરીર “બને પ્રકારે ઉન્નત” ઈત્યાદિ રૂપ ચાર ભાંગા કહ્યા છે. જેમકે....(૧) ઉન્નત-ઉન્નત, અશેકવ આદિ જાતિની દષ્ટિએ ઉન્નત અને કાલકમની અપેક્ષાએ વિશાલ કાયરૂપે પણ ઉન્નત. (૧) ઉન્નત-પ્રણત-અશોકત્વ આદિ જાતિની અપેક્ષાએ ઉન્નત અને હસ્વકાય રૂપે પ્રણત, (૩) પ્રણત-ઉન્નત. નિમ્બતૂ આદિ જાતિની અપેક્ષાએ પ્રણત અને વિશાળ કાયરૂપે ઉન્નત. (૪) પ્રભુત-પ્રણત-નિખર્વ આદિ જાતિની અપેક્ષાએ પણ હીન અને લઘુકાય રૂપે પણ પ્રણત ( હીન) આ પ્રકારનું આ દષ્ટાન્તસૂત્ર છે. આ દષ્ટાન્ત જેને લાગુ પડે છે તેનું નામ “રાષ્ટન્તિક” છે. – દાન્તક સૂત્ર – “વાર” ઈત્યાદિ-જેમ વૃક્ષના ચાર પ્રકાર પડે છે, તેમ સાધુ અથવા ગૃહસ્થજનના પણ ચાર પ્રકાર પડે છે-(૧) “ઉન્નત-ઉન્નત” જે મનુષ્ય ગૃહસ્થ પર્યાયમાં કુળ, એિશ્વર્ય આદિ લૌકિક ગુણોથી ઉન્નત રહ્યો હોય, એજ મનુષ્ય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ જે ગ્રામય પર્યાયમાં ભરત ચક્રવર્તિની જેમ લે કેત્તર જ્ઞાન, ક્યિા આદિ ગુણોની અપેક્ષાએ પણ ઉન્નત રહે તે તેને “ ઉન્નત–ઉનત” રૂપ પહેલા પ્રકારમાં મૂકી શકાય છે અથવા-ઉન્નત ભવવાળે હેવાથી જે ઉન્નત હોય, અને ત્યાર બાદ શુભગતિની પ્રાપ્તિથી આનંદ-કામદેવની જેમ ઉન્નત રહ્યો હોય એવા જીવને પણ “ઉન્નત-ઉન્નત” રૂપ પ્રથમ વિકલ્પમાં મૂકી શકાય છે. (૨) “ઉન્નત-પ્રણત” જે પુરુષ પહેલાં અદ્ધિ આદિની અપેક્ષાએ ઉન્નત રહ્યો હોય, પણ જે પાછળથી દુર્ગતિશમન આદિની અપેક્ષાએ પ્રણત થઈ ગયે હોય એ સુભૂમચક્રવતી જે જીવ આ બીજા ભાગમાં ગણાવી શકાય છે. (૩) “પ્રણત-ઉનત” જે પુરુષ પહેલાં જાતિની અપેક્ષાએ અથવા અદ્ધિ આદિની અપેક્ષાએ પ્રભુત રહ્યો હોય પણ પાછળથી શુભતિમાં ગમન થવાને કારણે જે હરિકેશી મેતાર્યની જેમ ઉન્નત થઈ ગયે હેય. આ પ્રકારના પુરુષને આ ત્રીજા ભાંગામાં સમાવેશ થાય છે. (૪) “પ્રકૃત–પ્રણત” જે પુરુષ પહેલાં જાતિ આદિની અપેક્ષાએ પ્રભુત રહ્યો હોય, અને પછી પણ કાલશૌકરિકની જેમ નરકગમનાદિથી હીન જ રહ્યો હોય. આ પ્રકારના પુરુષને આ ચોથા ભાગમાં મૂકી શકાય છે. આ પ્રકારે દૃષ્ટાંત સૂત્ર અને દષ્ટિબ્લિક સૂત્રનું સામાન્ય રૂપે કથન કરીને હવે સૂત્રકાર તેમના (તે વૃક્ષોના) વિશેષ સુત્રને પ્રકટ કરવા નિમિત્તે આ પ્રમાણે કહે છે-“વત્તા ” ઈત્યાદિ વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે-(૧) “ઉન્નત-ઉન્નત પરિણત” એક પ્રકાર એવો છે કે જે જાતિ આદિની અપેક્ષાએ પહેલાં ઉન્નત હોય છે અને આગળ જતાં એક વૃક્ષ ઉત્તમ રસ રૂપ પરિણામને પ્રાપ્ત થાય છે. જેમકે આમ્રાદિ વૃક્ષ (૨) “ઉનત–પ્રણત પરિણત” આ પ્રકારમાં એ વૃક્ષેને મૂકી શકાય છે કે જે જાતિ આદિની અપેક્ષાએ ઉન્નત હોવા છતાં પણ કારણવશ ઉન્નત અવસ્થાનો પરિત્યાગ કરી દે છે અને પ્રણત રૂપે પરિણત થઈ જાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ '' જેમકે એ જ આંખે જ્યારે શીત-ગરમી આદિ જનિત રાગથી ગ્રસ્ત થાય છે ત્યારે દુ་ન્યૂ સડેલાં ફળ આદિથી યુક્ત થઈ જાય છે. (૩) પ્રભુત-ઉન્નત પરિત ” આ પ્રકારમાં એ વૃક્ષાને મૂકી શકાય છે કે જે પહેલાં જાતિ માદિની અપેક્ષાએ હીન હોય છે, પશુ ત્યારબાદ ચગ્ય નિમિત્ત મળવાથી ઉન્નત રૂપે પરિણમે છે. જેમકે કાઈ મીઠા આંબાના થડમાં ડાળી રાપવામાં આવે ( આ પ્રકારની ક્રિયાને ખૂટી કરવાની ક્રિયા કહે છે) તે તે ઉન્નત પરિણામને પ્રાપ્ત કરે છે. (૪) ‘ પ્રભુત-પ્રભુત ' જે વૃક્ષ પહેલાં પણ જાતિ આદિની અપેક્ષાએ પ્રણત હોય છે અને કાયપ્ત પ્રભુત જ રહે છે એવા આકડા આદિને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. “ વામેવ ” ઇત્યાદિ— ** v આ ચાર પ્રકારના વૃક્ષેાનું જેવું કથન કર્યું છે, એવું જ કથન ચાર પ્રકારના મનુષ્ય વિષે પણ સમજવું. હજી સૂત્રકાર વિશેષ દૃષ્ટાન્ત આપે છે— “ ચત્તા જવા '' વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે(૧) ઉન્નત–ઉન્નતરૂપ, (ર) ઉન્નત-પ્રતરૂપ, (૩) પ્રણત-ઉન્નતરૂપ અને (૪) પ્રણત-પ્રભુતરૂપ. વૃક્ષાના પહેલા પ્રકારમાં એવા વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નતિ પામેલું હાય અને સુંદર સસ્થાન (આકારવાળું) હાય. આ રીતે આકાર, એધ, ક્રિયા અને પરિણામ, આ ચારમાંથી આકારને આધારે રૂપતિ આ સૂત્ર ચેાજવું જોઇએ. (૨) ખીજા પ્રકારમાં એવા વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નત હાય પણ આકાર આદિની અપેક્ષાએ હીન હાય. (૩) ત્રીજા પ્રકારમાં એ વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નત ન ઢાય પણ જેના દેખાવ સુંદર ડાય. (૪) ચાથા પ્રકારમાં એવા વૃક્ષાને ગણાવી શકાય કે જે ઉન્નત પણ ન હોય અને સસ્થાનમાં પણ સુંદર ન હોય. આ પ્રકારની આ ચતુભંગી છે. વૃક્ષની મપેક્ષાએ જેવા ચાર ભાંગા (વિકલ્પ ) પ્રકટ કરવામાં આવ્યા છે, એવાં જ ચાર ભાંગા મનુષ્યની અપેક્ષાએ પણ સમજવા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર બધપરિણામની અપેક્ષાએ ચાર ભાંગાનું કથન કરે છે– પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) ઉનત ઉન્નત મનવાળે, (૨) ઉન્નત પ્રણત મનવાળો, (૩) પ્રણત ઉન્નત મનવાળે અને (૪) પ્રણત પ્રણત મનવાળો. પહેલા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય કે જે જાતિ આદિની અપે ક્ષાએ પણ ઉન્નત હોય છે, અને સ્વાભાવિક ઔદાર્ય આદિ ગુણેથી પણ સંપન્ન હૃદયવાળો હોય છે. બીજા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય કે જે જાતિ આદિ ગુણેની અપેક્ષાએ તે ઉત્તમ હોય છે, પણ સ્વાભાવિક ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હૃદયવાળે હેતે નથી. ત્રીજા પ્રકારમાં એવા પુરુષને મૂકી શકાય કે જે જાતિ આદિ ગુણોથી ઉન્નત હેતે નથી પણ સ્વાભાવિક ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હૃદયવાળે હોય છે. ચેથા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય છે કે જે જાતિ આદિ ગુણેની અપેક્ષાએ પણ ઉન્નત હેતે નથી અને ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હૃદયવાળે પણ હોતો નથી. એ જ પ્રમાણે સંકલ્પને આધારે પણ ચાર ભાંગા બને છે-જેમકે... (૧) ઉન્નત ઉન્નત સંકલ્પવાળ, (૨) ઉન્નત પ્રણત સંકલ્પવાળે, (૩) પ્રણત ઉન્નત સંક૯૫વાળે અને (૪) પ્રત પ્રણત સંકલ્પવાળો. “સંકલ્પ' એટલે “માનસિક વિચાર”. વિચારમાં ઔદાર્ય આદિ ગુણોથી યુક્તતા હોવાને કારણે ઉન્નતતા સંભવી શકે છે. અથવા સમીચીન અર્થને વિષય કરવાની અપેક્ષાએ પણ સંકલપમાં ઉન્નતતા સમજવી જોઈએ. એવા માનસિક ઉન્નત વિચારોથી યુક્ત હોય એવા પુરુષને પણ ઉન્નત કહે છે. આ ચતુગીને અર્થ સ્પષ્ટ છે. “પ” પ્રજ્ઞા એટલે જ્ઞાન-પ્રકૃષ્ટ જ્ઞાનનું નામ પ્રજ્ઞા છે. તે પ્રજ્ઞાની અપેક્ષાએ પણ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) ઉન્નત ઉન્નત પ્રજ્ઞાવાળો, (૨) ઉન્નત પ્રત પ્રજ્ઞાવાળો, (૩) પ્રણત ઉનત પ્રજ્ઞાવાળે અને (૪) પ્રણત પ્રભુત પ્રજ્ઞાવાળો. આ ચતુર્ભગી પણ સરળતાથી સમજી શકાય એવી છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫ ૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ “ટ્ટિી” દર્શનનું નામ દૃષ્ટિ છે. એટલે કે ચક્ષુની સહાયતાથી જે જ્ઞાન થાય છે તેનું નામ દૃષ્ટિ છે. અથવા જુદા જુદા નયને જે મત હોય છે તેને દષ્ટિ કહે છે. આ દૃષ્ટિને અનુલક્ષીને પણ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે. (૧) ઉન્નત ઉન્નત દૃષ્ટિવાળ, (૨) ઉન્નત પ્રણત દષ્ટિવાળ, (૩) પ્રણત ઉન્નત દષ્ટિવાળો અને (૪) પ્રણત પ્રણત દષ્ટિવાળે. આ ચાર પ્રકારનો ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) કેઈ પુરુષ જાતિ આદિની અપેક્ષાએ પણ ઉન્નત હોય છે અને ઉન્નત દૃષ્ટિવાળો પણ હોય છે. (૨) કેઈ પુરુષ ઉન્નત હોવા છતાં પ્રભુત દૃષ્ટિવાળો હોય છે. (૩) કે પુરુષ પ્રણત હોવા છતાં ઉન્નત દૃષ્ટિવાળે હોય છે. (૪) કોઈ પ્રણત પણ હોય છે અને પ્રણત દષ્ટિવાળે પણ હોય છે. ક્રિયાની અપેક્ષાએ ત્રણ સૂત્ર આ પ્રમાણે છે – * સીયારા ઈત્યાદિ–શીલ એટલે સમાધિ. સમાધિ ચિત્તની સ્વસ્થતા રૂપ પણ હોય છે. અથવા-સદુવૃત્તિ અથવા સ્વભાવનું નામ પણું શીલ છે. તે શીલને જે આચાર (અનુષ્ઠાન) છે, તેનું નામ શીલાચાર છે. અથવા “શીન આવારઃ” આ પ્રમાણે તૃતીયા તપુરુષ સમાસ ગણીને શીલાચારને આ પ્રમાણે પણ અર્થ થાય છે–“સ્વભાવતઃ ” જે આચાર છે તેને શીલાચાર કહે છે.” આ શીલાચારની અપેક્ષાએ પણ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે. (૧) કે પુરુષ ઉન્નત પણ હોય છે અને ઉન્નત શીલાચારવાળા પણ હોય. છે. (૨) કે પુરુષ ઉનત હોવા છતાં પણ પ્રણત શીલાચારવાળે હોય છે. (૩) કઈ પ્રણત હોવા છતાં પણ ઉન્નત પ્રણત શીલાચારવાળો હોય છે. (૪) કે ઈ પ્રણત પણ હોય છે અને પ્રણત શીલાચારવાળે પણ હોય છે. ૧૧ વવારઃ ” ઈત્યાદિ–વર્તમાન આચરણનું નામ વ્યવહાર છે. તે વ્યવહાર અનેક પ્રકારનો હોય છે. તે વ્યવહારની અપેક્ષાએ પણ નીચે પ્રમાણે ચાર ભાંગ બને છે-(૧) કેઈ જીવ ઉનત પણ હોય છે અને ઉનત વ્યવહારવાળો પણ હોય છે. (૨) કઈ પુરુષ ઉન્નત હોવા છતાં પણ પ્રભુત વ્યવહારવાળો હોય છે. (૩) કઈ પ્રવૃત હોવા છતાં પણ ઉન્નત વ્યવહારવાળે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫ ૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ હોય છે. (૪) કોઈ પુરુષ પ્રણત પણ હોય છે અને પ્રણત વ્યવહારવાળે પણ હોય છે. વ્યવહારમાં ઉન્નતતા અને પ્રણતતા પ્રશંસનીયતાથી અને અપ્રશંસનીયતાથી આવે છે, એમ સમજવું. ! ૧૨ ! “પરમે? ઈત્યાદિ—ઉત્સાહને પરાક્રમ કહે છે. તે પરાક્રમની અપે. ક્ષાએ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) કોઈ પુરુષ ઉન્નત પણ હોય છે અને ઉન્નત પરાક્રમવાળે પણ હોય છે. (૨) કેઈ પુરુષ ઉન્નત હેવા છતાં પણ પ્રણત પરાક્રમવાળે હેાય છે. (૩) કોઈ પુરુષ પ્રણત હેવા છતાં પણ ઉન્નત પરાક્રમવાળો હોય છે. (૪) કેઈ પુરુષ પ્રત પણ હોય છે અને પ્રણત પરાક્રમવાળો પણ હોય છે. પરાક્રમમાં ઉન્નતતા અપ્રતિવતતા અને સમીચીનતાની અપેક્ષાએ જ હોય છે, એમ સમજવું. આ ચારે ભાંગાઓમાં પ્રવૃતતા ઉન્નત. તાથી વિપરીત હોય છે, એમ સમજવું. “g gરિજ્ઞા” ઈત્યાદિ–મનથી લઈને પરાક્રમ સુધીના ચાર ભાંગાવાળા સાત સૂનું પૂર્વોકત પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું. તે સાતે સૂત્રના ચાર–ચાર ભાગાઓનું કથન કરતી વખતે દરેક ભાગોમાં માત્ર પુરુષ પદનો પ્રયોગ કરીને સમસ્ત કથન થવું જોઈએ. એટલે કે દૂષ્ટાન્તરૂપ વૃક્ષ પદને આ ભાંગાઓમાં પ્રગ કરવો જોઈએ નહીં. ત્યાં વૃક્ષપદને પ્રગ શા માટે થ ન જોઈએ ? તે તેને ખુલાસે આ પ્રમાણે સમજ– દૃષ્ટાન્તભત વૃમાં મન આદિને સદૂભાવ હોતો નથી. એટલે કે જે દાબ્દનિક પુરુષધર્મો છે તેમને વૃક્ષની સાથે ઘટાવી શકાતા નથી, તે કારણે આ સાત સૂત્રમાં વૃક્ષપદને પગ અસંગત લાગે છે. તેથી દષ્ટાન્તભૂત વૃક્ષોને બલે દાબ્દન્તિક પુરુષને જ આ ભાંગાઓમાં પ્રયોગ કરવામાં આવ્યું છે. દષ્ટાન્ત સૂત્રનું વિશેષ કથન વારિ” ઈત્યાદિ-વૃક્ષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે– (૧) ઋજુ-જુ, (૨) કાજુ-પક, (૩) વક્ર-જુ અને (૪) વક્ર-વક્ર. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ હવે આ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-(૧) કઈ વૃક્ષ એવું હોય છે કે જે પહેલાં પણ બાજુ હોય છે અને પછી પણ જજ રહે છે. વૃક્ષમાં ઋજુતા (સરળતા) અવિપરીત સ્વભાવની અપેક્ષાએ અથવા સમુચિત ફલ, પુષ્પાદિને ઉત્પન્ન કરવાને કારણે સમજવી (૨) “જુ-વક? કોઈ વૃક્ષ પહેલાં જ હોવા છતાં પાછળથી વક્ર થઈ જાય છે. ફલ-પુષ્પાદિ આપનારું વૃક્ષ જ્યારે ફલ-પુષ્પાદિ આપતું બંધ થઈ જાય છે ત્યારે તેમાં વક્રતા આવી ગણાય છે. (૩) “વક-જુ કાઈ વૃક્ષ એવું હોય છે કે જે પહેલાં વક્ર હોય છે પણ પાછળથી ઋજુ બની જાય છે. () “વક્ર-વક કોઈ વૃક્ષ પહેલાં પણ વક્ર હોય છે અને પાછળથી પણ વક જ રહે છે. આ પ્રકારના ચાર ભાંગા અહીં બને છે. | દાબ્દન્તિક પુરુષ જાત– pજાર" ઈત્યાદિ–દષ્ટાન્તભૂત વૃક્ષની જેમ પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે–પહેલે ભાંગે-કઈ પુરુષ સુસાધુની જેમ શરીર, ગતિ, ભાષા, ચેષ્ટા આદિની અપેક્ષાએ પણ સરલ હોય છે અને તેનું અંતઃકરણ પણ નિશ્ચલ હોય છે. એટલે કે તે બહારથી પણ સરલ હોય છે અને અંદરથી પણ સરલ હોય છે. અથવા પહેલાં પણ સરળ હોય છે અને પાછળથી પણ સરલ જ રહે છે. બીજો ભાગો-કોઈ પુરુષ પહેલાં સરલ હોય છે, પરંતુ પાછળથી કોઈ કારણને લીધે તે માયાવી થઈ જવાથી દુર્જનના જેવો વક (કલિ) થઈ જાય છે. ત્રીજો ભાંગ-કોઈ પુરુષ પહેલાં વક (કુટિલ) હેય છે, પરંતુ શિક્ષાદિ કારણોને લીધે પાછળથી સરલ સ્વભાવને બની જાય છે. અથવા કોઈ માણસ ઉગ્ર સ્વભાવ આદિનું પ્રદર્શન કરનાર હોવા છતાં પણ ગુણિત્રય આદિની રક્ષા કરનારા મુનિની જેમ અંદરથી છલરહિત બની ગયેલ હોય છે ચોથ ભાગ-કેઇ પુરુષ શારીરિક ચેષ્ટા આદિની અપેક્ષાએ બહારથી પણ કુટિલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને અંદરથી પણ કપટ જાળયુક્ત દુજનના જે કુટિલ જ હેય છે, અથવા તે પહેલાં પણ કુટિલ હોય છે અને પછી પણ કુટિલ જ રહે છે. “gવં ” ઈત્યાદિ–આ સૂત્ર દ્વારા હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે–જેમ ઉન્નત અને પ્રણત વિષયક સૂત્રોની સાથે ઉન્નત પ્રણત પરિણત રૂપ જોડીને દષ્ટાન્ત રાષ્ટ્રન્તિક સંબંધી ૬ સૂત્રે બનાવવામાં આવ્યા છે, એ જ પ્રમાણે “ઉન્નત પ્રણત” શબ્દની સાથે મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ, આ સાત પદ જેડીને વૃક્ષના દષ્ટન્ત રહિત બીજા સાત સૂત્રો પણ બનાવવામાં આવ્યાં છે. આ પ્રમાણે કુલ ૧૩ સૂત્રે બનાવવામાં આવ્યાં છે જેમકે...(૧) ઉનત-ઉન્નત, (૨) ઉનત-પ્રણત, (૩) પ્રસ્કૃત ઉન્નત અને (૪) પ્રત–પ્રણત, આ ચાર ભાંગા વૃક્ષને અનુલક્ષીને બનાવ્યા છે. આ રીતે વૃક્ષના દૃષ્ટાન્તવાળું આ પ્રથમ સૂત્ર છે. અને એ જ પ્રમાણે દાર્ટાબ્લિક પુરુષની સાથે ઉન્નત-ઉન્નત, આદિ ચાર ભાંગને ચેજિત કરીને પુરુષ વિષયક બીજું સૂત્ર બનાવ્યું છે. (૧) ઉન્નત ઉન્નત પરિણત (૨) ઉન્નતાણુતપરિણત, (૩) પ્રણતઉન્નતપરિણુતા અને (૪) પ્રકૃતિ પ્રણત પરિણત, આ ચાર ભાંગા ઉન્નત-પ્રણતની સાથે પરિણતને ચેજિત કરીને વૃક્ષને અનુલક્ષીને કહ્યા છે. આ રીતે વૃક્ષ વિષયક ત્રીજું સૂત્ર બનાવ્યું છે. અને આ સૂત્રને દષ્ટાન્તમાં (દાર્ટાનિક પુરુષમાં) ચેજિત કરીને પુરુષ વિષયક ચોથું સૂત્ર બનાવ્યું છે. પાંચમું સૂત્ર આ પ્રમાણે બનાવ્યું છે-(૧) ઉન્નત ઉન્નતરૂપ, (૨) ઉન્નત પ્રણતરૂપ, (૩) પ્રણત ઉન્નત રૂપ અને (૪) પ્રણત પ્રણતરૂપ આ ચાર ભાંગી સંસ્થાન ( આકાર) ની અપે. ક્ષાએ વૃક્ષને અનુલક્ષીને કહ્યા છે. આ ચારે ભાંગાને દાબ્દતિક પુરુષને અg. લક્ષીને ચેજિત કરવાથી છઠું સૂત્ર બન્યું છે. આ રીતે પહેલેથી છ સુધીના સૂત્રે તે અનુક્રમે દષ્ટાંત અને દાબ્દન્તિક પુરુષની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે. પરંતુ ઉન્નત પ્રણતની સાથે (૧) મન, (૨) સંક૯પ, (૩) પ્રજ્ઞા, (૪) દેષ્ટિ, (૫) શીલાચાર, (૬) વ્યવહાર અને (૭) પરાક્રમ, આ સાતને ચેજિત કરીને જે ચાર ચાર ભાંગાવાળા સાત સૂત્ર બતાવવામાં આવ્યાં છે, તે વિના દૃષ્ટાંત જ બતાવવામાં આવ્યાં છે, કારણ કે મન આદિ ઉપર્યુક્ત સાત ધર્મોને અસંજ્ઞી વૃક્ષમાં સદ્દભાવ હોઈ શકતો નથી. - આ રીતે દષ્ટાંત વિના (એટલે કે માત્ર પુરુષને અનુલક્ષીને) ચાર ચાર ભાંગાવાળા જે સાત સૂત્ર બતાવ્યાં છે, તે નીચે પ્રમાણે સમજવાએટલે કે સાતમાંથી લઈને ૧૩ માં સુધીના સૂત્રેના ભાંગાનું સ્વરૂપ અહીં પ્રકટ કરવામાં આવે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫ ૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ સાતમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત ઉન્નત મન, (૨) ઉન્નત-પ્રભુત મન, (૩) પ્રણત–ઉન્નત મન અને (૪) પ્રણત-પ્રભુત મન. મઠમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત ઉન્નત સ‘૩૫, (૨) ઉન્નત -પ્રભુત સંકલ્પ, (૩) પ્રણત–ઉન્નત સ'કલ્પ અને (૪) પ્રણત-પ્રભુત સહક૫ નવમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત પ્રજ્ઞા, (૨) ઉન્નત-પ્રભુત પ્રજ્ઞા, (૩) પ્રણત–ઉન્નત પ્રજ્ઞા અને (૪) પ્રણત-પ્રભુત પ્રજ્ઞા. દસમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત દૃષ્ટિ, (૨) ઉન્નત-પ્રભુત દૃષ્ટિ, (૩) પ્રદ્યુત-ઉન્નત દૃષ્ટિ અને (૪) પ્રણત-પ્રવ્રુત દૃષ્ટિ. અગિયારમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત શીલાચાર, (૨) ઉન્નત પ્રભુત શીલાચાર, (૩) પ્રભુત ઉન્નત શીઘ્રાચાર અને (૪) પ્રણત-પ્રભુત શીલાચાર ખારમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત વ્યવહાર, (ર) ઉન્નતપ્રશુત વ્યવહાર, (૩) પ્રણત-ઉન્નત વ્યવહાર, અને (૪) પ્રણત-પ્રભુત વ્યવહાર તેરમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઉન્નત-ઉન્નત પ્રરાક્રમ, (૨) ઉન્નત-પ્રણત પરાક્રમ, (૩) પ્રદ્યુત-ઉન્નત પરાક્રમ અને (૪) પ્રણત-પ્રભુત પરાક્રમ. આ પ્રમાણે ઉન્નત પ્રભુત શબ્દ!ની સાથે મન આદિ છ પદને જોડીને ચાર ચાર ભાંગાવાળા સાત સૂત્ર બન્યાં છે. હવે ઋજુ ( સરળ ) અને વર્ક, આ એ પદો સાથે ઋજુ વક પરિણત અને રૂપ ( સંસ્થાન ) પદોને ચાર્જિત કરીને દૃષ્ટાન્ત અને દાબ્ઝન્તિક સંબધી ખીજા ૬ સૂત્રેા અને છે ( જેનું સ્વરૂપ પહેલા છ સૂત્ર જેવું સમજવું) અને ચાર ભંગ યુક્ત ૭ સૂત્રેા વિના દૃષ્ટા ન્તના મનાવી શકાય છે ( એટલે કે માત્ર પુરુષને જ અનુલક્ષીને મનાવી શકાય છે. ) તે સત્રાના ભાંગાઓનું સ્વરૂપ આ પ્રકારનું અને છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષ દષ્ટાન્ત સંબંધી પહેલા સૂત્રના ચાર ભાંગા-(૧) અજુ-ઋજુ, (૨) અજ-વક, (૩) વક–જુ અને (૪) વક–વક્ર. આ ચતુર્ભ ગીને જ્યારે રાષ્ટ્રતિક પુરુષ સાથે ચેજિત કરવામાં આવે છે ત્યારે બીજું સત્ર બની જાય છે. વૃક્ષ ટાન્ત સંબંધી ત્રીજા સૂત્રના ચાર લાંગા-(૧) જુ-જુ પરિણત (૨) કાજુ વક પરિણત, (૩) વક–જુ પરિણત અને (૪) વક-વક પરિણત. ત્રીજા સૂત્રના ચાર ભાગાને જ્યારે દાષ્ટાબ્લિક પુરુષ સાથે ચેજિત કરવામાં આવે છે ત્યારે ચોથું સૂત્ર બની જાય છે. વૃક્ષ દૃષ્ટાંત સંબંધી પાંચમાં સૂત્રના ચાર ભાંગા-(૧) કાજુ-જુ રૂપ, (૨) ઋજુ-વક રૂપ, (૩) વક્ર-ઋજુ રૂપ અને (૪) વક્ર-વક રૂપ. પાંચમાં સૂત્રના ચાર ભાગાને જ્યારે રાષ્ટતક પુરુષ સાથે યોજિત કરવામાં આવે છે, ત્યારે છઠું સૂત્ર બની જાય છે. વિના દેષ્ટાન્તના (એટલે કે માત્ર પુરુષને અનુલક્ષીને જ) જુ-વક પદની સાથે મન, સંક૯પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ, આ સાત પદેને અનુક્રમે જેડીને ચાર ચાર ભાંગાવાળા સાત સૂત્ર નીચે પ્રમાણે બને છે સૂત્ર ૭ માંના ચાર ભાંગા-(૧) ત્રાજુ ઋજુ મન, (૨) જુ-વક્ર મન, (૩) વક્ર-ઋજુ મન, અને (૪) વક-વકે મન, હવે આઠમાં સૂત્રના ચાર ભાંગા પ્રકટ કરવામાં આવે છે-(૧) ઋજુ ઋજુ સંકલ્પ, (૨) ઋજુ વક્ર સંકલ્પ, (૩) વક ઋજુ સંકલ્પ અને (૪) વકુ વક્ર સંક૯પ. નવમાં સૂત્રના ચાર ભાગ-(૧) હજુ ઋજુ પ્રજ્ઞ, (૨) જુ વકે પ્રજ્ઞ, (૩) વક્ર ઋજુ પ્રજ્ઞ અને (૪) વક વક પ્રજ્ઞ, દસમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઋજુ અજુ દષ્ટિ, (૨) ઋજુ વક દષ્ટિ, (૩) વક ઋજુ દષ્ટિ અને (૪) વકે વક્ર દૃષ્ટિ. અગિયારમાં સૂત્રના ચાર ભાગ (૧) ઋજુ હજુ શીલાચાર, (૨) અજુ વક શીલાચાર, (૩) વક્ર ઋજુ શીલાચાર અને (૪) વક્ર વર્ક શીલાચાર. બારમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઋજુ ઋજુ વ્યવહાર, (૨) ઋજુ વક્ર વ્યવહાર, (૩) વર્ક ઋજુ વ્યવહાર અને (૪) વક વક વ્યવહાર. તેરમાં સૂત્રના ચાર ભાંગા-(૧) ઋજુ ઋજુ પરાક્રમ, (૨) ઋજુ વર્ક પરાકમ, (૩) વક ઋજુ પરાક્રમ અને (૩) વક વક પરાકમ. આ રીતે ઋજુ વક પદની સાથે વિના દૃષ્ટાન્તના મન આદિ પદ જવાથી ૭ સુત્ર બને છે. આ ૧૩ સૂત્રમાં ઉન્નત-પ્રકૃત સંબંધી આગલા ૬-૭ એટલે કે ૧૩ સૂત્રે ઉમેરવાથી કુલ ૨૬ સૂત્ર થઈ જાય છે. એ સૂ. ૨ સમાપ્ત છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાપ્રતિપન્ન પુરૂષકે કલ્પનીય ભાષાદિકા નિરૂપણ પ્રતિમા પન્ન પુરુષે (સાધુએ) કેવી ભાષા બોલવી જોઈએ તે સૂત્રકાર પ્રકટ કરે છે-“ઘહિમપરિવર્નર i ગળણઈત્યાદિ પ્રતિમાપ્રતિપન્ન (પ્રતિમાઓની આરાધના કરતા) અણગારને માટે આ ચાર ભાષાઓ બેલવા ચોગ્ય કહી છે-(૧) યાચની, (૨) પ્રચ્છની, (૩) અનુજ્ઞાપની અને (૪) પૃષ્ટ વ્યાકરણ. ભાષા ચાર પ્રકારની કહી છે–સત્ય ભાષા, (૨) મૃષા ભાષા, (૩) સત્ય મૃષા અને (૪) અસત્ય મૃષા. ભિક્ષ પ્રતિમા ૧૨ કહી છે. તે પ્રતિમાઓનું પાલન કરી રહ્યો હોય એવા અણગારને આ ચાર પ્રકારની ભાષા બોલવી કપે છે–કલ્પનીય વસ્તુ જે ભાષાને સહારે માંગી શકાય છે, તે ભાષાને “યાચની ભાષા” કહે છે. જે ભાષાને સહારે માર્ગાદિ કેની પૃચ્છા કરવામાં આવે છે, અથવા પ્રજનવશ સૂત્ર અને અર્થ પૂછવામાં આવે છે, તે ભાષાને “પ્રચ્છની ભાષા કહે છે. જે ભાષા દ્વારા અનુજ્ઞાપના કરવામાં આવે છે–એટલે કે ઉધાન આદિના માલિ. કની અનુજ્ઞા લેવામાં આવે છે, તે ભાષાને “અનુજ્ઞાપની ભાષા” કહે છે. પૂછવામાં આવેલી વાતને જે ભાષા દ્વારા ઉત્તર દેવામાં આવે છે તે ભાષાને પૃષ્ઠવ્યાકરણ ભાષા” કહે છે. ભાષાના જે ચાર પ્રભેદ કહેવામાં આવ્યા છે, તેને ભાવાર્થ હવે પ્રકટ કરવામાં આવે છે તેને (મુનિજનોને), ગુણેને અને જેને માટે જે હિતકારી ભાષા છે, તેને સત્ય ભાષા કહે છે. જેમકે “આત્મા છે,” આ પ્રકારનું પ્રતિપાદન કરનારી ભાષા સત્યભાષા ગણાય છે. વિદ્યમાન અર્થનું ઉત્પાદન ( નિષેધ) કરનારી જે ભાષા છે, તેને મૃષા ભાષા કહે છે. જેમકે.. આત્મા નથી”, આ પ્રકારનું પ્રતિપાદન કરનારી ભાષાને મૃષા ભાષા કહે છે. જે ભાષા અંશતઃ સત્ય હોય અને અંશતઃ અસત્ય હૈય, એવી ભાષાને સત્ય મૃષા ભાષા કહે છે. જેમકે “આત્મા છે અને તે અકર્તા છે” અહીં “આત્મા છે” આટલું કથન તે સત્ય જ છે, પણ “તે અકર્તા છે” આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૫૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ 6 કથન અસત્ય છે, કારણ કે “ આત્મા કર્તા છે, ” એ વાત જ સત્ય છે. તેથી આ કથન અ’શતઃ સત્ય અને અંશતઃ અસત્ય હાવાથી, આ પ્રકારની ભાષાને સત્ય મૃષા ભાષા ' કહે છે. જે ભાષા અસત્ય મૃષા સ્વભાવવાળી હાય છે, એટલે કે બન્ને સ્વભાવથી રહિત હૈાય છે, તે ભાષાને અસત્ય મૃષા કહે છે. જેમકે “ પ્રામં બાતઃ ,, ' ગામ આવી ગયું ” ઇત્યાદિ વચન. આ પ્રકારનાં વચન સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, કારણ કે ગામ તેા જડ વસ્તુ છે—ગામ આવતું નથી પણ આપણે ગામ પાસે જઇએ છીએ. છતાં આ પ્રકારના ભાષા પ્રયોગ થાય છે. આ અસત્ય સૃષાને વ્યવહાર ભાષા પણ કહે છે. !! સૂ. ૩૫ વસ્ત્રષ્ટાંતસે પુરૂષાદિકા નિરૂપણ “ વત્તા વસ્થા વત્તા ' ઇત્યાિ સૂત્રા–વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યાં છે—(૧) શુદ્ધ શુદ્ધ, (૨) શુદ્ધે અશુદ્ધ, (૩) અશુદ્ધ શુદ્ધ અને (૪) અશુદ્ધ અશુદ્ધ. એ જ પ્રમાણે પુરુષા પણુ ચાર પ્રકા રના કહ્યાં છે-(૧) શુદ્ધ શુદ્ધ, (ર) શુદ્ધ અશુદ્ધ (૩) અશુદ્ધ શુદ્ધ અને (૪) અશુદ્ધ અશુદ્ધ. એ જ પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ પદોની સાથે પરિણત અને રૂપ, આ બે પદાને અનુક્રમે ચેજિત કરીને વસ્ત્રોમાં ચતુર્વિધતાનું કથન થવું જોઇએ. આ દૃષ્ટાન્ત અનુસાર પુરુષાના પણ ચાર પ્રકાર પડે છે, એમ સમજવું, એ જ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ પદેની સાથે મન, સકલ્પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ, આ સાત પદોને ચેજિત કરીને ચાર ચાર ભાંગાનું કથન કરવું જોઇએ. હવે આ સૂત્રના અથ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે—વસ્ત્રની અપેક્ષાએ જે ચાર ભાંગા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ —(૧) ‘ શુદ્ધ શુદ્ધ ’ જે વજ્ર નિર્માંળ તન્તુ આદિકા વડે નિર્મિત હોય છે, અને જેમાં મેલના આગમનના અભાવ હોય છે, એવાં વસ્ત્રને શુદ્ધ શુદ્ધ નામના પહેલા ભાંગામાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૬ ૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ મૂકી શકાય છે. અથવા જે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું અને હાલમાં પશુ શુદ્ધ છે, એવાં વસ્ત્રને શુદ્ધ શુદ્ધ કહે છે. (૨) “ શુદ્ધ અશુદ્ધ ” જે વસ્ત્ર પહેલાં શુદ્ધ હતું, પણ પછી મેલ આદિના સપથી અશુદ્ધ થયેલુ હાય છે, એવા વસ્ત્રને આ બીજા ભાંગામાં મૂકી શકાય છે. (૩) “ અશુદ્ધ શુદ્ધ ” જે વસ્ત્ર પહેલાં મલિન હાય, પણ ત્યારખાદ શુદ્ધ (નિમળ ) થઈ ગયું હાય, એવા વઅને આ ત્રીજા ભાંગામાં મૂકી શકાય છે. (૪) “ અશુદ્ધ અશુદ્ધ ” જે વજ્ર જીણુ શીણુ તન્તુ આદિકામાંથી બનાવેલું હોવાને કારણે પહેલાં પણ અશુદ્ધ હોય અને ત્યારખાદ મેલ આદિના સપને લીધે અધિક અશુદ્ધ બનેલું હોય, એવા વજ્રને આ ચેાથા ભાંગાના દૃષ્ટાન્ત રૂપે ગણાવી શકાય છે. આ પ્રકારની આ ચતુર્ભ’ગી ( ચાર ભાંગા) વસ્રની શુદ્ધતા અને અશુદ્ધતાની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવી છે. જે રીતે વસ્ત્રોની સાથે આ ચતુભ'ગીને ચાજિત કરવામાં આવી છે, એ જ પ્રમાણે પુરુષાની સાથે પણ આ ચતુર્ભુગીને ચાજિત કરીને ચાર પ્રકારના પુરુષાનું હવે પ્રતિપાદન કરવામાં આવે છે— પુરુષાના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) શુદ્ધ શુદ્ધ, (૨) શુદ્ધ અશુદ્ધ, (૩) અશુદ્ધ શુદ્ધ અને (૪) અશુદ્ધ અશુદ્ધ પહેલા ભાંગાનું સ્પષ્ટીકરણ—જે પુરુષા જાતિ આદિની અપેક્ષાએ પહેલાં પશુ શુદ્ધ હાય છે અને ત્યારબાદ નિર્મળ જ્ઞાનાદિ ગુણે! પણ જેમણે સ`પન્ન કર્યાં હોય છે, તેમને “ શુદ્ધ શુદ્ધ ” રૂપ પહેલા ભાંગામાં સમાવી શકાય છે. અથવા જે પુરુષા જાતિકૂળની અપેક્ષાએ દૂષણ રહિત હોય છે, તેમને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (ર) ‘શુદ્ધ અશુદ્ધ' જે પુરુષા પહેલાં જાતિ આદિની અપેક્ષાએ શુદ્ધ હાય છે, પણ પાછળથી ખેાટી આદતા, દા આદિને લીધે અશુદ્ધ થઈ જાય છે, તેમને ખીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) અશુદ્ધ શુદ્ધ ' જે પુરુષ જાતિ આદિની અપેક્ષાએ અશુદ્ધ હોવા છતાં પણ નિમિત્ત મળવાથી શુદ્ધ જ્ઞાનાદિથી સ ́પન્ન થઈ જાય છે, તેમને આ આ ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૪) · અશુદ્ધ અશુદ્ધ ' જે પુરુષા જાતિ 6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૬ ૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ આદિની અપેક્ષાએ અશુદ્ધ હોય છે, અને જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયતનશીલ થતા નથી, આ કારણે જે કાયમ અશુદ્ધ જ રહે છે, તેમને આ ચેથા પ્રકારમાં મૂકી શકાય છે. વસ્ત્રને અનુલક્ષીને શુદ્ધ-અશુદ્ધ, આ પદે સાથે પરિણત પદને જવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે –(૧) શુદ્ધ શુદ્ધ પરિણુત, (૨) શુદ્ધ અશુદ્ધ પરિણત, (૩) અશુદ્ધ શુદ્ધ પરિણત અને (૪) અશુદ્ધ અશુદ્ધ પરિણત. રાષ્ટ્રતિક પુરુષને અનુલક્ષીને પણ ચાર ભાંગાઓ ગ્રહણ કરવા જોઈએ. એ જ પ્રમાણે દષ્ટાન્તભૂત વસ્ત્રમાં શુદ્ધ અશુદ્ધ પદની સાથે રૂપ પદને જીને. જે ચાર ભાંગનું કથન કરવામાં આવ્યું છે, તે ચાર ભાંગાનું કથન રાષ્ટ્રતિક પુરુષને અનુલક્ષીને પણ થવું જોઈએ. જેમકે (૧) શુદ્ધ શુદ્ધ રૂ૫, (૨) શુદ્ધ અશુદ્ધ રૂપ, (૩) અશુદ્ધ શુદ્ધ રૂપ અને (૪) અશુદ્ધ અશુદ્ધ રૂપ. પરિણત અને રૂપઘટિત આ દષ્ટાન્ન અને દાર્ટાનિકાની ચતુર્ભગીની વ્યાખ્યા સૂત્ર બેમાં આપ્યા અનુસાર જ સમજી લેવી. હવે મન, આદિ પરાક્રમ પર્યન્તના સાત પદોને શુદ્ધ અશુદ્ધ પદે સાથે જીત કરીને જે સાત ચતુર્ભગીઓ બને છે, તેનું સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે. શદ્ધ અશુદ્ધ પદે સાથે મનને ચેજિત કરવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) “શુદ્ધ શુદ્ધ મના” જે પુરુષ બહારથી વચન આદિની અપેક્ષાએ શદ્ધ હોય, અને જેનું અંતઃકરણ પણ શુદ્ધ હોય તેને “શુદ્ધ શુદ્ધ મનવાળે ? કહે છે. એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. બીજો ભાંગ-શુદ્ધ અશુદ્ધ મનવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ મનવાળા અને ૪) અશદ્ધ અશુદ્ધ મનવાળા. જેવી રીતે શુદ્ધ અશુદ્ધ પદને મન સાથે ચેજિત કરીને ચાર ભાંગાવાળું આ સૂત્ર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સંક૯૫થી લઈને પરાક્રમ સુધીના ઉપર્યુક્ત પદને પણ શુદ્ધ અશુદ્ધ પદે સાથે જીને ચાર ચાર ભાંગાવાળા બીજા છ સૂત્રો પણ પુરુષ જાતને અનુલક્ષીને કહેવા જોઈએ. દેષ્ટાન્તભૂત વસ્ત્રમાં મન આદિ સાતે વસ્તુને અભાવ હોવાથી તેને અનુલક્ષીને અહીં સૂત્રો બની શકતા નથી એમ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૬ ૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પ સાથે શુદ્ધ અશુદ્ધ પત્નને યેાજવાથી નીચે પ્રમાણે પુરુષજાત વિષયક ચાર ભાંગાવાળું સૂત્ર બનશે-(૧) શુદ્ધ શુદ્ધ સંકલ્પવાળા, (ર) શુદ્ધ અશુદ્ધ સપવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ સંકલ્પવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ સકલ્પવાળા, પ્રજ્ઞા પદને યાજવાથી આ ચાર ભાંગા ખને છે–(૧) શુદ્ધ શુદ્ધ પ્રજ્ઞાવાળા, (૨) શુદ્ધ અશુદ્ધ પ્રજ્ઞાવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ પ્રજ્ઞાવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ પ્રજ્ઞાવાળા દૃષ્ટિ પત્રને ચેાજવાથી આ ચાર ભાંગા બને છે-(૧) શુદ્ધ શુદ્ધ દૃષ્ટિવાળે, (ર) શુદ્ધ અશુદ્ધ દૃષ્ટિવાળે, (૩) અશુદ્ધ શુદ્ધ દૃષ્ટિવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ દૃષ્ટિવાળા શીલાચર પદ યાજવાથી આ ચાર ભાંગા અને છે-(૧) શુદ્ધ શુદ્ધ શીલાચારવાળે, (ર) શુદ્ધ અશુદ્ધ શીલા ચારવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ શીલાચારવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ શીલાચારવાળા, વ્યવહા પદ યાજવાથી આ પ્રમાણે ચાર ભાંગા બને છે (૧) શુદ્ધ શુદ્ધ વ્યવહારવાળા, (૨) શુદ્ધ અશુદ્ધ વ્યવહારવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ વ્યવ હારવાળે અને (૪) અશુદ્ધ અશુદ્ધ વ્યવહારવાળા, પરાક્રમ પદની સાથે આ પ્રમાણે ચાર ભાંગા અને છે-(૧) થ્રુસ્ર શુદ્ધ પરાક્રમવાળા, (૨) શુદ્ધ અશુદ્ધે પરાક્રમવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ પરાક્રમવાળે અને (૪) અશુદ્ધ અશુદ્ધ પા ક્રમવાળે આ મનથી લઇને પરાક્રમ પન્તની ચતુલંગી પુરુષ જાતને જ લાગુ પાડી શકાય છે, વસ્ત્રને લાગુ પડતી નથી, કારણ કે વસ્ત્રમાં આ પુરુષ ધર્મોના અભાવ હોય છે. એ જ વાત સૂત્રકારે “ હૂઁ ” ઈત્યાદિ કથન દ્વારા સ્પષ્ટ કરી છે. !! સૂ. ૪ રા સુતાદિ દ્દષ્ટાંતસે પુરૂષાદિકા નિરૂપણ માત્ર પુરુષાના પ્રકારો ખતાવવા નિમિત્તે જ આ પાંચમું સૂત્ર કહે છે— " चत्तारि सुया पण्णत्ता ’ ઈત્યાદિ— 6 સૂત્ર-પુત્રના ચાર પ્રકારેા કહ્યા છે—(૧) અભિજાત અથવા અતિયાત(૨) અનુજાત, (૩) અપજાત અને (૪) કુલ્લાંમાર પુરુષો ચાર પ્રકારના ક્થા છે. (૧) સત્ય સત્ય, (૨) સત્ય અસત્ય, (૩) અસત્ય સત્ય અને (૪) અસત્ય અસત્ય વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે(૧) શુચિ શુચિ, (૨) શુચિ અશુચિ, (૩) અશુચિ શુચિ અને (૪) અશુચિ અશુચિ. એ જ પ્રમાણે પુરુષના પણુ · શુચિ શુચિ ’ ’ આદિ ચાર પ્રકાર કહ્યા છે. જે રીતે શુદ્ધ વસ્ત્રનું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન · શુચિ-અશુચિ'ની અપેક્ષાએ થવું જોઈએ. પુરુષ જાતમાં શુચિ અશુચિ સાથે મનથી લઈને પરાક્રમ પન્તના સાત પદોને ચાજીને ચાર ભાંગાવાળા સાત સૂત્રનું કથન થવું જોઈએ. 6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૬ ૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ કેરક ચાર કહ્યાં છે-(૧) આમ્રપ્રલમ્બ કેરક, (૨) તાલપ્રલમ્બ કેરક, વલીપ્રલમ્બ કેરક અને મેંઢ વિષાણુ પ્રલમ્બ કરક. હવે આ સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–(૧) અભિજાત (અથવા અતિયાત) પુત્ર તેને કહે છે કે જે પિતા કરતાં પણ વધારે સંપત્તિવાળા હોય છે જેમકે ભગવાન ઋષભદેવ. (૨) અનુજાત પુત્ર તેને કહે છે કે જે પિતાના જેટલી જ વિભૂતિ (સંપત્તિ) વાળો હોય છે. જેમકે મહાયશ. તે તેના પિતા આદિત્યયશના જેટલી જ વિભૂતિવાળે હતો. “ અપજાત પુત્ર” અપ જાત પુત્ર તેને કહે છે કે જે પિતા કરતાં ન્યૂન સંપત્તિવાળો હોય અથવા પિતા કરતાં ગુણોમાં હીન હાય. જેમકે આદિત્ય યશ તે તેના પિતા ભરત કરતાં ગુણેની અપેક્ષાએ હીન હતો. (૪) કુલાંગાર પુત્ર તેને કહે છે કે જે પિતાના અનાચારથી કુળને કલંક લગાડે છે, પરને પીડાકારી હોય છે. જેમકે કંડરીક અહીં અંગાર” પર “અંગાર સમાનનું ” બેધક છે. અહીં જે પ્રકારે પુત્રમાં ચતુર્વિધતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રકારે શિષ્યમાં પણ ચતુર્વિધતા સમજવી, કારણ કે “સુત” શબ્દ શિષ્યના અર્થને પણ બેધક છે. (૧) જે શિષ્ય પિતાના ગુરુ કરતાં પણ અધિક પ્રભાવ શાળી હોય છે તેને અતિજાત શિષ્ય કહે છે. જેમકે સિંહગિરિ કરતાં વા. સ્વામી વધારે પ્રભાવશાળી હતા. (૨) જે શિષ્ય પિતાના ગુરુ સમાન ગુણ હોય છે તેને અનુજાત શિષ્ય કહે છે. જેમકે શર્યાભવને શિષ્ય પ્રભવસ્વામી. (૩) જે શિષ્ય ગુરુ કરતાં હીન ગુણવાળો હોય છે તેને અપજાત શિષ્ય કહે છે, જેમકે જંબૂસ્વામી કરતાં પ્રભવસ્વામી હીન ગુણોવાળ હતા. (૪) જે શિષ્ય ગુરુનો દૂષક હોય છે તેને કુલાંગાર શિષ્ય કહે છે. જેમકે કુલવાલુક અથવા ઉદાયન રાજાને મારનારો. “વારિ દુરિતકાચા ” ઈત્યાદિ– પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) “સત્ય સત્ય છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૬૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ જે પુરુષ યથાવસ્થિત (જેવું હોય એવું જ ) વસ્તુનું કથન કરતા હોય છે અને પ્રતિજ્ઞા અનુસાર જ કરનારે હોય છે, એવા તે પુરુષને સત્ય પુરુષ કહ્યો છે. એ તે પુરુષ આગળ જતાં સંયમ ધારણ કરીને જગતના મિત્રરૂપ બની જાય છે, એવા પુરુષને સત્ય સત્ય” નામના પહેલા પ્રકારના પુરુષમાં ગણાવી શકાય છે. અથવા જે પહેલાં પણ સત્યને આરાધક હોય અને પાછ. નથી પણ સત્યને આરાધક જ ચાલુ રહે છે, તેને “સત્ય સત્ય” રૂપ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) “સત્ય અસત્ય” જે પુરુષ પહેલાં સત્યને પાલક હોય, પણ પાછળથી અયથાર્થ વસ્તુના પરિફથન દ્વારા અથવા પ્રતિજ્ઞાત અર્થનું ઉલ્લંઘન કરવાને કારણે અસત્ય રૂપ બની ગયેલ હોય તેને સત્ય અસત્ય પુરુષ કહે છે. બાકીના બે ભાંગા આ પ્રમાણે છે (૩) અસત્ય સત્ય અને (૪) અસત્ય અસત્ય. આ બન્નેને ભાવાર્થ ઉપરના બે ભાંગાના ભાવાર્થને આધારે સમજી લે. જે પ્રકારે સત્યાસત્ય પદઘટિત આ ચતુભગી કહેવામાં આવી છે, એ જ પ્રકારે આ પદેની સાથે પરિણત આદિ પરાક્રમ પર્યન્તના પૂર્વોક્ત પદને ચેજિત કરીને ચાર ચાર ભાંગાવાળા સૂત્રનું કથન થવું જોઈએ વત્તા વસ્થા” ઈત્યાદિ– આ સત્ર દ્વારા વસ્ત્રના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે. (૧) શુચિ શુચિ, (૨) શુચિ અશુચિ, (૩) અશુચિ શુચિ અને () અશુચિ અશુચિ, એ જ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે– (૧) શચિ શુચિ, (૨) શુચિ અશુચિ, (૩) અશુચિ શુચિ અને (૪) અશુચિ અશુચિ. એ જ પ્રમાણે શુચિ અશુચિ પદની સાથે પરિણત, રૂપ, મન, સંકલ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આ પદોને જોડીને ચાર ચાર ભાંગાવાળા સૂત્રનું કથન થવું જોઈએ. જે વસ્ત્ર સ્વભાવથી પવિત્ર હોય અને આગળ જતાં પણ સંસ્કારની અપેક્ષાએ અથવા કાળભેદની અપેક્ષાએ પવિત્રજ રહે છે. એવા વસ્ત્રને શુચિ શુચિ રૂપ પહેલા પ્રકારમાં મૂકી શકાય છે. શુદ્ધ વાના પ્રકરણમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું કથન શુચિવ વિષે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૬૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ પણ ગ્રહણ કરવું જોઈએ. જે વસ્ત્ર સ્વભાવતઃ શુદ્ધ હોવા છતાં પાછળથી અપવિત્ર થઈ જાય છે, એવા વસ્ત્રને શુચિ અશુચિ રૂપ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે. જે વસ્ત્ર અશુચિ ( અપવિત્ર) હોવા છતાં પાછળથી શુચિ બની જાય છે તેને અશુચિ શુચિ રૂપ ત્રીજા પ્રકારમાં ગણાવી શકાય છે અને જે વસ્ત્ર અશુચિ અવસ્થામાં જ કાયમ ચાલુ રહે છે તેને અશુચિ અશુચિ રૂપ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. વસ્ત્રને અનુલક્ષીને શુચિ અશુચિની અપેક્ષાએ જે ચાર ભાંગાનું કથન કરવામાં આવ્યું છે, એવાં જ ચાર ભાંગાનું કથન પુરુષના વિષયમાં પણ થવું જોઈએ-મનુષ્ય વિષયક ચાર ભાંગી આ પ્રમાણે બનશે-(૧) જે મનુષ્ય સ્વભાવતઃ પવિત્ર હોય અને સદાચારનું પાલન કરવાને લીધે પવિત્ર જ રહે છે, તેને “ શુચિ શુચિ ” રૂપ પહેલા ભાંગામાં મૂકી શકાય છે. (૨) જે પુરુષ પહેલાં પવિત્ર હોય, પણ ભવિષ્યમાં કોઈ કારણને લીધે અસદાચારી બની જાય છે, એવા પુરુષને “શુચિ અશુચિ” રૂપ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) જે પુરુષ પહેલાં અસદાચારના પાલનને લીધે અપવિત્ર હોય, પણ પાછળથી સદાચાર આદિના પાલનને કારણે પવિત્ર બની ગયું હોય, તેને “અશુચિ શુચિ” રૂપ ત્રીજા પ્રકારમાં સમાવી શકાય છે. (૪) જે પુરુષ પહેલાં પણ અસદાચારના પાલનને લીધે અપવિત્ર હોય અને પછી પણ એ જ અપવિત્ર રહે છે તેને “અશુચિ અશુચિ” રૂપ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. gવં નવ” ઈત્યાદિ–જે પદ્ધતિથી આ શુચિ અશુચિ દૃષ્ટાન્તરૂપ વૃક્ષ અને દાબ્દન્તિક પુરુષની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે શુચિ–અશુચિ પદેની સાથે પરિણત રૂપ, મન, સંક૯૫ આદિ પૂર્વોક્ત પદોને જેડીને ચાર ચાર ભાંગાનું પ્રત્યેકમાં કથન થવું જોઈએ. શુચિ અશુચિ પદોની સાથે “પરિણત” અને “રૂપ” પદને જવાથી ટાન્તભૂત વસ્ત્રની અપેક્ષાએ બે ચતુર્ભાગી બનશે અને દાર્ટી તક પુરુષની અપેક્ષાએ પણ બે ચતુભગી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૬ ૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ બનશે પણ મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આ સાત પદેને અનુક્રમે શુચિ અશુચિ સાથે યોજવાથી માત્ર પુરુષ સંબંધી સાત ચતુર્ભાગી બને છે–વસ્ત્ર સંબંધી સાત ચતુર્ભગી સંભવી શકતી નથી, કારણ કે અચેતન વસ્ત્રમાં મન આદિ પુરુષ ધર્મોને સદ્ભાવ હોતું નથી. આ વાત “ જાવ પરમે” આ સૂત્રપાઠ દ્વારા સૂચિત થઈ છે દુષ્ટાન્તભૂત કેરક સૂત્ર” નારિ જોવા” ઈત્યાદિ. “આમ્રફલ પ્રલમ્બ કરક' આદિના ભેદથી કરકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–આંબાના વૃક્ષમાં જે લટકતી વસ્તુ છે તેને આમ્રપ્રલમ્બ કહે છે. આ આમ્રપ્રલમ્બની જે કલિકા હોય છે, તે અહીં “આમ્રપ્રલમ્બ કલિકા ' પદથી ગૃહીત થયેલ છે. આમ્રપ્રલમ્બ એટલે આમ્રફળ (કેરી)એ જ પ્રમાણે તાલપ્રલમ્બ કેરક એટલે તાડફલ કલિકા” થાય છે, વલલી પ્રલમ્બ કેરક એટલે વલ્લી ફલની કલિકા અને મેંઢ વિષાણા પ્રલમ્બ કેરક શબ્દને અર્થ “મેંઢ વિષાણુ ફલ કલિકા થાય છે. ઘેટાના શિંગડાંના આકારના ફલવાળી એક વનસ્પતિ થાય છે (કદાચ ખીજડા માટે આ શબ્દ વપરાતો હોય), તેના પ્રલબને (ફલને) જે શેરફ (શિંગ) હોય છે તેને અહીં મેષવૃષાણ પ્રલમ્બ કોરક પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ ચાર પ્રકારના કારક અને દાબ્દતિક પુરુષ વચ્ચે શી સમાનતા છે તે સૂત્રકાર પ્રકટ કરે છે – (૧) જેમ આમ્રફલ કોરકનું રક્ષણ કરવામાં આવે તો ઉચિત સમયે સમુચિત સ્વાદવાળા ફળ આપે છે, તેમાં કેટલાક પુરુષે એવા હોય છે કે તેમની સેવા કરવામાં આવે તો ઉચિત સમયે સમુચિત ઉપકાર રૂપ ફલનું પ્રદાન કરે છે, એવા પુરુષને પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) તાડ પ્રલમ્બ કરકની દીર્ઘકાળ પર્યત રક્ષા કરવામાં આવે, તે મહામુશ્કેલીએ ફલની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રમાણે કેટલાક પુરુષે દીર્ઘકાળ પર્યત સેવિત થયા બાદ મહામુશ્કેલીએ ઉપકારનું ફલ દેનારા હોય છે, તેમને બીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૩) જે પુરુષ વિના મુશ્કેલી જલ્દીમાં જદી ઉપકારને બદલે વાળી આપે છે, તેને વલ્લી પ્રલમ્બ કેરક સમાન ગણાય છે, કારણ કે વલ્લીપ્રલમ્બ કેરક થોડા સમય સુધી સેવિત થવા છતાં પણ શીઘ્રતાથી ફલપ્રદાન કરે છે. (૪) જે પુરુષની સેવા કરવા છતાં પણ સેવા કરનાર પુરુષને કે લાભ થતો નથી, માત્ર મીઠાં મીઠાં વચન જ સંભળાવ્યા કરે છે, એવા પુરુષને મેષ વિષાણા પ્રલમ્બ કેરક સમાન કહ્યો છે. મેષવિષાણ પ્રલમ્બ કેકની રક્ષા કરવા છતાં પણ રક્ષકને હિતકર ફળની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તેનાં ફળ સ્વાદરહિત હોય છે. આ પ્રમાણે ઉપકારને બદલે ન વાળી આપનારને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. ૪ ૨૮ સૂ. ૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૬૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ધુણ દૃષ્ટાંતસે પુરુષાદિકા નિરૂપણ હવે સૂત્રકાર ઘુણ (કીડા) ના દષ્ટાન્ત દ્વારા ચાર પ્રકારના પુરુષોનું નિરૂપણ કરે છે-“વારિ ઘુ ઘomત્તા” ઈત્યાદિ સૂત્રાર્થ-ઘુણ એટલે કીડો. ઘુણ ચાર પ્રકારના કહ્યા છે–જેમકે (૧) વકુ ખાદ, (૨) છલી ખાદ, (૩) કાષ્ઠ ખાદ અને (૪) સાર ખાદ. એ જ પ્રમાણે ચાર પ્રકારના ભિક્ષાક (ભિક્ષુક ) કહ્યા છે-(૧) ત્વક્ ખાદ સમાન, (૨) છેલ્લી ખાદ સમાન, (૩) કાષ્ઠ ખાદ સમાન અને (૪) સાર ખાદ સમાન. વખાદ સમાન ભિક્ષુકનું તપ સારબાદ સમાન કહ્યું છે. સારખાદ સમાન ભિક્ષકનું ત્વખાદ સમાન તપ કહ્યું છે, છલી ખાદ સમાન ભિક્ષુકનું કાષ્ઠ બાદ સમાન તપ કહ્યું છે અને કાષ્ઠનાદ સમાન શિક્ષકનું છલીખાદ સમાન તપ કર્યું છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે– કાષ્ટવેધક કીડાને ઘુણ કહે છે. તે ઘુણના જે ચાર પ્રકાર કહ્યા છે–તેને સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) જે ઘુણ વૃક્ષની છાલના બહારના ભાગનું ભક્ષણ કરે છે, તેને વખાદ ઘુણ કહે છે. (૨) જે ઘુણ છાલની અંદરના ભાગનું ભક્ષણ કરે છે, તેને છલીખાદ ઘુણ કહે છે. (૩) જે ધુણ કેવળ કાષ્ઠનું જ ભક્ષણ કરે છે, તેને કાઝખાદ ઘુણ કહે છે (૪) જે ધુણ કાષ્ઠના સાર ભાગનું જ ભક્ષણ કરે છે તેને સારબાદ ધુણ કહે છે. કાષ્ઠના મધ્ય ભાગને તેને સાર ભાગ કહે છે, સારખાદનું બીજું નામ વજમુખ ઘુણ છે. હવે ઘુણના આ ચારે પ્રકારને દાક્ટોતિક ભિક્ષાક સૂત્ર (ભિક્ષુક સૂત્ર) સાથે ઘટાવવા નિમિત્તે સૂત્રકાર “gવમેવ” ઈત્યાદિ સૂત્રે કહે છે. આ સૂત્ર દ્વારા જે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ઘુણના જેવા ચાર પ્રકાર કહ્યા છે, એવા ચાર પ્રકાર ભિક્ષાકના પણ પડી શકે છે. ભિક્ષુકને ભિક્ષાક પણ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૬૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ તે ભિક્ષુકના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) ત્વક્ષ્માદ સમાન ભિક્ષુક, (૨) છલ્લીખાદ સમાન ભિક્ષુક, (૩) કાષ્ઠખાદ સમાન ભિક્ષુક અને (૪) સારખાદ સમાન ભિક્ષુક. વાદ ઘણુ સમાન ભિક્ષુક એ છે કે જે અત્યન્ત સતેાષી હાવાને કારણે આયમ્મિલ આદિ તપસ્યા કરે છે, અને અન્ત, પ્રાન્ત, રૂક્ષ, તુચ્છ, અરસ અને વિરસ આહાર જ લે છે. છલ્લીખાદ ણુ સમાન ભિક્ષુક એ છે કે જે શુષ્ક, નીરસ આદિ અલેપ આહાર જ કરે છે. કાષ્ઠમાદ ઘુણુ સમાન ભિક્ષુક એ છે કે જે નિર્વિકૃતિક ( વિગય ) એટલે કે દૂધ, દહીં, ઘી, તેલ અને મધુરતા રહિત આહાર કરે છે. સારખાદ ણુ સમાન ભિક્ષુક એ છે કે જે સ`કામ ગુણુસ'પન્ન આહાર કરે છે, તે કાષ્ઠના મધ્ય ભાગનું ભક્ષણ કરકરનાર ણુ સમાન ગણાય છે. હવે સૂત્રકાર આ ચારે પ્રકારના ભિક્ષુએના તપેાવિશેષનુ કથન કરે છે तयकखाणस माणस्स ઈત્યાદિ— 64 "" જે ભિક્ષુક ત્યા સમાન સાર પદાર્થોનું ભાજન કરે છે, તેનુ' તપ વ મુખ ઘણુના જેવુ છે. વા-મતિ તીત્ર હોય છે, વાસાર તપ નિઃસ`ગ હોવાને કારણે કમ ભેદક હાય છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે જેમ સારખાદ ઘણુ ( કાષ્ઠના મધ્ય ભાગનુ ભક્ષણ કરનારો કીટા ) કઠણુમાં કઠણ કાષ્ઠને ભેદીને તેના મધ્ય ભાગમાં પડેોંચી જાય છે અને તે મધ્ય ભાગનું જ ભક્ષણ કરે છે, એ જ પ્રમાણે ત્વાદ ઘુણુ સમાન ભિક્ષુક પણ ભવાનુબન્ધી કઠણુમાં કઠણ કર્મોને પણ ભેટી નાખે છે, તે કારણે એવા ભિક્ષુકની તપને સારખ!દ ણુના તપ સાથે સરખાવ્યુ છે....૧ ' सारक्खायसमाणरस કાઇના મધ્યભાગનું ભક્ષણ કરનાર ઘુણુની સમાનતાવાળા ભિક્ષુનું તપ ‘રચાત્તમાન ’છાલના બાહ્યભાગનું ભક્ષણ કરનાર ઘુણના સમાન હેાય છે. આ કથનને ભાવાય એવા છે કે ખ઼ાદ ઘુગુ (બાહ્ય ત્વચાનું ભક્ષણુ કરનાર કીડા) કાસારને ( કાછના મધ્ય ભાગને ) 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ܕܐ ૧૬ ૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ભેદવાને સમર્થ હાતા નથી, પણ માત્ર બાહ્ય છાલને જ ખાનારા હાય છે. એ જ પ્રમાણે ત્વક્ષ્માદ ભિક્ષુનું તપ પણ કર્મોંસારને ભેદવાને સમર્થ બની શકતું નથી–પણ અસમર્થ જ રહે છે, કારણ કે તે સારખાદ સમાન ભિક્ષુક સકામ ગુણાહારક હેય છે. 66 छल्लिकखायसमाणस्स ' ઇત્યાદિ—જે ભિક્ષુક છાલના આભ્યન્તર ભાગને ખાનારા કીડા જેવા હાય છે, તેનું તપ કાષ્ઠભક્ષક કીડાતુલ્ય હાય છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—જે ભિક્ષુ છલ્લીખાદસમાન ( આભ્યન્તર છાલ ખાનાર કીડા સમાન ) હાય છે, તે ભિક્ષુ કૃખદ ણુ સમાન સયત કરતાં અમુક અશે વિશિષ્ટ પ્રકારના આહારનું સેવન કરનારા હેાવાથી કેટલેક અશે સસંગ અથવા અધિક તપને કારણે અધિક કલેદન કરનારા હાવાથી તથા સારખાદ ણુ સમાન સયત કરતાં અસારભાજી હાવાને કારણે નિઃસંગ હાવાથી, કના ભેદનમાં કાષ્ઠખાદ ધુણુ સમાન હોય છે. એટલે કે કાષ્ઠ ખાદ ઘણુ મધ્યમના ભેદક હાય છે, અને તે કારણે તેનું તપ પણ મધ્યમ હાય છે, કારણ કે સારખાદ ણુની જેમ તે અતિશય તીવ્ર પણ હેાતું નથી અને ક્ ખાદ ઘુણુની જેમ તે અતિશય મન્ત્ર પણ હેાતું નથી. તે કારણે તેના તપને મધ્યમ કહ્યું છે....૩ (6 "" कटुक्खायसमाणस्स ઇત્યાદિ જે ભિક્ષુક કાષ્ઠખાદ ણુના જેવા હાય છે, તેનું તપ આભ્યન્તર છાલભક્ષક ણુના જેવું હોય છે. આ કથનને ભાવા નીચે પ્રમાણે છે—જેમ આભ્યન્તર છાલમક્ષક કીડે કાષ્ઠસારને ભેદવાને અસમર્થ જ હાય છે, એ જ પ્રમાણે એવા ભિક્ષુક પણ કનું ભેદન કરવાને સમર્થ હાતા નથી. એટલે કે કાષ્ઠખાદ ભિક્ષુના તપને સાધારણ કહ્યું છે, કારણ કે સારમાદ ઘુણુ સમાન સાધુની અપેક્ષાએ તે અસારભેજી હાવાને કારણે નિ:સંગ હાય છે, અને ખાદ્ય છાલ ( ત્વક્ ) ના ભક્ષક ણુના જેવા સાધુની મપેક્ષાએ તે સારતરભેાજી હોવાને કારણે સસંગ હોય છે. તે કારણે છલ્લી ખાદ ઘણુ સમાન તેનું તે તપ કનું ભેદન કરવામાં કાખાદ ણુની જેમ અતિ સમર્થ પણુ નીવડતું નથી, અને ક્ખાદ ણુના જેવું અતિ મન્દ પણ હાતું નથી, તેથી તેના તપને સાધારણ કહેવામાં આવ્યું છે. આ રીતે પહેલા પ્રકારના સાધુનું તપ અતિ તીવ્ર અથવા અતિ તીત્ર પ્રધાનતર હૈય છે, ખીજા પ્રકારના સાધુતુ' તપ પ્રધાનતર અથવા મધ્યમ હોય છે, ત્રીજા પ્રકારના સાધુનું તપ પ્રધાન અથવા સાધારણ હાય છે અને ચાથા પ્રકારના સાધુનુ' તપ અપ્રધાન હેાય છે. ! સુ. ૬ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકા નિરૂપણ આ રીતે વનસ્પતિભક્ષક કીડાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર વનસ્પતિની પ્રરૂપણ કરે છે–“રઢિવા તળવાયા guત્તા” ઈત્યાદિ– તૃણ વનસ્પતિકાયિકના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) અપૂબીજ (૨) મૂલબીજ, (૩) પર્વબીજ અને (૪) સ્કન્ધબીજ. અધુને પપત્રક (તત્કાળ ઉત્પન્ન થયેલા) નારક જીવ નીચેના ચાર કારશાને લીધે નરકમાંથી મનુષ્યલોકમાં આવવા ચાહે છે-(૧) નરકમાં તત્કાળ ઉત્પન્ન થયેલે નરયિક (નારક જીવ) જ્યારે તે લેકમાં ઉત્પન્ન થયેલી વેદનાને લેગવે છે, ત્યારે તેને મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા થાય છે. (૨) જ્યારે તે રયિકપર પરમધાર્મિક નામના અસુરકુમાર દેવે વારંવાર આક્રમણ કરે છે, માર મારે છે, ત્યારે પણ તેને મનુષ્યલકમાં આવવાની ઈચ્છા થાય છે, પણ તે ત્યાંથી મનુષ્યલેકમાં આવી શકતું નથી. (૩) નરકમાં ભેગવવા ગ્ય કર્મોનું જ્યાં સુધી તે અધુનેપપન્નક નારક જીવ નરકમાં જ રહીને પૂરેપૂરું વેદના કરી લેતે નથી ત્યાં સુધી તે આ મનુષ્યલોકમાં આવી શકતો નથી. (૪) જ્યાં સુધી તે નિરયાયુષ્ક (નરક ગતિ સંબંધી આયુષ્ય) પૂરેપૂરું ભેગવી લેતે. નથી–ત્યાંની આયુસ્થિતિ પૂરી કરતા નથી ત્યાં સુધી તે ચાહના કરવા છતાં પણ મનુષ્યલોકમાં આવી શકતો નથી. આ પ્રકારના આ ચાર કારણોને લીધે તે અધુને પપન્નક નારક જીવ નરકમાંથી મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા થવા છતાં મનુષ્યલકમાં આવી શકતા નથી, નિગ્રંથીઓને માટે ચાર સંઘાટીએ (વસ્ત્ર વિશેષ) ધારણ કરવા ગ્ય કહી છે-(૧) બે હાથપ્રમાણ વિસ્તારવાળી એક સંઘાટી,-ચાદર(૨) ત્રણ હાથપ્રમાણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ વિસ્તારવાળી બે સંઘાટી અને (૪) ચાર હાથપ્રમાણ વિસ્તારવાળી એક સંઘાટી. આ સૂત્રનું વિશેષ સ્પષ્ટીકરણ–તૃણ રૂપ જે બાદર વનસ્પતિકાયિક છે તે અહીં તૃણ વનસ્પતિકાયિક પદથી ગૃહીત થઈ છે. તે તૃણ વનસ્પતિકાયિકના જે ચાર પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ હવે કરવામાં આવે છે (૧) “અઝબીજ” જેના અગ્રભાગમાં બીજ હોય છે એવા ડાંગર આદિ તૃણ વનસ્પતિકાયિકને આ પ્રકારમાં મૂકી શકાય છે. (૨) “ મૂલબીજ ” જેમનાં મૂળ જ બીજરૂપ હોય છે એવા કમલકન્દ આદિને આ પ્રકારમાં મૂકી શકાય છે. (૩) પર્વબીજ” પર્વજ જેમના બીજરૂપ હોય છે એવી શેરડી આદિને પર્વબીજ વનસ્પતિકાયિક કહે છે. (૪) “કન્તબીજ” જેનું થડ જ બીજરૂપ હોય છે એવી સલકી આદિ વનસ્પતિને સ્કન્ધબીજ વનસ્પતિકાયિક કહે છે. આ પ્રમાણે વનસ્પતિકાયિક જીનાં ચાર સ્થાનનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કેકેટલાક જીવો વનસ્પતિકાચિકેમાં જીવ છે, એ વાતને શ્રદ્ધાની નજરે જોતા નથી. તેઓ તેમની વિરાધના કર્યા કરે છે. એવા જ મહારંભ અને મહાપરિગ્રહવાળા હોવાને કારણે નરકમાં જાય છે, ત્યાં ઉત્પન્ન થયા બાદ તે નારક જીવો કયા કયા કારણોને લીધે આ મનુષ્ય લેકમાં આવવાની ઈચ્છા કરે છે, તે વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે– પહેલું કારણ આ પ્રમાણે છે-નરકમાં ઉત્પન્ન થયેલે ન જવ ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાંની અતિ પ્રબલ અસાતવેદનીય રૂ૫ વેદનાને અનુભવ કરે છે. આ વેદના સહન નહીં થઈ શકવાને કારણે તે આ મનુષ્ય લેકમાં આવવાની ઈચ્છા કરે છે, પરંતુ શીત ઉષ્ણ આદિ તીવ્ર વેદનાથી અભિભૂત હોવાને કારણે તે અહીં આવી શક્તિ નથી. જ્યાંથી અય એટલે કે શુભ-સુખ નિર્ગત થઈ ગયું હોય છે, એવા સ્થાનનું નામ નિરય (નરક) છે. તે નિરયમાં ઉત્પન્ન થતા જીવને નરયિક કહે છે. અહીં સત્રમાં “વ્ય” આ પદ વાક્યાલંકાર રૂપે વપરાયું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૭૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ ખીજા કારણનું નિરૂપણુ-તે નરકાના અધિપતિ અમ્બ, અમ્બરીષ આદિ પરમાધાર્મિક દેવા હોય છે. તેઓ અસુરકુમાર જાતિના દેવ છે. જ્યારે કાઈ નવા નારક નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પરમધાર્મિક દેવે તેના ઉપર આક્રમણ કરે છે—તેને મારે છે, તે કૂતરાએની જેમ નારકેને અંદરોઅંદર લડાવે છે. નરકમાં આ પ્રકારની સ્થિતિ જોઇને તે અધુનેાપપન્નક નારકને આ મનુષ્યલેાકમાં આવવાની ઇચ્છા થાય છે, પરન્તુ તે અહીં આવી શકતા નથી, તેનું કારણ એ છે કે તેને પરમાધાર્મિક નિયપાલા વૈકી રાખે છે. આ રીતે તેમના દ્વારા પ્રતિરૂદ્ધમાન થવાને કારણે તે મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા થવા છતાં આવી શકતા નથી. ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ—નરકમાં ભાગવવા ચેાગ્ય જે કમને મધ તે નવા નારકે કર્યાં હોય છે, તેને જ્યાં સુધી તે પૂર્ણરૂપે ભાગવીને નિર્મૂલ કરી નાખતા નથી, ત્યાં સુધી તે નરસ્લેકમાંથી નીકળી શકતે નથી, કારણ કે અવશ્ય વેદનીય નારક કરૂપ એડીથી તે જકડાયેલા રહે છે. ચેાથા કારણનું નિરૂપણુ—તે નવા નાકે નરકાયુના જે અન્ય કઈં ડાય છે તેને ભેળવ્યા વિના તે ત્યાંથી નીકળી શકતા નથી, આ રીતે અદ્ધ ક અવશ્ય ભાગ્ય હોવાને લીધે તેને ત્યાંજ રહેવું પડે છે-ગમે તેટલી ઇચ્છા કરવા છતાં તે અહીં આવી શકતા નથી, અસયમજનક પરિગ્રહને કારણે જીવ નારક રૂપે ઉત્પન્ન થાય છે. હવે તેનાથી વિપરીત એવી પગ્રિડરહિત સાવીનું સૂત્રકાર કથન કરે છે~~ ૮ વ્પત્તિ ” ઇત્યાદિ—હિરણ્ય, સુવણુ આદિ રૂપ બાહ્ય પરિગ્રહથી અને મિથ્યાત્વ આદિ રૂપ અન્તર'ગ પરિગ્રહથી સાધ્વીએ રહિત હાય છે, તેથી તે સાધ્વીઓને નિગ્રંથીઓ કહેવામાં આવે છે. તે સાધ્વીઓને ચાર ઉત્તરીય વસ્ત્ર વિશેષ ( ચાદર ) ક૨ે છે. તેમને જે ચાર સ'ઘાટીએ (ચાદરા) ક૨ે છે, તેનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે— (૧) એ હાથની લંબાઇવાળા ઉત્તરીય વસ્રને ( ચાદરને ) પ્રથમ સધા ટીમાં પરિગણિત કરવામાં આવ્યું છે. (ર) ત્રણ હાથની લંબાઈના એ વસ્રોને દ્વિતીય અને તૃતીય સંઘટીમાં ગણાવવામાં આવેલ છે (૩) ચાર હાથની લખાઈવાળા એક વસ્ત્રને ચેાથી સઘાટીમાં ગણાવવામાં આવેલ છે. આ ચાર પ્રકારની ચાદર સાધ્વીઓને ધારણ કરવા ચેાગ્ય કહી છે. તેમાંથી જે પહેલા પ્રકારની સ’ઘાટી કહી છે, તે તે તેમને ઉપાશ્રયમાં જ ધારણ કરવા ચેગ્ય કહી છે. ખીજા અને ત્રીજા પ્રકારની જે એ સ ંધાટીએ કહી છે તેમાંથી એક ભિક્ષા. ટનને સમયે ધારણ કરવા ચેાગ્ય કહી છે અને બીજી સ્થડિભૂમિમાં ગમન કરતી વખતે ધારણ કરવા ચેાગ્ય કહી છે, અને ચાથી સ'ઘાટી સમવસરણમાં ધારણ કરવા ચેાગ્ય કહી છે. કહ્યું પણ છે કે ‘‘સંઘાડીયો વો તથ ’' ઇત્યાદિ–સૂ. ૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઘ્યાનકે સ્વરૂપકા નિરૂપણ નારકત્વ ધ્યાનવિશેષથી જનિત હેાય છે, અને તે યાવિશેષને ઉત્પન્ન કરનાર સ`ઘાટી ( વસ્ત્રવિશેષ ) આદિમાં મમતા-મૂર્છા રાખવાી તે ધ્યાનની ઉત્પતિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ધ્યાનના સ્વરૂપનું' નિરૂપણ કરે છે. જ્ઞર્િજ્ઞાળા વત્તા ” ઇત્યાદિ 66 સૂત્રા-ધ્યાન ચાર પ્રકારનુ` કહ્યું છે–(૧) આત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. તેમાંથી ધ્યાનના પશુ ચાર પ્રકાર કહ્યા છે. (૧) અમનેાજ્ઞ વસ્તુઓના સંપ્રયાગ અથવા પ્રાપ્તિ થવાથી, તેનાથી વિચેગ થાય ( તેનાથી છૂટી જવાય ) એવું જે વારંવાર ચિન્તવન થયા કરે છે, તે પ્રકારના આધ્યાનને પહેલા પ્રકારમાં મૂકી શકાય છે. (ર) મનેાજ્ઞ વસ્તુના કઢી વિયાગ ન થાય એવું વારવાર ચિન્તવન કરવું તે આધ્યાનના બીજો ભેદ છે. (૩) કોઇ પણ પ્રકારના આતંક ( રાગાદિ) થી યુક્ત થયેલેા જીવ તેમાંથી છુટવા માટે વારવાર જે 'ચિન્તવન કરે છે તેને આ ધ્યાનના ત્રીજા ભેદમાં મૂકી શકાય છે. (૪) પ્રાપ્ત થયેલા કામલેગાના અવિનાશ માટે અને અપ્રાપ્ત કામ ભાગાની પ્રાપ્તિ માટે વારવાર ચિન્તવન કરવુ' તે આ ધ્યાનના ચેાથેા ભેદ છે. આ ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે–(૧) કુન્દનતા, (૨) શાચનતા, (૩) તેપનતા અને (૪) પરિવેદનતા. રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનુ કહ્યું છે–(૧) હિંસાનુબ ંધી, (૨) મૃષાનુબંધી, (૩) તેનાનુબંધી અને (૪) સંરક્ષણાનુબધી. આ રૌદ્રધ્યાનના ચાર લક્ષણ નીચે પ્રમાણે છે (૧) અવસન્નદોષ, (ર) બહુદોષ, (૩) અજ્ઞાનદોષ અને (૪) (૪) આમરણાન્તદોષ, ધર્મધ્યાનના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. આ ધ ધ્યાનના નીચે પ્રમાણે ચાર લક્ષણ કહ્યા છે-(૧) આજ્ઞારુચિ, (ર) નિસરુચિ (૩) સૂત્રરુચિ અને (૪) અવગાઢરુચિ, ધર્મધ્યાનના ચાર અવલંબન ( આધાર ) કહ્યા છે-(૧) વાચના, (૨) પરિપૃચ્છના, (૩) પરિવના અને (૪) અનુપ્રેક્ષા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાએ કહી છે (૧) એકાનુપ્રેક્ષા, (ર) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સ’સારાનુપ્રેક્ષા. શુકલધ્યાનના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) પૃથકત્ત્વ વિતર્ક સવિચાર, (૨) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ એક વિતર્કવિચાર, (૩) સૂમક્રિયા અનિવર્તિ અને (૪) સમુછિન્ન કિયા અપ્રતિપાતિ શુકલધ્યાનના ચાર લક્ષણ નીચે પ્રમાણે કહ્યા છે–(૧) અવ્યથ, (૨) અસંહ (૩) વિવેક અને (૪) વ્યુત્સર્ગ - શુકલધ્યાનના નીચે પ્રમાણે ચાર અવલંબન કહ્યા છે-(૧) ક્ષાન્તિ, (૨) મતિ, (૩) આર્જવ અને (૪) માર્દવ શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહી છે-(૧) અનંતવર્તિતા અનુપ્રેક્ષા, (૨) વિપરિણમાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. વિશેષાર્થ-“ચાયતે વસ્તુ ને રૂતિ દયાનમ” આ વ્યુત્પત્તિ પ્રમાણે જેના દ્વારે વસ્તુનું ચિન્તન કરાય છે, તેનું નામ ધ્યાન છે. તે ધ્યાન એક અન્તર્મુહૂર્તકાલ સુધીની ચિત્તની રિથરતારૂપ હોય છે. કહ્યું પણ છે કે – “સંતો મુત્તમિત્ત” ઈત્યાદિ ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે તેમને આર્તધ્યાન નામને જે પહેલે પ્રકાર છે તેનું હવે નિરૂપણ કરવામાં આવે છે-“જે ધ્યાન શારીરિક અથવા માનસિક દુઃખને વખતે અથવા શારીરિક કે માનસિક દુઃખને નિમિત્ત થાય છે. તે ધ્યાનનું નામ આર્તધ્યાન છે. યેય પદાર્થના વિષયમાં અતુટ તેલની ધારા જે જે ચિત્તવૃત્તિને પ્રવાહ છે તેને ધ્યાન કહે છે. આ ધ્યાનનો સદુભાવ સમરત સંસારી જીવમાં હોય છે. તેને કાળ અખ્તમુદ્દત પર્યન્તને જ કહ્યો છે. ત્યારબાદ ચિત્તવૃત્તિની ધારા બદલાઈ જાય છે દુઃખને “ઋત” કહે છે. જે ધ્યાન થવામાં છત (દુઃખ) ને ઉગ કે તીવ્રતા નિમિત્તરૂપ છે, તે ધ્યાનનું નામ આર્તધ્યાન છે. કૂર પરિણામેને (મનેભાને) રૌદ્ર કહે છે. જે ધ્યાન દૂર પરિણામોને નિમિત્ત થાય છે, તે ધ્યાનને રૌદ્ર ધ્યાન કહે છે. એ જ વાત નીચેના સૂત્રમાં પ્રકટ કરી છે-“ચતિ પરાનું શુતિ રુદ્રઃ સુરત, સેવ -તર વા તૈ” જે અન્યને રડાવે છે, તે રૂદ્ર છે-દુઃખના કારણરૂપ છે. તેના દ્વારા જે કરવામાં આવે છે અથવા તેનું જે કર્મ છે તે રૌદ્ર છે. એવું રૌદ્રધ્યાન હિંસા આદિ અતિકૂર પરિણામેના નિમિત્તને લીધે થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૭૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ જે ધ્યાન શુભરાગ અને સદાચરણનું પિષક હોય છે, તે ધ્યાનને ધર્મધ્યાન કહે છે. એટલે કે શ્રત અને ચારિત્રધર્મથી યુક્ત જે ધ્યાન છે તેનું નામ ધર્મધ્યાન છે. મનની અત્યન્ત નિર્મળતાને સદૂભાવ હોય ત્યારે જે એકાગ્રતા થાય છે તેનું નામ શુકલધ્યાન છે. “શુFરું-શોધત-અદા કર્મકહ્યુંશો વા જાત-નર્યાત ગુરુમ્ ” જેના દ્વારા આઠ પ્રકારના કર્મમલની શદ્ધિ થાય છે, અથવા જેના દ્વારા શકને દૂર કરાય છે એવા ધ્યાનનું નામ શુકલધ્યાન છે. તે ધ્યાન મેક્ષ આદિ ફલને પ્રાપ્ત કરાવનાર છે. હવે આર્તધ્યાનના ચાર પ્રકારનું પથીકરણ કરવામાં આવે છે– “અમનોજ્ઞસંચોરાસંપ્રયુકતઃ ” ઈત્યાદિ અમનોજ્ઞ (અનિષ્ટ-અણગમતા) શબ્દાદિકના સંપ્રયોગથી ( સંબંધથી) યુક્ત જે પુરુષ હોય, એવા પુરુષના ચિત્તમાં તે અમનેણ વસ્તુને દૂર કરવા માટે એક પ્રકારની નિશ્ચલતા આવી જાય છે (એ જ તદ્ધિ પ્રયોગ સ્મૃતિ સમન્વાહાર છે, તેમાં આ પ્રકારનું ધ્યાન થાય છે ) તેના મનમાં એ વિચાર આવ્યા કરે છે કે કેવી રીતે આ અમનેઝ શબ્દાદિ કેની સાથે મારે સંબંધ છૂટી જાય. તેને માટે મનમાં જે એક પ્રકારની એકાગ્રતા આવી જાય છે, એ જ આ આર્તધ્યાનને પહેલે ભેદ છે. આ કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે – અનિષ્ટ શબ્દાદિકને ઈન્દ્રિયાદિની સાથે સંપર્ક થવાથી તેમના વિયેગને માટે તેમાંથી મુક્ત થવાને માટે ચિત્તમાં એક પ્રકારની ચિન્તવના સતત ચાલ્યા કરે છે, એ જ આર્તધ્યાનના પ્રથમ ભેદરૂપ છે. આર્તધ્યાન બીજે ભેદ–મનેઝ શબ્દાદિકને વિગ થવાથી તેમની પ્રાપ્તિને માટે સતત ચિન્તવન કર્યા કરવું, તે આર્તધ્યાનના બીજા ભેદરૂપ સમજવું. આર્તધ્યાનને ત્રીજો ભેદ–વાત, પિત્ત અને કફજનિત રોગથી પીડાતે. જીવ તેમાંથી મુક્ત થવા માટે જે સતત ચિન્તવન કર્યા કરે છે (મારે આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ રેગ કેવી રીતે નષ્ટ થશે, હું કયારે આ રોગમાંથી છૂટીશ ઈત્યાદિ રૂપ તેની વિચારધારા સમજવી) તેને આ ત્રીજા ભેદમાં મૂકી શકાય છે. એટલે કે દમ, જવર આદિ રોગોથી પીડાતી વ્યક્તિના મનમાં એવા વિચારે વારંવાર આવ્યા કરે છે કે “મારે આ રેગ કયા ઉપાયથી શાન્ત થશે”, તેના મનમાં આ પ્રકારની એકાગ્રતા આવી જાય છે. મનની આ પ્રકારની એકાગ્રતાને આર્ત. ધ્યાનના ત્રીજા ભેદરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. આર્તધ્યાનના ચેાથે ભેદ–મનેઝ શબ્દાધિરૂપ કામગથી યુક્ત પુરુષ, તે મનોજ્ઞ કામભેગેને કદી પણ વિયેાગ ન થાય તે મને કામ સાથે પિતાનો સંબંધ હંમેશા ચાલુ જ રહે, એવું જે વારંવાર ચિન્તવન કર્યા કરે છે, તેને અહીં આર્તધ્યાનના ચોથા ભેદરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. અથવા–કામપદથી શબ્દ અને રૂપ ગૃહીત થયેલ છે અને ભાગ શબ્દથી ગ, રસ અને સ્પર્શ ગૃહીત થયેલ છે. આ પ્રકારના કામોથી યુક્ત મનુષ્ય, તેમના સંગ નિમિત્તે જે વારંવાર ચિન્તવન કર્યા કરે છે, તે આર્તધ્યાનના ચોથા ભેદમાં પરિગતિ થાય છે. આર્તધ્યાનને નીચે પ્રમાણે ચાર લક્ષણ કહ્યાં છે-(૧) “કુન્દનતા” “હે મા ! હે બાપા ! ઈત્યાદિ રૂપ જે ચિત્કાર થાય છે, તેનું નામ કન્દનતા છે. આ કન્દનમાં દીર્ઘ શબ્દથી વિલાપ થતો હોય છે. (૨) “શેચનતા”—ચનતા એટલે શેક કરે છે. આર્તધ્યાનનું બીજું લક્ષણ છે. (૩) “તેપનતા ” તેપના” એટલે આંસુ સારવાની ક્રિયા. આ આંસુ સારવાની ક્રિયારૂપ તેપનતા આત ધ્યાનનું ત્રીજું લક્ષણ છે. (૪) “પરિવેદનતા રોતાં રેતાં સંભાષણ કરવું તેનું નામ પરિવેદના છે. આ લક્ષણોને સદૂભાવ ઇષ્ટને વિયાગ, અનિષ્ટને સગ અને વેદનાથી જનિત શેકયુક્ત મનુષ્યમાં હોય છે. એ જ વાત તત્તળોચ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. રૌદ્રધ્યાનનું નિરૂપણ–રૌદ્રધ્યાનના હિંસાનુબંધી આદિ ચાર ભેદ છે. તો શાળ” ઇત્યાદિ-જેમ આર્તધ્યાનને મુખ્ય આધાર પીડા છે અને તે પીડા અનિષ્ટ વસ્તુઓને સંગ, ઈષ્ટ વસ્તુઓને વિયેગ, અને પ્રતિકળ વેદના આદિ કારમાંથી કઈ એક કારણે થયા કરે છે, અને તેથી નિમિત્તભેદની અપેક્ષાએ આર્તધ્યાનના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે રૌદ્ર ધ્યાનને મુખ્ય આધાર ક્રૂરતા છે. જેનું ચિત્ત ક્રૂર (કઠેર) હોય છે તે રક કહેવાય છે. અને તે પ્રકારના આત્મધ્યાનને રૌદ્રધ્યાન કહે છે. આત્મામાં આ કુરતા ઉત્પન્ન કરનારા હિંસા, ચોરી, અસત્ય અને વિષય-સંરક્ષણરૂપ ચાર નિમિત્ત બતાવ્યાં છે. તે કારણે રૌદ્રધ્યાનના ચાર ભેદ પડે છે, જે ધ્યાનમાં જીને પડા પહોંચાડવાને વિચાર (પ્રણિધાન) નિરન્તર ચાલ્યા કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ " અથવા જે ધ્યાનમાં હિંસાના અનુખધ ( સબંધ) સતત ચાલુ રહે છે, તે ધ્યાનને ૮ હિંસાનુબંધી રૌદ્રધ્યાન ' કહે છે. આ કથનના ભાષા એ છે કે હિંસા કરવામાં આનંદ માનવેા, તે હિંસાનુબંધી આધ્યાન છે. કહ્યું પણ છે કે-“ સત્તવવેધળ ' ઇત્યાદિ....। ૧ । પિશુન-અસભ્ય-અસદ્ભૂત આદિ વચનવિશેષો દ્વારા અસત્યાનુખશ્રી જે પ્રણિધાન ( ચિન્તન ) થાય છે, તેને તૃષાનુખશ્રી રૌદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાનના બીજો ભેદ સમજવા. કહ્યું પણ છે કે-“ વિમુળા ડ સન્માન્નમૂય ’’ ઈત્યાદિ-૩ (૩) તૈયાનુબંધી સ્તન એટલે ચાર. તે ચેરના કાને સ્તેય કહે છે. આ સ્તેય ( ચારી ) ના અનુભ'ધવાળું જે પ્રણિધાન ( ચિન્તન ) છે, તેને સ્તેયાનુખશ્રી રૌદ્રધ્યાન કહે છે. આ ધ્યાનને રૌદ્રધ્યાનના ત્રીજો ભેદ સમજવા, કહ્યું પણ છે કે સહ તિજોોહા " ઈત્યાદિ આ સૂત્રના ભાવા નીચે પ્રમાણે છે—તીવ્ર, ક્રેાધ, માન, માયા અને àાભથી આકુળવ્યાકુળ થયેલા પુરુષનું જે ચારી કરવાના અનુમન્પશીલ પ્રણિધાન (પરિણામ) છે, તેને સ્તેયાનુબન્ધી રૌદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાનવાળા માસ ચારી કરવામાં જ આનંદ માને છે (૪) જે ધ્યાનમાં વિષય સાધનભૂત ધનના સંરક્ષણને અનુષંધ રહે છે, તે ધ્યાનને સંરક્ષણાનુબધી રૌદ્રધ્યાન કહે છે. કહ્યું પણ છે કે- સાદ્ વિજ્ઞયજ્ઞાન ” ઇત્યાદિ— રૌદ્રધ્યાનનાં લક્ષણે નીચે પ્રમાણે છે-“ સ્રોતન્નોષઃ ” હિંસાદિક પાપેમાંથી કોઈ એકમાં પ્રવૃત્તિની પ્રચુરતા હાવી, તેનું નામ ' એસન્નદોષ ’છે. “ ગોસન્ન ” આ પદ પ્રચુરતાના અર્થમાં ગામઠી ભાષામાં વપરાય છે. ‘ ચોઃ ’ હિંસાદિક સમસ્ત પાપામાં પ્રવૃત્ત થવું તેનું નામ ‘ બહુદોષ ’ છે. ‘ ત્રજ્ઞાનોષઃ ’ અજ્ઞાનને કારણે-કુશાસ્ત્રના સસ્કારના કારણે નકાદિ ગતિયાના કારણરૂપ હિંસાદિક પાપાને ધર્મ માનીને તેનું આચરણ કરવું-એવા અધમ રૂપ કાર્યામાં પ્રવૃત્ત થયું તેનું નામ અજ્ઞાનદોષ છે. અથવા હિંસાદિકામાં જે પ્રવૃત્તિ થાય છે તેનું નામ જ અજ્ઞાનદોષ છે. “ ગામરળાન્તરોષઃ ” કાલસૌકરિક આદિની જેમ અસમુત્પન્ન પશ્ચાત્તાપવાળાની (જેમને હિંસાદિ કરવા માટે પશ્ચાત્તાપ જ થતા નથી એવાની ) મરણ પુન્ત હિંસાદિકામાં જે પ્રવૃત્તિ રહે છે તેનું નામ આમરણાન્તદોષ છે. ધર્મ ધ્યાનનું નિરૂપણુ——ધર્મધ્યાનનું સ્વરૂપ ભેદ, લક્ષણ, આલમ્બન અને અનુપ્રેક્ષા, આ ચાર ખાખતેની અપેક્ષાએ વિચારણીય હોવાથી તેને ચાર ભેદવાળું પ્રકટ કરવામાં આવ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનના ચાર ભેદ નીચે પ્રમાણે છે--(૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય, (૩) વિપાક વિચય અને (૪) સંસ્થાના વિચય. એટલે કે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનની વિચારણા નિમિત્તે મનને જે એકાગ્ર કરવામાં આવે છે, તે એકાગ્રતાનું નામ જ ધર્મ ધ્યાન છે. આ નિમિત્તોના ભેદથી તેના ચાર પ્રકાર કહ્યા છે. આ + જ્ઞ + વિચય = આજ્ઞાવિચય. “આ” અભિવિધિ અર્થમાં પ્રયુક્ત થયે છે. “જ્ઞા” એટલે જાણવું. જેના દ્વારા પદાર્થને વિધિપૂર્વક જાણી શકાય છે, તેનું નામ “આજ્ઞા” છે. એવી તે આજ્ઞાને અહીં સર્વપ્રવચન રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. જે ધ્યાનમાં આ સર્વજ્ઞપ્રવચન રૂપ આજ્ઞાને વિચાર કરવામાં આવે છે, એવા ધ્યાનને આજ્ઞાવિચય નામનું ધર્મધ્યાન કહે છે. અથવા-કેઈ પણ પદાર્થને વિચાર કરતી વખતે એવું મનન કરવું કે આ વિષયમાં જિનદેવની જે આજ્ઞા છે, એ જ પ્રમાણભૂત છે, અથવા તે વિષે સર્વજ્ઞ પુરુષની શી આજ્ઞા છે અથવા શી આજ્ઞા હોવી જોઈએ તેની ખાતરી કરવા માટે મનમાં જે વિચારધારા (પ્રણિધાન) ચાલુ થાય છે તેને જ આજ્ઞા વિજય ધર્મધ્યાન કહે છે. “આજ્ઞા વિનય આ પ્રકારની આજ્ઞાવિચયની સંસ્કૃત છાયાને આધારે આ અર્થ નક્કી કરવામાં આવ્યું છે. શારીરિક અને માનસિક દુઃખનું નામ “અપાય” છે. તે અપાયનું જે ધ્યાનમાં પ્રણિધાન (ચિન્તન) કરવામાં આવે છે, તે ધ્યાનને અપાયરિચય ધર્મધ્યાન કહે છે. એટલે કે આ શારીરિક અને માનસિક દુઃખેમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તેને વિચાર કરવામાં ચિત્તને એકાગ્ર કરવું તેનું નામ અપાયરિચય ધર્મધ્યાન છે. આ અપાયવિય ધર્મધ્યાનમાં જીવને એ વિચાર થયા કરે છે કે “રાગદ્વેષ આદિને કારણે જ આ શારીરિક અને માનસિક દુઃખે ઉત્પન્ન થાય છે. આ રાગદ્વેષ જ આલેક અને પરલેકમાં જીવન અકલ્યાણ કરે છે. તેને કારણે જ અનેક પ્રકારના અનર્થ પેદા થાય છે. આ પ્રકારનું જે થાન છે તેને પણ અપાયરિચય ધર્મધ્યાન કહે છે. અથવા–જે જીવ સન્માગને બદલે મિથ્યા માર્ગે ચડેલે હોય, એ જીવ મિથ્યામાગેથી ઘટવાને માટે મનમાં જે સતત વિચાર કર્યા કરે છે તેને પણ અપાયવિચય ધર્મધ્યાન કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ પરિશીલન (ફળ) નું નામ વિપાક છે. એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોના ફળને જેમાં વિચાર થાય છે, એવા ધ્યાનને વિપાકવિય ધર્મ ધ્યાન કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જે વિપાકને અનુભવ કરવામાં આવે છે તે વિપાકને અનુલક્ષીને એ વિચાર કરે કે કયા કર્મીના ફલસ્વરૂપે હું આ વિપાક (ફલ) અનુભવી રહ્યો છું, તથા અમુક કર્મને અમુક વિપાક સંભવી શકે છે, આ પ્રકારના વિચારમાં મનને એકાગ્ર કરવું તેનું નામ વિપાકવિચય ધર્મધ્યાન છે. અથવા-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષાએ કર્મ કેવાં કેવાં ફળ આપે છે તેને સતત વિચાર કરે તે નામ વિપાકવિય ધર્મધ્યાન છે. સંસ્થાનવિચય” લેકને તથા દ્વીપ સમદ્રોને જે આકારવિશેષ છે, તેનું નામ સંસ્થાન છે. જે ધ્યાનમાં તે સંસ્થાનને સતત વિચાર કરવામાં આવે છે, તે ધ્યાનને સંસ્થાનવિય ધર્મધ્યાન કહે છે. એટલે કે લેક આદિના સ્વરૂપને વિચાર કરવામાં મનને એકાગ્ર કરવું તેનું નામ “સંસ્થાનવિચય” છે. કહ્યું પણ છે કે “માતા” ઈત્યાદિ– ધર્મધ્યાનના આજ્ઞા-રુચિ આદિ જે ચાર લક્ષણે કહ્યાં છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે --(૧) અર્થ, સૂત્ર અને તદુભયમાં (તે બનેમાં) શ્રદ્ધા રાખવી, અથવા ભગવાનની આજ્ઞામાં રુચિ હોવી તેનું નામ આજ્ઞારુચિ છે. (૨) અર્થ, સૂત્ર આદિમાં સ્વભાવઃ જે રુચિ હોય છે તેનું નામ નિસર્ગ રુચિ છે. (૩) સર્વજ્ઞ પ્રત આગમ પ્રત્યે જે રુચિ હોય છે, તેનું નામ સૂત્રરુચિ છે. (૪) સાધુના ઉપદેશ પ્રત્યે જે રુચિ હોય છે, તેનું નામ અગાઢચિ છે. કહ્યું પણ છે કે-“મા મકવાણેot” ઈત્યાદિ– ધર્મધ્યાનના આલંબન (આધાર) ચાર છે-(૧) “વાચના” વિનીત શિષ્યને કર્મનિર્જ રાર્થે સૂત્રો પદેશ આદિ દેવું તેનું નામ વાચના છે. (૨) પહેલાં જેનું અધ્યયન કર્યું હોય એવા સૂત્રમાં જે જે શંકાઓ ઉદ્દભવે તે તે શંકાઓ ગુરુ પાસે પ્રશ્નરૂપે પ્રકટ કરીને તેમનું નિવારણ કરવું, તેનું નામ પ્રચ્છના છે. (૩) પૂર્વાધીત સૂત્ર વિસ્મૃત થઈ ન જાય તે માટે ફરી ફરીને તેનું પઠન કરતા રહેવું તેનું નામ પરિવર્તના છે. (૪) સ્વાર્થ સંબંધી વિચારને અનુપ્રેક્ષા કહે છે. તે અનુપ્રેક્ષાના પણ ચાર ભેદ છે-(૧) એકાનુપ્રેક્ષા-આત્મા એક છે, અસહાય છે એવી ભાવના રાખવી તેનું નામ એકાનુપ્રેક્ષા છે. તે એકાનુપ્રેક્ષા આ પ્રકારની કહી છે-“uો હું નથિ છે શોર્ડ” ઈત્યાદિ-(૨) સંસારના જેટલા પદાર્થો છે તે બધાં પર્યાયદષ્ટિએ અનિત્ય છે એવી ભાવનાનું નામ અનિત્યાનુપ્રેક્ષા છે. કહ્યું પણ છે કે-“જા સન્નિહિતાડપાયા” ઈત્યાદિ. (૩) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ આ સંસારમાં આત્માને કઈ રક્ષક નથી, એ પ્રકારની ભાવના રાખવી તેનું નામ અશરણાનુપ્રેક્ષા છે. કહ્યું પણ છે-“ક” ” ઈત્યાદિ (૪) આ જીવ કર્મને અધીન રહીને ચાર ગતિવાળા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, એ વિચાર કરે તેનું નામ સંસારાનુપ્રેક્ષા છે. કહ્યું પણ છે કે-“મારા મૂલ” ઈત્યાદિ. “એવી કઈ પણ પર્યાય નથી કે જ્યાં આમાએ જન્મ-મરણું અનુભવ્યા ન હય,” આ પ્રકારની ભાવના સંસાર અનુપ્રેક્ષામાં પ્રધાન રહે છે. એ જ વાત “માતા મૂત્રા” ઈત્યાદિ લેકમાં પ્રકટ કરવામાં આવી છે. હવે શુકલધ્યાનનું નિરૂપણ કરવામાં આવે છે–ભેદ, લક્ષણ, આલમ્બન અને અનુપ્રેક્ષારૂપ ચાર બાબતની અપેક્ષાએ વિચારણીય હેવાથી તેના ચાર પ્રકાર કહ્યા છે. શુકલધ્યાનના પૃથકવિતર્ક સવિચાર આદિ ચાર પ્રકારનું હવે નિરૂપણ કરવામાં આવે છે– આ પૃથકવિતર્ક સવિચારમાં શ્રુતજ્ઞાનને આધાર લઈને વિવિધ દૃષ્ટિ. એથી વિચાર કરવામાં આવે છે, તેથી તેને પૃથકવિતક રૂપે પ્રકટ કર્યું છે. અને તેમાં અર્થ, વ્યંજન આદિની અપેક્ષાએ સંક્રમણ થતું જ રહે છે, તેથી તે “વિચારસહિત” વિશેષણ લગાડવાને પાત્ર બન્યું છે. આ રીતે આ ધ્યાનનું પૂરું નામ “પૃથકત્વરિતક સવિચાર ” પડયું છે. એ જ વાતને સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે– " पृथक् -भिन्नम् तस्य भावः पृथक्त्वम् भेदोऽनेकत्वम् , वितर्कः पूर्वगत. શ્રાઃ નાનાનપSનુ-વિરપ ચત્ર તથા ” ઈત્યાદિ. વિતર્ક એટલે શ્રત એટલે અર્થ સંક્રાન્તિ, વ્યંજન સંક્રાન્તિ અને યોગ સંક્રાન્તિનું નામ વિચાર છે. આ પ્રમાણે વિચાર અને વિતકને ભેદ સમજાવવામાં આવે તે આ લેનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. કહ્યું પણ છે કે – “ ૩૦ દિ મંng” ઇત્યાદિ— આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઉપશમ શ્રેણી ક્ષેપક શ્રેણી પર આરહણ કરનારે કે એક પૂર્વજ્ઞાનધારી મનુષ્ય કૃતજ્ઞાનને આધારે કઈ પણ પરમાણુ આદિ જડનું અથવા આત્મારૂપ ચેતનદ્રવ્યનું ચિન્તન કરે છે અને એવું કરતે તે મનુષ્ય તેનું દ્રવ્યાર્થિક દૃષ્ટિથી કે પર્યાયાર્થિક દૃષ્ટિથી ચિન્તન કરે છે. દ્રવ્યાર્થિક દષ્ટિએ વિચાર કરતી વખતે તે પુલાદિ દ્રવ્યમાં કઈ દષ્ટિએ સામ્ય છે અને તેમના અવાન્તર ભેદે ( પ્રભેદો) પણ કઈ રીતે થઈ શકે છે. ઈત્યાદિ તેને વિચાર કરે છે. પર્યાયાર્થિક દૃષ્ટિએ જ્યારે તે તેમને વિચાર કરે છે ત્યારે તે તેમની વર્તમાનકાલિક વિવિધ અવસ્થાઓને વિચાર કરે છે. અને શ્રુતજ્ઞાનને આધારે તે જીવ કયારેક એક દ્રવ્યરૂપ અર્થ પરથી બીજા અર્થ પ૨, એક દ્રવ્યરૂપ અર્થ પરથી કેઈ એક પર્યાયરૂપ અર્થ પર, એક પર્યાયરૂપ અથપરથી બીજી પર્યાયરૂપ અર્થ પર અથવા એક પર્યાયરૂપ અર્થ પરથી કોઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ એક દ્રવ્યરૂપ અર્થ પર જ્ઞાનધારાને સંકમિત કરીને ચિન્તનને માટે પ્રવૃત્ત થાય છે. એ જ પ્રમાણે ક્યારેક અર્થ પરથી વ્યંજન ( અર્થ પ્રકાશક શબ્દ) પર, અને શબ્દપરથી અર્થપર, અથવા કે એક શબ્દપરથી બીજા શબ્દ પર ચિન્તનને માટે પ્રવૃત્ત થાય છે. તથા એવું કરતે તે મનુષ્ય ક્યારેક મનેયેગ આદિ ત્રણે રોગોમાંથી કઈ એક રોગનું આલંબન ( અવલંબન–આધાર) લે છે, વળી તેને છેડી દઈને અન્ય વેગનું આલઓન લે છે, વળી તેને છોડીને બીજા કઈ યોગને આધાર લે છે, ત્યારે તેના દ્વારા જે સતત ચિન્તન કરવામાં આવે છે તેને “પૃથક વિતર્ક સવિચાર ” કહે છે. “uત્ત વિચ%) ઈત્યાદિ– જે ધ્યાનમાં પૂર્વગત શ્રતને આધારે ઉત્પાત આદિ કોઈ એક પર્યાયન અથવા દ્રવ્યનું જ ચિન્તવન કરવામાં આવે છે, અને તે ચિત્તવન કરતી વખતે તે જીવે જે દ્રવ્ય કે પર્યાય કે શબ્દ અથવા વેગનું આલેખન લીધું હોય તે જેમાં બદલતું નથી, એવા ધ્યાનને “એકત્વ વિતર્ક સવિચાર કહે છે. જેવી રીતે નિર્યાત સ્થાનમાં રાખેલા દીપકની જાત અવિચલિત રહે છે, એ જ પ્રમાણે આ પ્રકારના ધ્યાનના ધ્યાનની ધારા એક સરખી વહેતી રહે છે. કહ્યું પણ છે કે-“= પુખ સુનિgv” ઈત્યાદિ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે– જ્યારે જીવ ક્ષીણમેહ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને કૃતરૂપ વિતકને આધારે કોઈ એક દ્રવ્ય અથવા પર્યાયનું ચિન્તન કરે છે, અને ચિન્તન કરતી વખતે તેણે જે અર્થ, વ્યંજન કે ગનું અવલમ્બન લીધું હોય તેમાંથી સંક્રમણ કરતો નથી, ત્યારે તેના તે ધ્યાનને “એકત્વ વિતક શુકલ યાન” કહે છે. આ ધ્યાનના પ્રભાવથી જીવ ઘાતિકર્મોની શેષ પ્રકૃતિએને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પ્રકારના શુકલધ્યાનનું આ બીજા પ્રકારનું સ્વરૂપ છે. “સૂરક્રિયા શનિવર્સિ-જે ધ્યાનમાં ઉચવાસ આદિ કાયિકકિયા સૂરમ રહે છે-એટલે કે સર્વે દેવ ગિનિરોધ કરતી વખતે બીજા બધા રોગને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ અભાવ કરીને માત્ર સૂમકાય ચેાગમાં જ પ્રવૃત્ત રહે છે, ત્યારે સૂક્ષ્મક્રિયા નિવર્તિધ્યાન થાય છે. ત્યારે કાયવગણુાઓના નિમિત્તરૂપ આત્મપ્રદેશના અતિ સૂક્ષ્મ પરિસ્પન્દ જ બાકી રહે છે, તેથી તેનું નામ ‘સૂક્ષ્મક્રિયાનિવર્તિધ્યાન પડયું છે. નિર્વાણુગમન કાળે મનવચન ચેાગના નિરોધ થઈ જવાથી અને કાયચાગને અનિરોધ થઈ જવાથી કેવલીના જીવ આ પ્રકારના ધ્યાનથી યુક્ત અને છે. આ ધ્યાનની ધારા છૂટતી નથી, કારણ કે તેમાં પ્રદ્ધમાનતર પરિણામ હાવાથી તે ધ્યાન એકવાર પ્રાપ્ત થયા બાદ છૂટી જતું નથી. તે ધ્યાનને અનિવર્તિરૂપ કહ્યુ` છે—કહ્યું પણ છે કે' નિશ્ર્વાળ નમળારે ” ઈત્યાદિ હવે સમુચ્છિન્ન ક્રિયાતિપાતિ શુકલધ્યાનના સ્વરૂપનું નિરૂપણુ કરવામાં આવે છે——શૈલેશીકરણમાં યોગોના નિરોધ થવાને કારણે જે ધ્યાનમાં કાયિક આાદિ વ્યાપારરૂપ ક્રિયા સમુછિન્ન ( બિલકુલ શ્રીજી ) થઈ જાય છે, તે ધ્યાનને સમુચ્છિન્ન ક્રિયાતિપાતિધ્યાન કહે છે આ ધ્યાન પ્રતિપતનતા સ્વભાવથી પશુ હિંત હાય છે, તેથી તેને અપ્રતિપ્રાતિધ્યાન કહ્યું છે. એ જ વાત સૂત્રકારે “ તસ્તેય સેહેલીચરણ ' ઇત્યાદ્રિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આ ધ્યાનના ઉદ્દય થતાની સાથે જ સાતાવેદનીય કર્મના આસ્રવ બધ થઈ જાય છે, અને આખરે બાકીના સમસ્ત કર્મોના ક્ષય થઈ જવાથી માક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આ છેલ્લા બે શુકલધ્યાનમાં એવા ક્રમ છે કે કેવલી ભગવાન અન્તર્મુહૂત ભાવી પરમપદના સદ્ભાવમાં ભવેાપગ્રાહિ-વેઢનીય, આયુ, નામ અને ગાત્ર આ ચાર કર્મોના સમુદ્ધાત દ્વારા, અથવા નિસથી (નેસગિંક રીતે ) સમસ્થિતિક થઇ જાય ત્યારે યાગનિરોધ કરે છે. તે ક્રમ આ પ્રમાણે છે વજ્ઞત્તમેત્ત સન્નિક્ષ ' ઈત્યાદ્વિ–શૈલ એટલે પર્વત, વિશાળતા ઉંચાઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ " ૧૮૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ આદિની અપેક્ષાએ જે સઘળા પર્વતને સ્વામી છે–સઘળા પર્વતમાં શ્રેષ્ઠ છે, તેને શૈલેશ કહે છે. એ પર્વત મેરુ છે. જે ભાવનામાં (અવસ્થામાં) તે મેરુ સમાન નિષ્પકમ્પન હોય છે, તે ભાવનાને શૈલેશી ભાવના અથવા શૈલેશી અવસ્થા કહે છે. મન, વચન અને કાયના સકળ વ્યાપારને જેણે નિરોધ કર્યો હોય છે એ જીવ જ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. શકલધ્યાનના લક્ષણો આ પ્રમાણે છે-(૧) “કદાથ” આ ધ્યાન વખતે ધ્યાનીની વ્યથાને અભાવ થઈ જાય છે. દેવાદિત ઉપસર્ગને જ અહી વ્યથા સમજવી જોઈએ. તે ભયથી વિચલિત ન થવું તે શુકલધ્યાનનું પહેલું લક્ષણ છે, અહીં તે લક્ષણને “અવ્યથા” પદથી પ્રકટ કર્યું છે. (૨) “કાક્યો:” મૂઢતાનું નામ સમોહ છે, અને તેના અભાવને અસંમેહ કહે છે. એટલે કે દેવાદિત માયાજનિત મૂઢતાને અથવા સૂક્ષ્મ પદાર્થ વિષયક મૂઢતાને અભાવ થઈ જ તેનું નામ અમેહ છે. “શિવા” જેમ હંસ પાણીમાંથી દૂધને અલગ કરી નાખે છે, એ જ પ્રમાણે બુદ્ધિ દ્વારા દેહથી આત્માને અલગ કરે, અને આત્મામાંથી સર્વ સંગને અલગ કરી નાખવા તેનું નામ વિવેક છે. () “વિકણો-વ્યુત્સગ ”— વિશેષ રૂપે સર્વ વિષયોમાંથી નિસંગ થઈ જવાને કારણે દેહ અને ઉપધિઓને ત્યાગ કરવો તેનું નામ વ્યુત્સર્ગ છે. અહીં આ પ્રકારની ગાથાઓ છે-“વાસિરૂ વિમેવ ધો” ઇત્યાદિ. શુકલધ્યાનના આ ચાર અવલંબને કહ્યા છે-“ ” ઈત્યાદિ. (૧) “રવંતી” શાન્તિ (ક્ષમા), (૨) મુક્તિ-નિર્લોભતા, (૩) આર્જવ-સરલતા અને (૪) માર્દવ-મૃદુતા. એ જ વાત નીચેની ગાથા દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે-“અવંતિ-મફત-રા” ઈત્યાદિ– શુકલધ્યાન સંબંધી અનુપ્રેક્ષાઓ નીચે પ્રમાણે છે–(૧) અનંતવર્તિતા, (૨) વિપરિણામાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. અનંત થઈને જે રહે છે તે અનંતવર્તી છે. એ અનંતવતી ભવપ્રવાહ છે. તે ભવપ્રવાહને જે ભાવ છે, તે અનંતવર્તિતા છે. તે અનંતવર્તિતાની જે ભાવના છે તેનું નામ જ અનંતવર્તિતા અનુપ્રેક્ષા છે. અથવા “અનન્ત વૃત્તિતાના ” આ પ્રકારની અનંતવર્તિતા અનુપ્રેક્ષાની સંસ્કૃત છાયાની અપેક્ષાએ તેના અર્થને વિચાર કરવામાં આવે તે તેને આ પ્રમાણે અર્થ થશે– જેને અંત અવિદ્યમાન હોય તેને અનંત કહે છે. એવી અનંત રૂપ જે વૃત્તિ જે ભવસન્તાન પરંપરાની છે, તેનું નામ અનંતવૃત્તિ છે. તેને જે ભાવ છે તેનું નામ અનંતવૃત્તિતા છે. તે અનંતવૃત્તિતાની જે અનુપ્રેક્ષા છે તેનું નામ » અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા” છે. એટલે કે જીવના ભવપ્રમાણનો વારંવાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ ,, વિચાર કર્યો કરવા એ જ અનંતવૃત્તિતા અથવા અનતર્તિતા અનુપ્રેક્ષા છે. જેમકે સ ગનારૂં નીવો ” ઈત્યાદિ-આ જીવ અનાદિ છે, અને આ સસાર દુસ્તર સાગર જેવા છે. આ જીવ અનાદિકાળથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં ભ્રમણ કર્યાં કરે છે, આ પ્રકારના વિચારને જ અન તવૃત્તિતા અનુ. પ્રેક્ષા કહે છે. આ પ્રમાણે અનુપ્રેક્ષાના પહેલા ભેદનું કથન કરીને હવે ખીજા ભેદનું નિરૂપણ કરવામાં આવે છે-“ વિપરિનામાનુવ્વતા ” વિપરિણામાનુપ્રેક્ષા અવસ્થાન્તર પ્રાપ્તિનું નામ પરિણામ છે. અનેક પ્રકારનાં જે પરિણામ છે તેમનું નામ વિપરિણામ છે. આ વિપરિણામેાની અપેક્ષાએ પદાર્થીની વિવિધ અવસ્થાના−( કે જે પ્રતિક્ષણ તે પદાર્થમાં થઇ રહી હોય છે ) વિચાર કરવા તેનું નામ વિપરિણામા અનુપ્રેક્ષા ” છે. જેમકે “ સવઢાળારૂં 'ઈત્યાદિ— ,, 66 अहाहा અશુભા અનુપ્રેક્ષા ” ના ભાવાર્થ આ પ્રમાણે છે પ્રશસ્તને શુભ કહે છે. જે એવું પ્રશસ્ત નથી તેને અશુભ કહે છે. તે અશુભ શબ્દ અશુભતાના વાચક છે. તે અશુભતાની જે અનુપ્રેક્ષા છે તેને અશુભા અનુપ્રેક્ષા કહે છે. જેમકે “ થી સંસારો ” ઈત્યાદિ 66 '' 6 "" હવે ચેાથા પ્રકારની અનુપ્રેક્ષા પ્રકટ કરવામાં આવે છે- અવાચાનુવૃંદા અવાચાનુપ્રેક્ષા–મનાચેગ, વચનયાગ અને કાયયેાગ રૂપ આસ્રવેાના પગમનની ( નિરાધની ) જે ભાવના છે, તે ભાવનાને ‘ અપાયા અનુપ્રેક્ષા' કહે છે. અથવા-પ્રાણાતિપાત આદિ દ્વારા થયેલા કર્મોવાના અનર્થીના વારંવાર જે વિચાર કરવામાં આવે છે, તેને અપાયાનુપ્રેક્ષા કહે છે. જેમકે “ જોદુચનાનોય ” ઈત્યાદિ—એટલે કે ક્રોધ, માન, માયા અને લેાભ, આ ચાર કષાયેા પુનભવના મૂલનું સિંચન કરે છે, આ પ્રકારની ભાવનાનું નામ જ અપાયાનુપ્રેક્ષા છે. આ પ્રકારે સૂત્રકારે આ સૂત્રમાં ચતુર્વિધ ધ્યાનનું નિરૂપણ કર્યું” છે. । સૂ. ૯૫ ધ્યાનના પ્રભાવથી જીવને દેવપદની પણ પ્રાપ્તિ થાય છે. તેથી હવે સૂત્ર કાર દેવસ્થિતિના ભેદોનું નિરૂપણ કરે છે ભેદ સહિત દેવોંકી સ્થિતીકા નિરૂપણ ܕܕ 66 ૨૩ાિ સેવાનું ઠર્ં વત્તા ” ઈત્યાદિ~~ સૂત્રા-દેવાની સ્થિતિ ચાર પ્રકારની કહી છે (૧) દેવ, (ર) દેવનાતક, (૩) દેવપુરાહિત અને (૪) દેવપ્રજ્વલન, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ,, ૧૮૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ સંવાસ ચાર પ્રકારને કહ્યો છે-(૧) એક દેવનો એક દેવીની સાથે સંવાસ, (૨) એક દેવને છવિની (શરીરયુક્ત નારીની) સાથે સંવાસ. (૩) છવિને વિકિય શરીરને) દેવીની સાથે સંવાસ અને (૪) છવિ (વૈક્રિય શરીરને) છવિ સાથે (વૈકિય શરીર સાથે) સંવાસ. હવે આ સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–અહીં “સ્થિતિ ” પદ આયુના અર્થમાં વપરાયું નથી, પણ મર્યાદાના અર્થમાં વપરાયું છે. દેવની આ મર્યાદા રૂપ સ્થિતિ ચાર પ્રકારની કહી છે. (૧) કેઈ એક સામાન્ય દેવ. અહીં “નામ ?” પદ વાકયાલંકાર રૂપે વપરાયું છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. (૨) દેવસ્નાતક એટલે પ્રધાન (મુખ્ય) દેવ. જેમકે ઈન્દ્રાદિને આ પ્રકારમાં મૂકી શકાય. (૩) કેઈક દેવ દેવોને પુરેહિત પણ હોય છે. શાન્તિ આદિ કર્મકારી દેવપુરાહિત હોય છે. (૪) દેવસ્તુતિ પાઠક દેવને દેવ પ્રજવલન કહે છે. દેવવિશેષના સંવાસનું નિરૂપણ–દેવનું દેવીની સાથે મિથુન સેવન કરવા માટે જે સહાયસ્થાન થાય છે, તેનું નામ સંધાસ છે. તે સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ એક દેવનું કોઈ એક દેવી સાથે મૈથુન સેવન કરવા માટે જે સહાયસ્થાન થાય છે તેને પ્રથમ પ્રકારને સંવાસ કહે છે. હવે બીજા પ્રકારના સંવાસનું નિરૂપણ કરવામાં આવે છે–આ સંવાસમાં “છવિ ” પદ શરીરના અર્થમાં વપરાયું છે. શરીર અને શરીરવાળાની વચ્ચે અભેદ સંબંધની અપેક્ષાએ “છવિ' પદને અર્થ અહીં શરીરવાળી નારી અથવા તિય ચિણું સમજ જોઈએ. આમ તે “છવિ' પદને અર્થ ત્વચા ચામડી થાય છે, પરંતુ ત્વચાના યોગથી અહીં ઔદારિક શરીર જ ગ્રહણ થવું જોઈએ. આ ઔદારિક શરીરને સદ્દભાવ સ્ત્રી અને તિય ચણીમાં જ હોય છે. એટલે બીજા પ્રકારને સંપાસ આ પ્રકારને સમજ કેઈક દેવ મનુષ્ય જાતિની સ્ત્રી અથવા તિર્યચિણ (તિયચ જાતિની સ્ત્રી) સાથે સંવાસ કરે છે. (૩) કેઈક દેવ પિતાથી વૈક્રિય શક્તિથી ઔદારિક શરીરધારી પુરુષ અથવા તિર્યંચનું રૂપ ધારણ કરીને દેવીની સાથે સંવાસ કરી શકે છે. (૪) સંધાસને પ્રકાર-કઈ એક દે વૈક્રિયશક્તિ દ્વારા ઔદારિક શરીરવાળા મનુષ્ય અથવા તિર્યંચનું રૂપ લઈને વૈક્રિયશક્તિ દ્વારા વિકૃતિ કરેલી દેવીની સાથે, અથવા તિકમાં રહેલી ઔદારિક શરીરવાળી નારીની સાથે અથવા તિર્ય ચિણી સાથે સંવાસ કરી શકે છે. તે સૂ. ૧૦ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ મોહકે વિષયભૂત કષાયોકા ભેદ સહિત નિરૂપણ ઉપરના સૂત્રમાં જે સંવાસનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વેદરૂપ ઉદયથી ઉત્પન્ન થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર મેહના વિષય. ભૂત કષાયના ભેદનું નિરૂપણ કરે છે–“રત્તર સાચા gonત્તા” ઈત્યાદિ– કષાયના ચાર પ્રકાર કહ્યા છે-(૧) ક્રોધકષાય, (૨) માનકષાય, (૩) માયા કષાય અને (૪) લેભકષાય, આ ચારે કષાયોને સદૂભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોમાં હોય છે કેકષાય ચતુષ્યતિષ્ઠિત કહ્યો છે-જેમકે (૧) આત્મપ્રતિષ્ઠિત કંધ, (૨) પરપ્રતિષ્ઠિત ક્રોધ, (૩) તદુભય પ્રતિષ્ઠિત ક્રોધ અને (૪) અપ્રતિષ્ઠિત છે. એ જ પ્રકારનું કથન નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવેમાં સમજી લેવું. એ જ પ્રમાણે માનકષાય, માયાકષાય અને ભકષાયને ચતુષ્મતિષ્ઠિત કહ્યા છે. નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીમાં આ ચારે કષાયની ચતુપ્રતિષ્ઠિતતાને સદૂભાવે સમજી લેવો જોઈએ. ક્રોધની ઉત્પત્તિ નીચેના ચાર કારણે થાય છે-(૧) ક્ષેત્રને લઈને, (૨) વસ્તુને લીધે, (૩) શરીરને લીધે અને (૪) ઉપધિને લીધે. કંપની ઉત્પત્તિના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮ ૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ આ ચાર કારણેનું કથન નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવને વિષે પણ ગ્રહણ કરવું જોઈએ. એ જ પ્રમાણે માન, માયા અને તેની ઉત્પત્તિનાં કારણે પણ સમજવા. વૈમાનિક પર્યન્તના જીવને આ કથન લાગુ પાડી શકાય છે. બીજી રીતે પણ ક્રોધ ચાર પ્રકારને કહ્યો છે–(૧) અનન્તાનુબંધી ક્રોધ, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ, (૩) પ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ અને (૪) સંજવલન સંબંધી ક્રોધ. એ જ પ્રમાણે માન, માયા અને લેભના પણ ચાર પ્રકાર સમજવા. ક્રોધથી લઈને માન પર્યન્તના કષાની આ ચતુષ્પકારતાને નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવમાં સદ્દભાવ સમજો. ક્રોધના આ રીતે પણ ચાર પ્રકાર પડે છે-(૧) આભેગનિવર્તિત, (૨) અનાગનિવર્તિત, (૩) ઉપશાન્ત અને (૪) અનુપશાન્ત. આ પ્રકારનું કથન નારકની લઈને વૈમાનિક પર્યન્તના જી વિશે પણ મજવું. એ જ પ્રમાણે માન, માયા અને લેભના પણ ચાર પ્રકાર સમજવા. આ ચતુષ્પકારતા સદુભાવ નારકથી લઈને વૈમાનિકે પર્વતના છમાં પણ સમજ, વિશેષાર્થ–જે કર્મરૂપી ક્ષેત્રને સુખદુઃખ રૂપ ફલને ચેપગ્ય બનાવે છે, તે કષાય છે. અથવા જે જીવને કલુષિત (મલિન) બનાવે છે, તે કષાય છે. કહ્યું પણ છે કે-“સ ટુકત વહૂgિ ” ઈત્યાદિ. ૧ અથવા જે પ્રાણીની હત્યા કરે છે, તે કષાય છે. અથવા “કષ” એટલે કમ અથવા ભવ અને “આય” એટલે લાભ, આ રીતે કર્મ અથવા ભવને જેનાથી લાભ થાય છે તેને કષાય કહે છે. તે કષાયના ક્રોધાદિ ભેદે છે અને તે કર્મ અથવા ભવના કારણરૂપ છે. કર્મ અને ભવ, આ બંનેમાંથી કઈ પ્રાપ્તિકારક કાર્યમાં ક્રોધાદિક કારણભૂત બને છે, તેથી કાર્યકારણમાં અભેદે. પચાર સંબંધને અનુલક્ષીને કષાય પદથી ક્રોધાદિક ગૃહીત થયેલ છે. અથવા જે જીવને કષ (કર્મ અથવા ભવ) ની પ્રાપ્તિ કરાવે છે, તેનું નામ કષાય છે. તે કષાય ક્રોધાદિ રૂપ હોય છે. કહ્યું પણ છે કે-“૪ મો વા” ઈત્યાદિ. કષાયના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ. કેપ કરે તેનું નામ ક્રોધ છે. અથવા આત્મા જેના દ્વારા કેપ કરે છે તેનું નામ કોધ છે. એવો તે ક્રોધ ક્રોધમોહનીયના ઉદયથી જનિત થયેલ સ્વ–પર સંતાપક (પડક) જીવના એક પરિણામ વિશેષરૂપ હોય છે. અથવા મેહનીય કર્મ જ ક્રોધકષાય રૂપ છે. ૧ “ જાતિ આદિ ગુણોથી સંપન્ન છું, ” આ પ્રકારના જીવને જે અહં. કાર થાય છે તેનું નામ માને છે. તે માનમોહનીયના ઉદયથી જનિત એવું અન્યનું અપમાન કરનારું આત્માનું પરિણામવિશેષ છે. ૨ માયાકષાય–તે માયામહનીય કર્મના ઉદયથી જનિત અન્યને ઠગવારૂપ આત્માનું એક પ્રકારનું પરિણામ વિશેષ છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભકષાય–આ કષાય લોભ મોહનીય કર્મના ઉદયથી જનિત જીવના અસતેષ પરિણામરૂપ હોય છે. આ ચારે પ્રકારના કષાયને સદ્ભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના માં હોય છે. ક્રોધરૂપ પ્રથમ કષાય નીચેનાં ચાર સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ છે– (૧) આત્મપ્રતિષ્ઠિત-જીવ જ્યારે પિતાના અપરાધને કારણે પેદા થનારા આલેક સંબધી અપાયને અને પરલોક સંબંધી અપાયાને સમજી શકે છે, ત્યારે તેને પિતાના હુકૃત્યે પ્રત્યે એક પ્રકારને અણગમે ઉત્પન્ન થાય છે, આ રીતે પિતાની જાત પ્રત્યે જ તિરસ્કાર થવા રૂપ, અથવા પિતાના આત્માને જ ઠપકે આપવા રૂપ જે ક્રોધ ઉત્પન્ન થાય છે તેને આત્મપ્રતિષ્ઠિત કોઈ કહે છે. આ થનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે– આત્મા જ્યારે કઈ દુકૃત્ય કરવાનું વલણ બતાવે છે, અથવા કોઈ દુષ્કૃત્ય કરી નાખે છે, ત્યારે જીવને પોતાની જાત પ્રત્યે જ એવી ક્રોધભરી પરિણતિ ઉત્પન્ન થાય છે કે મેં આ શું કર્યું? આ પ્રકારનું કૃત્ય મને શોભતું નથી.” પિતાના આત્મા પ્રત્યેજ આ પ્રકારની કોધભરી પરિણતિ ઉત્પન્ન થવી એનું નામ જ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે. પરપ્રતિષ્ઠિત ક્રોધકષાયનું નિરૂપણ-શાપ આદિ દ્વારા પરમાં જે ક્રોધકષાય ઉત્પન્ન કરાય છે, તેને પરપ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે. જે ક્રોધકષાય પિતાની અંદર અને પરની અંદર, એમ સ્વ-પર બંનેમાં પ્રતિષ્ઠિત હોય છે, તેને તદુભય પ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે. - જે ધકષાય આક્રોશ આદિ કારની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કોમેહનીયના ઉદયથી જનિત હોય છે, તેને અપ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે. જો કે ક્રોધને આ ચતુર્થ ભેદ જીવમાં પ્રતિષ્ઠિત હોય છે, છતાં પણ આત્માદિ વિષયમાં અનુત્પન્ન હોવાને કારણે જ તેને અપ્રતિષ્ઠિત કહ્યો છે. સર્વથા રૂપે અપ્રતિષ્ઠિત કહ્યો નથી. જે તે સર્વથા અપ્રતિષ્ઠિત હેત તે “નારિત્તિક શોપઆ કથન અસંગત બની જાત, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય માં કોધની આત્મપ્રતિષ્ઠિતતા આદિને સદૂભાવ કોધ પરિણામથી પરિણત થયેલા મરણથી ઉત્પન્ન થવાને કારણે સમજ જોઈએ. એ જ પ્રમાણે નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીનાં ક્રોધમાં પણ ચતુષ્યતિષિતતા સમજવી જોઈએ અને તેમાં ક્રોધાદિ ચાર કષાયોને સદૂભાવ સમજવો જોઈએ. વં જાવ સોહે વેનિયા” જે પ્રકારે ક્રોધમાં ચતુષ્યતિષિતતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે માન, માયા અને તેલમાં પણ પ્રતિષિતતા સમજવી, અને નારકથી લઈને વૈમાનિક પર્યન્તના માં માન, માયા અને લોભરૂપ કષાની અપેક્ષાએ પણ તે ચતુષ્યતિષિતતાને સદભાવ સમજ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર એ વાતને પ્રકટ કરે છે કે કેધ કયા કયા કારણોને લીધે ઉત્પન્ન થાય છે–જવર.” ઈત્યાદિ. નીચેના ચાર કારણને લીધે કોઈની ઉત્પત્તિ થાય છે. (૧) ક્ષેત્ર-નારકાદિક રૂપ ક્ષેત્રને કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. (૨) સચેતનાદિ પદાર્થરૂપ વસ્તુને કારણે પણ કોધ ઉત્પન્ન થાય છે. (૩) દુરવસ્થા પામેલા શરીરને કારણે અથવા વિરૂપાવસ્થા પામેલા શરીરને કારણે પણ ક્રોધ ઉત્પન્ન થાય છે (૪) ઉપકરણ રૂપ ઉપધિને કારણે પણ કોધ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય જેમાં કોધની ઉત્તિ ભવાન્તરની અપેક્ષાએ સમજવી જોઈએ. “Uાં રહ્યા ” ઈત્યાદિ-કોષાપત્તિના આ ચાર કારણેનું કથન નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીના વિષયમાં પણ ગ્રહણ થવું જોઈએ, gવં જાવ સોહે નાળિયા” જે પ્રમાણે ક્ષેત્રાદિકને આધાર લઈને ક્રોધની ઉત્પત્તિના ચાર કારણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે માન, માયા અને લેભની ઉત્પત્તિ પણ ક્ષેત્રાદિક ચાર કારણોને લીધે જ થાય છે એમ સમજવું. એટલે કે માન, માયા અને લેભની ઉત્પત્તિના પણ નીચે પ્રમાણે ચાર કારણે જ સમજવા જોઈએ-(૧) નારકાદિ ક્ષેત્રરૂપ કારણું, (૨) વતુરૂપ કારણ, (૩) શરીરરૂપ કારણ અને (૪) ઉપધિરૂપ કારણ આ કથન નારકથી લઈને વૈમાનિક પર્યંતના સમસ્ત જીના ક્રોધાદિક કષાયની ઉત્પત્તિના કારણે વિષે ગ્રહણ થવું જોઈએ. હવે સૂત્રકાર ક્રોધાદિકમાં ચતુવિંધતાનું કથન બીજી રીતે કરે છે– “રવિદે જોરે” ક્રોધના બીજી રીતે પણ ચાર પ્રકાર પડે છે – (૧) અનન્તાનુબંધી કોલ–“વિચાનો સોડનત્તર” જેની અવધિ વિદ્યમાન નથી તેને અનંત કહે છે. એ અનંત સંસાર છે. એવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ १८० Page #206 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં ભ્રમણ કરાવવાને જેને સ્વભાવ છે તેને અનંતાનુબંધી કહે છે. એ અનંતાનુબંધી જે ક્રોધ છે તેને અનંતાનુબંધી કોઈ કહે છે. અથવા ભવપરમ્પરા રૂપ અનંતાનુબ ધ જેના કારણે જીવને થઈ જાય છે, તેને અનંતાનુબંધી કહે છે તે અનંતાનુબંધના કારણભૂત જે ક્રોધ છે તેને અનંતાતુબંધી કોઈ કહે છે. (૨) ગ ણાળે દે” અપ્રત્યાખ્યાન કેધિનું નિરૂપણ –જે જીવમાં અણુવ્રતાદિ પ્રત્યાખ્યાનને સદૂભાવ હેત નથી, તે જીવને અપ્રત્યાખ્યાન કહે છે. એવા જીવના કેલને અપ્રત્યાખ્યાન કેધ કહે છે. એટલે કે જે કે દેશવિરતિને આવારક (નિરોધક) હેય છે, તે ક્રોધને અપ્રત્યાખ્યાન કેધ કહે છે. (૩) “વાણાનાવર શો” પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ–સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાનને જે આચ્છાદિત કરે છે, તે પ્રત્યાખ્યાનાવરણ કેધ છે. એટલે કે સર્વવિરતિને નિરોધ કરનારે જે ક્રોધ છે તેને પ્રત્યાખ્યાનાવરણ કેધ કહે છે. () “સંગને જોરેસંજવલન ક્રોધ–જે ક્રોધ યથાખ્યાત ચારિત્રને નિરાધક હોય છે તેને સંજવલન કેધ કહે છે. “સંજવલન એટલે “ અલ્પતર ” આ ક્રોધ યથાખ્યાત ચારિત્રને સદૂભાવ થવા દેતું નથી. રેરાdi ના માળિયાબં” આ પ્રકારના અનન્તાનુબંધી આદિ ચાર ભેદ. વાળા કે ધને સદુભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીવમાં પણ હોય છે, એમ સમજવું. “gવં જાવ છો વેકાળિયા” જેમ કે ધના અનન્તાનુબંધી આદિ ચાર ભેદ કહ્યા છે, તેમ માન, માયા અને લેભના પણ અનન્તાનુબંધી આદિ ચાર ચાર ભેદે સમજવા, અને તે પ્રત્યેક કષાયના આ ચારે ભેદનો સદુભાવ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જ દંડકના માં પણ હોય છે, એમ સમજવું જોઈએ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧ ૯૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ અનન્તાનુબંધી આદિનું સ્પષ્ટીકરણ કરતી ગાથાઓ નીચે પ્રમાણે છે – જનતાન્યનુવનિત” આ ગાથાઓને ભાવાર્થ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. છતાં અહીં તેમને ભાવાર્થ સંક્ષિપ્તમાં આપવામાં આવે છે-જીવ જેમના ઉદયમાં પોતાના સંસારને અનન્ત કરી નાખે છે, તે અનન્તાનુબંધી કેધાદિ કષા જ છે. જેના ઉદયમાં શ્રાવકના દેશવિરતિ રૂપ ચારિત્રને સદુભાવ રહેતે નથી, તેનું નામ અપ્રત્યાખ્યાન કેધાદિ કષાયો છે. જેને કારણે શ્રાવકના દેશ વિરતિરૂપ ચારિત્રને સદ્દભાવ રહેતું નથી તેનું નામ પ્રત્યાખ્યાન કેધાદિ કષાયો છે. જેના કારણે યથાખ્યાત ચારિત્રને સદૂભાવ રહેતું નથી એવાં સંજવલન ક્રોધાદિ કષા છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કેધાદિક કષાયોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) આભેગનિવર્તિત—“ કામોગરવત્તિ” ઈત્યાદિ– (૨) અનાગ નિવર્તિત કંધ-અનાગ એટલે અજ્ઞાન. તે અજ્ઞાનને લીધે જે કે નિવર્તિત (ઉત્પન્ન) થાય છે, તે કોઇને અનગ નિવર્તિત કે કહે છે. જીવ અજ્ઞાતાવસ્થામાં આ પ્રકારને કેધ કરે છે. આ રીતે અજ્ઞાતાવસ્થામાં જે કેધ થાય છે તેને અનાગ નિવર્તિત કેધ કહે છે. - જે કોધ અનુદય અવસ્થાવાળે હોય છે, એવા કેધને ઉપશાન્ત કે કહે છે. એ કે બહાર પ્રકટ થતો નથી પણ અંદર અંદર જ પડયે રહે છે. જે ક્રોધ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલ હોય છે, તે કેધને અનુપશાન્ત કોઈ કહે છે, એ કે બહાર પ્રકટ થઈ જાય છે. એકેન્દ્રિયાદિક જેમાં આગનિવર્તિત કેધને સદ્દભાવ સંજ્ઞી પૂર્વ ભવની અપેક્ષાએ જાણ જોઈએ. અને અનાગ નિવર્તિતને સદ્ભાવ તદ્દભવ (એજ ભવ) ની અપેક્ષાએ સમજવું જોઈએ, કારણ કે તેઓ જ્ઞાનરહિત હોય છે. નારકાદિ જેમાં ઉપશાન્ત ક્રોધને સદભાવ વિશિષ્ટ ઉદયના અભાવને લીધે સમજ. અનુપશાન્ત કેધને સદ્ભાવ વિચારવિહીન પ્રાણીઓમાં જ હોય છે. આ ચારે પ્રકારના કે ધને સદ્ભાવ નારકથી લઈને વૈમાનિક પર્યા તના માં હોય છે. જેમ કે ધના આભેગનિવર્તિત, અનાગનિવર્તિત આદિ ચાર ભેદ કહ્યા છે, એ જ પ્રમાણે માન, માયા અને લેભના પણ ચાર ચાર ભેદ પડે છે. તે આગ, અનાજોગ આદિ માન, માયા અને લેભને પણ નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવનમાં સદ્ભાવ હોય છે. એ સૂ. ૧૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯ ૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ કાલત્રયવર્તી કષાયોંકા નિરૂપણ હવે સૂત્રકાર કષાયાના કાલત્રયવર્તી ફૂલવિશેષનું નિરૂપણ કરે છે“ નીવાળ રહું ટાળેä " ઈત્યાદિ જીવાએ ચાર કારણેાને લીધે આઠ ક પ્રકૃતિએનું ઉપાર્જન કર્યું છે. તે ચાર કારણે। આ પ્રમાણે છે-(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લાલ, આ પ્રકારનું કથન વૈમાનિક પન્તના ૨૪ દંડકના જીવા વિષે સમજવું આ ચાર કારણેાને લીધે જ જીવા વમાનમાં પશુ જ્ઞાનાવરણીય આદિ માડ ક્રમ પ્રકૃતિઓનું ઉપાર્જન કરે છે. આ ચાર કારણેાને લીધે જ જીવ ભવિષ્યમાં પશુ આર્ટ ક્રમ પ્રકૃતિનું ઉપાર્જન કરશે, આ પ્રકારના વર્તમાન અને વિ બ્યકાળ સ’બંધી દંડકા ઉપચયના વિષયમાં પણુ સમજવા. એ જ પ્રમાણે જીવે ભૂતકાળમાં પણ ક્રોધાદિક ચાર કારણેાને લીધે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મીપ્રકૃતિઆના ઉપચય કરી રાખેલેા જ હાય છે. આ ચાર કારણેાને લીધે જ જીવાએ ભૂતકાળમાં જ્ઞાનાવરણીય આદિ Æાઢક પ્રકૃતિના ખંધ કર્યો છે, વર્તમાનમાં પશુ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. એ જ પ્રમાણે મા ચાર કારણેાને લીધે જીવાએ ભૂતકાળમાં જ્ઞાનાવરણીય માદિ આઠ ક્રમ પ્રકૃતિની ઉદીરણા કરી છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. આ ચાર કારણેાને લીધે જ ભૂતકાળમાં જીવાએ જ્ઞાના વરણીય આદિ આઠે કમ`પ્રકૃતિઓનું વેદન કર્યું છે, વ`માનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. ક્રોધાદિક આ ચાર કારણેાને લીધે જીવાએ જ્ઞાનાવરણીય આદિ આઠ ક"પ્રકૃતિની ભૂતકાળમાં નિરશ કરી છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. આ પ્રકારનું' કથન વૈમાનિક પર્યન્તના સમસ્ત જીવામાં પણ સમજવું જોઈએ, આ પ્રકારે પ્રત્યેક પદના ત્રણ ત્રણ દ’ડક નિર્જરા પન્તના પૂર્વોક્ત પદ સાથે સમજવા જોઈએ, વિશેષાથ. નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવે એ ક્રેધ, માન, માયા અને લેભરૂપ ચાર કારણેાને લીધે જ્ઞાનાવરણીય આદિ આઠ ક્રમ પ્રકૃ તિઓનું ભૂતકાળમાં ઉપાર્જન કર્યું છે, ” આ ભૂતકાલિક દંડક છે. કારણ કે “ ચિન્તન ,, આ ભૂતકાલિક ક્રિયાપદના પ્રયાગ કરીને આ દડક બનાવવામાં આવ્યુ` છે. એ જ પ્રમાણે “ ચિન્વન્તિ ” આ વર્તમાનકાલિક ક્રિયાપદના પ્રયોગ કરીને વર્તમાનકાલિક દડક કહેવું જોઇએ, અને રેયન્તિ " આ ભવિષ્ય 66 " શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ કાલિક ક્રિયાપદના પ્રત્યેાગ કરીને ભવિષ્યકાલિક દડક કહેવું જોઇએ. આ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિક ક્રિયાપદોના પ્રયોગ કરવાથી ત્રણ આલાપક રૂપ ત્રણ દંડક ખની જાય છે. ક્રોધાદિ ચતુષ્ટય (ચાર) ની સાથે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક કુલ ૧૨ દડક થાય છે, કારણ કે ત્રણે કાળની અપેક્ષાએ પ્રત્યેકના ત્રણ ત્રણ દંડક થતા હેાવાથી ક્રોધ, માન, માયા અને લાભ આ ચારના કુલ ૩૪૪=૧૨ દડક થાય છે. જે રીતે આ ચયન સૂત્રનુ` કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂત્રનુ' પણ કથન થવુ જોઇએ. આ ઉપચયન સૂત્રમાં પણ ભૂત, વમાન અને ભવિષ્યકાળ વિષયક ક્રિયાપદ ચેાજવાથી કષ આદિ પ્રત્યેકના ત્રણ દંડક થાય છે. ક્રોધાદિ ચાર કષાયા વડે તેને ગુણવાથી ચારે કાયાના કુલ બાર દડક થાય છે. કષાયથી પરિણત થયેલા જીવ દ્વારા જે ક દલિકાનું માત્ર ગ્રહણ જ થાય છે, તેને ચયન કહે છે, ગૃહીત થયેલા કમ`લિકા અખાધાકાળને છોડીને જે જ્ઞાનાવરણાદિ રૂપે પરિણત થાય છે તેને ઉપચયન કહે છે, તેનું નામ જ નિષેક છે. જીવા આદ્ય અવસ્થામાં પ્રચુરતર કÖદલિકના નિષેક કરે છે અને દ્વિતીય અવસ્થામાં વિશેષ હીન કક્રલિકના નિષેક ( ઉપચય ) કરે છે. આ રીતે તેઓ ( યાવત્ ) ઉત્કૃષ્ટાવસ્થામાં વિશેષ હીન ક`લિકના નિષેક કરતાં રહે છે. કહ્યું પણ છે કે-“ ઓજૂળ સમવાદ '' ઈત્યાદિ— “ બિંદુ રૂ ” ક્રોધને કારણે જીવાએ જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકૃતિ એના ખંધ કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. જેમ મા ખંધ ક્રોધથી થાય છે, એ જ પ્રમાણે માન, માયા અને લાભથી પણ થાય છે, તેથી ક્રોધને ખદલે આ ત્રણ પદ્મના ક્રમશઃ પ્રયોગ કરીને ત્રણ કાળવિષયક આલાપક બનાવી શકાય છે. જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત ( ઉપચયત ) થયેલાં કર્મોનું ક્ી જે કષાયવિશેષ વડે નિકાચન થાય છે, તેનું નામ અન્ય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ 66 उदीरि ३ ,, અનુદય પ્રાપ્ત ક પુદ્ગલેાને કરણ દ્વારા ખે'ચીને ઉદયા વસ્થામાં પ્રક્ષિપ્ત કરવા તેનું નામ ઉડ્ડીરણા છે. ઉદીરણાના વિષયમાં પણ ત્રણે કાળની અપેક્ષાએ ઉપર કહ્યા મુજખના ત્રણ આલાપકનું કથન થવું જોઇએ. वेसु ३ ” સ્થિતિના ક્ષયથી ઉદય પ્રાપ્ત થયેલા કર્મનું અનુભવન કરવું તેનું નામ વેદન છે. વેદનના ખીજો અર્થ આ પ્રમાણે પણ થાય છે ઉદયપ્રાપ્ત કનું–ઉદીરણાકરણ દ્વારા ઉયાવસ્થા જેણે પ્રાપ્ત કરી છે એવા કમનું અનુભવન કરવું તેનું નામ વેદન છે. વેદનના વિષયમાં પણ કાળત્રયની અપે. ક્ષાએ ઉપર કહ્યા મુજબના ત્રણ આલાપક બનાવી શકાય છે. '' નિષ્નર્યુ ' ઇત્યાદિ-અહીં પણ નિષ્નચન, નિઽન્તિ, અને निर्जरयिष्यन्ति આ ત્રણે કાળના ક્રિયાપદના પ્રયાગથી ત્રણ આલાપક બનાવવા જોઇએ. આત્મપ્રદેશેાથી કર્મનું અલગ થવું તેનું નામ નિર્જા છે. નિર્જરા એ પ્રકારની છે–(૧) દેશના અને (૨) સનિર્જરા, અહીં દેશનિર્જરા જ ગૃહીત થઈ છે, સનિર્જરા ગૃહીત થઈ નથી, કારણ કે ચાવીશ ઈંડાના જીવામાં સનિજ રાના સદ્ભાવ નથી. ' જ્ઞાન વેમાળિયાનું ” વૈમાનિક પર્યન્તના જીવામાં આ દડકાનું કથન થવુ જોઈએ. “ મેવવું” જેમકે “ અશ્વિનન્ ” આદિ પઘટિત ત્રણ દંડક કહેવામાં આવ્યા છે, એવાં જ अबध्नन् » આદ્ધિ પઘટિત પણ ત્રણ ત્રણ દ ́ડક કલ્પનાથી મનાવી લેવા જોઇએ. એ જ વાતનું સૂત્રકાર હવે “શે નન્હે ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટીકરણ કરે છે— ** ,, આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકાર એમ કહે છે કે “ अबध्नन् આ પદ્મને ચૈાજિત કરીને માન, માયા અને લાભ સંખશ્રી પદને આધારે ભૂતકાળની અપેક્ષાએ ત્રણ ત્રણ દડક થાય છે. જેમકે (૧) જીવાએ માનને કારણે ભૂતકાળમાં આઠ કમ પ્રકૃતિના ખન્ય કર્યાં છે. (૨) એ જ પ્રમાણે માયાના કારણે પણ તેમના ભૂતકાળમાં અન્ય કર્યો છે, અને (૩) લાભને કારણે પણ ભૂતકાળમાં તેના અન્ય કર્યાં છે. આ પ્રમાણે “ અનન્યનું ” આ ભૂતકાળનું રૂપ ,, '' ܕܙ ܕܕ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ' ૧૯૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ። વાપરીને માન, માયા અને લેાભ, આ ત્રણુ કષાયેાના ભૂતકાળ સંબધી ત્રણ દંડક બને છે. એ જ પ્રમાણે “વરન્તિ” આ વમાનકાળના ક્રિયાપદનું રૂપ વાપરીને માન, માયા અને લેભરૂપ કારણવાળાં ત્રણ દંડક આ પ્રમાણે અને છે. (૧) જીવા માનને કારણે અષ્ટકમ પ્રકૃતિને બંધ કરે છે, (ર) માયાના કારણે પણ જીવા અષ્ટકમ પ્રકૃતિને બંધ કરે છે. (૩) લાભને કારણે પણ જીવા અષ્ટકમ પ્રકૃતિના બંધ કરે છે. એ જ પ્રમાણે ભવિષ્યકાળ સખધી ત્રણ દંડક આ પ્રમાણે સમજવા-(૧) માનને કારણે જીવે ભવિષ્યમાં આઠ ક પ્રકૃતિએ ખધ કરશે, (૨) માયાને કારણે જીવે આ કર્મ પ્રકૃતિને બધ કરશે અને (૩) લેાભને કારણે જીવે આઠ કમ પ્રકૃતિઓનેા બધ કરશે. ક્રોધના કારણવાળા ત્રણ દંડક તેા આગળ આપવામાં આવ્યા છે. આ રીતે ચાર કષાય વિષયક ત્રણે કાળસ’બધી કુલ ૧૨ દંડક અન્ય પદ સાથે બને છે. "6 ?? ઉદીરણા વિષયક આલાપા- વૈચર્ આ ભૂતકાલિન ક્રિયાપદના પ્રયાગથી સ્મા પ્રમાણે ત્રણ આલાપક મનશે-(૧) ભૂતકાળમાં જીવાએ માનને કારણે આઠ પ્રકૃતિએની ઉદીરણા કરી છે, (૨) માયાથી પણુ ઉદીરણા કરી છે અને (૩) લાલથી પશુ ઉદીરણા કરી છે. આ રીતે ભૂતકાળ સંબંધી ત્રણ દંડક બની જાય છે. “ ફીન્તિ ” “ ઉદ્દીરણા કરે છે” આ વર્તમાનકાળનું ક્રિયાપદ ચાજવાથી ત્રણ દડક વર્તમાનકાળ સંબધી બની જશે અને “કડ્ડીરુચિષ્યન્તિ ”-′ ઉદીરણા કરશે ”. આ ભવિષ્યકાળ સ`ખ'ન્ધી ક્રિયાપદ ચેાજવાથી ભવિષ્યકાળ સ`બધી ત્રણ દંડક બની જશે. “ ાવ નિગ્નમિંતિ ” આ ક્રમને અનુસરીને ચારે કષાયેા સ'ખ'ધી ત્રિકાળ વિષયક ૧૨-૧૨ દંડક બનાવી શકાશે. નિર્જરા વિષયક છેલ્લા ચાર ડક આ પ્રમાણે ખનશે. જીવા (૧) ક્રોધને કારણે, (૨) માનને કારણે, (૩) માયાને કારણે અને (૪) લાભને કારણે આઠ કમપ્રકૃતિની ભવિષ્યમાં પણુ નિજ રા કરશે, આ ચાર દંડક ભવિષ્યકાળની અપેક્ષા એ કહેવામાં આવ્યા છે. સૂ. ૧૩ પહેલાં જે નિર્જરાની વાત કરવામાં આવી, તે પ્રતિમા ધારણ કરવાથી વિશિષ્ટ થાય છે. તેથી હવે સૂત્રકાર પ્રતિમાની પ્રરૂપણા કરવા નિમિત્તે ત્રણ સૂત્રાનું કથન કરે છે-‘ ચાર હિમાનો પળત્તાઓ ' ઇત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાકે સ્વરૂપના નિરૂપણ સૂત્રાર્થ–પ્રતિમા ચાર કહી છે– (૧) સમાધિ પ્રતિમા, (૨) ઉપધાન પ્રતિમા, (૩) વિવેક પ્રતિમા અને (૪) વ્યુત્સર્ગ પ્રતિમા. પ્રતિમાના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) ભદ્રા, (૨) સુભદ્રા (૩) મહાભદ્રા અને (૪) સર્વ ભદ્રા. પ્રતિમાના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) મુદ્રિકામે પ્રતિમા, (૨) મહતિકામેકપ્રતિમા, (૩) યવમળ્યા અને (૪) વાધ્યા. વિશેષાર્થ –કૃત અને ચારિત્રનું નામ સમાધિ છે. આ ઋતચારિત્ર રૂપ સમાધિ વિષયવાળી જે પ્રતિમા (અભિગ્રહ) છે, તેનું નામ સમાધિપ્રતિમા છે. અહીં “ પ્રતિમા ” પદને વાચ્યાર્થ “અભિગ્રહ ” ગ્રહણ કરવાને છે. તેનું તાત્પર્ય એ છે કે શ્રુતચારિત્ર વિષયક જે અભિગ્રહ છે, તેનું નામ સમાધિ પ્રતિમા છે. ૧ તીન તપને ઉપધાન કહે છે. તે ઉપધાનની જે પ્રતિમા છે એટલે કે તીવ્ર તપવિષયક જે અભિગ્રહ છે, તેનું નામ ઉપધાન પ્રતિમા છે. ૨. શુદ્ધ-અશુદ્ધ અને અકલ્પનીયને ત્યાગ કરીને માત્ર શુદ્ધ ક૯પનીય ભક્તપાન આદિ ગ્રહણ કરવાની જે પ્રતિજ્ઞા (અભિગ્રહ) ધારણ કરવામાં આવે છે. તેનું નામ વિવેકપ્રતિમા છે. ૩ ! મને વાને નિરોધ કરીને અનુષ્ઠાનના વિષય સિવાયના વિષયના સંપર્કથી કાયાને વિમુખ રાખવી તેનું નામ કાર્યોત્સર્ગ છે, આ કાયોત્સર્ગ વિષયક જે પ્રતિમા છે, તેને કાર્યોત્સર્ગ પ્રતિમા કહે છે. ૪ બીજી રીતે પણ પ્રતિમાના ચાર પ્રકાર કહ્યા છે (૧) ભદ્રા પ્રતિમા–પૂર્વાદિ ચારે દિશા તરફ મુખ રાખીને પ્રત્યેક દિશામાં ચાર-ચાર પ્રહર પર્યન્ત જે કાસગે સયત દ્વારા કરવામાં આવે મિક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯ ૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ છે, તેનુ' નામ ભદ્રા પ્રતિમા છે. (૨) પ્રવધમાન પરિણામ પૂર્વક જ્યારે ભદ્રા પ્રતિમાની સાધના કરવામાં આવે છે, ત્યારે તેને સુભદ્રા પ્રતિમા કહે છે. (૩) મહાભદ્રા પ્રતિમા—પ્રત્યેક દિશા તરફ મુખ રાખીને આઠ આઠ પ્રહર પન્ત જે કાયાત્સગ કરવામાં આવે છે તેનુ નામ મહાભદ્રા પ્રતિમા છે. આ પ્રતિમાની આરાધના કરવામાં ચાર દિનરાત જેટલે સમય લાગે છે. (૪) સતાભદ્રા પ્રતિમા-દસ દિશામાંની પ્રત્યેક દિશા તરફ એક એક અહારાત્ર ( દિન-રાત ) પર્યન્ત સુખ રાખીને કાર્યાત્સગ કરવા તેનું નામ સવતાભદ્રા પ્રતિમા છે. 6 ખીજી રીતે પણ પ્રતિમાના ભુદ્રિકાકપ્રતિમાઆદિ ચાર પ્રકાર કા છે. (૧) ભુદ્રિકા માકપ્રતિમા, (ર) મહતિકા માકપ્રતિમા, આ અન્નેનુ સ્પષ્ટીકરણ અન્ય સ્થાનામાંથી જાણી લેવું. ‘ યવમધ્યા અને · વમધ્યા આ એ પ્રતિમાઓનું નિરૂપણુ દ્વિતીય સ્થાનમાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી તે વાંચી લેવું. ॥ સુ. ૧૪ ॥ " જીવાસ્તિકાયકે વિપરીત અજીવાસ્તિકાયકા ભેદ સહિત નિરૂપણ “ વત્તા, અસ્થિાચા-બનીવાયા વાત્તા ” ઈત્યાદિ સૂત્રા–ચાર અસ્તિકાય-અજીવકાય કહ્યાં છે—(૧)ધર્માસ્તિકાય, (૨) અધર્માં સ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય, ચાર અસ્તિકાય અરૂપીકાય કહ્યાં છે—જેમકે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૨) જીવાસ્તિકાય. વિશેષા—“ જે થયાં છે, થાય છે અને થશે, તેમનું નામ અસ્તિ છે. ” પ્રદેશની રાશિનું નામ કાય છે. ભૂતકાળમાં જેમાં પ્રદેશાની રાશિ થઈ છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાળમાં પણ જેમાં પ્રદેશની રાશિ થાય છે અને ભવિષ્યમાં પણ જેમાં પ્રદેશની રાશિ હશે, તેમને અસ્તિકાય કહે છે. એટલે કે જે બહપ્રદેશ છે તેમને અસ્તિકાય કહે છે. કેઈ કઈ જગ્યાએ “અસ્તિ ” પદથી “ પ્રદેશ છે ગૃહીત થયેલ છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે પ્રદેશને જે કાય છે તેનું નામ જ અસ્તિકાય છે. તેને અર્થ પણ “પ્રદેશરાશિ” જ થાય છે. એવા અસ્તિકાય રૂપ ચાર અજીતકાયને જ કહ્યા છે. અજીવ હોવા છતાં જે બહપ્રદેશી છે, તેમને અજીવકાય કહે છે. જો કે જીવ પણ અસ્તિકાય છે, પરંતુ તે અજીવ નથી, તેથી તેને અવકાય કહેલ નથી. આ રીતે અજીવ હેવા છતાં જેમાં કાયતાને સદૂભાવ છે એવાં ચાર અજીતકાય નીચે પ્રમાણે છે– ૧) ધર્માસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૩)આકાશાસ્તિકાય અને (૪) પલાસ્તિકાય. જે પ્રાણેને ધારણ કરે છે તેમને જીવ કહે છે, અને જે પ્રાણોને ધારણ કરતા નથી તેમને અજીવ કહે છે. અજીવની જે રાશિ છે તેને અજીવકાય કહે છે. ધર્માસ્તિકાય આદિની વ્યાખ્યા પ્રથમ સ્થાનમાં આપવામાં આવી છે. અરૂપી હોવા છતાં જે બહપ્રદેશી છે, તેમને અરૂપીકાય કહે છે. એવા અરૂપીકાય ચાર કહાં છે-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. અહીં પુદ્ગલાસ્તિકાયને અરૂપીકાય નહીં કહેવાનું કારણ એ છે કે તે રૂપી પદાર્થ છે–અર્પી નથી. જીવાસ્તિકાયને અરૂપીકાય કહેવાનું કારણ એ છે કે મૂળરૂપે તે અરૂપી છે. ધર્માસ્તિકાય આદિ આ ચાર પદાર્થો અરૂપી જ છે. તેથી આ અસ્તિકાને અરૂપીકામાં ગણવામાં આવ્યા છે. એ સૂ. ૧૫ ફલકે દૃષ્ટાંત પુરૂષાદિકા નિરૂપણ હવે સૂત્રકાર પૂર્વોક્ત જીવાસ્તિકાયનું વિશેષભૂત પુરુષના દેણાન્તપૂર્વક નિરૂપણ કરે છે-“વત્તરિ પૂourત્તા” ઈત્યાદિ– સૂત્રાર્થ–ફેલના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કાચું હોવા છતાં પણ કેરીના જેવું સહેજ મધુરતાયુક્ત ફળ. (૨) કાચું હોવા છતાં પાકા ફળના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૯૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ જેવું અત્યન્ત મધુર હોય એવું ફળ (૩) પાકું હોવા છતાં કેરીના જેવું સહેજ મધુર ફળ. (૪) પાકીને ઉત્કૃષ્ટ રૂપે મધુર થયેલું ફળ. એ જ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) અપકર કેરીના જેવા (૨) અપકવ હોવા છતાં પકવ મધુર ફળ સમાન, (૩) પકવ હોવા છતાં અપકવ ફળ સમાન અને (૪) પકવ થઈને પકવ ફળસમાન મધુર. આ સૂત્રમાં “આમ”—“કેરી” આ પદ દ્વારા “ફળ” ગૃહીત થયેલ છે. “પકવ” પદથી પાકેલું ફળ ગૃહીત થયેલ છે. હવે ફળના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– (૧) કોઈ ફળ એવું હોય છે કે તે જ્યારે અપકવ (કાચું) હોય છે ત્યારે આમ (કેરી) જેવું જ મધુર હોય છે-એટલે કે સહેજ મધુર હોય છે. (૨) કેઈક ફળ એવું હોય છે કે જે અપકવ હોવા છતાં પણ પકવ ફળના જેવું અત્યંત મધુર હોય છે. (૩) કેઈક ફળ એવું હોય છે કે જે પકવ થયા છતાં પણ અત્યન્ત મધુર હોતું નથી પણ સહેજ મધુર હોય છે. (૪) કેઈક ફળ એવું હોય છે કે જે પાકયું હોય ત્યારે પાકી કેરીના જેવું અત્યંત મધુર હોય છે. આ રીતે ફળના ચાર પ્રકારનું નિરૂપણું કરીને હવે સૂત્રકાર આ ચતુપ્રકારતાની સમાનતા પુરુષોની સાથે ઘટાવવા નિમિત્તે દાર્દાનિતક પુરુષ જાત વિષયક સૂત્રનું નિરૂપણ કરે છે– દૃષ્ટાંતરૂપ ફળ સરખા ચાર પ્રકારના પુરૂષે કહ્યા છે. (૧) અપકવ સહેજ મધુર ફળસમાન પુરુષ–જે પુરુષ વયોવૃદ્ધ પણ ન હોય અને જ્ઞાનવૃદ્ધ પણ ન હોય, તેને આ પ્રકારમાં મૂકી શકાય છે. અથવા જેમ કોઈ ફળ (દા. ત. કેરી) અપકવાવસ્થામાં પણ અલ્પ પ્રમાણમાં મધુરતા યુક્ત હોય છે, એ જ પ્રમાણે કઈ કઈ પુરુષ અલ્પ માત્રામાં ઉપશમાદિ રૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २०० Page #216 -------------------------------------------------------------------------- ________________ માધુર્યથી યુક્ત હોય છે એટલે કે કોઈ પુરુષ એ હોય છે કે જે અલ્પ માત્રામાં જ ઉપશમ આદિ ગુણોથી યુક્ત હોય છે, (૨) અપકવ હોવા છતાં અતિ મધુર ફળ સમાન પુરુષ-કેઈ પુરુષ એ હોય છે કે વૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ નહીં હોવા છતાં પણ ઉપશમાદિ ગુણોથી યુક્તહેવાને કારણે અત્યન્ત મધુર સ્વભાવવાળો હોય છે, એવા પુરુષને આ પ્રકા રમાં ગણાવી શકાય છે. (૩) પકવ છતાં અલ્પ માત્રામાં માધુર્ય યુક્ત ફળસમાનકે પુરુષ એ હોય છે કે જે વૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હોવા છતાં પણ અલ્પ પ્રમાણમાં ઉપશમાદિ ગુણરૂપ માધુર્યવાળે હોય છે, એવા પુરુષને આ ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૪) અતિશય માધુર્ય યુક્ત પકવ ફળ સમાન પુરુષ-કઈ પુરુષ એ હોય છે કે વાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ (શ્રત આદિમાં પારંગત) પણ હોય છે અને ઉપશમાદિ પ્રધાન ગુણેથી વિભૂષિત હવાને કારણે અત્યન્ત મધુર સ્વભાવવાળ હોય છે. છે સૂ. ૧૬ સત્યાસત્ય નિમિતક પ્રણિધાનકે સ્વરૂપના નિરૂપણ “વર િવશે પળ” ઈત્યાદિ– સૂત્રાર્થ-સત્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાયઋજુતા, (૨) ભાષઋજુતા, (૩) ભાવઝજુકતા અને (૪) અવિસંવાદનાયગ. મૃષાવાદના ચાર પ્રકારે કહ્યા છે-(૧) કાયાનુજુતા, (૨) ભાષા અનુ. જુકતા, (૩) ભાવાજુક્તા અને વિસંવાદનાયેગા પ્રણિધાનના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) મનપ્રણિધાન, (૨) વાણિધાન. (૩) કાયપ્રણિધાન અને (૪) ઉપકરણ પ્રણિધાન. આ પ્રણિધાનને નારકથી લઈને વૈમાનિક પર્યરતના સમસ્ત જીવમાં સદ્દભાવ સમજો. સુપ્રણિધાનના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે-(૧) મનઃસુપ્રણિધાન, (૨) વાફ સુપ્રણિધાન, (૩) કાય સુપ્રણિધાન અને (૪) ઉપકરણ સુપ્રણિધાન. આ સુપ્રણિધાનને સદ્દભાવ સંયત મનુષ્યમાં જ હોય છે. દુષ્મણિધાનના પણ ચાર પ્રકાર છે-(૧) મને દુપ્રણિધાન, (૨) વાફદુષ્પણિધાન, (૩) કાયદુપ્રણિધાન અને (૪) ઉપકરણ દુપ્રણિધાન. આ દુપ્પણિધાનને સદૂભાવ નારક પંચેન્દ્રિયથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોમાં હોય છે. વિશેષાર્થ–સત્યના ચાર ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– ઋજુ' એટલે સરલ. ઋજુને જ જુક કહે છે, બાજુકના ભાવને જુકતા કહે છે, કાયાની સાથે જ જેને સંબંધે છે એવી મજુતાનું નામ કાજુકતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૦૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ છે “કુટિલ માર્ગથી શરીરને વિમુખ કરવું અને તેને યથાર્થ માગે લઈ જવું તેનું નામ કાયઋજુતા છે.” ! ૧ સત્ય ભાષામાં પ્રવૃત્ત થવું-સત્ય બોલવું તેનું નામ ભાષાજુક્તા છે. ૨ પદાર્થોનું ચિન્તન જેની મદદથી કરવામાં આવે છે તેનું નામ ભાવ (મન) છે. તે ભાવ અથવા મનની જે સરલતા છે તેને ભાવઋજુતા કહે છે. તે ભાવ જુકતા મનની શુદ્ધ પ્રવૃત્તિરૂપ હોય છે. ૩ . અનાગ (અજ્ઞાન) આદિ કારણોને લીધે ગાય આદિને અશ્વાદિ કહી દેવામાં આવે–આ પ્રકારની વિસંવાદિતાનું નામ વિસંવાદના છે. અથવા કઈ કાર્ય કરી આપવાનું સ્વીકારીને, તે કાર્ય ન કરી આપવું તેનું નામ વિસંવાદના છે. આ પ્રકારની વિસંવાદનાને અભાવ , તેનું નામ અવિસંવાદના છે. આ અવિસંવાદનાના પેગ (સંબંધ) ને અવિસંવાદના પેગ કહે છે. ૪ હવે મૃષાવાદના ચાર ભેદોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– (૧) કાયાનજુક્તા–શરીરની જે અનુજુકતા (અસરલતા) હોય છે તેને કાયા નૃજક્તા કહે છે. કુટિલ કાર્યોમાં પ્રવૃત્ત થવું અને શરીરથી અયથાર્થ પ્રવૃત્તિ કરવી તેનું નામ કાયાનુજક્તા છે. (૨) અસત્ય વચનને ભાષા અનુજુકતા કહે છે-વચનની અયથાર્થનું બંધ કરવાની જે પ્રવૃત્તિ થાય છે તેનું નામ ભાષા અનુજુકતા છે. (૩) અયથાર્થ પદાર્થનું ચિન્તન કરવા રૂપ મનની જે પ્રવૃત્તિ થાય છે તેને ભાવ અનુજુતા કહે છે. (૪) પ્રતિજ્ઞાત અર્થનું પાલન ન કરવું તેનું નામ વિસંવાદનાગ છે. જેમકે “હું તમારું આ કાર્ય કરી દઈશ” આ પ્રકારનું વચન આપ્યા પછી તે વચનનું પાલન ન કરવું અને મેં એવી વાત કદી કરી જ નથી, ” આ પ્રમાણે કહેવું, તે વિસંવાદનાગ રૂપ ગણાય છે. - હવે પ્રણિધાનના ચાર પ્રકારનું નિરૂપણ કરવામાં આવે છે– રાત્રિ ઉજાળે ” ઈત્યાદિ-પ્રણિધાન એટલે લગાડવું–પરોવવું, અથવા અમુક વિષયમાં જેડવું. તે પ્રણિધાનને ચાર પ્રકાર નીચે પ્રમાણે કહા છે– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૦ ૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧) મન:પ્રણિધાન–આત, રૌદ્ર, ધર્મ અને શુકલ, આ જે ચાર ધ્યાન છે તેમાંથી કઈ પણ એક ધ્યાનમાં મનને લગાડવું (એકાગ્ર કરવું) તેનું નામ મનઃપ્રણિધાન છે. (૨) આ આદિ રૂપે સંભાષણ કરવું તેનું નામ વાફ પ્રણિધાન છે. (૩) શરીરને આર્તાદિ રૂપે કોઈ કાર્યમાં પ્રવૃત્ત કરવું તેનું નામ કાયપ્રણિધાન છે. (૪) સામાન્ય અથવા વિશિષ્ટ પાત્ર આદિ ઉપકરણના પ્રણિ. ધાનનું નામ ઉપકરણ પ્રણિધાન છે. કાયપ્રણિધાનને સદ્દભાવ સામાન્ય રૂપે સમસ્ત જીવમાં હોય છે. પરંતુ મન:પ્રણિધાન આદિ બાકીના ત્રણ પ્રણિધાનનો સદ્ભાવ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં હેત નથી, કારણ કે મન, વચન અને ઉપકરણની તે જીવનમાં સંભાવના હોતી નથી. નારકમાં, સંજ્ઞી પંચેન્દ્રિયામાં અને વૈમાનિકે પર્યન્તના જીમાં આ ચારે પ્રણિધાનેને સદુભાવ હોય છે. ચતુર્વિઘ સુપળવારમ” ઈત્યાદિ– શોભન પ્રયોગનું નામ સુપ્રણિધાન છે, તે સુપ્રણિધાનના પણ મનઃસુપ્ર. ણિધાન આદિ ચાર ભેદ કહ્યા છે–(૧) મનઃસુપ્રણિધાન-ચિત્તને ધર્મધ્યાન આદિ શુભ પ્રવૃત્તિમાં લીન કરવું તેનું નામ મનઃસુપ્રણિધાન છે. એ જ પ્રમાણે વાસુપ્રણિધાન, કા સુપ્રણિધાન અને ઉપકરણ સુપ્રણિધાનના અર્થ પણ જાતે જ સમજી શકાય એવા હોવાથી અહીં તેમનું અધિક સ્પષ્ટીકરણ કર્યું નથી. gવં સંગમનુણા વિ” આ ચાર સુપ્રણિધાનને સદ્દભાવ સંયત (સંયમશીલ) મનુષ્યમાં જ હોય છે–અન્ય અસંયત મનુષ્યમાં તેમને સદુભાવ હોતે નથી, કારણ કે સુપ્રણિધાન ચારિત્ર પરિણતિ રૂપ હોય છે. રવિદે સુદાળિerળે ”ઈત્યાદિ અશભન પ્રગનું નામ દુષ્મણિધાન છે. તેના મને દુષ્મણિધાન આદિ ચાર ભેદ કહ્યા છે. ચિત્તને આર્ત, રદ્ર આદિ રૂપે પરિણત કરવું તેનું નામ મને દુપ્રણિધાન છે. એ જ પ્રકારનું કથન કાયદુપ્રણિધાન, વાદુપ્રણિધાન અને ઉપકરણ દુપ્રણિધાનના વિષયમાં પણ સમજી લેવું. આ દુપ્રણિધાને સદ્ભાવ નારકમાં, પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યમાં તથા વૈમાનિક પર્યન્તના જીવમાં હોય છે. પરંતુ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જેમાં મને દુષ્પણિધાન, વચનદુપ્પણિધાન આદિને સદુભાવ હોતે નથી, કારણ કે તે જીવેમાં મન, વચન અને ઉપકરણને અભાવે કહ્યું છે. સૂ. ૧૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ પુરૂષકે સ્વરૂપકા નિરૂપણ પુરુષ અધિકાર ચાલુ છે, તેથી સૂત્રકાર હવે પુરુષ વિષયક ૧૪ સૂત્રનુ નિરૂપણ કરે છે. સત્તારિવુત્તિગાથા ળત્તા ” ઈત્યાદિ પુરુષાના ચાર પ્રકાર કહ્યા છે--(૧) આપાત ભદ્રક–ના સવાસ લક, (૨) સ'વાસ ભદ્રક–ના આપાત ભદ્રક, (૩) આપાત ભદ્રકસવાસ ભદ્રક અને (૪) ને આપાત ભદ્રક- સવાસ ભદ્રક । ૧ । નીચે પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) પાતાના અવદ્ય ( પાપ ) ને જોનાર અન્યના પાપને નહીં જોનાર, (૨) અન્યનું પાપ ોનાર, પેાતાનું નહીં જોનાર, (૩) પાતાનું પાપ પણ જોનાર અને અન્યનું પાપ પણ જોનાર (૪) પેાતાનું પાપ પણ નહીં જોનાર અને અન્યનું પાપ પણુ નહીં જોનાર । ૨ । નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) પેાતાના અવધનું ઉઢીરણ કરનારો-પણ પરના અવધનું ઉદીરણુ નહીં કરનારા. બાકીના ત્રણ ભે સૂત્ર ખીજામાં ખતાવેલા ક્રમ પ્રમાણે સમજી લેવા. । ૩ । નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહ્યા છે--(૧) પાતાના અવદ્યને ઉપશમિત કરનારા પણુ પરના અવદ્યને ઉપમિત નહીં કરનારા, ઈત્યાદિ ચાર પ્રકાર અહીં ગ્રહણ કરવા જોઇએ. । ૪ । નીચે પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકાર કહ્યા છે--(૧) ઉત્સાહપૂર્વક કાઈ કામાં જાતે જ પ્રવૃત્ત થનારા-પણ અન્યને તે માટે ઉત્સાહ નહીં પ્રેરનારી ઇત્યાદ્વિ ચાર પ્રકાર અહીં ગ્રહણ કરવા ોઇએ, । ૫ । પુરુષાના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) ખીજાને વન્દન કરનારા પણ ખીજા પેાતાને વન્દન કરે એવી ઈચ્છા નહીં રાખનારા, ઇત્યાદિ ચાર પ્રકાર અહીં ગૃહીત થવા જોઇએ. । ૬ । સત્કારને અનુલક્ષીને પણુ એવા જ ચાર પ્રકાર સમજવા. । ૭ । શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૦૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ સન્માનને અનુલૢક્ષીને પણ એવાં જ ચાર પ્રકાર સમજવા. । ૮ । પૂજાસત્કારને અનુલક્ષીને પણ એવા જ ચાર પ્રકાર સમજવા, । ૯ । " वाचयति ,, ના સબધમાં અથવા વાચનાના સબંધને અનુલક્ષીને પણ પુરુષાના એવા જ ચાર પ્રકાર સમજવા. । ૧૦ । । ૧૧ । પૃચ્છા અને । ૧૨ । પરિપૃચ્છાને અનુલક્ષીને પણ ચાર-ચાર પ્રકાર સમજવા, । ૧૩ । નિણ્યને અનુલક્ષીને પણ ચાર પ્રકારના પુરુષ સમજી લેવા. । ૧૪ । પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે--(૧) કાઇ પુરુષ સૂત્રધર હૈાય છે પણ અધર હાતા નથી, (૨) કોઈ પુરુષ અધર હોય છે, પણ સૂત્રધર હેાતા નથી, (૩) કેાઈ સૂત્રધર પણ હોય છે અને અધર પણુ હાય છે, (૪) કોઇ સૂત્રધર પણ નથી હાતા અને અધર પણ નથી હાતા. '' વિશેષા -—પહેલા સૂત્રમાં પુરુષના જે ચાર પ્રકાર ખતાવ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--(૧) આપાત ભદ્રક–ને સવાસ ભદ્રક આકસ્મિક સ’ગમમાં દર્શન, આલાપ આદિ દ્વારા જે પુરુષ સુખદાયક અથવા કલ્યાણકર હાય છે તેને આપાત ભદ્રક પુરુષ કહે છે. કોઇક પુરુષ આ પ્રમાણે આપાત ભદ્રક તેા હોય છે પરન્તુ સંવાસ ( સહેવાસ ) ભદ્રક હોતેા નથી. એટલે કે તેના સહવાસ સુખદાયક કે કલ્યાણકારક નિવડતા નથી, કારણ કે એવા પુરુષ સામાન્યતઃ ક્રૂર હાય છે, અને સંસાર કારણમાં નિયાજક હોય છે. (૨) “ સવાસ ભદ્રક–ને આપાત ભદ્રક ” કોઈ પુરુષ એવા હોય છે કે જે સવાસ ( સહવાસ ) માં તેા ભદ્રક ( સુખદાયક ) હાય છે પણ આલાપ આદિ દ્વારા સુખસમ્પાદક નહીં હાવાથી કલ્યાણકારક હાતા નથી. બાકીના એ પુરુષનું કથન પણ આ કથનને આધારે સરળતાથી સમજી શકાય એવું છે. ܕܐ ખીજા સૂત્રમાં પુરુષાના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણુ કરવામાં આવે છે—(૧) કાઈ પુરુષ એવા હાય છે કે જે પેાતાના અવઘને પાપકને અથવા ત્યાજ્યકમને અથવા હિંસા, અસત્ય આદિ પાપકર્મીને દેખે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૦૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ છે ( જાણે છે), પરંતુ અન્યના પ્રત્યે ઉદાસીન પાપકર્મને દેખતા (જાગુતા ) નથી. અહીં - वज्ज अ • ના લાપ થઇ ગયે હાવાથી તેની સસ્કૃત છે. આ વય પદ પાપકમ સૌંસ્કૃત છાયા ‘ વર્ષે' પણ તે “ બિંદુ યોગ્ય વયે ” તેને વય –વ 4 વા ગુરુ· હાવાથી વ ક્રમ કહે છે. અથવા “ qIf Y આ પદ્મની સંસ્કૃત છાયા પણ થાય છે. તેના અર્થ આ પ્રમાણે છે-અમૃત આદિ પાપ સમાન હોય છે. “ પત્તિ ” એટલે દેખે છે. કાઇ પુરુષ એવે હાય છે કે જે પેાતાના અવવને-પાપકમને જ દેખે છે, પરન્તુ અન્યના પાપકર્મને દેખતા નથી–અન્યના પાપકમ પ્રત્યે ઉદાસીન રહે છે. જ્યારે “ વર્ષે ” એટલે સત્યાજ્ય કર્મ, આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે, ત્યારે આ પ્રમાણે અર્થ થાય છે- કોઇ પુરુષ એવા હાય છે કે જે પેાતાના સત્યાજ્ય કમને જાણે છે, પણ અન્યના સત્યાજ્ય કર્મને જાણતા નથી. અહીં ૮ ” ધાતુને અથ ‘ જાણવું' લીધા છે, કારણ કે અહીં તે જ્ઞાનાથે વપરાયેા છે. અથવા વજ્ર ’ લેવામાં આવે તેા આ પ્રમાણે અર્થ થશે-કાઇ પુરુષ એવા હાય છે કે જે પેાતાના વજ્રને (હિંસાદિક પાપ કર્માં ગુરુ હાવાથી અહીં વા રૂપે પ્રકટ કર્યા છે) જાણે છે પણ અન્યના વજાને જાણતા નથી, કારણ કે અન્યના વજ્ર પ્રત્યે તે તે ઉદાસીન જ રહે છે. હવે પુરુષના બીજો પ્રકાર પ્રકટ કરવામાં આવે છે—કોઈ પુરુષ એવા હાય છે કે જે અન્યના અવઘને, અથવા વર્જ્યને અથવા વજ્ર સમાન ગુરુ કને દેખે છે, પણ પેાતાના અવધને, અથવા વર્જ્યને અથવા વજ્ર સમાન ગુરુ કમને દેખતા નથી-પાતાના પાપકર્મો તરફ તે! તે ઉદાસીન રહે છે, એ જ પ્રમાણે બાકીના એ ભાંગાએ પુરુષ પ્રકારનું કથન પણ સમજી લેવું હવે સૂત્રના ભાવાથ પ્રકટ કરવામાં આવે છે- જ્ઞાતિ ” ઇત્યાદિ— પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) કાઇ પુરુષ એવા ડાય છે કે જે પેાતાના અવદ્ય (પાપકમ) ને ઉઢીરિત કરે છે-એટલે કે અનુદી અવસ્થાવાળા કમને લેાચ, તપશ્ચર્યા આદિ દ્વારા ઉયાવલિકામાં પ્રવિષ્ટ કરાવે છે, પરન્તુ અન્યના અવઘને ઉદ્યીરિત કરતા નથી, કારણ કે અન્યના પાપકર્મો 6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ વૃત્તિવાળે હાવાથી અન્યના "" પ્રાકૃત પદ છે. તેમાં 6 છાયા અવધ થઈ શકે , 6 માટે વપરાયું છે. અથવા વજ્ઞ’આ પદ્મની થઈ શકે છે. આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે આ વ્યુત્પત્તિ અનુસાર જે સત્યાય હાય છે "" ૨૦ ૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે તે ઉદાસીનવૃત્તિ રાખતું હોય છે. એ જ પ્રમાણે વિચાર કરીને બાકીના ત્રણ પ્રકારનું પણ અહીં કથન થવું જોઈએ. તે ત્રણ ભાંગા ( પ્રકાર) આ પ્રમાણે છે-“ગામને ઘણી ૨૬, ળો અqળો” (૨) કેઈ પુરુષ અન્યના અવધને ઉપદેશ આદિ વડે ઉદીરિત કરે છે, પણ પિતાના અવધને ઉરીરિત કરતું નથી. કારણ કે તેનામાં આત્મકલયાણની ભાવનાને જ અભાવ હોય છે. “પૂળો જામ ર૪ કીરે, પરસ્ત વિ” (૩) કેઈ પિતાના અવદ્યને પણ ઉદીરિત કરે છે અને અન્યના અવને પણ ઉદારિત કરે છે, કારણ કે તે સ્વ અને પરનું કલ્યાણ ઈચ્છે છે. “અgoો ગામને વડાં ના કરી, તે પાર વિ” કેઈ પુરુષ પોતાના અવને પણ ઉદીતિ કરતું નથી અને અન્યના અવને પણ ઉરીરિત કરતે કરતું નથી, કારણ કે તે વિમૂઢ હોય છે. હવે ચેથા સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-“સત્તારિ” ઈત્યાદિ આ સૂત્ર દ્વારા પણ નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કઈ પુરુષ એ હોય છે કે જે પિતાના જ અવધને (પાપકર્મને) ઉપશાત કરે છે, પણ અન્યના તરફ ઉદાસીત હોવાથી અન્યના અવધને ઉપશાન કરતે નથી. આ સિવાયના ત્રણ ભાંગા (વિકલ) નીચે પ્રમાણે છે “ परस्स णाममेगे वज्ज उवस मेई, णो अपणो२, अपणो णाममेगे वज उपसामेइ, परस्स वि३, अपणो णाममेगे वज्जणो उवसामेइ, णो परस्स वि४" બીજો ભાગ–કેઈ પુરુષ એ હોય છે કે જે ઉપદેશ આદિ દ્વારા પરના અવધને (પાપકર્મને) ઉપશાન્ત કરી નાખે છે, પણ આત્મકલ્યાણની ભાવનાથી રહિત હોવાને કારણે પિતાના અવદ્યને ઉપશાન્ત કરતું નથી. ત્રીજો ભાગ–કેઈ પુરુષ એ હોય છે કે જે સ્વ અને પરના હિતની અભિલાષાવાળે હાવાથી પિતાના અને અન્યના અવદ્યને ઉપશમિત કરી નાખે છે. ચેથે ભાગ–કે પુરુષ એ હોય છે કે જે પિતાની વિમૂઢતાને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २०७ Page #223 -------------------------------------------------------------------------- ________________ કારણે પેાતાના પાપકને પણ ઉપમિત કરતા નથી અને પરના પાપકમને પણ ઉપશાન્ત કરતા નથી. હવે પાંચમાં સૂત્રને ભાવાથ પ્રકટ કરવામાં આવે છે. આ સૂત્રમાં પુરુષાના જે ચાર પ્રકાર કહ્યા છે તેનુ સ્પષ્ટીકરણુ નીચે પ્રમાણે છે— k ,, ?? "" (૧) કોઇ પુરુષ એવા હોય છે કે જે આત્મહિતસાધક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે, પરન્તુ અન્ય પ્રત્યે ઉદાસીન હાવાને કારણે અન્યને તે કાય કરવાને ઉત્સાહિત કરતા નથી. અથવા अभ्युत्तिष्ठति જમ્મુદ્રરૂ ” ની છાયા થાય છે. આ દૃષ્ટિએ વિચારવામાં આવે તે તેના અથ અભ્યુત્થાન કરવું થાય છે. એવા પુરુષ ઉત્કૃષ્ટ આચારને પક્ષપાતી હૈાય છે, અથવા લઘુ પર્યાં. યવાળા હોય છે. આ દૃષ્ટિએ વિચારતા પહેલા ભાંગે। આ પ્રમાણે અને છે— કાઈ પુરુષ એવા હોય છે કે જે પેાતાનું અભ્યુત્થાન કરે છે, પણ અન્યનું અભ્યુત્થાન કરતા નથી. બાકીના ત્રણ ભાંગા નીચે પ્રમાણે અને છે अब्भुट्ठावेइ णाममेगे, णो अब्भुडेइर, अब्भुइ णाममेगे अब्भुट्ठावेइ३, णो अम्भुदुइ णाममेगे णो अब्भुटुावेइ४ " -- '' 66 આ ત્રણ ભાંગાઓની વ્યાખ્યા નીચે પ્રમાણે સમજવી— ખીને ભાંગેા—કાઇ પુરુષ એવા હોય છે કે જે પાતના શિષ્યાદિકાનું અભ્યુત્થાન કરે છે, પરન્તુ પાતે ગુરુ ( દીધ કર્મો) હાવાને કારણે પેાતાનું અભ્યુત્થાન કરતા નથી. ત્રીજો ભાંગેા—કોઈ પુરુષ એવા હાય છે કે જે પાતાનું પણ ઉત્થાન કરે છે અને અન્યનું પણ ઉત્થાન કરે છે. જેમકે તીર્થંકર, ગણધર વગેરે. ચેાથેા ભાંગા—કાઇ પુરુષ એવા હાય છે કે જે પેાતાનું પણ ઉત્થાન કરતા નથી અને પરતુ પણ ઉત્થાન કરતા નથી. એવા પુરુષ જિનકલ્પિક અથવા અવિનીત હોય છે. ' "3 હવે વાક્ થી લઇને “ વરેફ ” પન્તના આઠ સૂત્રનુ સ્પષ્ટી કરણ કરવામાં આવે છે છઠ્ઠા સૂત્રનું સ્પષ્ટીકરણ—‹ àનામંત્ર: v_ एकः कश्चित् पुरुषो द्वादशाssवर्तादिना चन्दन करोति, किन्तु परेण न वन्दयति શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २०८ Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧) ઈ પુરુષ એ હોય છે કે જે દ્વાદશ (બાર) આવર્ત આદિ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વંદણા કરે છે, પણ પિતે બીજા પાસે પિતાને વંદણ કરાવતે નથી. (૨) કેઈ પુરુષ એ હોય છે કે જે પિતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વંદણું કરતો નથી પણ અન્યની પાસે એવી વંદણું કરાવે છે. આ એ જ પ્રમાણે બાકીના બે ભાંગાઓનું કથન પણ જાતે જ સમજી લેવું. વંદણથી લઈને “વાર” “નિર્ણય કરે છે... પર્યાના સૂત્રના ચાર ભાંગાએનું કથન પૂર્વોક્ત અયુત્થાન સૂત્ર પ્રમાણે જ સમજી લેવું. સાતમું સૂત્ર-સત્કારના વિષયમાં પણ એવા જ ચાર ભાંગા સમજી લેવા. જેમકે કે એક પુરુષ એ હોય છે કે જે વસ્ત્ર, પાત્ર આદિન પ્રદાનપૂર્વક અન્યને સત્કાર કરે છે, પણ અન્યની પાસે પિતાને સત્કાર કરાવતો નથી. બાકીના ત્રણ ભાંગા જાતે જ સમજી લેવા. આઠમું સૂત્ર–“સમાને મે સમાનારૂ” ઈત્યાદિ–કોઈ પુરુષ એ હોય છે કે જે અન્યનું સન્માન કરે છે, પણ અન્યની મારફત પિતાનું સન્માન કરાવતે નથી, બાકીના ત્રણ ભાંગાઓ પૂર્વોક્ત ક્રમ અનુસાર સમજી લેવા. સૂત્ર નવ–“ pપડ્યું પામો, નો પૂવે” ઈત્યાદિ–કઈ પુરુષ એવે હોય છે કે જે અન્યની પૂજા કરે છે-એટલે કે અન્યની આદરણીયતાને સ્વીકાર કરે છે, પરંતુ અન્યની પાસે પોતાની પૂજા કરાવતે નથી–પિતાની જાતને આદરણીય મનાવતું નથી. બાકીના ત્રણ ભગેડને પૂર્વોક્ત કમ અનુસાર જાતે જ સમજી લેવા. દસમાં સૂત્રને ભાવાર્થ –“ વાપ” ઈત્યાદિ-ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, તેમાંથી પહેલો પ્રકાર આ પ્રમાણે સમજ-(૧) કોઈ પુરુષ એ હેય છે કે જે અન્યને સૂત્રાદિ ભણાવે છે, પણ પિોતે અન્યની પાસે સૂત્રાદિનું અધ્યયન કરતું નથી. ઉપાધ્યાયને આ પ્રકારના પુરુષમાં ગણાવી શકાય છે. બાકીના ત્રણ ભાંગા પણ ઉપર કહ્યા પ્રમાણે જ સમજી લેવા. - આ ત્રણ ભાંગાના દૃષ્ટાન્ત રૂપે ક્રમશઃ શિષ્યને પતિગ્રથને અને જિન. કવિપકેને ગ્રહણ કરવા જોઈએ. “સુર” ઈત્યાદિ-અગિયારમાં સૂત્રને ભાવાર્થ–“પુર ગામે જો પુછાવે;” આ ચાર પ્રકારના પુરુષમાંથી કોઈ પુરુષ એ હોય છે કે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૦૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ જે પાતે જ સૂત્રાદિકાના અર્થ પૂછે છે, અન્યની પાસે પૂછાવતા નથી. બાકીના ત્રણ ભાંગા પણ પૂર્વોક્ત ક્રમ અનુસાર મનાવી લેવા. पडि पुच्छर 66 99 હવે ખારમાં સૂત્રના ભાવાથ પ્રકટ કરવામાં આવે છે. ઇત્યાદિ– નડિવુઅરૂ નામમેળે નો ડિવુછાવે. ચાર પ્રકારના પુરુષામાંથી પહેલા પ્રકારના પુરુષ એવા હાય છે કે જે સૂત્રાને પાતે જ પ્રશ્ચિત કરે છે, પણ બીજા લોકો પાસે પ્રશ્ચિત કરાવતા નથી. અહીં પણુ ખાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમાનુસાર બનાવી લેવા જોઇએ. ,, 66 ,, તેરમાં સૂત્રનું સ્પષ્ટીકરણ-- વારે, ” ઇત્યાદિ વાળરેફ નામમેળે નો, વાળરાવેર્ ” પુરુષના ચાર પ્રકાર છે. (૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે પાતે જ નિર્ણય કરે છે, પણુ અન્યની પાસે નિષ્ણુય કરાવતા નથી. આ પહેલા પ્રકાર છે, ખાકીના ત્રણ પ્રકાર જાતે જ સમજી લેવા. ,, હવે ૧૪ માં સૂત્રના ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે—“ મુત્તધરે ઈત્યાદિ–પુરુષાના ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે-(૧) કોઈ એક પુરુષ એવા હોય છે કે જે માત્ર સૂત્રધર જ હોય છે, પણુ અધર હાતા નથી. (૨) કેઈિ પુરુષ માત્ર અધર જ હોય છે પણ સૂત્રધર હાતા નથી. (૩) કોઈ પુરુષ સૂત્રધર પણ હોય છે અને અથૅધર પણુ હોય છે. જેમકે કાઇ મેઘાવી પુરુષ. (૪) કોઈ પુરુષ એવા હાય છે કે જે સૂત્રધર પણ હાતા નથી અને અધર પણ હોતા નથી જેમકે જડ પુરુષ. ॥ સૂ. ૧૮ ૫ લોકપાલાદિકોકે સ્વરૂપકા નિરૂપણ પુરુષાધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર દેવવિશેષ-પુરુષવિશેષ નિરૂપક લેાકપાલ આદિ વિષયક સૂત્રેાનું કથન કરે છે—— 66 चमरस्स નાં ગર્લ્સ સુવુમારન્નો ” ઇત્યાદિ—— સૂત્રા—અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરના ચાર લોકપાલ છે. તેમનાં નામ આ પ્રમાણે છે(૧) સામ, (૨) યમ, (૩) વરુણુ અને (૪) વૈશ્રવણુ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે બલિને પણ સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ નામના ચાર લેકપાલ કહ્યા છે. ધરણના ચાર લોકપાલનાં નામ નીચે પ્રમાણે છે– કાલપાલ, (૨) કેલપાલ, (૩) શૈલપાલ અને (૪) શંખપાલ. એ જ પ્રમાણે ભૂતાનન્દના પણ ચાર લેકપાલ કહ્યા છે. તેમના નામ નીચે પ્રમાણે છે-- (૧) કાલપાલ, (૨) કેલપાલ, (૩) શૈલપાલ અને શંખપાલ. વેણુદેવના ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ નામના ચાર લેકપાલે કહ્યા છે. વેણુદાલિકના (૧) ચિત્ર, (૨) વિચિત્ર, (૩) વિચિત્રપક્ષ, અને (૪) ચિત્રપક્ષ, એ નામના ચાર કપાલે કહ્યા છે. હરિકાન્તના ચાર પાનાં નામ આ પ્રમાણે છે--(૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩) પ્રભકાન્ત અને (૪) સુપ્રભકા. હરિસિંહના ચાર પાનાં નામ નીચે પ્રમાણે છે-(૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩) સુપ્રભકાન્ત, અને (૪) પ્રકાન્ત અશિશિખના ચાર લેકપાલનાં નામ આ પ્રમાણે છે--(૧) તેજ, (૨) તેજ શિખ, (૩) તેજકાન્ત અને (૪) તેજપ્રભ. અગ્નિમાવના ચાર લોકપાલનાં નામ આ પ્રમાણે છે--(૧) તેજ, (૨) તેજશિખ, (૩) તેજપ્રભ અને (૪) તેજ કાન્ત. પૂર્ણના લેકપાલનાં નામ આ પ્રમાણે છે--(૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રૂપકાત્ત અને (૪) રૂપપ્રભ વશિષ્ઠના ચાર લોકપાલનાં નામ નીચે પ્રમાણે છે(૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રૂપપ્રભ અને રૂપકાન્ત. જળકાન્તના ચાર લેકપાનાંનામ આ પ્રમાણે છે-(૧) જલ, (૨) જલરૂપ, (૩) જલકાન્ત અને (૪) જલપ્રભ જલપ્રભના ચાર કપાલનાં નામ નીચે પ્રમાણે છે--(૧) જલ, (૨) જલરૂપ, (૩) જલપ્રભ અને (૪) જલકાન્ત. અમિતગતિના ચાર પાનાં નામ આ પ્રમાણે છે–(૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહગતિ, અને (૪) સિંહવિક્રમગતિ. અમિતવાહનના ચાર કપાલે ત્વરિત ગતિ, ક્ષિપ્રગતિ, સિંહવિક્રમગતિ અને સિંહગતિ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ વેલમ્બના ચાર લેક પાનાં નામ આ પ્રમાણે છે–(૧) કાલ, (૨) મહાકાલ, (૩) અંજન અને (૪) રિઇ. પ્રભંજનના ચાર લેક પાના નામ નીચે પ્રમાણે છે, (૧) કાલ, (૨) મહાકાલ, (૩) અંજન અને (૪) રિષ્ટ શેષના ચાર લેકપોલેના નામ આ પ્રમાણે છે– (૧) આવર્ત (૨) વ્યાવત (૩) નાદિકાવત અને (૪) મહાનન્દિકાવત. મહાષના ચાર લેકપાલનાં નામ આ પ્રમાણે છે-(૧) આવર્ત, (૨) વ્યાવર્ત, (૩) મહાનન્ડિકાવર્ત, (૪) નાદિકાવર્ત. શકના સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ, એ ચાર કપાલે છે. ઈશાનના પણ સેમ, યમ, વૈિશ્રવણ અને વરુણ આ નામના ચાર કપાલે છે. એ જ પ્રમાણે કમશઃ એકાંતરિત કરીને અમૃત પર્યન્તના ઈન્દ્રોના લેકપાલેનું કથન અહીં કરવું જોઈએ. વાયુકુમાર ચાર પ્રકારના કહ્યા છે—(૧) કાલ, (૨) મહાકાલ, (૩) વેલમ્બ અને (૪) પ્રભંજન દેવ ચાર પ્રકારના કહ્યા છે-(૧) ભવનવાસી, (૨) વાન વ્યત્તર, (3) જ્યોતિષ્ક અને (જે વૈમાનિક. વિશેષાર્થ—અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમર દક્ષિણાઈને અધિપતિ છે. તેના કપાલેનાં નામ સોમ, યમ આદિ સૂત્રાર્થમાં લખ્યાનુસાર સમજવા. બલિ અસુરેન્દ્ર ઉત્તરાર્ધને અધિપતિ છે. તેના ચાર લોકપાલનાં નામ સૂત્રા ર્થમાં પ્રકટ કરવામાં આવ્યાં છે. અમરેન્દ્રને એથે લોકપાલ અહીં ત્રીજે લોક પાલ છે અને બલીન્દ્રને ચોથે લેકપાલ ચમરેન્દ્રને ત્રીજો લેકપાલ છે એટલે કે બનેના ત્રીજા અને ચોથા લેકપાલનાં નામે ઊલટસૂલટી સમજવાં. એ જ પ્રમાણે આગળનું કથન પણ સમજવું. ધરણ અને ભૂતાનન્દ, આ બે નાગકુમારના ઈન્દ્ર છે. ધરણ દક્ષિણને અને ભૂતાનન્દ ઉત્તરાર્ધને અધિપતિ છે. તેમનાં લેકપાલનાં નામ સૂત્રાર્થમાં આપી દીધાં છે. ચમાર અને બલિના લેકપાલમાં જેમ ત્રીજા અને ચોથા કિપાલનાં નામ ઊલટા સૂલટી કરવાનું કહ્યું છે તેમ અહીં પણ કરવું જોઈએ. એટલે કે ધરણને ત્રીજો લેકપાલ (શૈલપાલ) ભૂતાનંદને ચેાથે લોકપાલ છે અને ધરણને ચોથે લેકપાલ ભૂતાનંદને ત્રીજે લેકપાલ છે. વેણુદેવ અને વેણુદાલિ, આ બે સુપર્ણકુમારના ઈન્દ્રો છે. દક્ષિણાધના અધિપતિ વેણુદેવના કપાલનાં નામ ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ છે. અને ઉત્તરાધના અધિપતિ વેણુટ્ટાલિના લોકપાલોનાં નામ આ પ્રમાણે છે-ચિત્ર, વિચિત્ર, વિચિત્રપક્ષ અને ચિત્રપક્ષ. અહીં પણ ત્રીજા અને ચોથા લોકપાલનાં નામ ઉપર મુજબ ઊલટા સૂલટી સમજવા. હરિકાન્ત અને હરિસહ, આ બે ઈન્દ્રો વિધુત્યુમારના છે. હરિકાન્ત દક્ષિણાર્ધને અધિપતિ છે અને હરિસહ ઉત્તરાર્ધ અધિપતિ છે. તેમનાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧ ૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ લેાકપાલાનાં નામ-(૧) પ્રભુ, (૨) સુપ્રભ, (૩) સુપ્રભકાન્ત અને (૪) પ્રસકાન્ત છે. બન્નેનાં લેાકપાલેાનાં નામ સરખાં છે, પણ ત્રીજા અને ચાથા લેાકપાલનાં નામેા ઉલ્ટાસુલ્ટી છે. હરિકાન્તના ત્રીજા લેાકપાલનું નામ પ્રભકાન્ત છે જ્યારે હરિસહના ચોથા લેકપાલનું નામ પ્રભકાન્ત છે. હરિકાન્તના ચાથા લેકપાલનું નામ સુપ્રભકાન્ત છે, જ્યારે હરિસહના ત્રીજા લેાકપાલનું નામ સુપ્રભકાન્ત છે. અગ્નિશિખ અને અગ્નિમાણુવ એ અગ્નિકુમારાના ઇન્દ્રો છે. અગ્નિશિખ દક્ષિણાયના અધિપતિ છે. તેના લેાકપાલા (૧) તેજાઃ (૨) તેજશિખ, (૩) તેજ કાન્ત અને (૪) તેજ:પ્રભ છે. અગ્નિમાણુવ ઉત્તરાધના અધિપતિ છે. તેના લેાકપાલાનાં નામ (૧) તેજા, (૨) તેજ શિખ, (૩) તેજ:પ્રભ અને (૪) તેજઃકાન્ત છે. અહીં પશુ ત્રીજા અને ચાથા લેાકપાલના ક્રમાંક ફરી જાય છે. દ્વીપકુમારાના એ ઈન્દ્રોનું નામ પૂછુ અને વિશિષ્ટ છે. દક્ષિણાના અધિપતિ પૂર્ણ અને ઉત્તરાના અધિપતિ વશિષ્ટ છે. પૂના ચાર લેકપાલે આ પ્રમાણે છે--(૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રૂપકાન્ત અને (૪) રૂપપ્રભ. વશિષ્ઠના લેાકપાલાનાં નામ પણ પૂણુના લેાકપાલા જેવાં જ છે. માત્ર ત્રીજા અને ચેાથાના ક્રમ ક્રી જાય છે. ઉદધિકુમારાના એ ઇન્દ્રોના નામ જલકાન્ત અને જલપ્રભ છે, જલકાન્ત દક્ષિણાધના અધિપતિ છે અને જલપ્રભ ઉત્તરાના અધિપતિ છે. જલકાન્તના ચાર લેાકપાલાનાં નામ આ પ્રમાણે છે—(૧) જલ, (ર) જલરૂપ, (૩) જલકાન્ત અને (૪) જલપ્રભ. જલપ્રભના લેાકપાલાનાં નામ પણ જલકાન્તના લાકપાલા જેવા જ છે. પણ ત્રીજા અને ચેાથાના ક્રમ ક્રી જાય છે. દિકકુમારાના એ ઇન્દ્રોના નામ અમિતગતિ અને અમિતવાતુન છે, અમિતગતિનાં ચાર લેકપાલેાનાં નામ આ પ્રમાણે છે--(૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહગતિ અને (૪)સિંહવિક્રમગતિ. અમિતવાહનના લેાક પાલેાનાં નામ પણ એવા જ છે પણ અહીં (૩) સિંહવિક્રમગતિ ને ત્રીજો સમજવો અને (૪) સિંહગતિ તે ચેાથેા સમજવા. વાયુકુમારાના એઈન્દ્રોનાં નામ વેલમ્મુ અને પ્રભજન છે. વેલમ્બ દક્ષિણાધના અધિપતિ છે અને પ્રભજન ઉત્તરાના અધિપતિ છે. વેલમ્મના લેાકપાલાનાં નામ--(૧) કાલ, (ર) મહાકાલ, (૩) અંજન અને (૪) ષ્ટિ છે. પ્રભજનના લેાકપાલેાનાં નામ પણુ કાલ, મહાકાલ, રિષ્ટ અને અજન છે. અહીં ત્રીજા અને ચાથા લેપાલના ક્રમ ક્રી ગયા છે. સ્તનિતકુમારોના એ ઇન્દ્રોનાં નામ ઘાષ અને મહાધેાષ છે. ધેાષ દક્ષિ ાધના અધિપતિ છે અને મહાદ્યાય ઉત્તરાધના અધિપતિ છે. ઘોષના ચાર લાકપાલાનાં નામ આ પ્રમાણે છે-(૧) આવત, (૨) વ્યાવત, (૩) નન્દિકાવત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ અને (૪) મહાનન્દીકાવર્ત. મહાઘોષના લોકપાલનાં નામ પણ શેષના લેકપાલે જેવા જ છે. પણ મહાષના ત્રીજા અને ચોથા લેકપાલનાં નામ મહાનન્દીકાવ અને નકિાવત છે. આમ ત્રીજા અને ચોથા કમ ફરી જાય છે. આ રીતે દસ ભવનપતિઓનાં ૨૦ ઈન્દ્રોના લેકપાલનું કથન કરીને હવે શકાદિના લોકપાલનાં નામ પ્રકટ કરવામાં આવે છે– શક સૌધમકલપને ઈન્દ્ર છે. તેના ચાર લેકપોલેનાં નામ આ પ્રમાણે છે–-(૧) સોમ, (૨) યમ, (૩) વરુણ અને (૪) વૈશ્રવણ. ત્રીજા સનકુમારના, પાંચમાં બ્રહ્મલોકના, સાતમાં મહાશુકના અને ૧૦ માં પ્રાણતેન્દ્રના લેકપોલેના નામ પણ શકના લોકપાલે જેવા જ છે. ઈશાન નામના બીજા દેવલોકના ઈશાનેન્દ્ર નામના ઈન્દ્રના ચાર કપાલેનાં નામ આ પ્રમાણે છે-(૧) સોમ, યમ, (૩) વૈશ્રવણ અને (૪ વરુણ. પૂર્વ પ્રાંતરિયા” ઈત્યાદિ– શઠ અને ઈશાન સિવાયના સનકુમારથી લઈને અચુત પર્યન્તના આઠ ઇન્દ્રોના લેકપલેનાં નામે અનુક્રમે શક અને ઈશાનના લેકપાલનાં નામ પ્રમાણે સમજવા. એટલે કે ત્રીજાના (સનકુમારના) ચાર પાનાં નામ સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ છે, મહેન્દ્ર (થા દેવલોકને ઈન્દ્ર) ના લોકપાલે સોમ, યમ, વૈશ્રવણ અને વરુણ છે. આ રીતે એક એક દેવલોકને અન્તરિત કરીને જે લોકપાલનાં નામ આપવામાં આવે, તે તે નામે સરખાં આવે છે. જેમકે શકની જેમ સનકુમાર, બ્રા, મહાશુક અને પ્રાણત, આ ચાર દેવકના ઈન્દ્રોના લેકપોલેનાં નામ સોમ, યમ, વરુણ અને વૈશ્રવણ છે. અને મહેન્દ્ર, લાન્તક, સહસ્ત્રાર અને અચુતના ઈન્દ્રોના લેકપાલોનાં નામ ઈશાનેન્દ્રના કપાલે જેવા છે-એટલે કે સેમ, યમ, વિશ્રવણ અને વરુણ છે. આ રીતે એકાંતરે આવતા દેવલોકના ઈન્દ્રોના લેકપાલનાં નામ સરખાં જ છે. “રવિET લાગુમા” ઈત્યાદિ – વાસુકમાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાલ, (૨) માકાલ, (૩) વેલમ્બ અને (૪) પ્રભંજન. આ બધાં વાયુકુમારે પાતાળકલશેના સ્વામી છે. દેના ભવનવાસી આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું કથન સ્પષ્ટ હોવાથી અહીં તેમનું વધુ વિવેચન કર્યું નથી. સૂ. ૧૯ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણકે સ્વરૂપકા નિરૂપણ પહેલાના સૂત્રમાં દેવાની સખ્યા કહેવામાં આવી, તે સખ્યા જ પ્રમાણ સ્વરૂપ હાય છે. તે સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર પ્રમાણુના સ્વરૂપનું નિરૂપણું કરે છે. “ ચન્ગિહે વમાળે વળશે ' ઈત્યાદિ—— સૂત્રા-પ્રમાણુના ચાર પ્રકાર કહ્યા છે, તે પ્રકારો નીચે પ્રમાણે છે—(૧) દ્રવ્યપ્રમાણુ, (૨) ક્ષેત્રપ્રમાણ, (૩) કાલપ્રમાણુ અને (૪) ભાવપ્રમાણુ. ટીકા-પ્રમિતિને પ્રમાણ કહે છે. ‘ પ્રમિતિ ’ એટલે જાણવું તે. જેના દ્વારા જાણી શકાય છે, તે પ્રમાણુ છે . હવે તેના ચાર ભેદ્યનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-દ્રવ્યરૂપ જે પ્રમાણ છે તેને દ્રશ્યપ્રમાણ કહે છે. અથવા ઇડાઢિ દ્રવ્યથી ( પદાથ થી ) જે પરિચ્છેદ ( જ્ઞાન-જાનકારી ) થાય છે તેનું નામ દ્રવ્ય પ્રમાણ છે જેમકે-દડ આદિ દ્રવ્યથી અથવા ધનુષ આદિથી શરીર આદિનું માપ જાણી શકાય છે, તે માપ દ્રવ્યપ્રમાણુ રૂપ ગણાય છે. અથવા-જીવાદિ દ્રવ્યનું જે પ્રમાણુ છે, તે દ્રશ્યપ્રમાણુ છે. અથવા પરમાણુ આદિમાં પર્યાયનું જે પ્રમાણ છે તે દ્રવ્યપ્રમાણુ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગ નિષ્પન્નના ભેદથી દ્રવ્યપ્રમાણુ એ પ્રકારનું કહ્યું છે. પરમાણુથી લઇને અનન્ત પન્તના પ્રદેશવાળા દ્રવ્યનું જે પ્રમાણ છે, તેનું નામ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. વિભાગ નિષ્પન્ન દ્રષ્યપ્રમાણુના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે-માન, ઉન્માન, અવમાન, ગણિત અને પ્રતિમાન. શેર આદિમાનરૂપ દ્રવ્યપ્રમાણ છે. તેની મદદથી 66 આ ધાન્ય આટલું છે, ” આ પ્રકારનું નિર્ણાયક પ્રમાણુ નીકળે છે. તુલા-કષ આદિ ઉન્માન રૂપ હોય છે. હસ્ત, મુઠ્ઠી આદિ રૂપ અવમાન હોય છે. એક એ આદિ સંખ્યા રૂપ ગણિત હાય છે. ગુંજા ( કરજની ) આદિ રૂપ પ્રતિમાન હોય છે. આકાશનું જે માપ ( દૂર સુધીના હિંસામ ) છે તેને ક્ષેત્રપ્રમાણ કહે છે. તે ક્ષેત્રપ્રમાણુના પણ પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન નામના એ લેક પડે છે. એક પ્રદેશાવગાઢથી લઈને અસખ્યાત પ્રદેશાવગાઢ પન્તનુ જે ક્ષેત્ર છે તેને પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે. અ'ગુલી ( આંગળી ) આદિ જે પ્રમાણ છે તેને વિભાગ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ સમયનું જે પ્રમાણ છે તેને કાળપ્રમાણ કહે છે. તે કાળપ્રમાણ પણ બે પ્રકારનું છે-(૧) પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ અને (૨) વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ. એક સમયની સ્થિતિથી લઈને જે અસંખ્યાત સમય પર્વતની સ્થિતિ હોય છે તેને પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ કહે છે. તથા સમય, આવલિકા આદિ રૂપ જે કાળપ્રમાણ છે તેને વિભાગ નિષ્પન્ન કાળપ્રમાણ કહે છે. શકા–પ્રમાણને ચાર પ્રકાર કહેવાની શી જરૂર છે. માત્ર દ્રવ્યપ્રમાણ રૂપ એક જ પ્રમાણુ કહેવું જોઈએ, કારણ કે દ્રવ્યત્વરૂપે ક્ષેત્ર અને કાળ પણ ગ્રહણ થઈ જાય છે, તેથી તેમનું પ્રમાણ પણ દ્રવ્ય પ્રમાણમાં જ અન્તભૂત થઈ જવું જોઈએ, છતાં અહીં અલગ અલગ પ્રકાર રૂપે તેમની પ્રરૂપણું શા માટે કરવામાં આવી છે? ઉત્તર–ક્ષેત્ર અને કાળ જીવાદિ દ્રવ્યના વિશેષક હોવાથી તેમની પર્યાય રૂપ હોય છે. તેથી દ્રવ્ય કરતાં ક્ષેત્ર અને કાળમાં વિશિષ્ટતા છે. તે કારણે દ્રવ્યની અપેક્ષાએ એક હોવા છતાં પણ પર્યાયની અપેક્ષાએ તે બન્નેમાં ( દ્રવ્યમાં અને પર્યાયમાં) ભેદ હોય છે. આ વાતને પ્રકટ કરવા નિમિત્તે ક્ષેત્ર અને કાળ (એ બને) ને પૃથક પૃથફ ( જુદાં જુદાં) પ્રમાણ કહ્યાં છે. ભાવરૂપ જે પ્રમાણ છે તેને અથવા ભાવનું જે પ્રમાણ છે તેને ભાવપ્રમાણે કહે છે. તે ભાવપ્રમાણુ ત્રણ પ્રકારનું કહ્યું છે–(૧) ગુણ, (૨) નય અને (૩) સંખ્યા. જીવના જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ગુણરૂપ ભાવપ્રમાણ છે. પ્રત્યક્ષ અનુમાન, આગમ અને ઉપમાન તે જ્ઞાનરૂપ ભાવપ્રમાણ છે. તે પ્રત્યે શ્રદ્ધા રાખવી તે દર્શનારૂપ ભાવ પ્રમાણ છે, અને સાવદ્ય કાર્યોમાંથી વિરતિ થવી તેનું નામ ચારિત્રરૂપ ભાવપ્રમાણ છે. નૈગમ આદિ જે નય છે, તે નય૩૫ ભાવપ્રમાણ છે. એક બે આદિ જે સંખ્યા છે તે સંખ્યારૂપ ભાવપ્રમાણ છે. આ રીતે અહીં પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુ. ૨૦ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧ ૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ દિકુમારિ મહત્તરિકાના નિરૂપણ દેવાધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર દિકકુમારી મહત્તરિકાઓનું નિરૂપણ આ ચાર સૂત્રે દ્વારા કરે છે–“રારિ વિનાગુમારી મરચાનો પuTરાગો” ઈત્યાદિ સૂત્રાર્થ-દિકકુમારિ મહત્તરિકાએ ચાર પ્રકારની કહી છે-(૧) રૂપ, (૨) રૂપાશા (૩) સુરૂપ અને (૪) રૂપાવતી. વિઘુકુમારી મહત્તરિકાએ પણ નીચે પ્રમાણે ચાર પ્રકારની કહી છે–(૧) ચિત્રા, (૨) ચિત્રકનકા, (૩) શહેરા અને (૪) સૌત્રામણિ. દેવેન્દ્ર દેવરાજ શકની મધ્યમ પરિષદામાં દેવેની ચાર પેપમની સ્થિતિ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની મધ્યમ પરિષદામાં દેવીઓની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. જે સૂ૨૧-૨૨ સંસાર ચાર પ્રકારને કહ્યો છે--(૧) દ્રવ્યસંસાર, (૨) ક્ષેત્રસંસાર (૩) કાલસંસાર અને (૪) ભાવસંસાર છે સૂ. ૨૩ | સૂત્ર ૨૧ અને ૨૨ ને વિશેષાર્થ-દિશાકુમારીઓને દિકુમારીએ કહે છે. તેઓ પ્રધાનતમ હોવાથી તેમને મહત્તરિકાએ કહી છે. અથવા દિકકુમારીઓની જે મહત્તરિકાઓ છે તેમને દિકકુમારી મહત્તરિકાઓ કહે છે. તેમનાં નામ રૂપા, રૂપાંશા, સુરૂપ અને રૂપાવતી છે. તે ચારે ચકઠીપની મધ્યમાં રહે છે. જ્યારે અહંન્ત ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની નાલ વગેરે કાપવાનું કામ તેઓ કરે છે. ચિત્રા, ચિત્રકનકા આદિના ભેદથી જે ચાર વિઘુકુમારિ કાએ કહી છે, તેઓ અચકદ્વીપની વિદિશાઓમાં રહે છે, જ્યારે અહંત પ્રભુને જન્મ થાય છે, ત્યારે આ ચારે વિઘુકુમારીએ હાથમાં દીપક લઈને ગીતે ગાતી ગાતી ભગવાનની પાસે ઊભી રહે છે. એ સૂ. ૨૧ છે શક અને ઈશાન સંબંધી સૂત્ર સુગમ હોવાથી અહીં તેને વિશેષાર્થ આપ્યું નથી. દેવ સંસારી હોય છે, આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે આ સંસારસૂત્રનું કથન કર્યું છે. પરિભ્રમણનું નામ સંસાર છે, તેના દ્રવ્યસંસાર આદિ જે ચાર ભેદ કહ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– જીવ અને પુત્રોના પારસ્પરિક સંબંધનું નામ સંસાર છે. જીવ જ્યારે પુદ્ગલેના સંબંધ રૂપ બન્ધનમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને મુક્ત જીવ કહેવાય છે. અથવા પુદ્ગલરૂપ કર્મના સંબંધથી જીવને ચાર ગતિઓમાં જે ભ્રમણ કરવું પડે છે તેનું નામ સંસાર છે. ૧૪ રાજૂ પ્રમાણ જે ક્ષેત્ર છે તેને ત્રસંસાર કહે છે. અથવા જે ક્ષેત્રમાં સંસાર પરિભ્રમણ વ્યાખ્યાત થાય છે તે ક્ષેત્રનું નામ ક્ષેત્રસંસાર છે. અહીં ક્ષેત્રરૂપ અધિકરણ અને સંસારરૂપ આધેચમાં અપચારની અપેક્ષાએ ક્ષેત્રને સંસાર શબ્દથી વ્યવહુત કરવામાં આવેલ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ સમય, આવલિકા આદિ રૂપ કાળનું જે ચક ન્યાયથી પરિભ્રમણ છે, તે કાળસંસાર છે, અથવા નરકાદિ કેમ કે જીવનું પપમ આદિ કાળવિશેષ યુકત જે પરિભ્રમણ છે, તેનું નામ કાળસંસાર છે અથવા જે પ્રહર આદિ કાળથી સંસાર-વ્યવહાર ચાલે છે, તે કાળને પણ અભેદોપચારથી કાળસંસાર કહ્યો છે. ઔદયિક આદિ ભાનું અથવા વર્ણાદિ રૂપ ગુણોનું જે પરિભ્રમણરૂપ પરિણમન છે, તે ભાવસંસાર છે. જે સૂ. ૨૩ ! પહેલાના સૂત્રમાં દ્રવ્યાદિ સંસારનું નિરૂપણ કરવામાં આવ્યું, તે સંસા રની અનેક નયે દ્વારા દષ્ટિવાદમાં વિચારણા થઈ છે, તેથી હવે સૂત્રકાર દષ્ટિવાદનું ભેદેસહિત નિરૂપણ કરે છે–“ન્વિટે દિવા પvજરે” ઈત્યાદિ– ભેદસહિત દૃષ્ટિવાદકા નિરૂપણ સૂત્રાર્થ–દષ્ટિવાદના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે--(૧) પરિકર્મ, (૨) સૂત્ર (૩) પૂર્વગત અને (૪) અનુગ. ટીકાથ – નગમાદિ નાનું નામ દષ્ટિ છે. તે દષ્ટિઓનું જેમાં વર્ણન છે તે દૃષ્ટિવાદ છે અથવા “ રિટ્ટિરાઇ ” આ પદની સંસ્કૃત છાયા ‘દષ્ટિવાદ” છે. આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે દશનના સ્વરૂ. પનું જેમાં કથન થયું છે. એવું બારમું અંગ દૃષ્ટિવાદ છે. તે દષ્ટિવાદને પરિકર્મ આદિના ભેદથી જે ચાર પ્રકારને કહ્યું છે, તે પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--જે કર્મ ગણિતાદિ કર્મની જેમ સૂત્રાદિ ગ્રહણ કરવાની ગ્યતા પ્રાપ્ત કરાવવાને સમર્થ હોય છે, તે કર્મનું નામ પરિકમ છે. તે પરિકર્મ સિદ્ધશ્રેણિકાદિ રૂપ છે, આજુ સૂત્ર આદિ ૨૨ સૂત્ર છે. તે ૨૨ સૂત્ર સર્વદ્રવ્ય, સર્વ પર્યાય, નય આદિ રૂપ અર્થનું સૂચન કરે છે, તેથી તેમને સૂત્ર કહેવામાં આવેલ છે. “પૂર્વગત ” સર્વશ્રત કરતાં પૂર્વે (પહેલાં) કરાયેલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ ( રચિત ) હૈાવાથી ઉત્પાદ આદિ ૧૪ પૂર્વાને પૂર્વ કહે છે. તે પૂર્વમાં જે પત પ્રવિષ્ટ છે તે શ્રુતને પૂર્વશ્રુત કહે છે. ‘ પૂર્વગત ' પદથી · પૂ` ' જ ગૃહીત થાય છે, કારણ કે સમસ્ત શ્રુત પૂર્વમાં પ્રવિષ્ટ છે. જેમ હસ્તાદિ અંગમાં આંગળી આદિ અંગના સમાવેશ થઈ જાય છે-“ હસ્ત ” શબ્દથી આંગળી આદિ 'ગા પણ ગ્રહણ થઇ જાય છે તેમ પૂ`ગત પદ્મથી પૂજ ગૃહીત થાય છે. અનુયોગ ’–સૂત્રના પોતાના અર્થની સાથે જે અનુરૂપ અથવા અનુકૂળ સબધ છે તેનુ નામ અનુયાગ છે. આ ચારેનુ સવિસ્તર વર્ણન નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેતું. ॥ સૂ. ૨૪ ૫ 46 પ્રાયશ્ચિતકા નિરૂપણ પહેલાના સૂત્રમાં જે પૂગતની પ્રરૂપણા કરવામાં આવી, તે પૂગતમાં પ્રાયશ્ચિત્તની પ્રરૂપણાના સદ્ભાવ હાવાથી હવે સૂત્રકાર એ સૂત્રેા દ્વારા પ્રાયશ્ચિત્તનું નિરૂપણ કરે છે-“ ચદ્દેિ પાયશ્ચિત્તે જાત્તે ” ઇત્યાદિ— સૂત્રાપ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) જ્ઞાનપ્રાયશ્ચિત્ત, (૨) દર્શીન પ્રાયશ્ચિત્ત, (૩) ચારિત્ર પ્રાયશ્ચિત્ત અને (૪) વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત, પ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત, (૨)સૉંચેાજના પ્રાયશ્ચિત્ત (૩) આરેપણા પ્રાયશ્ચિત્ત અને (૪) પરિક્રુચના પ્રાયશ્ચિત્ત " હવે આ સૂત્રના ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે ત્રાયઃ ” એટલે પાપ? અને પાપના વિશેાધનનું નામ ‘ ચિત્ત ’ છે. પાપનુ વિશેાધન (શુદ્ધિ ) જેના દ્વારા થાય છે તેનું નામ જ પ્રાયશ્ચિત્ત છે. કહ્યું પણ છે કે-“ પ્રાય: પાપં વિજ્ઞાનીયા-ચિત્ત શસ્ત્ર વિશોધનમ્ ” અથવા “જેના સદ્દભાવને લીધે અંતઃકરણ પોતાના મૂળ સ્વરૂપમાં સામાન્યતઃ સ્થિર રહે છે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે. તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૧૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન વિશેષરૂપ હોય છે. હવે તેના ચાર ભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જ્ઞાન સંબંધી અતિચારોનું વિશેધન કરવું તેનું નામ જ્ઞાન પ્રાયશ્ચિત્ત છે. દર્શન સંબંધી અતિચારેનું વિશેધન કરવું તેનું નામ દર્શનપ્રાયશ્ચિત્ત છે ચારિત્રવિષયક અતિચારોનું વિશોધન કરવું તેનું નામ ચારિત્ર પ્રાયશ્ચિત્ત છે. “વિચત્તપિત્તિ ” ઈત્યાદિ–ગીતાર્થ ગુલાઘવની પર્યાચના કરીને જે કંઈ પ્રાયશ્ચિત્ત દે છે, તે પાપવિશોધક જ હોય છે. એવું તે પ્રાયશ્ચિત્ત વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત છે, કારણ કે વ્યક્ત નામ ગીતાર્થનું છે, તેમના દ્વારા જે કરણીય હોય છે તેનું નામ કૃત્ય છે. આ વ્યક્તકૃત્ય રૂપ જે પ્રાયશ્ચિત્ત છે, તેને વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત કહે છે. અકૃત્યનું સેવન કરવું તેનું નામ પ્રતિસેવના છે. તે પ્રતિસેવનાને દૂર કરવા માટેની જે શાસ્ત્રીય પ્રતિક્રિયા છે તેનું નામ પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તના આલેચના આદિ ૧૦ પ્રકાર છે. કહ્યું પણ છે કે આઝોન કિન્નમળે” ઇત્યાદિ. સંજના પ્રાયશ્ચિત્ત–એક જાતીય અતિચારને સગ તેનું નામ સંજના છે. જેમકે શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં આવે તે અતિચાર લાગે અને એ જ શય્યાતરપિંડ ભીના હાથે અપાયો હોય તે તેથી પણ અતિચાર લાગે. અભ્યાહુત પિંડ ગ્રહણ કરવામાં આવે અને તે પણ આધા કર્મ દેષયુક્ત હોય તે ત્યાં પણ એક જાતના અતિચારોનું સર્જન થયું ગણાય. તેની વિશુદ્ધિ નિમિત્ત જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, તેને સજના પ્રાયશ્ચિત્ત કહે છે. આપણું પ્રાયશ્ચિત્ત ” એક જ જાતના અપરાધનું વારંવાર આસેવન થવાથી વિજાતીય પ્રાયશ્ચિત્તનું અધ્યારોપણ કરવું તેનું નામ આરોપણું પ્રાયશ્ચિત્ત છે. એટલે કે દેષ માટે પહેલાં અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે, અને ફરીથી એ જ દેષનું આસેવન કરવામાં આવે તે બીજી જાતનું પ્રાયશ્ચિત્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવે, તે તેનું નામ આપણું પ્રાયશ્ચિત સમજવું. જેમકે કોઈ સાધુને અમુક દેષને માટે પાંચ દિનરાતનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે. એ જ સાધુ બીજીવાર તે દેષનું આસેવન કરે તે તેને દસ દિનરાતનું પ્રાય. શ્ચિત્ત આપવામાં આવે છે. ત્રીજી વખત એ દેષનું આસેવન કરવા માટે ૧૫ દિનરાતનું પ્રાયશ્ચિત્ત અપાય છે. આ પ્રમાણે છ માસ સુધીનું પ્રાયશ્ચિત્ત તે લઈ શકે છે, ત્યારબાદ વધુ સમયનું પ્રાયશ્ચિત્ત (પ્રાયશ્ચિત્ત નિમિત્તક તપ) તેને અપાતું નથી. કારણ કે મહાવીર પ્રભુના શાસનમાં તપની અન્તીમ સીમા છ માસ સુધીની જ કહી છે. કહ્યું પણ છે કે “પંજાફરોવા” ઈત્યાદિ. આ પ્રકારની આરપણાથી જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેનું નામ આપણું પ્રાયશ્ચિત છે. કાલકે સ્વરૂપના નિરૂપણ પરિકંચના પ્રાયશ્ચિત્ત” પરિક્ચર એટલે માયા. એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસંબંધી અપરાધને છુપાવવા-જે અપરાધ કર્યો હોય તેમને અન્ય રૂપે પ્રકટ કરવા તેનું નામ માયા છે. કહ્યું પણ છે કે મારે” ઈત્યાદિ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પરિકુંચનાના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-“ત્તેિ જિ” ઈત્યાદિ-સચિત્તાદિના વિષયમાં માયાચારીથી અચિત્તાદિ રૂપે કથન કરવું તેનું નામ પરિકુંચના છે. તેનું જે પ્રાયશ્ચિત છે, તેને પરિકુંચના પ્રાયશ્ચિત્ત કહે છે. એ સૂ. ૨૫ છે પૂક્તિ પ્રાયશ્ચિત્તકાળની અપેક્ષાઓ આપવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર કાળની પ્રરૂપણ કરે છે–“રાગ્નિ જાણે ઘon” ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૨૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ સૂવાથ–કાળ ચાર પ્રકારને કહ્યો છે, તે ચાર પ્રકારે નીચે પ્રમાણે છે – (૧) પ્રમાણુકાળ, (૨) યથાયુષ્ક નિવૃત્તિકાળ, (૩) મરણકાળ અને (૪) અદ્ધાકાળ. ટીકાથુ–કાળનું લક્ષણ “વર્તન” કહ્યું છે. કહ્યું પણ છે કે-“વાવવો” ઈત્યાદિ, વર્તના લક્ષણવાળા તે કાળના પ્રમાણુકાળ આદિ ચાર પ્રકાર કહ્યા છે. જે કાળની મદદથી વર્ષશત, પોપમ આદિ જાણી શકાય છે તે કાળનું નામ પ્રમાણુકાળ છે. તે પ્રમાણુકાળ દિવસ આદિ રૂપ હોય છે, અને મનુષ્ય ક્ષેત્રમાં જ તેનું અરિતત્વ હોય છે. કહ્યું પણ છે કે-“સુવિહો પમાળાઈત્યાદિ. “યથાયુષ્ક નિવૃત્તિકાળ”—નારક આદિ પર્યાનું જેટલું આયુષ્ય છે, તેટલા આયુષ્યનું નામ યથાયુષ્ક છે. રૌદ્રધ્યાન આદિ દ્વારા તે આયુ બાંધવું તેનું નામ યથાયુષ્ક નિવૃત્તિ છે. આ યથાયુષ્ક અનુસાર નારકાદિ રૂપ જીની જે સ્થિતિ છે, તેને યથાયુષ્ક નિવૃત્તિકાળ કહે છે. અથવા–જે જીવે જે ગતિના જેટલા આયુને બંધ કર્યો હોય તેટલા પ્રમાણમાં તે નારકાદિ ગતિમાં જીવનું જે અવસ્થાન થાય છે તે અવસ્થાન કાળને (તે ભવસંબંધી આયુસ્થિતિને) યથાયુષ્ક નિવૃત્તિકાળ કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-- જીવે જે પર્યાયના જેટલા આયુને બંધ કર્યો હોય, તે પર્યાયમાં એટલા સમય સુધી જીવને જે રહેવું પડે છે, તેનું નામ જ યથાયુષ્ક નિવૃત્તિકાળ છે. કહ્યું પણ છે કે-“બrs વિશિgો” ઈત્યાદિ. મરણકાળ” મૃત્યુને જે કાળ છે તેનું નામ મરણકાળ છે. અથવા મરણ–વિશિષ્ટ છે કાળ છે તે મરણકાળ છે. અથવા મરણરૂપ જે કાળ છે તે મરણકાળ છે. કહ્યું પણ છે કે-“ટો રિ ઈત્યાદિ. અદ્ધાકાલ”—સમય, આવલિકા આદિ રૂપ જે કાળ છે તેનું નામ અદ્ધાકાળ છે. અહીં કાળનું વિશેષણ અદ્ધા રાખવાનું કારણ એ છે કે વર્ણ પરિણામમાં જે કાલરૂપ (કાળે) વર્ણ આવે છે, તેની વ્યાવૃત્તિ ( નિવારણ) ને નિમિત્તે આ વિશેષણ કાળ સાથે જવામાં આવ્યું છે. આ અદ્ધાકાળ સૂર્યની કિયાથી જાણી શકાય છે, અને અઢી દ્વીપમાં જ તેને સદૂભાવ હોય છે. તે દિવસ આદિ રૂપ હોય છે. કહ્યું પણ છે કે- “રવિડિયા વિસિ” ઈત્યાદિ. જેટલા કાળ છે તે અદ્ધાકાળ વિશેષરૂપ જ છે, પણ અહીં ચાર સ્થાનકને અધિકાર ચાલતું હોવાથી અથવા શિષ્યબુદ્ધિના વૈશદ્યને માટે તેને ચાર પ્રકારનો કહ્યો છે. જે સૂ. ૨૬ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૨ ૨ Page #238 -------------------------------------------------------------------------- ________________ પુદ્રલોકે પરિણામકા નિરૂપણ આ પ્રમાણે દ્રવ્યપર્યાયરૂપ કાળમાં ચતુર્વિધતાનું કથન કરીને હવે સૂત્રકાર પર્યાયાધિકારના સંબંધને અનુલક્ષીને પુદ્રના પર્યાયરૂપ પરિણામની ચતુર્વિધતાનું કથન કરે છે –“રવિદે વાઢારિણામે Qum” ઈત્યાદિ– સૂત્રાર્થ-બુકલ પરિણામ ચાર પ્રકારનું કહ્યું છે (૧) વર્ણ પરિણામ, (૨) ગન્ધ પરિણામ, (૩) રસ પરિણામ અને (૪) સ્પર્શ પરિણામ, ટીકાર્થ–પુલ પૂરણ અને ગલન સ્વભાવવાળાં હોય છે, અને રૂપ, રસ, ગન્ધ, વણ અને સ્પર્શવાળા હોય છે, તેથી તેમને મૂર્ત કહેવામાં આવ્યાં છે. તેમનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે ગમન થાય છે, તેનું નામ જ પરિણામ છે કહ્યું પણ છે કે–“પરિણામો -ત્તરામનy ઈત્યાદિ. હવે પુલ પરિણામના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. કાળ આદિ પાંચ વર્ણ કહ્યાં છે. કઈ પણ એક વણનું અન્ય વર્ણ રૂપે પરિ. વામન થઈ જવું તેનું નામ વર્ણરૂપ પરિણામ છે. ગધુ ગુણના પરિણમનને ગન્ય પરિણામ કહે છે. જેમકે સુરભિગન્ધનું દુરભિગધ (દુધ) રૂપે અથવા દરભિમન્યનું સુરભિ ગન્ય રૂપે પરિણમન થવું તેનું નામ ગબ્ધ પરિ. ણામ છે. મધુરાદિ રસેનું કડવા આદિ રસ રૂપે પરિણમન થવું અથવા કટુક રસનું મધુરાદિ રસ રૂપે પરિણમન થવું તેનું નામ રસ પરિણામ છે. શીતાદિ સ્પર્શોનું ઉષ્ણાદિ સ્પર્શરૂપે પરિણમન થવું તેનું નામ સ્પર્શ પરિણામ છે. સૂ. રા જેવદ્રવ્યને પરિણામ કા નિરૂપણ અજીવ દ્રવ્યના પરિણામનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર જીવ દ્રવ્યને પરિણામનું નિરૂપણ કરે છે. “માઘસુ વાયુ પુરિમઝિમવજ્ઞા'ઈત્યાદિ સૂત્રાર્થ–ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલા તીર્થકરો સિવાયના તીર્થકરોએ એટલે કે વચ્ચેના ૨૨ તીર્થકરેએ ચાતુર્યામ ધર્મની પ્રજ્ઞાપના કરી છે. તે ચાતુર્યામ ધર્મનું રવરૂપ આ પ્રકારનું છે–(૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, (૨) સમસ્ત મૃષાવાદથી વિરમણ, (૩) સમસ્ત અદત્તાદાનથી વિરમણ અને (૪) ધર્મોપકરણ સિવાયના સમસ્ત પરિગ્રહથી વિરમણ. સમસ્ત મહાવિદેહમાં અહં તો ભગવતેએ જે ચાતુર્યામ ધર્મની પ્રજ્ઞાપના કરી છે તે ચાતુર્યામ ધર્મ પૂર્વોક્ત સમસ્ત પ્રાણાતિપાત આદિથી વિરમણ રૂપ જ છે, ટીકાર્થ—અહીં “” પદ વાયાલંકારમાં વપરાયું છે. પૂર્વ અને પશ્ચિમ પદે દ્વારા અહીં પ્રથમ તીર્થકર આદિનાથ અને છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૨ ૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ ગૃહીત થયા છે, જેને દુર્ગતિમાં પડતાં જે બચાવે છે, તે ધર્મ છે. - સાવદ્ય કર્મોથી (પાપયુક્ત કાર્યોથી ) વિરતિ થવી તેનું નામ “યમ” છે, તે યમનું નામ જ “યામ” છે. જેમાં ચાર કામ હોય તેને ચાતુર્યામ કહે છે. ચાર મહાવ્રત રૂ૫ યામ જ ચાતુર્યામ છે, એવું જે ગ્રહણ કરવામાં આવે છે તેનું નામ આદાન છે. એવું આદાન પરિગ્રાહ્ય ( ગ્રહણ કરવા ગ્ય) પદાર્થ છે. આ રીતે ધર્મોપકરણ પણ આદાનમાં આવી જાય છે, તેથી આદાનમાં તેને પરિગ્રહીત નહી કરવાને માટે જ “રદ્ધિ પદ મૂકવામાં આવ્યું છે. ધર્મોપકરણ સિવાયના પદાર્થોનું જે આદાન છે તેને “બહિદ્વાદાન” બહિરાદાન કહે છે. તેના ગ્રહણને ચતુર્યામ ધર્મમાં નિષેધ કર્યો છે. મિથુનને પરિગ્રહમાં જ સમાવી લીધું છે, કારણ કે અપરિગ્રહીત સ્ત્રી ભાગ્ય હોતી નથી, તેથી સ્ત્રીને પણ ધર્મોપકરણ સિવાયની વસ્તુઓમાં સમાવેશ થાય છે, તે કારણે સ્ત્રીને પણ છેડવા યોગ્ય કહી છે. આ રીતે તેમાં પ્રત્યાખ્યયતા સિદ્ધ થતી હેવાથી તેને પ્રત્યાખ્યાન કરવાના સ્વતંત્ર પ્રયાસની આવશ્યકતા રહેતી નથી, કારણ કે પ્રાણાતિપાત વિરમણ આદિ ચાર યામમાં જે પરિગ્રહ વિરમણ નામનું ચોથું વ્રત છે તેમાં મૈથુન વિરમણને પણ સમાવેશ થાય છે. આ રીતે પ્રાણાતિપાત વિરમણ આદિની ચતુર્વિધતાને લીધે ધર્મમાં ચતુર્યામતા જ છે. “વેણુ” ઈત્યાદિ. અહીં “ખલુ” શબ્દ વાક્યાલંકારમાં વપરાયે છે. સમસ્ત મહાવિદેહમાં અહંન્ત ભગવોએ આ ચતુર્યામ ધર્મની જ પ્રરૂપણ કરી છે, એ જ વાત “સર્વેમાWitતવાતાદુ વિરમગમ” થી લઈને વહિવત્તામિળg” અહીં સુધીના સૂત્રપાઠ દ્વારા ફરી પ્રકટ કરી છે. પહેલા અને છેલ્લા તિર્થંકર સિવાયના બાવીસ તિર્થંકરોએ અને મહાવિદેહના તીર્થ કરે એ ચાતુર્યામ ધર્મની પ્રરૂપણ કરી છે, પરંતુ પહેલા તીર્થકર આદિનાથ અને છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુએ પંચયામ ધર્મની પ્રરૂપણા કરી છે. એવી આ જે પ્રરૂપણ છે તે શિષ્યની અપેક્ષાએ સમજવી જોઈએ, વાસ્તવમાં તે સઘળા તીર્થકરોએ પંચયામ ધર્મની જ પ્રરૂપણું કરી છે. કારણ કે પહેલા તીર્થકરના સાધુ અજુ જડ હતા, એટલે કે તેઓ પ્રકૃતિની અપેક્ષાએ જજુ (ભદ્ર-સરળ) હતા પણ બુદ્ધિની અપેક્ષાએ જડ (મંદ બુદ્ધિવાળા) હતા, તે કારણે તેમને ધર્મને અવધ થ દુર્લભ હતે. અન્તિમ તીર્થ”. કરના સાધુએ પ્રકૃતિની અપેક્ષાએ વક અને બુદ્ધિની અપેક્ષાએ જડ હતા, તેથી તેમને માટે પણ ધર્મપાલન દુષ્કર હતું. પરંતુ વચ્ચેના અજિતાદિ ૨૨.તીર્થકર ભગવન્તના સાધુઓ અજુ પ્રકૃતિવાળા અને તીવ્ર બુદ્ધિવાળા એટલે કે જુપ્રાજ્ઞ હતા. તેથી તેમને માટે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય તથા ધર્મ પાલનનું કાર્ય સુલભ હતું. તેથી જ ધર્મના બે પ્રકાર પણ કહ્યા છે-(૧) ચતુર્યામ ધર્મ અને (૨) પંચયામ ધર્મ. કહ્યું પણ છે કે-“પુરિમા ઉg ” ઈત્યાદિ સૂ. ૨૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૨૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ દુર્ગતિ-સુગતિરૂપ પરિણામોં કે એવં દુર્ગત-સુગત કે ભેદોં કા નિરૂપણ પ્રાણાતિપાત આદિને પરિત્યાગ કરનાર મનુષ્ય દુર્ગતિમાં જાય છે, તેથી સુગતિવાળા જીવને સુરત અને દુર્ગતિવાળા જીવને દુર્ગત કહે છે. તેથી હવે સૂત્રકાર દુર્ગતિ અને સુગતિ રૂપ પરિણામેના ભેદોનું અને દુર્ગત અને સુરતના ભેદનું નિરૂપણ ચાર સૂત્રે દ્વારા કરે છે. વત્તા સુnો જત્તાવોઈત્યાદિ– સૂત્રાર્થ-દુર્ગતિ ચાર કહી છે—(1) નૈરયિક દુર્ગતિ, (૨) તિર્યનિક દુર્ગતિ, (૩) મનુષ્ય દુર્ગતિ, અને (૪) દેવ દુર્ગતિ. ચાર સુગતિ કહી છે–(૧) સિદ્ધ સુગતિ, (૨) દેવ સુગતિ, (૩) મનુષ્ય સુગતિ અને (૪) સુકુલ પ્રત્યાયાતિ. ચાર દુર્ગત કહ્યા છે–(૧) નરયિક દુર્ગત, (૨) તિયનિક દુર્ગા, (૩) મનુષ્ય દુર્ગત અને (૪) દેવ દુર્ગત ચાર સુગત કહ્યા છે–(૧) સિદ્ધ સુગત, (૨) દેવ સુગત, (૩) મનુષ્ય સુગત અને (૪) સુકુલ પ્રત્યાયાત સુરત વિશેષાર્થ જે ગતિ નિન્દ્રિત છે, તેમને દુર્ગતિ કહે છે. નૈરયિક સંબધી જે ગતિ છે તેને નૈરવિક દુર્ગતિ કહે છે. સૂકર (સ્વર) આદિ નિમાં જન્મ ધારણ કરવાની અપેક્ષાએ તિર્યનિને દુર્ગતિરૂપ કહી છે. અકર્મભૂમિ આદિમાં જન્મની અપેક્ષાએ મનુષ્યગતિને પણ દુર્ગતિરૂપ કહી છે. કિવિષિકાદિ દેવામાં જન્મની અપેક્ષાએ દેવગતિને પણ દુર્ગતિરૂપ કહી છે. પ્રશસ્ત ગતિએનું નામ સુગતિ છે, તેના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ – સિદ્ધપદ પ્રાપ્તિરૂપ જે ગતિ છે, તેનું નામ સિદ્ધ સુગતિ છે. ઈન્દ્રવ પદ પ્રાપ્તિરૂપ જે ગતિ છે તેનું નામ દેવ સુગતિ છે. કર્મભૂમિમાં અવતરિત થઈને આર્ય દેશમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી તેનું નામ મનુષ્ય સુગતિ છે. દેવલોકમાંથી ચવીને ઈફવાકુ આદિ ઉત્તમ વંશમાં મનુષ્ય રૂપે જે જન્મ પ્રાપ્ત થાય છે તેને સુકુલ પ્રત્યાયાતિ કહે છે. શંકા–સુકુલ પ્રત્યાયાતિને મનુષ્ય સુગતિમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે સુકુલ પ્રત્યાયાતિ મનુષ્ય સુગતિ રૂપ જ હોય છે. છતાં અહીં તેમને અલગ અલગ સુગતિરૂપ શા માટે કહેલ છે? ઉત્તર–મનુષ્ય સુગતિ કર્મભૂમિના આર્ય દેશમાં મનુષ્યભવ ગ્રહણ કરવા રૂપ હોય છે, તેથી સાધારણ જી પણ તેની પ્રાપ્તિ કરી શકે છે. પરન્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૨૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ સુકુલ-પ્રત્યયાતિને સદુભાવ તે તીર્થંકર આદિ વિશિષ્ટ જીવમાં જ સંભવી. શકે છે. સાધારણ માં સંભવી શકતું નથી. આ રીતે સુકુલ પ્રત્યાયાતિ અને મનુષ્ય સુગતિમાં ભિન્નતા સમજવી. “વરાર ફુગાઈત્યાદિ દુર્ગતિવાળા જે જીવે છે તેમને દુર્ગત કહે છે. તેના નૈરયિક દુગત આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જે જીવ નરયિક રૂપ દુર્ગતિવાળે છે તેને નરયિક દૂત કહે છે. સૂવર આદિ તિર્યાનિક દુર્ગતિવાળા જીવને તિર્યનિક દર્શત કહે છે. રોગાદિથી ગ્રસ્ત થવાને કારણે અથવા નીચ કુળમાં ઉત્પન્ન થવાને કારણે મનુષ્ય જીવ પણ મનુષ્ય દુર્ગત હોઈ શકે છે. દિવિષિક આદિ પર્યાયમાં રહેલા દેને દેવ દુર્ગત કહે છે. વત્તા યુગ” ઈત્યાદિ સુગતિમાં ગયેલા જીવોને સુગત કહે છે. તેના સિદ્ધ સુગત આદિ ચાર પ્રકાર છે. સિદ્ધરૂપ સુગતિ જેમણે પ્રાપ્ત કરી છે, તેમને સિદ્ધ સગત કહે છે. અહીં “થાવત્ ” પદથી દેવ સુગત અને મનુષ્ય સુગત ગ્રહણ કરવા જોઈએ. આ બન્ને પદને તથા સુકુલ પ્રત્યાયાતિને ભાવાર્થ સુગમ હેવાથી અહીં તેમનું વધુ વિવેચન કર્યું નથી. તે સૂ. ૨૯ છે ક્ષયકે પરિણામો કે કમકા નિરૂપણ ઉપરના સૂત્રમાં સિદ્ધ સુગતની વાત કરવામાં આવી છે. આઠે પ્રકારના કર્મોના ક્ષયથી જ જીવ સિદ્ધ સંગત બની શકે છે તેથી હવે સૂત્રકાર ક્ષય પરિણામના કમનું નિરૂપણ કરે છે– “પઢમામળિણ ચત્તા િતા” ઇત્યાદિ સૂવાથ–પ્રથમ સમય જિનના ચાર કર્મા શે ક્ષીણ થાય છે. તે ચાર કર્માનાં નામ આ પ્રમાણે છે-(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય અને (૪) અન્તરાયિક. ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર અહંત જિન કેવલી નીચેના ચાર કર્માશેનું વેદન કરે છે-(૧) વેદનીય, (૨) આયુષ્ક, નામ અને (૪) શેત્ર પ્રથમ સમય સિદ્ધના નીચેના ચાર કર્માશે એક સાથે ક્ષીણ થાય છે—(૧) વેદનીય, (૨) આયુષ્ક, (૩) નામ અને (૪) ગેત્ર વિશેષાર્થ-જિનપદની પ્રાપ્તિને પ્રથમ સમય જેને છે એવા જિનને પ્રથમ સમય જિન કહે છે. સાગી કેવલી એવા પ્રકારમાં ગણું શકાય છે, તે પ્રથમ સમય જિનના આ ચાર પ્રકારના કર્મોશેને ક્ષય થાય છે–-(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય અને (૪) આન્તરાયિક. સામાન્ય કર્મના જે ભેદ છે તેમનું નામ કર્માશ છે. આવરણના ક્ષયને કારણે પ્રકટ થયેલા જ્ઞાન અને દર્શનના ધારક અહીંત જિન કેવલી નીચેના ચાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૨૬ Page #242 -------------------------------------------------------------------------- ________________ કમનું વેદન કરે છે--(૧) વેદનીય, (૨) આયુષ્ક, (૩) નામ અને (૪) ગોત્ર જેનાથી જીવેને સુખદુઃખને અનુભવ થાય છે તે કમનું નામ વેદનીય કમ છે. જે કર્મને લીધે ભવધારણ કરે પડે છે તે કમને આયુષ્ક કર્મ કહે છે. અન્યને કઈ પદાર્થ સમજાવવા નિમિત્તે જે સંજ્ઞા કરાય છે તેનું નામ નામકર્મ છે. અહીં કાર્ય કારણમાં અભેદેપચારની અપેક્ષાએ નામને કર્મ કર્યું છે. એટલે કે વિશિષ્ટ ગતિ-જાતિ આદિની પ્રાપ્તિ જેના દ્વારા જીવને થાય છે, તે કર્મને નામ કર્મ કહે છે. ઈવાકુ આદિ કુળની પ્રાપ્તિ થવાના કારણભૂત જે કમ છે તેને ગેત્ર કમ કહે છે. કાર્યકારણમાં અભેદેપચારની અપેક્ષાએ અહીં તેને ગેત્રકર્મ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “કચરમસિદ્ધર” ઇત્યાદિ– પ્રથમ સમય સિદ્ધના ઉપર્યુક્ત ચાર કર્માશો એક સાથે નષ્ટ થાય છે, એટલે કે જે સમયે સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે એ જ સમયે કર્મક્ષય પણ થાય છે. આ રીતે સિદ્ધત્વ અને કર્મક્ષયમાં યુગપતા (એકી ભાવ) બને એક સાથે થવાને કારણે સંભવી શકે છે. તે સૂ. ૩૦ છે હાસ્ય, કારણકા નિરૂપણ સિદ્ધ કરતાં વિપરીત હોય એવાં જીવને અસિદ્ધ કહે છે. અસિદ્ધ જીમાં હાસ્યાદિક વિકારોને સભાવ હોય છે. તેથી હવે સૂત્રકાર તે હાસ્યાદિક વિકારનાં કારણેનું નિરૂપણ કરવા માટે “રઢુિં ટાળે હાકુંવરી” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે–નીચેના ચાર કારણેને લીધે હાસ્યની ઉત્પત્તિ થાય છે--(૧) વિદૂષક આદિની હાસ્યજનક ચેષ્ટાઓ જેવાથી, (૨) હાસ્યજનક ભાષાને પ્રવેગ કરવાથી, (૩) અન્યના દ્વારા કથિત હાસ્યજનક વચનનું શ્રવણ કરવાથી અને (૪) વિદૂષક આદિની ચેષ્ટાઓને કે તેમનાં વાક્યોને યાદ કરવાથી આ રીતે દર્શન, ભાષણ, શ્રવણ અને સ્મરણરૂપ ચાર કારણોથી હાસ્ય ઉત્પન્ન થાય છે. એ . ૩૧ | શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૨૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંત દાર્ભ્રાન્તિક પૂર્વક અન્તરસૂત્રકા નિરૂપણ હવે સૂત્રકાર ષ્ટાન્ત અને દાર્ભ્રાન્તિકના પ્રદર્શનપૂર્વક અન્તરસૂત્રનું કથન કરે છે. “ પણન્વિને અંતરે વળત્તે ” ઈત્યાદિ “ છે અંતરના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે--(૧) કાણાન્તર, (૨) પમા ન્તર, (૩) લેાહાન્તર અને (૪) પ્રસ્તરાન્તર સેતુ' નામ અતર છે. એ કાણો વચ્ચેનુ' જે અંતર છે. તેને કાણાન્તર કહે જેમકે માવળ આદિ વૃક્ષના અને ચન્દનાદિ વૃક્ષના એ કાછો વચ્ચેના અંતરને અહીં કાષ્ઠાન્તર કહેવામાં આવ્યું છે. પક્ષ્મ ( રુવાંટી ) વચ્ચેના અંતરને પદ્માન્તર કહે છે. જેમકે આકડા સ્માદિના રેસા અને ઊંટ, બકરી આદિની રુંવાટી વચ્ચે જે અંતર હાય છે તેને પક્ષ્માન્તર કહે છે. 66 લાહાન્તર ” એક લેાઢુ ખડગરૂપ હોય છે અને ખીજું લેન્ડ્રુ' કટારરૂપ હાય છે, આ પ્રકારના લાઢાનુ જે પરસ્પર વચ્ચેનુ' જે અંતર છે તેને લેહાન્તર કહે છે, *t પ્રસ્તરાન્તર ” પ્રસ્તર ( પડ ) વચ્ચેતુ જે અતર છે તેને પ્રસ્તરાન્તર કહે છે. જેમકે જમીનનું એક પ્રસ્તર પણ આદિરૂપ હાય છે, તે ખીજું પ્રસ્તર ઊષર પ્રસ્તરરૂપ હોય છે. આ પ્રમાણે ષ્ટાન્ત સૂત્રનું કથન કરીને હવે સૂત્રકાર દાન્તિક સૂત્રનુ કથન કરે છે “ વામન ” ઇત્યાદિ- એ જ પ્રમાણે પુરુષનું અને સ્ત્રીનુ અ'તર પણ ચાર પ્રકારનુ હાય છે. (૧) જે સત્પુરુષ હોય છે તે ખાવળ આદિથી ભિન્ન એવાં ચંદન સમાન ડાય છે અને જે કાપુરુષ હાય છે ( કાયર પુરુષ ) હાય છે. તે ચંદનાદિથી ભિન્ન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २२८ Page #244 -------------------------------------------------------------------------- ________________ એવાં બાવળ સમાન હોય છે તથા કેઈ એક પુરુષ જે ઔદાર્ય આદિ ગુણેથી યુક્ત હોય છે, તે ચંદન સમાન હોય છે, પણ જે પરપીડનાદિ દુખેથી યુક્ત હોય છે તે બાવળાદિના જે હોય છે. આ રીતે આ બને પુરુષ વચ્ચેના અંતરને કાષ્ઠાન્તર સમાન કહેવામાં આવ્યું છે. આ રીતે એક પુરુષનું બીજા પુરુષથી અંતર (બન્ને વચ્ચે તફાવત) પ્રકટ કરવામાં આવ્યું છે. “પકમાન્તર સમાન પુરુષ” જે પુરુષ કરુણા આદિ ગુણવાળો હોય છે તે અર્થતૂલાદ સમાન ગણાય છે એટલે કે આકડા વગેરેના રેસા સમાન ગણાય છે, પણ જે પુરુષ કઠેર હોય છે તેને ઊંટ, બકરી આદિનાં પક્ષમ ( રામસંવાટી) સમાન ગણાય છે. લેહાન્તર સમાન પુરુષ”—જે પુરુષ પરીષહ અને ઉપસર્ગ આદિ સહન કરવામાં સહિષ્ણુ હોય છે, એવા પુરુષને ખડગાદિ લેહ સમાન કહ્યો છે. જે પુરુષ પરીષહ, ઉપસર્ગ આદિ સહન કરવાને સમર્થ હેતે નથી, એવા કાયર સ્વભાવના પુરુષને કિટ્ટ લેહ સમાન કહ્યો છે, પ્રસ્તાન્તર સમાન પુરુષ”—જે પુરુષ આમ ઔષધિ આદિ લબ્ધિ. ઓથી યુક્ત હોય છે તેને સ્પર્શમણિ પ્રસ્તર સમાન કહે છે, પણ દીનતા, દારિદ્રય, આદિથી યુક્ત હોય એવા મનુષ્યને ઊષર પ્રસ્તર સમાન કહ્યો છે. એજ પ્રમાણે એક સ્ત્રી અને બીજી સ્ત્રી વચ્ચેનું અનાર પણ સમજવું. | સૂ. ૩૨ ભેદસહિત મૃતકકા નિરૂપણ હવે પુરુષ વિશેષના અન્તરનું નિરૂપણ કરવા નિમિત્તે સૂત્રકાર ભૂતકના ચાર ભેદનું નિરૂપણ કરે છે. “વત્તા મr '' ઈત્યાદિ શતક (નેકર) ના ચાર પ્રકાર કહ્યા છે–દિવસ ભૂતક, (૨) યાત્રા ભૂતક (૩) ઉચ્ચતા ભતક અને (૪) કવાડ ભૂતક. ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, (૧) સપંકટ પ્રતિસવી, ને પ્રચ્છન્ન પ્રતિસેવી, (૨) પ્રચ્છન્ન પ્રતિસવી, ને સંપ્રકટ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૨૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવી, (૩) સ’પ્રકટ પ્રતિસેવી, પ્રચ્છન્ન પ્રતિસેવી (૪) ને સ’પ્રકટ પ્રતિસેવી ના પ્રચ્છન્ન પ્રતિસેવી. વિશેષા '' — પ્રિયન્તે કૃતિમૃત્તા '' જેઓ પાખ્ય હાય છે, કમ કર હોય છે તેમને ભૂતક કહે છે. ભૃતકના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે— (૧) દિવસ ભૂતક—દરરાજનું મહેનતાણુ' ( રાજી ) નક્કી કરીને કામ કરવાને માટે જે નાકર રાખવામાં આવે છે તેને દિવસ ભૂતક કહે છે. તે માત્ર દિવસે જ કામ કરે છે, તે કારણે તેને દિવસ ભૃતક કહે છે. (૨) યાત્રા ભૂતક—પરદેશની યાત્રા વખતે જે નાકરને યાત્રાસમય સુધી નાકરીએ રાખવામાં આવે છે તેને યાત્રાભૂતક કહે છે. પરદેશ જાય ત્યારથી સ્વદેશમાં પાછા ફરે ત્યાં સુધીના સમય સુધી જ આ નાકર રાખવામાં આવે છે. (૩) ઉચ્ચતા ભૃતક—અમુક સમયને માટે જ અમુક પગાર નક્કી કરીને જે નાકર રાખવામાં આવે છે તેને ઉચ્ચતા ભૃતક કહે છે. (૪) કન્નાડ ભુતક—“ જો તું આટલા સમયમાં આટલી જમીન ખાદી આપીશ, તેા તને આટલું મહેનતાણું આપીશ ” આ પ્રકારની શરત કરીને જેને કામે ચડાવવામાં આવે છે એવા નેકરને કવાડ ભતક કહે છે. કહ્યું પણ છે કે— વિસમચત્રો ૩ ધૃવ ' ઇત્યાદિ 6 1 કુવાડ આ શબ્દ ગામઠી ભાષામાં વપરાય છે. નિયત સમયમાં નિયત વેતન લઈને નિયત પ્રમાણવાળી ભૂમિને ખેી આપનારના તે વાચક છે. ” આ રીતે લૌકિક પુરુષ વિશેષના અન્તરનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર લેાકેાત્તર પુરુષના અન્તરનું નિરૂપણ કરે છે— “ ચારિપ્તિનાચા ’’ ઇત્યાદ્રિ–આ સૂત્ર દ્વારા જે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે— (૧) “ સંપ્રતિસેવી-નો પ્રચ્છન્નત્તિણેવી ”—જે પ્રકર રીતે–સાધુ આદિની સમક્ષ અકલ્પ્ય ભક્તપાનાદિકનું સેવન કરનારે હાય છે, પણ પ્રચ્છન્ન (છૂપી) રીતે તેનુ પ્રતિસેવન કરનારા હતા નથી, એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે, એવે પુરુષ ઉભયàકના ભયથી વિહીન હેાય છે. કર્ણ પુરુષ એવા હોય છે કે જે પ્રચ્છન્નરૂપે અકલ્પ્ય આહારાદિનું પ્રતિસેવન કરનારા હાય છે, પણ પ્રકટમાં તેનુ સેવન કરતા નથી, આ ખીન્ને વિકલ્પ છે. (૩) કાઇ પુરુષ એવા હાય છે જે પ્રકટ રૂપે પણ અકલ્પ્ય આહારાદિનું સેવન કરે છે અને પ્રચ્છન્ન રૂપે પણ તેનુ પ્રતિસેવન કરે છે. આ પ્રકારના પુરુષને ત્રીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૪) કાઇ પુરુષ એવા હાય છે કે જે પ્રકટ રૂપે પણુ અકલ્પ્ય આહારાદિનુ પ્રતિસેવન કરતા નથી અને પ્રચ્છન્ન રૂપે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩૦ Page #246 -------------------------------------------------------------------------- ________________ પણ તેનું સેવન કરતું નથી, કારણ કે એ પુરુષ આત્માર્થ હોય છે. આ ચારે ભાંગાઓમાંથી ભાંગે શુદ્ધ છે. જે સૂ. ૩૩ છે દેવત્વકા નિરૂપણ પૂર્વોક્ત ચેાથા ભાંગાને પાલક પુરુષ દેવત્વને પ્રાપ્ત કરે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર દેવવક્તવ્યતા વિષયક સૂત્રેનું કથન કરે છે. રમાણ મયુરકુમાળો” ઈત્યાદિ– સવાર્થ—અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સેમ નામના કપાલને ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) કનકા, (૨) કનકલતા, (૩) ચિત્રગુપ્તા અને (૪) વસુન્ધરા. ચમરના યમ, વૈશ્રવણ અને વરુણ નામના બીજા ત્રણ લેકપાલોની અમહિષીઓના વિષયમાં પણ એવું જ કથન સમજવું. રેચનેન્દ્ર વૈરચનરાય બલિના સેમ નામના લેકપાલને ચાર અગ્ર મહિષીઓ છે, તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) મિત્રા, (૨) સુભદ્રા, (૩) વિદ્યુત અને (૪) અશની. બલિના યમ, વૈશ્રવણ અને વરુણ નામના બીજા ત્રણ લોકપાલની અમહિષીઓના વિષયમાં પણ એવું જ કથન સમજવું. નાગકમરેન્દ્ર નાગકુમારરાય ધરણના લેકપાલ કાલપાલ મહારાજને ચાર અમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) અશેકા, (૨) વિમલા, (૩) સુપ્રભા અને (૪) સુદશના. ધરણના શંખપાલ પર્યન્તના બીજા ત્રણ લેકપાલેની અગમહિષીઓ વિષે પણ આ પ્રકારનું જ કથન સમજી લેવું. નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ભૂતાનન્દના કાલપાલ નામના લોકપાલની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) સુનન્દા, (૨) સુભદ્રા, (૩) સુજાતા અને (૪) સુમના. ભૂતાનન્દના શિલપાલ પર્યંતના બીજા ત્રણ લેક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૩૧. Page #247 -------------------------------------------------------------------------- ________________ પાલની અમહિષીઓ વિષે પણ એ જ પ્રમાણે કથન સમજવું, અહીં પર્યન્ત” પદથી કેલિપાલ અને શંખપાલ નામના બે લોકપાલ ગ્રહણ કરવા જોઈએ, એ જ પ્રમાણે ઘેષ પર્યન્તના સમસ્ત દક્ષિણેન્દ્રોના લેકપાલની અગ્ર મહિષીઓનું કથન અહીં કરવું જોઈએ. એ જ પ્રમાણે મહાઘોષ પર્યન્તના ઉત્તરાર્ધના ઈન્દ્રોના લેકપાલની અગ્નમહિષીઓનું કથન પણ અહીં કરવું જોઈએ. પિશાચેન્દ્ર પિશાચરાજ કાળની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે—(૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉત્પલા અને (૪) સુદર્શના. એ જ પ્રમાણે મહાકાળની અગ્નમહિષીએ વિષે પણ સમજવું. ભૂતે ભૂતરાય સુરૂપની ચાર અમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) રૂપાવતી, (૨) બહુરૂપ (૩) સુરૂપ અને (૪) સુભગા. પ્રતિરૂપની અમહિષીઓ વિષે પણ એવું જ કથન સમજવું. યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અમહિષીઓનાં નામ આ પ્રમાણે છે–(૧) પુત્રા, (૨) બહુપુત્રિકા, (૩) ઉત્તમ અને (૪) તારકા એ જ પ્રકારનું કથન માણિભદ્રની અમહિષીઓ વિષે પણ સમજવું. રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અમહિષીઓનાં નામ આ પ્રમાણે છે--(૧) પદ્મા, (૨) વસુમતી, (૩) કનકા અને (૪) રત્નપ્રભા. મહાભીમની અગ્રમહિષીઓ વિષે પણ એવું જ કથન સમજવું. કિનરેન્દ્ર કિન્નરરાય કિન્નરની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે (૧) અવસા, (૨) કેતુમતી, (૩) રતિસેના અને (૪) રતિભા. એવાં જ કિપુરુષની ચાર અગ્રમહિષીઓનાં નામે પણ સમજવા. | કિંજુસપેન્દ્ર ઝિંપુરુષરાય પુરુષની ચાર અગ્નમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) રહિણ, (૨) નવમિકા, (૩) હી, અને (૪) પુષ્પાવતી. મહાપુરુષની અગ્રમહિષીઓનાં પણ એ જ પ્રમાણે નામે સમજવા. મહારગેન્દ્ર મહારગરાય અતિકાયની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે–(૧) ભુજ, (૨) ભુજગાવતી, (૩) મહાકછા, અને (૪) સ્કુટા એ જ પ્રમાણે મહાકાયની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩ ૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ ગધરેંદ્ર ગંધર્વરાય ગીતરતિની ચાર અગ્રમહિષીઓનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સુઘોષા, (૨) વિમલા. (૩) સુસ્વરા અને (૪) સરસ્વતી, એજ પ્રમાણે ગીતશયની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું. જયેતિષેન્દ્ર જોતિષરાજ ચન્દ્રની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) ચન્દ્રપ્રભા, (૨) જ્યોત્સનાભા, (૩) અચિંમાંલી અને (૪) પ્રશંકરા. અંગારક (મંગલ) નામના મહાગ્રહની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) વિજયા, (૨) વિજયન્તી, (૩) જયન્તી અને (૪) અપરાજિતા, એવું જ કથન ભાવકેતુ આદિ સમસ્ત મહાગ્રહની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું. દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સેમ મહારાજની ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે-(૧) રહિણી, (૨) મદના, (૩) ચિત્રા, અને (૪) સમા. એ જ પ્રમાણે વૈશ્રવણું પર્યન્તના એ લોકપાલોની અગ્રમહિષીઓ વિષે પણ સમજવું. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ સેમ મહારાજને ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) પૃથિવી, (૨) રાત્રી, (૩) રજની અને (૪) વિદ્યુત. તેમને વરુણ પર્યન્તના બીજા ત્રણ કપાલોની અગ્રમહિષીઓ વિષે પણ એવું જ કથન સમજવું. | સૂ. ૩૪ ઉપર્યુક્ત દેવત્વની પ્રાપ્તિ વિકૃતિના ત્યાગથી થાય છે. તેથી હવે સૂત્રકાર ત્રણ સૂત્ર દ્વારા વિકૃતિનું સ્વરૂપ પ્રકટ કરે છે. “રારિ રવિવો Yonત્તામ” ઈત્યાદિ– વિકૃતિકે સ્વરૂપના નિરૂપણ ગેરસ વિકૃતિ ચાર કહી છે-દૂધ, દહીં, ઘી અને માખણ. નેહ વિકૃતિ પણ ચાર કહી છે-તેલ, ઘી, વસા (ચબ) અને નવનીત (માખણ) ચાર મહાવિકૃતિ કહી છે–મધ, માંસ, મદ્ય અને માખણ. ગોસ શબ્દ રૂઢિગત રૂપે ગાય, ભેંસ આદિના દુગ્ધાદિ રસને વાચક છે. “Taraઃ” “ગાયને જે રસ તેનું નામ ગેરસ” એવી વ્યુત્પત્તિ દ્વારા પ્રાપ્ત થતે અર્થ અહીં લેવાનું નથી. ગેરસ રૂપ જે વિકૃતિ છે તેનું નામ ગોરસ વિકતિ છે. તે ગોરસ વિકૃતિ દૂધ આદિ રૂપ છે. નેહ વિકૃતિના પ્રકારમાં જ “વફા” શબ્દ પર આવ્યું છે તેને અર્થ “ચત્ન થાય છે. સૂ. ૩૫ હવે સૂત્રકાર કૂટાગારને અને કૂટાગારશાલાને દષ્ટાન્ત રૂપે અને પુરુષ તથા સ્ત્રીને દાષ્ટ્રતિક રૂપે પ્રકટ કરવાના હેતુથી ચાર સૂત્રોનું કથન કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટાંત ઔર દાર્ટાબ્લિક સહિત કૂટાગાર આદિકા નિરૂપણ “વારિ હજાર પૂછાત્તા ઈત્યાદિ– સૂત્રાર્થ–કૂટાગારના ચાર પ્રકાર કહ્યા છે–(૧) કોઈ કૂટાગાર એવું હોય છે કે જે પ્રાકાર (કેટ) આદિથી વેષ્ટિત હોય છે અને જેના દ્વારાદિ પણ બંધ રહે છે. (૨) કઈ કૂટાગાર એવું હોય છે કે જે પ્રકાર આદિથી વેણિત હોય છે પણ તેના દ્વારાદિ બંધ હતાં નથી. (૩) કેઈ કૂટાગાર એવું હોય છે કે જે. પ્રાકાર આદિથી વેષ્ટિત હેતુ નથી પણ તેનાં દ્વારાદિ બંધ હોય છે. (૪) કોઈ કટાગાર એવું હોય છે કે જે પ્રાકારાદિથી વેષ્ટિત પણ હોવું નથી અને તેના દ્વારાદિ પણ બંધ હતાં નથી એ જ પ્રમાણે ચાર પુરુષ જાત કહી છે-(૧) ગુપ્ત ગુપ્ત, (૨) ગુપ્ત અગુપ્ત, (૩) અગુપ્ત ગુપ્ત અને (૪) અગુપ્ત અગુપ્ત ચાર કટાગારશાલાઓ કહી છે-(૧) ગુપ્તા દ્વારા, (૨) ગુપ્તા અગુપ્ત દ્વારા, (૩) અણુમાં ગુપ્તદ્વારા અને (૪) અગુપ્તા અગુપ્તદ્વારા શિખરયુક્ત ગૃહનું નામ કૂટાગાર છે. જે કૂટાગાર પ્રાકાર (કેટ) આદિથી પરિવેષ્ટિત હોય છે અને જેનાં દ્વાર પણ બંધ હોય છે એવા તે કુટાગારને ગત ગુપ્ત રૂ૫ પહેલા પ્રકારમાં મૂકી શકાય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગાએ પણ જાતે જ સમજી શકાય એવાં છે. કૂટાગારનાં જેવાં ચાર પ્રકાર કહ્યાં છે, એવાં જ ચાર પ્રકારના પુરુષો પણ હોય છે. (૧) કોઈ પુરુષ એ હોય છે કે જે વસ્ત્રાદિથી આચ્છાદિત હોવા છતાં પણ જિતેન્દ્રિય હોવાથી આત્મરક્ષક હોય છે. અથવા કઈ પુરુષ એ હેય છે કે જે કાળની અપેક્ષાએ પહેલાં પણ ગુપ્ત (ગુપ્તેન્દ્રિયવાળે ) હોય છે અને હાલમાં પણ ગુપ્ત હોય છે. બાકીના ત્રણ ભાગાઓનું કથન પણ આ પ્રથમ ભાંગાને આધારે સમજી શકાય એવું છે. “ સત્તારિ હજાર ઈત્યાદિ. શિખરના જે જે શાલાઓને આકાર હોય છે તેને કૂટાગાર શાલાએ કહે છે. એવી કૂટાગાર શાલાએ શિખરોના આકાર જેવા ગૃહવિશેષ રૂપ હોય છે. કૂટાગાર શાલાઓની જેમ સ્ત્રીઓ પણ ચાર પ્રકારની હોય છે. એટલે કે જેમ કોઈ એક કૂટાગારશાલા પ્રાકાર આદિથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિવેષ્ટિત પણ હોય છે અને બંધ દ્વારવાળી પણ હોય છે, તેમ કઈ સ્ત્રી એવી હોય છે કે જે પરિવાર આદિથી વેષ્ટિત હોય છે, અથવા ઘરની અંદર રહે છે, અથવા સુંદર સુંદર વસ્ત્રોથી આચ્છાદિત રહે છે અથવા ગૂઢ સ્વભાવવાળી હોય છે. એવી તે સ્ત્રી ગુપ્ત સ્ત્રી કહેવાય છે, અને તે સ્ત્રી અનુચિત આચરણ દ્વારા નિવર્તિત ઈન્દ્રિયવાળી પણ બનેલી હોય તે તેને ગુણેન્દ્રિયા પણ કહી શકાય છે. આ ગુફા ગુપ્તરૂપ પહેલો વિકલ્પ સમજ, બાકીના જે ત્રણ ભાંગાએ છે તેમને ભાવાર્થ પણ આ પ્રથમ ભાંગાને આધારે સમજી લે. બીજો ભાગ-ગુપ્તા અગુપ્તેન્દ્રિયા, ત્રીજો ભાગો-અગતા ગુપ્તેન્દ્રિયા અને થે ભાગ–અગમ અગુપ્તેન્દ્રિયા. એ સૂ. ૩૬ છે દાનિક સ્ત્રી સૂત્રકા નિરૂપણ ઈન્દ્રિયે અવગાહનાવાળી હોય છે, તેથી હવે સૂત્રકાર અવગાહનાનું નિરૂપણ કરે છે. “ જa irit quar” ઈત્યાદિ– સૂત્રાર્થ–અવગાહના ચાર પ્રકારની કહી છે– (૧) દ્રવ્યાવગાહના, (૨) ક્ષેત્રાવગાહના, (૩) કાલાવગાહના અને (૪) ભાવાવગાહના. ટીકાર્ય–જીનું જેમાં રહેવાનું થાય છે અથવા છે જેને આશ્રય કરે છે તે અવગાહના છે. અવગાહનાને ભાવાર્થ શરીર છે. તે અવગાહનાના દ્રવ્યાવગાહના આદિ જે ચાર ભેદ કહ્યા છે તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–દ્રવ્યને આશ્રિત કરીને જે અવગાહના થાય છે તેને વ્યાવગાહના કહે છે. ક્ષેત્રની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને ક્ષેત્રાવગાહના કહે છે. કાળની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને કાલાવગાહના કહે છે. અને ભાવની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને ભાવાવગાહના કહે છે. દ્રવ્યાવગાહના અનન્ત દ્રવ્યરૂપ હોય છે, કાલાવગાહના અસંખ્યાત સમયની સ્થિતિ રૂપ હોય છે. ક્ષેત્રાવગાહના અસંખ્યાત પ્રદેશાવગાઢ રૂપ હોય છે, અને ભાવાવગાહના વર્ણાદિ અનન્ત ગુણરૂપ હોય છે. જે સૂ. ૩૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞમિકા નિરૂપણ આ અવગાહનાનું પ્રજ્ઞપ્તિમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી હવે સૂત્રકાર ચાર પ્રજ્ઞપ્તિઓનું નિરૂપણ કરે છે. “રારિ વીરો” ઈત્યાદિ– સૂત્રાર્થ-આ ચાર પ્રજ્ઞપ્તિને અંગબાહ્ય કહી છે. જેમકે (૧) ચન્દ્ર પ્રાપ્તિ, (૨) સૂર પ્રજ્ઞપ્તિ, (૩) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અને (૪) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. ટીકાઈ–“અંગબાહ્ય” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે–આચારાંગ આદિ અગમાં જેમને સમાવેશ થતો નથી એવી પ્રજ્ઞપ્તિઓને અંગબાહા પ્રજ્ઞપ્તિએ કહી છે. ચન્દ્ર પ્રજ્ઞપ્તિ આદિ ચારને આચારાંગાદિથી પૃથક્ભૂત કહી છે. અથવા અર્થ–પદાર્થને બેધ જ્યાંથી પ્રકર્ષ રૂપે થાય છે, તેનું નામ પ્રજ્ઞપ્તિ છે. અહીં જે ચાર પ્રજ્ઞપ્તિ કહી છે તેમાંથી ચન્દ્રપ્રજ્ઞપ્તિ કાલિકકૃત રૂપ છે, તથા સૂરપ્રજ્ઞપ્તિ પ્રકીર્ણરૂપ છે. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, એ બને પ્રજ્ઞપ્રિયે પાંચમાં અને છઠ્ઠા અંગના ઉપાંગરૂપ છે. જે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પણ પાંચમી છે, પણ તે અંગપ્રવિષ્ટ છે, તેથી અહીં તેને ગ્રહણ કરવામાં આવી નથી. પ્રથમ પ્રજ્ઞપ્તિ અને દ્વિતીયપ્રજ્ઞપ્તિ, એ બે પ્રજ્ઞપ્તિએ પ્રકીર્ણ છે. ત્રીજી અને ચેથી પ્રજ્ઞપ્તિ પાંચમા અને છડ્રા અંગના ઉપાંગરૂપ છે. સૂ. ૩૮ છે શ્રી જૈનાચાર્ય– જૈન ધર્મ દિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિ વિરચિત સ્થાનાંગ સૂત્રની ટીકાથના ચોથા સ્થાનકને પહેલો ઉદ્દેશ સમાપ્ત છે ૪–૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસલીન ઔર અમતિસલીનકા નિરૂપણ ચોથા સ્થાનકને બીજો ઉદ્દેશક– ચતુસ્થાનના પહેલા ઉદ્દેશાની પ્રરૂપણા પૂરી થઈ. હવે સૂત્રકાર બીજા ઉદેશાની પ્રરૂપણાને પ્રારંભ કરે છે. પહેલા ઉદ્દેશા સાથે આ ઉદેશાને આ પ્રકારને સંબંધ છે-પહેલા ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય અને તેમની પર્યાનું ચાર સ્થાનકની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવ્યું છે આ ઉદ્દેશામાં પણ તેમનું જ ચાર ચાર સ્થાનકેને આધારે નિરૂપણ કરવામાં આવશે પૂર્વસૂત્ર સાથે અહીં આ પ્રકારને સંબંધ છે–પહેલા સૂત્રમાં પ્રજ્ઞપ્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું. તે પ્રજ્ઞપ્તિઓ પ્રતિસંલીને દ્વારા જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર પ્રતિસલીનેનું તથા તેમનાથી વિપરીત એવાં અપ્રતિસલીનું ચાર સૂત્રો દ્વારા નિરૂપણ કરે છે. “વારિ વહિiઢીના પત્તા” ઈત્યાદિ ચાર પ્રકારના પ્રતિસલીને કહ્યા છે–(૧) કોઇ પ્રતિસલીન, (૨) માન પ્રતિસંલીન, (૩) માયા પ્રતિસંલીન અને (૪) લેભ પ્રતિસંલીન, એ જ પ્રમાણે ચાર પ્રકારના અપ્રતિસંલીને કહ્યા છે-(૧) કોઇ અપ્રતિસલીન, (૨) માન અપ્રતિસલીન, (૩) માયા અપ્રતિસલીન અને (૪) લેભ અપ્રતિસંલીન. આ પ્રકારે પણ ચાર પ્રતિસલીન કહ્યા છે–(૧) મનઃ પ્રતિસંલીન, (૨) વાકુ પ્રતિસંલીન, (૩) કાય પ્રતિસંલીન અને (૪) ઈન્દ્રિય પ્રતિસંલીન. એ જ પ્રમાણે ચાર પ્રકારના અસંલીને નીચે પ્રમાણે કહ્યા છે–(૧) મનઃ અપ્રતિસંલીન આદિ ઈન્દ્રિય અપ્રતિસલીન પર્યન્તના ચાર પ્રકારે સમજવા. ટીકાઈએક વસ્તુ પ્રત્યેથી આત્માને વાળી લેનારને પ્રતિસંસીન કહે છે. જે માણસ ઉદિત થયેલા ક્રોધને વિફલ કરી નાખે છે અથવા તેના ઉદયને નિરોધ કરી નાખે છે તેને કોઈ પ્રતિસંલીન કહે છે કહ્યું પણ છે કે વાવનિરોણો ઈત્યાદિ–કક્ષાના ઉદયને નિરોધ કર અથવા ઉદય પ્રાપ્ત કષાયાને વિફલ કરવા તેનું નામ કષાય સંલીનતા છે. આ પ્રકારનું કથન માન, માયા અને લેભ વિષે પણ સમજવું. વત્તા પરિસંકળા” ઈત્યાદિ. અપ્રતિસલીનના-ક્રોધ અપ્રતિસંલીન આદિ ચાર પ્રકાર કહ્યા છે. ઉદય પ્રાપ્ત કંધને નિરોધ નહીં કરનારને કે અપ્રતિસંલીન કહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ અપ્રતિસંલીનને ભાવાર્થ પણ જાતે જ સમજી લે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ • રત્તર પરિવંછીના” ઈત્યાદિ–પ્રતિસલીનના મનઃ પ્રતિસંલીન આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ-કુશલ મનના ઉદીરણથી અને અકુશલા મનના નિગ્રહથી જેણે પિતાના મનને પ્રતિસલીન કરી દીધું છે, તેને “પ્રતિસંભીનમના કહે છે. એ જ પ્રમાણે વચન અને કાયને વિષે પણ સમજવું. ઈન્દ્રિય પ્રતિસલીન એ છે કે જે મને અને અમનેશ શબ્દાદિ વિષયોમાં રાગ શ્રેષને નિવારક હેય છે. કહ્યું પણ છે કે- “અપસરથાણનિરોડો” ઈત્યાદિ. એ જ પ્રમાણે બાકીની ઈન્દ્રિમાં પણ પ્રતિસલીનતાની વ્યાખ્યા સમજી લેવી. “રત્તા ગપરિસંઢાનાઈત્યાદિ-અપ્રતિસલીનના મનઃ અપ્રતિસંલીન આદિ ચાર ભેદ કહ્યા છે, તે ચાર ભેદનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે – જે મનને સમ્યક્ પ્રકારે નિરોધ ( નિગ્રહ) કરવાથી રહિત હોય છે, તેને મનઃ અપ્રતિસંસીન કહે છે. એ જ પ્રકારનું કથન વાકુ, કાય અને ઇન્દ્રિયોના નિરોધ વિશે પણ સમજી લેવું જોઈએ. એ સૂ. ૩૯ છે દીનકે સ્વરૂપના નિરૂપણ પહેલાના સૂત્રમાં જે અપ્રતિસલીન કહેવામાં આવ્યા, તે તે દીન જ હોય છે. તેથી હવે સૂત્રકાર ચતુર્ભગી દ્વારા દીનનું નિરૂપણ કરવા માટે ૧૭ સૂત્રનું કથન કરે છે. “ત્તા પુરિઝાયા guળા” ઈત્યાદિ – સૂત્રાર્થ-ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન, (૨) દીન અદન, (૩) અદીને દીન અને (૪) અદીન અદીન ! ૧ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે(૧) દીન દીન પરિણત, (૨) દીન અદીન પરિણત, (૩) અદીન દીન પરિણુતા અને (૪) અદીન અદાન પરિણત.૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ પુરુષજાત ચાર પ્રકારની કહી છે–(૧) દીન દીનરૂપ,(૨) દીન અદીનરૂપ, (૩) અદીન દીનરૂપ અને (૪) અદીન અદીનરૂપ ૩ : પુરુષજાત ચાર કહી છે-(૧) દીન દીન મનવાળે, (૨) દીન અદીન મનવાળો, (૩) અદીન દીન મનવાળે અને (૪) અદીન અદીન મનવાળે. . ૪ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–દીન દીન સંક૯પવાળે, (૨) દીન અદીન સંકલ્પવાળે, (૩) અદીન દીન સંક૯૫વાળે અને (૪) અદીન અદીન સંકલ્પ વાળો. ૫ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન પ્રજ્ઞાવાળે, (૨) દીન અદીન પ્રજ્ઞાવાળે, (૩) અદીન દીન પ્રજ્ઞાવાળે અને (૪) અદીન અદીન પ્રજ્ઞાવાળા. . ૬. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન દષ્ટિવાળ, (૨) દીન અદીન દૃષ્ટિવાળે, (૩) અદીન દીન દષ્ટિવાળે અને (૪) અદીન અદીન દષ્ટિવાળા ૭. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન શીલાચારવાળે, (૨) દીન અદીન શીલાચારવાળે, (૩) અદીન દીન શીલાયારવાળો અને (૪) અદીન અદીન શીલાચારવાળે ૮. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે (૧) દીન દીન વ્યવહારવાળે, (૨) દીન અહીન વ્યવહારવાળે, (૩) અદીન દીન વ્યવહારવાળે અને (૪) અદીન અદીન વ્યવહારવાળે છે ૯. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીન પરાક્રમવાળે, (૨) દીન અદીન પરકમવાળે, (૩) અદીન દીન પરાક્રમવાળે, (૪) અદીન દીન પરાક્રમવાળે અને (૪) અદીન અદીન પાકમવાળો ! ૧૦ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન વૃત્તિવાળે, (૨) દીન અદીન વૃત્તિવાળે, (૩) અદીન દીન વૃત્તિવાળે, અને (૪) અદીન અદીન વૃત્તિવાળે ( ૧૧ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન જાતિવાળો, (૨) દીન અદીન જાતિવાળો, (૩) અદીન દીન જાતિવાળે અને (૪) અદીન અદીન જાતિવાળ ૧૨. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન ભાવી, (૨) દીન અદી ભાષી, (૩) અદીને દીન ભાષી અને (૪) અદીન અદીન ભાષી ૧૩ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે-(૧) દીન દીનાવભાષી, (૨) દીને અહીનાવભાષી, (૩) અદીન દીનાવભાષી અને (૪) અદીન અદીનાવભાષી ૧૪ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન સેવી, (૨) દીન અદીન સેવી, (૩) અદીન દીન સેવી અને (૪) અદીને દીન સેવી ૧૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૩૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે–(૧) દીન દીન પર્યાય, (૨) દીન અદીન પર્યાય, (૩) અદીન દન પર્યાય અને (૪) અદીન અદીન પર્યાય . ૧૬ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે – (૧) દીન દીન પરિવાર, (૨) દીન અદીન પરિવાર, (૩) અદીન દીન પરિવાર અને (૪) અદીન અદીન પરિવાર . ૧૭૫ આ ૪૦ માં સૂત્રમાં જે ૧૭ સૂત્રે આપ્યાં છે, તેમાં ૧૭ ચતુર્ભાગી આપી છે તેમનું હવે સપષ્ટીકરણ કરવામાં આવી છે– પુરુષાત એટલે પુરુષના પ્રકારેતે પ્રકારે અહીં ૧૭ સૂત્રે અને ૧૭ ચતભેગીઓ દ્વારા પ્રકટ કરવામાં આવ્યા છે. (૧) કેઇ એક પુરુષ એ હોય છે કે જે ઉપાર્જિત ધનના ક્ષયથી દીન થઈ ગયે હોય છે, અને ત્યાર બાદ પણ ધનાદિના અભાવે દીન દશામાં જ રહે છે. અથવા–નિસ્તેજ શરીર વાળે હેવાને કારણે કેઈ માણસ બહિવૃત્તિની અપેક્ષાએ પણ દીન હોય છે અને કલુષિત ચિત્તવાળે હેવાને કારણે અન્તવૃત્તિની અપેક્ષાએ પણ દીન હેય છે. બીજે ભાગે-કોઈ એક પુરુષ એ હોય છે કે જે જન્મથી દરિદ્ર હેવાને કારણે પહેલાં તે દીન હોય છે, પણ પાછળથી પુરુષાર્થ દ્વારા ધનેપાર્જન કરવાને કારણે દીન રહેતું નથી. અથવા પ્લાન મુખાકૃતિથી યુક્ત હેવાને કારણે કેઈ એક પુરુષ બાહ્યવૃત્તિથી તે દીન લાગતું હોય છે, પણ ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હોવાને લીધે અન્તવૃત્તિથી અદીન હોય છે. - ત્રીજો ભાંગે –કેઈ એક પુરુષ એ હોય છે કે જે સંપત્તિશાળી હોવાને કારણે પહેલાં તે અદીન હોય છે, પણ પાછળથી તેની સંપત્તિને નાશ થઈ જવાથી દીન અવસ્થાવાળો થઈ ગયો હોય છે. અથવા સુંદર મુખા. કતિ આદિને કારણે કઈ માણસ બાહ્યદષ્ટિએ જોતાં તે અદીન લાગે છે, પણ કલુષિત ચિત્તવાળો હોવાને લીધે અતવૃત્તિથી દીન હોય છે. ચેથે ભાંગો–કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ ધનાદિથી સંપન્ન હોવાને કારણે અહીન હોય છે અને ત્યારબાદ ધનાદિની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २४० Page #256 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ થવાને કારણે અદીને જ રહે છે. અથવા સુંદર મુખાકૃતિ આદિને કારણે આવૃત્તિથી પણ અદીન હોય છે અને ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હોવાને કારણ અન્તવૃત્તિથી પણ અદીન જ હોય છે. આ રીતે પહેલા સૂત્રના ચાર વિકલપને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, બીજા સૂત્રના ચાર ભાંગાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે– (૧) “દીન દીન પરિણત” કઈ એક પુરુષ એ હેય છે કે જે જાતિ આદિની અપેક્ષાએ પહેલાં પણ દીન હોય છે અને ત્યારબાદ હિસ્ત્ર પ્રવૃત્તિમાં પડી જવાને કારણે દીનતા પરિણત થઈ ગયેલ હોય છે, એ આ પહેલે ભાગે સમજ. એ જ પ્રમાણે આ સૂત્રના બાકીના ત્રણ ભાંગા પણ જાતે જ સમજી લેવા. એ જ પ્રમાણે રૂ૫, મન, સંક૯૫, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર, પરાક્રમ, વૃત્તિ, જાતિ, ભાષી, અવભાષી, સેવી, પર્યાય અને પરિવાર આ શબ્દને દીન શબ્દ સાથે ઉપરના ક્રમ પ્રમાણે જોડીને જે ચતુર્ભગીઓ બનાવવામાં આવી છે, તેમને ભાવાર્થ પણ પહેલા અને બીજા સૂત્રમાં કરેલા સ્પષ્ટીકરણને આધારે સમજી લે. આ પદની વ્યાખ્યા ચતુર્થ સ્થાનના પહેલા ઉદેશાના બીજા સૂત્રમાં આપવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી. સૂ. ૪૦ના આર્યાદિ પુરૂષકે સ્વરૂપના નિરૂપણ પુરુષ જાતને અધિકાર ચાલી રહ્યો છે, તે સંબંધને અનુલક્ષીને સૂત્રકાર ૧૮ સૂત્ર દ્વારા પુરુષ પ્રકારનું કથન કરે છે. રારિ પુરિસના પૂUારા” ઈત્યાદિ– ચારે કોરૌ પુરુષે કહ્યા છે, જેવી રીતે કે આર્ય નામવાળા છે અને આર્ય છે. ૪–૧ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–આર્ય નામવાળા છે અને આર્ય પરિણત છે. ૪–૨ એ જ રીતે આર્ય રૂપવાળા ૩, આર્ય મનવાળા ૪, આર્ય સંક૯પવાળા ૫, આર્ય પ્રજ્ઞાવાળા ૬, આર્ય દષ્ટિવાળા ૭, આર્ય શીલવાળા ૮, આર્ય વ્યવહારવાળા ૯, આર્ય પરાક્રમવાળા ૧૦, આર્ય વૃત્તિવાળા ૧૧, આર્ય જાતિવાળા ૧૨, આર્ય ભાષાવાળા ૧૩, આર્યાવભાષી ૧૪, આર્ય સેવી ૧૫, આર્ય પર્યાયવાળા ૧૬, આર્ય પરિવારવાળા ૧૭, એ રીતે સત્તર આલાપકે બને છે. જેવી રીતે દીનની સાથેના આલાપકે કહ્યા છે, તેવી જ રીતે આર્યની સાથેના આલાપકે પણ કહેવા જોઈએ. ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) આર્ય આર્યભાવયુક્ત, (૨) આર્ય અનાર્ય ભાવયુક્ત, (૩) અનાર્ય આર્ય ભાવયુક્ત અને (૪) અનાર્ય અનાર્ય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૪૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ભાવયુક્ત, આ સૂત્રમાં જે આર્ય કહેવામાં આવેલ છે તે નવ પ્રકારના સમ જવા. જેમકે-લે-ના-ગુરુ-૪” ઈત્યાદિ--(૧) ક્ષેત્રાર્ય, (૨) જાત્યાય, (૩) કુલાર્ય, (૪) કર્માર્ય, (૫) શિલ્પાર્ય, (૬) ભાષાય, (૭) જ્ઞાનાર્ય, (૮) ચારિત્રાય અને (૯) દર્શનાર્ય. એ રીતે દર્શનશાસ્ત્રમાં આર્ય નવ પ્રકારનાં કહ્યા છે. શક, યવન અને ખસ આદિને સ્વેચ્છ, અનાર્ય કહ્યા છે. જે ક્ષેત્રાય હોય છે તે પાપ રહિત (વિશુદ્ધ) હોય છે અને ક્ષાયિક આદિ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે, અને ક્રોધાદિક જે અનાર્યભાવ છે તેનાથી પણ કલુષિત હોય છે, બાકીનું કથન સુગમ છે. આ કથનને સંક્ષિપ્ત ભાવાર્થ નીચે પ્રમાણે છે-ક્ષાયિક આદિ જ્ઞાનાદિ ભાવેથી યુક્ત પુરુષને આર્યભાવ યુક્ત કહ્યો છે, અને ક્રોધાદિથી કલુષિત ભાવયુક્ત પુરુષને અનાર્ય ભાવયુક્ત કહ્યો છે. આ રીતે આ શોને સમજવાથી આર્ય-અનાર્ય આદિ ચારે ભાંગા સરળતાથી સમજી શકાય છે. સૂ. ૪૧ વૃષભ કે દ્રષ્ટાંત સે પુરૂષકે સ્વરૂપના નિરૂપણ હવે સૂત્રકાર વૃષભના દષ્ટાન્ડ દ્વારા દર્શાન્તિક પુરુષજાતનું નિરૂપણ કરે છે. વત્તા િરણમા પvળા” ઈત્યાદિસૂવાથ–વૃષભ (બળદ) ચાર પ્રકારના કહ્યા છે–-(૧) જાતિ સંપન્ન, (૨) કુલ સંપન્ન, (૩) બલ સંપન્ન, (૪) રૂપ સંપન્ન. એ જ પ્રમાણે પુરુષના પણ જાતિ સંપન્ન આદિ ચાર પ્રકાર કહ્યા છે. વૃષભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) જાતિ સંપન્ન, નો કુલ સંપન્ન, (૨) કુલ સંપન્ન ન જાતિ સંપન્ન, (૩) જાતિ સંપન્ન-કુલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૪૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ સંપન્ન, (૪) ને જાતિ સંપન્ન-ને કુલ સંપન્ન. એ જ પ્રમાણે પુરુષના પણ (૧) જાતિ સંપન્ન ને કુલ સંપન્ન, વગેરે ચાર પ્રકાર સમજવા. બીજી રીતે પણ વૃષભના ચાર પ્રકાર કહ્યા છે–(૧) જાતિ સંપન્ન ને બલ સંપન્ન, (૨) બલ સંપન્ન ને જાતિ સંપન્ન, (૩) જાતિ સંપન્ન બેલ સંપન્ન (૪) ને જાતિ સંપન્ન ને બલ સંપન્ન. એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર સમજવા વૃષભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) જાતિ સંપન્ન ને રૂપ સંપન્ન, (૨) રૂપ સંપન્ન ને જાતિ સંપન્ન, (૩) જાતિ સંપન્ન અને રૂપ સંપન્ન, (૪) ને જાતિ સંપન્ન ને રૂપ સંપન્ન. પુરુષના પણ અવાજ, ચાર પ્રકાર સમજવા. વૃષભના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કુલ સંપન્ન ને બલ સંપન્ન, (૨) મલ સંપન્ન ને કુલ સંપન, (૩) કુલ સંપન્ન અને બલ સંપન્ન, (૪) કુલ સંપન્ન ને બલ સંપન. ઈત્યાદિ ચાર પ્રકાર ઉપર મુજબ સમજવા. બળદના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે. (૧) બલ સંપન્ન–ને રૂપ સંપન્ન, ઈત્યાદિ ચાર પ્રકાર સમજી લેવા. પુરુષના પણ બલ સંપન્ન-ને રૂપ સંપન્ન આદિ ચાર પ્રકાર સમજવા. ટીકાથ-વૃષભ સૂત્રમાં જે ચાર પ્રકારના બળદ કહ્યા છે તે ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ-માતૃપક્ષનું નામ જાતિ છે, પિતૃપક્ષનું નામ કુળ છે. જે બળદની માતા ગુણસંપન્ન હોય છે તે બળદને જાતિસંપન્ન કહે છે. જે બળદને પિતા ગુણસંપન્ન છે, તે બળદને કુલ સંપન્ન કહે છે. ભારવહન કરવાની શક્તિનું નામ બળ છે જે બળદ ભારવહન કરવાની શક્તિવાળો હોય છે તેને બળસંપન્ન કહે છે. શારીરિક સૌંદર્યને રૂપ કહે છે, આ રૂપથી જે બળદયુક્ત હોય છે, તેને રૂપસંપન્ન કહે છે. એ જ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે-વિશુદ્ધ માતૃવંશથી જે પુરુષ યુક્ત હોય છે તેને જાતિસંપન્ન કહે છે. વિશુદ્ધ પિતૃ વંશથી જે પુરુષ યુક્ત હોય છે તેને કુલસંપન્ન કહે છે. ભારવહન આદિ કર. વાની શક્તિથી જે પુરુષયુક્ત હોય છે તેને બલસંપન્ન કહે છે. તથા શારીરિક સૌદર્યથી જે પુરુષયુક્ત હોય છે તેને રૂપસંપન્ન કહે છે. આ દષ્ટાન્ત અને દાર્જીન્તિક રૂપ સામાન્ય સૂત્ર છે. બળદના “ જાતિ સંપન્ન–ને કુલ સંપન્ન” ઈત્યાદિ જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ – પહેલે ભાગે--કઈ વૃષભ એવો હોય છે કે જે ગુણવતી માતાની અપેક્ષાએ તે જાતિસંપન્ન હોય છે, પણ ગુણવાન પિતાના વંશમાં જન્મ નહીં થવાને કારણે કુલસંપન્ન હોતા નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણે ભાંગ પણ સમજી લેવા. જેવી રીતે બળદના આ ચાર પ્રકાર કહ્યા છે, એ જ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૪૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ પુરુષના પણુ “ જાતિસંપન્ન–ના કુલસ'પન્ન ” ઇત્યાદિ ચાર પ્રકાર કહ્યા છે— (૧) કાઈ પુરુષ એવા હોય છે કે જે માતાની અપેક્ષાએ તા વિશુદ્ધ જાતિ વાળા હોય છે, પણ પિતાની અપેક્ષાએ વિશુદ્ધ જાતિવાળા હાતા નથી. આ પહેલા વિકલ્પ છે, ખાકીના ત્રણે વિકલ્પાને ભાવા પણુ એ જ પ્રમાણે સમજી લેવા. એ જ પ્રમાણે પછીના પાંચ દૃષ્ટાન્તસૂત્રાને પણુ દાન્તિક પુરુષ સાથે ઘટાવી લેવા. જાતિ અને કુલના ચેાગથી ચાર ભાંગા અને છે. જાતિ અને ખળના ચેાગથી ચાર ભાંગા બને છે અને જાતિ અને રૂપના ચેાગથી ચાર ભાંગા અને છે. આ રીતે જાતિ સાથે અનુક્રમે કુલ, બળ અને રૂપના ચેાગવાળા ત્રણ સૂત્ર છે. એ જ પ્રમાણે કુળ અને મળના ચેગથી તથા કુળ અને રૂપના ચેાગથી ચાર ચાર ભાંગાવાળા એ સૂત્ર અને છે, અને ખલ અને રૂપના સંચાગથી ચાર ભાંગાવાળુ એક સૂત્ર બને છે. આ રીતે ૧ સામાન્ય સૂત્ર, જાતિ સાથે કુળ, અલ અને રૂપના ચેાગવાળાં ૩ સૂત્ર, કુળ સાથે ખળ અને રૂપના ચેગવાળાં એ સૂત્ર અને મળ સાથે રૂપના ચેગવાળું ૧ સૂત્ર મળીને કુલ ૭ સૂત્ર થાય છે. આ વાત ટીકામાં આપેલ કાઠામાં સમજાવી છે— જાતિ, કુળ, ખળ અને રૂપ આ પ્રત્યેકના એક એક ભાંગાવાળુ` સામાન્ય સૂત્ર, તેના ક્રમાંક પહેલા સમજવા. ! સૂ. ૪૨ ॥ હાથીકે દ્દષ્ટાંતસે પુરૂષકે પ્રકાર કા નિરૂપણ હવે સૂત્રકાર હાથીના દૃષ્ટાન્ત દ્વારા પુરુષની ચતુર્વિધતાનું નિરૂપણ કરે છે. “ વત્તા હથી વળત્તા ” ઇત્યાદિ— સૂત્રા-હાથીના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—-(૧) ભદ્ર, (૨) મન્દ, (૩) મૃગ અને (૪) સંકીણું, એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે— (૧) ભદ્ર, (૨) મન્ત્ર, (૩) મૃગ અને (૪) સ'કી. । ૧ । હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) ભદ્રં ભદ્રમનવાળા, (૨) (૨) ભદ્રં મન્દ મનવાળા, (૩) ભદ્ર મૃગ મનવાળા અને (૪) ભદ્ર સંકીણુ મનવાળા. એ જ પ્રમાણે પુરુષના પણ નીચે મુજબ ચાર પ્રકાર કહ્યા છે-(૧) ભદ્રં ભદ્ર મનવાળા, (૨) ભદ્ર મન્દ મનવાળા, (૩) ભદ્ર મૃગ મનવાળા અને (૪) ભદ્ર સંકીણુ મનવાળા । ૨ । હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) મન્દ અને લગ્ન મનવાળા (૨) મન્ત્ર અને મન્દ મનવાળા, (૩) મન્દ્વ અને મૃગ મનવાળા અને (૪) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २४४ Page #260 -------------------------------------------------------------------------- ________________ મન્ત્ર અને સંકીણુ મનવાળા એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર પડે છે—— (૧) કોઈ પુરુષ મન્ત્ર અને ભદ્ર મનવાળા હોય છે, ઈત્યાદિ ચાર પ્રકાર ઉપર મુજબ જ મની શકે છે. । ૩ । એ જ પ્રમાણે હાથીના આ ચાર પ્રકાર પણ પડે છે--(૧) મૃગ અને ભદ્ર મનવાળા, (૨) મૃગ અને મન્દ મનવાળા, (૩) મૃગ અને મૃગ મનવાળે અને (૪, મૃગ અને સંકીણુ મનવાળે. એ જ પ્રમાણે પુરુષના પણુ (( મૃગ અને ભદ્ર મનવાળા ' ઇત્યાદિ ચાર પ્રકાર સમજી લેવા. । ૪ । હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે~~(૧) સ`કી અને ભદ્ર મનવાળા, (૨) સ`કીણુ અને મન્દ મનવાળા, (૩) સ ́કીશું અને મૃગ મનવાળા અને (૪) સ ́કી અને સકીણું મનવાળે. એ જ પ્રમાણે પુરુષના પણુ “ સંકીણ અને ભદ્ન મનવાળા ' ઇત્યાદિ ચાર પ્રકાર પડે છે, । ૫ । ગાથા--“ મધુત્તુતિના વિદ્મહાર્ ” ઇત્યાદિ, હાથીના દૃષ્ટાન્તસૂત્રમાં ચાર પ્રકારના હાથી કહ્યા છે. તે ચારે પ્રકારનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—જે હાથી ધૈય', શૌય આદિ ગુણૈાથી યુક્ત હોય છે, તેને ભદ્ર હાથી કહે છે. મન્દીભૂત ધૈય, શૌય આદિથી જે યુક્ત હાય છે, તેને મન્દ હાથી કહે છે. જે હાથી મૃગના જેવી કૃશતા, ભીરુતા આદિ ધર્મોથી સ'પન્ન હાય છે તે હાથીને મૃગ હાથી કહે છે. જે હાથી ઘેાડા થાડા ભદ્રાદિ ગુણેાથી સ'પન્ન હાય છે તેને સુકીશુ કહે છે. જેમ હાથીના આ ચાર પ્રકાર કહ્યા છે, એ જ પ્રમાણે મનુષ્યના પણ ચાર પ્રકાર કહ્યા છે. (૧) કેટલાક માણસા એવાં હાય છે કે જે આપત્તિ કાળે ધૈર્યાદિ ગુણ્ણાના ત્યાગ કરતા નથી, એવાં મનુષ્યને ‘ ભદ્ર’ કહે છે. (ર) કેટલાક માણસેા એવાં હાય છે કે જે આપત્તિ-વિપત્તિના સમયે ધૈય–શૌય આદિ ગુણે! ખતાવી શકતા નથી. આ ગુણ્ણાની અપેક્ષાએ તેએ મન્ત્ર હાવાથી તેમને મન્દ' કહે છે. (૩) કેટલાક માણસેા શારીરિક કૃશતાથી યુક્ત હોય છે અને મૃગ સમાન ડાક હાય છે, તેથી તેમને મૃગ સમાન કહ્યા છે. (૪) કેટલાક મનુષ્યેા થાડા થોડા પ્રમાણમાં ભદ્રાદિ ગુણેાથી યુક્ત હોય છે, તેથી તેમને સકીણ કહે છે, આ પહેલું સામાન્ય સૂત્ર છે, 6 ખીજા સૂત્રના ભાવા—આ દૃષ્ટાન્તસૂત્રમાં હાથીના “ ભદ્ર–ભદ્ર મનવાળા ” ઇત્યાદિ ચાર પ્રકાર કહ્યા છે. જાતિ અને આકૃતિની અપેક્ષાએ પ્રશસ્ત હાય ચિત્ત એવા હાથીને ભદ્ર કહે છે, અને ભદ્ર ( ધીર ) જેનું મન હેાય એવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ જેનું હાથીને પ્રશસ્ત હાય અથવા ભદ્રં ભદ્રમનવાળા ' કહે ૨૪૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ છે. દાનિક સૂત્રમાં તેને આ પ્રમાણે અર્થ ઘટાવી શકાય-કેટલાક માણસે એવાં હોય છે કે જેઓ જાતિ અને આકારની અપેક્ષાએ પણ પ્રશસ્ત હોય છે અને ધીર મનવાળા હોય છે, એવાં માણસને “ભદ્ર-ભદ્રમનવાળા” કહે છે. બીજા ભાંગાને ભાવાર્થ—કેટલાક માણસો મન્દીભૂત ચિત્તવાળા ( ધૈર્ય આદિ ગુણેથી રહિત) હોય છે, તેમને મન્દ મનવાળા કહે છે, એવા મનુષ્ય અત્યન્ત ધીર હેતા નથી. જે માણસનું મન મૃગના જેવું ભીરુ અને ચંચળ હોય છે એવા માણસને મૃગમના કહેવામાં આવે છે. એ મનુષ્ય ડરપોક અને ચંચળ વૃત્તિવાળો હોય છે. આ રીતે મનુષ્યમાં આ દષ્ટાન્તની સાધન મ્યતા ઘટાવી શકાય છે. જે માણસનું મન ભદ્રાદિક લક્ષણેથી થોડા થોડા પ્રમાણમાં યુક્ત હોય છે તે માણસને “સંકીર્ણ મનવાળે' કહે છે. એટલે કે જે વિચિત્ર મનવાળો હોય છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. આ ભદ્રાદિકના કથિત લક્ષણો અનુસાર પુરુષમાં પ્રશસ્તતા અને અપ્રશસ્તતા સમજવી. ભદ્રાદિકનાં લક્ષણ ચાર ગાથા દ્વારા આ પ્રમાણે કહ્યા છે– ભદ્રલક્ષણ-“મષrટા” ઈત્યાદિ–જેનાં નેત્ર મધુગુટિકા સમાન પીળા વર્ણના હોય છે, સ્કૂલ, સૂક્ષમ અને સૂક્ષ્મતર રૂપે જેની પૂછડી દીવ, દીર્ઘતર તથા સુંદરતાભરી હોય છે, તથા જેનાં સમસ્ત અંગ સપ્રમાણ હોય છે એવા હાથીને ભદ્રગજ કહે છે. મન્ટ લક્ષણ-“ચઢવ ” ઈત્યાદિ–ઘણાં ચંચળ અને જાડા વાળથી યુક્ત ત્વચાવાળા, વિશાળ કુમ્મસ્થળવાળા, જેની પૂંછડીને મૂળ ભાગ સ્થૂલ હોય એવા, જેનાં નખ, દાંત અને વાળ સ્થૂલ હોય એ, અને સિંહના સમાન ત–રક્તવાળી આંખેવાળ જે હાથી હોય છે તેને મન્દગજ' કહે છે. મૃગ લક્ષણ-“તનુ”-ઈત્યાદિ જેનું શરીર પાતળું હોય છે, જેને કંઠ કૃશ હોય છે, જેની ત્વચા પાતળી હોય છે, જેનાં દાંત, નખ અને વાળ પાતળા (કૃશ) હોય છે, જે સ્વભાવે ભીરુ (ડરપોક) હોય છે, ત્રસ્ત–ભયને કારણે જે જલદી ડરી જાય છે-એટલે કે ભયને કારણે જેના કાન સ્તબ્ધ (સ્થિર) થઈ જાય છે, જે પોતાના કાને સ્તબ્ધ સ્થિર કરવાના લક્ષણોથી યુક્ત હોય છે, જે કષ્ટ વિચારણા આદિમાં ઉદ્વેગયુક્ત થઈ જાય છે તથા જે ત્રાસી (વ્યસન ગુણથી યુક્ત) હોય છે એવા હાથીને મૃગગજ (મૃગ સમાન ગજ) કહે છે. સંકીર્ણ લક્ષણ-“guઉં” ઈત્યાદિ-જે હાથીમાં ભદ્ર, મન્દ અને મૃગગજના ચેડાં થોડાં લક્ષણને સદ્દભાવ હોય છે, એટલે કે જે ભદ્રાદિ હાથીઓના મન્તત્વ આદિ ગુણેને થોડા થોડા પ્રમાણમાં ધારણ કરનારો હેય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૪૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ છે, તથા શરીરાકૃતિ અને શીલ સ્વભાવની અપેક્ષાએ સંકીર્ણ હોય છે, ભદ્ર, મન્દ અને મૃગના સ્વભાવ સાથે જેને સ્વભાવ મળતો આવે છે, એવા હાથીને સંકીર્ણ ગજ' કહે છે. ભદ્ર હાથી શરદ ઋતુમાં મદેન્મત્ત થાય છે, મન્દ હાથી વસન્તમાં, મૃગ હાથી હેમન્તમાં અને સંકીર્ણ હાથી છએ ઋતુમાં મદેન્મત્ત થાય છે. “હિ જ મરો, ઈત્યાદિ ભદ્ર હાથી પોતાના દંતશૂળથી, મન્દ હાથી પિતાની સૂંઢથી, મૃગ હાથી શરીર અને અધરેષથી અને સંકીર્ણ હાથી પિતાના સમસ્ત અંગોથી પ્રહાર કરે છે. સૂ૪૩ છે વિકથાકે સ્વરૂપકા નિરૂપણ સંકીર્ણ-સંકીર્ણમના ” આ સૂત્રપાઠ દ્વારા મનનું સ્વરૂપ પ્રકટ કર્યું છે. હવે સૂત્રકાર વચનનું સ્વરૂપ પ્રકટ કરવા નિમિત્તે વિકથા-કથાનું સ્વરૂપ પ્રકટ કરે છે. “વાર વિજa guત્તાગોઈત્યાદિ– ટીકાથ–ચાર વિકથાઓ કહી છે–(૧) સ્ત્રીથા, (૨) ભક્તકથા, (૩) દેશકથા અને (૪) રાજકથા. આ ચારે પ્રકારની કથાઓ સંયમના પાલનમાં બાધકરૂપ હેવાને કારણે તેમને વિકથાઓ કહી છે. સ્ત્રીઓ વિષે વાત કરવી અથવા સ્ત્રીઓ વચ્ચે બેસીને વાત કરવી તેનું નામ સ્ત્રીકથા છે. સ્ત્રીકથાને વિકથા કહેવાનું કારણ એ છે કે તે સંયમની પરિપથી (વિપક્ષભૂત) છે. “ભક્તી’ એટલે જન-જન સંબંધી વાતને ભક્તકથા કહે છે. દેશ વિષેની કથાને અને રાજા વિષેની કથાને રાજકથા કહે છે. “ફરિય% વદિવા” ઈત્યાતિ. સ્ત્રીકથા ચાર પ્રકારની કહી છે–(૧) સ્ત્રીઓની જાતિની કથા, (૨) સ્ત્રીઓના કુળની કથા, (૩) સ્ત્રીઓના રૂપની કથા અને (૪) સ્ત્રીઓના નેપથ્યની કથા. બ્રાહ્મણ આદિ એક જાતિની સ્ત્રીની પ્રશંસા અથવા નિન્દા કરવી તેનું નામ સ્ત્રીવિષયક જાતિકથા છે. ઉત્તમ અથવા નીચ કુળની વાત કરીને કોઈ કુળમાં જન્મેલી સ્ત્રીની પ્રશંસા કરવી અને કેઈ કુળમાં જન્મેલી સ્ત્રીની નિન્દા કરવી, તેને વિષયક કુળકથા કહે છે. સ્ત્રીના રૂપની પ્રશંસા અથવા નિન્દા કરવી તેનું નામ રૂપકથા છે. (૪) મહારાષ્ટ્રિય આદિ સ્ત્રીઓની વેષભૂષાની પ્રશંસા કરવી અને કેઈ બીજી સ્ત્રીના વેષની નિન્દા કરવી તેનું નામ નેપથ્ય કથા છે. સ્ત્રીકથામાં જે દે છે તે આ ગાથામાં પ્રકટ કર્યા છે– નાર પરમોડુતi ” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २४७ Page #263 -------------------------------------------------------------------------- ________________ મત્તા જરૂદિવા” ઈત્યાદિ–ભક્ત કથાના પણ ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે-(૧) ભક્તના આવા ની કથા, (૨) ભક્તના નિર્વાપની કથા, (૩) ભક્તના આરમ્ભની કથા અને (૪) ભક્તના નિષ્ઠાનની કથા. ભક્તના આવાની કથા”—શાક, ધી આદિનું નામ “આવાપ” છે. અમુક ભોજનમાં આટલાં શાક, આટલા તાદિ ઉપયોગમાં લીધાં હતાં, આ પ્રકારની ભેજનના વિષયમાં જે વાત કરવામાં આવે છે, તેને ભજનના આવા૫ની કથા કહે છે. (૨) ભેજનના નિર્વાપની કથા”—પકવા૫કવ આહારને નિર્વાપ કહે છે. અમુક ભોજન સમારંભમાં આટલા પકવાન્ન અને આટલાં અપકવાન્ન ઉપયોગમાં લેવાય છે અથવા લેવામાં આવ્યા હતા, આ પ્રકારની કથાને આ બીજા ભેદમાં મૂકી શકાય છે. (3) ભજનના આરંભની કથા–ભજનના વિષયમાં અગ્નિ આદિના આરંભની વાત કરવી તેનું નામ આરંભની કથા છે. જેમકે શીરો આદિ વસ્તુઓ આટલી અગ્નિના તાપથી સારી બને છે-ઓછાં તાપથી સારી બનતી નથી, આ પ્રકારની કથાને ત્રીજા ભેદમાં ગણાવી શકાય છે ભજનના નિષ્ઠાનની કથા–શત, સહસ્ત્ર આદિ દ્રવ્યનું નામ નિષ્ઠાન છે. અમુક ભેજનમાં આટલું દ્રવ્ય ખર્ચ કરવામાં આવે, તે જ તે ભેજન સારું બને છે, અથવા અમુક માણસે અમુક ભેજન સમારંભમાં આટલું દ્રવ્ય વાપર્ય", આ પ્રકારની કથાને આ ચોથા ભેદમાં મૂકી શકાય છે. આ ભક્તકથામાં આટલા દેષ છે-“મારામંત ”િ ઈત્યાદિ. “રેવ રશ્વિ” પત્યિાદિ—મગધ દેશની કથા કરવી તેનું નામ દેશકથા છે. દેશકથાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) દેશ વિધિ સ્થા, (૨) દેશ વિકલ્પ કથા, (૩) દેશ છન્દ કથા, અને (૪) દેશ નેપથ્ય કથા. (૧) મગધ આદિ દેશમાં ભેજન, મણિમય ભૂમિ આદિનું નિર્માણ સારું થાય છે કે શું થાય છે, એવી જે વાત કરાય છે તેને દેશ વિધિ કથા કહે છે. (૨) મગધ આદિ દેશમાં અનાજ વગેરેના ઉત્પાદનની કથા તથા કૂવા, વાવ, તળાવ, ભવન આદિના નિર્માણની કથાને દેશ વિકલ્થ કથા કહે છે. (૩) દેશાદિની અપેક્ષાએ ગમ્ય–અગમ્ય આદિની કથા કરવી તેનું નામ દેશ છેદ કથા છે. “ગમ્ય” એટલે સેવનીય અને “અગમ્ય ” એટલે અસેવનીય. જેમકે “ લાટાદિ દેશમાં મામાની દીકરી ગમ્ય (સેવનીય) હોય છે, અને અન્ય દેશોમાં મામાની દીકરી અગમ્ય હોય છે, ” આ પ્રકારની કથાને દેશછન્દ કથા કહે છે. (૪) અમુક દેશમાં સ્ત્રી-પુરુષની વેષભૂષા આ પ્રકારની હોય છે, ” આ પ્રકારની કોઈ દેશના સ્ત્રીપુરુષના સ્વાભાવિક વેષભૂષાની કથાને દેશ નેપથ્ય કથા કહે છે. આ દેશકથાના દે આ ગાથામાં પ્રકટ કર્યા છે. “ રાજવોકુw ? ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २४८ Page #264 -------------------------------------------------------------------------- ________________ રાય વદિવા” ઈત્યાદિ–રાજકથા ચાર પ્રકારની કહી છે-(૧). રાજાની અતિયાન કથા, (૨) રાજાની નિર્માણ કથા, (૩) રાજાની બલવાહન કથા, (૪) રાજાની કેષ્ટાગાર કષ કથા. (૧) રાજાના નગર પ્રવેશ વિષયક કથાને “ રાજાની અતિયાન કથા” કહે છે. (૨) રાજા નગરની બહાર વિજયાદિ નિમિત્તે જે પ્રયાણ કરે છે તેની કથાને “રાજાની નિર્માણ કથા ” કહે છે. (૩) રાજાના સિન્ય, હાથી, ઘેડા આદિ વાહન અથવા બન્નેની (બલ વાહનની) કથા કરવી તેનું નામ “બલવાહન કથા” છે. (૪) રાજાના સુવર્ણાદિ કષની ધાન્ય ભંડારની કથાને “કેષ્ટાગાર કેષ કથા ” કહે છે. અહીં ચારક (ચાર) આદિ શંકારૂપ અનેક દોષ હોય છે. કહ્યું પણ છે કે “ચિસ્થ મરે ગોરો” ઈત્યાદિ “ધમ રન્ના ” ઈત્યાદિ-ધર્મકથા ચાર પ્રકારની કહી છે. ભવસાગરમાં ડૂબતા અને જે નૌકાની જેમ પાર કરાવી દે છે-શુભ સ્થાનમાં પહોંચાડી દે છે, તેનું નામ ધર્મ છે. તે ધર્મ વિષયક જે કથા છે તેને ધર્મ. કથા કહે છે. એટલે કે ભગવાનની દેશના રૂપ જે વાક્યપ્રબળ્યું છે, તેને ધમ કથા કહે છે. અથવા શુભાશુભ કર્મના વિપક ફળનું ઉપદર્શન કરાવનારી જે કથા છે તેને ધર્મકથા કહે છે. તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણ, (૩) સંવેદની અને (૪) નિવેદની. જે કથા દ્વારા શ્રોતાના આત્માને મેહથી દૂર કરીને તત્વ પ્રત્યે અથવા ચારિત્ર પ્રત્યે આકૃષ્ટ કરવામાં આવે છે તે કથાને આક્ષેપણી કથા કહે છે. કહ્યું પણ છે કે “જાગ્રસ્ત સાથે શ્રોતાઈત્યાદિ “વિક્ષેપણી ” સમ્યગ્વાદ ગુણના ઉત્કર્ષના પ્રદર્શનથી શ્રોતા જે કથા દ્વારા મિથ્યાવાદને ત્યાગ કરી નાખે છે, તે કથાને વિક્ષેપણી કથા કહે છે. કહ્યું પણ છે કે “સભ્યશાળ રેંજ” ઈત્યાદિ જે કથા શ્રોતાને સંસારની અસારતા બતાવીને તેને મેક્ષાભિલાષી બનાવે છે, તે કથાને સંવેદની કથા કહે છે. કહ્યું પણ છે કે “ગયા વનમાઝેન ઇત્યાદિ-- જે કથા શ્રોતાના વિષયાનુરાગને વંસ ( નાશ) કરીને, તે વિષયથી તેને વિરક્ત કરી નાખે છે, એવી કથાને “નિવેદિની કથા કહે છે. કહ્યું: પણ છે કે-“ચર માત્રેન ” ઈત્યાદિ-- ગાવળી જ જરિણા ઈત્યાદિ. આક્ષેપણું કથાના નીચે પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૪૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકાર કહ્યા છે-(૧) આચારક્ષેપણું, (૨) વ્યવહારક્ષેપણ, (૩) પ્રજ્ઞત્યા ક્ષેપણું, અને (૪) દષ્ટિવાદાક્ષેપણ. જે કથા દ્વારા લેચ આદિ કરવાનું અને સ્નાન આદિ નહીં કરવાનું પ્રતિ પાદન કરવામાં આવે છે, તે કથાને આચારક્ષેપણ કથા કહે છે. કેઈ પણ પ્રકારે થઈ ગયેલા દોષને દૂર કરવા માટેના પ્રાયશ્ચિત્ત આદિનું જે કથા દ્વારા પ્રદર્શન થાય છે તે કથાને વ્યવહારક્ષેપણ કથા કહે છે. સંશયયુક્ત શ્રોતાને પ્રિયવચને દ્વારા પ્રબોધન રૂપ પ્રજ્ઞતિનું જે કથા દ્વારા પ્રદર્શન થાય છે તે કથાને પ્રજ્ઞપ્તિ આક્ષેપણી કથા કહે છે અને આશ્રય લઈને સૂફમ જીવાદિ પદાર્થોનાં ભાવેનું પ્રતિપાદન જે કથા દ્વારા કરવામાં આવે છે, તે કથાને દૃષ્ટિવાદાક્ષેપણી કથા કહે છે. આક્ષેપણું કથાના લાભને આ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. “ વિજ્ઞાને તવો” ઈત્યાદિ, જરૂરિષદ” ઈત્યાદિ. વિક્ષેપણી કથા ચાર કહી છેજે કથામાં પહેલાં સ્વસમયના (જૈન સિદ્ધાન્તના) ગુણેને પ્રકટ કરવામાં આવે છે, અને ત્યારબાદ અન્ય સિદ્ધાના દોષે પ્રકટ કરવામાં આવે છે, તે કથાને પહેલા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે. જે કથામાં પહેલાં પર સિદ્ધાન્તગત દેને પ્રકટ કરીને સ્વસિદ્ધાન્તના ગુણેને પ્રકાશિત કરવામાં આવે છે, તે કથાને બીજા પ્રકારની વિક્ષેપણ કહે છે. - જે કથા પર સિદ્ધાન્તમાં જેટલે સમ્યગ્વાદ છે-જિનાગમના તાત્વિક વિવેચન સાથે મળતું આવે એવું કથન છે–તેને પણ પ્રકટ કરે છે અને તેમાં એટલે મિથ્યાવાદ-જિનક્તિ તત્વ કરતાં વિપરીત કથન છે, તેને પણ પ્રકાશિત કરે છે, તે કથાને ત્રીજા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે. જે કથા પર સમયમાં (સિદ્ધાન્તમાં) જે મિથ્યાત્વ છે તેને પ્રકટ કરીને સમ્યગ્વાદનું પ્રતિપાદન કરે છે તેને ચોથા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે. અથવા જે કથા નાસ્તિકવાદીના સિદ્ધાન્તનું ખંડન કરીને આસ્તિકવાદના સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે, તે કથાને ચેથા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે. સંવેળી ૪ રવિઈત્યાદિ-સંવેદની કથા ચાર પ્રકારની કહી છે. (૧) ઈહલોકસંવેદની, (૨) પરલેક સંવેદની, (૩) આત્મશરીર સંવેદની અને (૪) પરશરીર સંવેદની જે કથા આ લેકના લક્ષણ દ્વારા મનુષ્ય જન્મના સ્વરૂપ પર પ્રકાશ નાખે છે, એવી કથાને “ઈહિલેક સંવેદની કથા કહે છે. જેમકે “આ મનુષ્ય જન્મ અસાર છે, અનિત્ય છે, મેઘમંડળની જેમ જોતજોતામાં વિલીન થઈ જાય એવે છે, આ પ્રકારની કથાને ઈહલોક સંવેદની કથા કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ પરલોકસંવેદની–પરલેકથી અહીં દેવભવ આદિ ગૃહીત થયેલ છે. આ પરલોકના સ્વરૂપને પ્રકટ કરનારી જે કથા છે તેને “ પરલોકસંવેદની કથા કહે છે. જેમકે “દેવે પણ અસૂયા, ઈર્ષ્યા, સ્પર્ધા, ભય, વિયેગ, ક્રોધ, શેક, મોહ, મદ આદિ દુખેથી અભિભૂત છે, તે તિર્યગાદિના દુઃખની તે વાત જ શી કરવી ! ” આ પ્રકારની કથાને પરલોક સંવેદની કથા કહે છે. આત્મશરીર સંવેદની–જે કથા આત્મશરીરની (સ્વ શરીરની) અશુચિતાના નિમિત્તોને પ્રકટ કરતી હોય તે કથાને આત્મશરીર સંવેદની કહે છે. વહેલા નવમળ દ્વારથી જે અશુચિ વધારે ઘાડી બની છે, અશુચિ દ્વાર માંથી આ શરીર ઉત્પન્ન થયેલું છે, તેથી તે પોતે જ અપવિત્ર છે, ” એવું કથન જે કથામાં થાય છે તેને “આત્મશરીર સંવેદની” કથા કહે છે આ કથનનું તાત્પર્ય એ છે કે આ દેહ દરેક રીતે અપવિત્ર-અશુચિ અને કલુષિત બનેલા સ્વરૂપવાળો છે. તેની ઉત્પત્તિના જે કારણે છે તે કારણે જ અશુચિ યુક્ત અને અપવિત્ર છે. માતાના અપવિત્ર યોનિદ્વારમાંથી તે નીકળે છે. એવા અપવિત્ર શરીરના મેહમાં પડીને જે જીવ પુરુષાર્થ સાધન દ્વારા મેક્ષ સાધનભૂત સમ્યગ્દર્શનાદિકના સેવનથી વંચિત જ રહે છે, તે મોટી ભૂલ કરતે હોય છે. આ પ્રકારે આત્માને દેહનું સ્વરૂપ બતાવનારી જે કથા છે તેને આત્મશરીર સંવેદની કથા કહે છે. એ જ પ્રમાણે “પરશરીર સંવેદની ” કથા વિષે પણ સમજવું. “જેમ આપણાં શરીર સાથે થયેલાં પ્રતિકૂળ વ્યવહારથી આપણને અશાનિ થાય છે, એ જ પ્રમાણે અન્યના શરીર સાથે પ્રતિકૂળ વ્યવહારથી તેને પણ અશાન્તિ થાય છે, આ પ્રકારની વાતનું પ્રતિપાદન કરનારી કથાને પરશરીર સંવેદની કથા કહે છે. “frળી વદિવા” ઈત્યાદિ - નિર્વેદિની કથા ચાર પ્રકારની કહી છે, જેમકે.ચેરી આદિ જે પાપકર્મ જીવ આલેકમાં કરે છે, તેનું ફળ આ લેકમાં પણ પ્રાપ્ત કરે છે અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ પરલેકમાં પણ પ્રાપ્ત કરે છે, કારણ કે તેનું સેવન કરનાર માણસ ચારાદિની જેમ આ ભવમાં પણ વિવિધ પ્રકારના દુખે સહન કરે છે અને નારકાદિ ગતિમાં ઉત્પન્ન થઈને તે ગતિના વિવિધ કષ્ટ પણ સહન કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે હિંસા, ચોરી આદિ પાપકૃત્યોને ફલ વિપાક જીવને આલેકમાં પણ ભેગવ પડે છે અને પરલેકમાં પણ ભેગવો પડે છે. આ પાપકૃત્યના વિપાક રૂપે તેમને ઉભય લેકના કણો સહન કરવા પડે છે. તથા જે દુશ્ચિણું દુષ્કૃત્યનું, અસૂયા, ઈર્ષ્યા આદિ રૂપ પાપકર્મોનું જીવ પરલોકમાં (દેવાદિક ભમાં) ઉપાર્જન કરે છે, તે કર્મોને દુઃખફલરૂપ વિપાક જીવને આલેકમાં ભેગવ પડે છે. જેમકે આ મનુષ્યલકમાં આ જન્મ વ્યાધિ, દારિદ્ર આદિથી પીડાતાં મનુષ્ય અને તિર્યએ જોવા મળે છે. તેઓ પરભવકૃત પાપકર્મોને ખફલરૂપ વિપાક જ ભેગવી રહ્યા હોય છે. તથા–પરલેકમાં તિર્થગાદિ ભવમાં દુશ્મણ દુષ્કૃત્યેનું દુખવિપાક રૂપ ફલ તિર્યગાદિ ભવમાં જ ભેગવવું પડે છેમનુષ્યાદિ ભવમાં ભેગવવું પડતું નથી, કારણ કે તે કર્મો મનુષ્યાદિ ભવમાં ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થતાં નથી. તથા આલેકમાં સારી રીતે જેની આરાધના થઈ હોય એવાં દાનાદિ કર્મ અને છઠ્ઠ-અઠ્ઠમ તપસ્યારૂપ કર્મ આ લેકમાં જ સુખ વિપાકરૂપે ફળ આપનારા હોય છે. જેમકે તીર્થકર આદિ રૂપ સુપાત્રને દાન દેવાથી વસુધરા (ધન) ની વૃષ્ટિ થાય છે તથા છઠ્ઠ-અમ આદિ તપસ્યાઓથી આમ ઔષધિ આદિ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બાકીના વિકલ્પોનું વિવેચન પણ સમજી લેવું અહીં પહેલે અને બીજો ભે જ કહેવામાં આવે છે. બીજે ભેદ આ પ્રમાણે છે–આલેકમાં સુચીણું કર્મ ( ઉપાર્જિત સત્કર્મો) પરલેકમાં પણ સુખફલરૂપ વિપાકવાળાં હોય છે. જેમકે સાધુ, શ્રાવક આદિ દ્વારા કૃત સુચાણ કર્મ ત્રીજો ભાંગે–પરલોકમાં સુચીણું કર્મ આલેકમાં સુખફલરૂપ વિપાકથી યુક્ત હોય છે. જેમકે તીર્થંકર નામ કમે. ચોથે ભાગ–પરલેકના સુચીણું કર્મ પરલેકમાં સુખફલરૂપ વિપાકથી યુક્ત હોય છે. જેમકે બદ્ધ તીર્થકર ગોત્ર કર્મવાળે દેવ ભવસ્થ તીર્થકર સૂ. ૪૪ આ રીતે કથારૂપ વાગૂવિશેષનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પુરુષજાતની પ્રધાનતાની અપેક્ષાએ કાયવિશેષનું કથન કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫ ૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ કાયવિશેષકા નિરૂપણ ચારિ પુરિસગાથા guત્તા” ઈંચાદિ– સૂત્રાર્થ–ચાર પ્રકારના પુરુષે કહ્યા છે—(૧) કૃશ કૃશ, (૨) કૃશ દઢ, (૩) દેઢ કૃશ અને (૪) દૃઢ દઢ. બીજી રીતે પણ ચાર પ્રકારના પુરુષે કહા છે– (૧) કૃશ કુશ શરીર યુક્ત, (૨) કૃશ દઢ શરીર યુક્ત, (૩) દઢ કૃશ શરીર યુક્ત તથા (૪) દેઢ દેઢ શરીર યુક્ત, વળી આ પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકારો કહ્યા છે–(૧) કૃશ શરીર વાળા કેઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, જ્યારે દઢ શરીરવાળા કોઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૨) દઢ શરીરવાળા કઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉતપન્ન થાય છે, જ્યારે કૃશ શરીરવાળા કોઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૩) કે એક કુશ શરીરવાળા પુરુષને પણુ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે અને કેઈ એક દઢ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે. (૪) કેઈ એક કુશ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી અને કેઈ એક દઢ શરીરવાળાને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી, વિશેષાર્થ–આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે--અહીં જે “કુશ કુશ' આદિ રૂપ ચતુર્ભગી કહી છે તે ભાવને આશ્રિત કરીને કહેવામાં આવી છે. એટલે કે કોઈ એક પુરુષ એ હેય છે કે જે પહેલાં પણ ભાવની અપેક્ષાએ કૃશ (તુચ્છ પ્રવૃત્તિવાળ) હોય છે, અને પાછળથી પણ એ જ પ્રકારના ભાવને સદ્ભાવ રહેવાથી કૃશ (તુચ્છ પ્રવૃત્તિવાળે ) જ રહે છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં તુચ્છ પ્રવૃત્તિવાળ હોય છે, પણ ત્યારબાદ કેઈ પણ નિમિત્તાદિના સદ્દભાવે કરીને તે પ્રવૃત્તિને ત્યાગ કરી દેવાને કારણે દઢ-સ્થિર પરિણામ રૂપ અતુચ્છ પ્રકૃતિવાળે બને છે. (૩) દઢ-કુશ અને (૪) દૃઢ-દૃઢ આ બન્ને ભાંગાને ભાવાર્થ પહેલા તથા બીજા ભાગાને આધારે સમજી શકાય એવે છે. હવે કેવળ શરીરને આધાર લઈને સૂત્રમાર ચતુર્ભગીનું કથન કરે છે– (૧) “કૃશ-કૃશ શરીરવાળા ”—કેઈ એક પુરુષ એવો હોય છે કે જે જન્મથી કૃશ શરીરવાળા હોય છે અને ત્યારબાદ રોગાદિને કારણે કૃશ શરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫ ૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ રવાળા જ ચાલુ રહે છે. (૨) “ કૃશ-દૃઢ શરીરવાળે ”–કોઈ એક પુરુષ એવા હાય છે કે જન્મથી કૃશ શરીરવાળા હાય છે પણ રાગાદિના અભાવ વગેરે કારણેાને લીધે પાછળથી પુષ્ટ શરીરવાળા થઈ જાય છે. ખાકીના એ ભાંગાને ભાવાર્થ પણ આ બે લાંગાને આધારે સમજી લેવે. વળી દ્ર કૃશ-કૃશ શરીરયુક્ત ” આદિ ચાર પ્રકારનું આ પ્રમાણે પણુ સ્પષ્ટીકરણ થઇ શકે છે-(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે ભાવની અપેક્ષાએ પણ કમજોર હાય છે અને શરીરની અપેક્ષાએ પણ કમોર (દુબળ) હાય છે. (ર) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે ભાવની અપેક્ષાએ કૃશ હાય છે, પણ શરીરની અપેક્ષાએ દૃઢ ( મજબૂત ) હોય છે. એ જ પ્રમાણે બાકીના એ વિકલ્પના ભાવાર્થ પણ જાતે જ સમજી લેવા. હવે સૂત્રકાર જ્ઞાન અને દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ ચાર પ્રકારના પુરુષે નું નિરૂપણ કરે છે—પહેલા ભાંગાનું સ્પષ્ટીકરણ—કોઈ એક પુરુષ એવા હાય છે કે જેનુ શરીર કઠિન તપને કારણે કૃશ (દુČળ ) હાય છે, પણ એવા તે પુરુષમાં શુલ પરિણામના સદ્ભાવ હાવથી તેના જ્ઞાનાવરણીય અને દનાવરણીય ક્રર્માના ક્ષય થઈ જવાથી તેને જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય છે, પણ કાઇ એક પુરુષ એવા હોય છે કે જે દૃઢ શરીરવાળા હાય છે, પણ પુષ્કળ માહના સભાવને લીધે જ્ઞાનદનજનક શુભ પરિણામના અભાવને કારણે તેના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કાના ક્ષય કે ક્ષયેાપશમ થતા નથી. તે કારણે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૨) કોઈ એક પુરુષ એવેા હાય છે કે જે દેઢ શરીરવાળા હોય છે, વ ઋષભનારાચ સહનને ધારણ કરનારા હોય છે. એવા તે પુરુષના માહની શિથિલતા થઈ જવાને લીધે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનના સદ્ભાવને લીધે જ્ઞાનદનજનક શુભ પરિણામના ઉત્ક્રય થઈ જાય છે. તે કારણે જ્ઞાનાવરણીય અને દનાવરણીય કા ક્ષય ક્ષયે।પશમ સ્માદ્ધિ થઈ જવાને લીધે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થઇ જાય છે. જ્યારે કાઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ એક કુશ શરીરવાળા પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી, તેનું કારણ પહેલા ભાંગામાં બતાવ્યા પ્રમાણે સમજવું. (૩) કઈ કૃશ શરીરવાળા અને દઢ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થઈ જાય છે. તેનું કારણ નીચે પ્રમાણે છે–વિશિષ્ટ સંહનનવાળે પુરુષ જે સ્વ૯૫ મેહવાળે હેય તે શુભ પરિ. ણામના સદ્ભાવને લીધે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમાદિથી જ્ઞાનદર્શન ઉત્પન્ન કરી શકે છે. તેમાં શરીરની કૃશતા કે દઢતા બાધક નિવડતી નથી. (૪) જીવ ભલે કૃશ શરીરવાળે હોય કે દઢ શરીરવાળો હોય પણ કોઈ કઈ જીવ એ પણ હેય છે કે જે વિશિષ્ટ સંહનનવાળે હેવાને કારણે તે પ્રકારના શુભ પરિણામેના અભાવને લીધે નાનાવરણાદિકને ક્ષય પશમાદિ કરી શકતા નથી, તે કારણે એવા પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી, આ પ્રકારની આ ચતુર્ભગી સમજવી. સૂ. ૪૫ છે વ્યાધાતકે સ્વરૂપ કા નિરૂપણ આ રીતે જ્ઞાનદર્શનની ઉત્પત્તિનું કથન કરીને હવે સૂત્રકાર તેમના વ્યાઘાતનું કથન કરે છે. “નહિં ટાળÉિ નિરાંથા વા” ઈત્યાદિ– નીચેના ચાર કારણથી નિર્ગથે અથવા નિગ્રંથીઓને આ સમયમાં, ઉત્પત્તિને ચગ્ય હોવા છતાં પણ અતિશેષ જ્ઞાનદર્શનની ઉત્પત્તિ થતી નથી. (૧) તે નિગ્રંથ અને નિર્ચથીઓ વારંવાર અકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા કરતા રહે છે. (૨) તેઓ પિતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી સારી રીતે ભાવિત કરતા નથી. (૩) પૂર્વરાત્રિ અને અપરાત્રિના સમયે તેઓ ધર્મજાગરણ કરતા નથી. (૪) પ્રાસુક-એષણીય અને ઉંછ આહાર કે જે અનેક ઘરમાંથી ગ્રહણ કરવામાં આવે છે, તેના સમ્યક ગષયિતા તેઓ હેતા નથી. નીચેના ચાર કારણેથી નિગ્રંથ અથવા નિગ્રંથીઓ અતિશેષ જ્ઞાનદશન ઉત્પન્ન કરવાને પાત્ર બને છે અને તેથી તેઓ તેને પ્રાપ્ત કરે છે. તે ચાર કારણે આ પ્રમાણે છે–(૧) એવાં નિરાશે કથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા કરતા નથી. (૨) તેઓ વિવેક અને વ્યુત્સર્ગથી પિતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. (૩) તેઓ પૂર્વરાત્રિ અને અપરાત્રિને સમયે ધર્મજાગરણ કરે છે. પ્રાસુક, એષણીય અને ઉંછ આહાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ કે જે અનેક ઘરોમાંથી ગ્રહણ કરવામાં આવે છે તેના તેઓ સમ્યક ગષયિતા હોય છે. ટીકાથ––નિગ્રંથાદિમાં જ્ઞાનદશન ઉત્પન્ન ન થવાના સ્ત્રીકથા આદિ કારણે બતાવ્યાં છે. “આ સમય” પદ દ્વારા આરાને સમય તથા ચોથા આરામાં ઉત્પન્ન થયેલા અને પાંચમાં આરામાં પણ હૈયાતિ (અસ્તિત્વ) ધરાવતા માણસને સમય ગૃહીત થયું છે. જે શાનદર્શન સર્વ અવબોધ આદિ ગ દ્વારા મતિજ્ઞાન આદિ જ્ઞાનથી અને ચક્ષુદર્શન આદિ દશનેથી જહું પડે છે એવા જ્ઞાનને ‘અતિશેષ ” પત્ર દ્વારા ગ્રહણ કરવામાં આવ્યું છે. એવું તે અતિશેષ જ્ઞાનદર્શન કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ હોય છે. “સત્વસૂવાનY ” આ જે સૂત્રપાઠ અહીં આવ્યા છે તેને અર્થ “ ઉત્પન્ન થવાની ઈચ્છાવાળે ” થાય છે. પરંતુ જ્ઞાનાદિ કેમાં અભિલાષાને અભાવ હોય છે, તે કારણે તેને અર્થ “ઉત્પત્તિને વેગ્ય હોવા છતાં” લેવામાં આવેલ છે. ચોથા આરાના સમયમાં અને ઉપલક્ષણની અપેક્ષાએ ચોથા આરામાં જન્મેલા મનુષ્યને પણ જે પાંચમાં આરામાં ઉત્પન્ન થવા એગ્ય છે એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થતું નથી. તે ઉત્પન્ન ન થવાના કારણે નીચે પ્રમાણે છે-(૧) તેઓ નિરંતર સ્ત્રીકથામાં નિરત રહે છે, વારંવાર ભકત (ભજનની) કથામાં લીન રહે છે, દેશકથા અને રાજકથામાં પણ નિરત રહે છે. તે કારણે અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પાદક ભાવને તેમનામાં અભાવ રહે છે. તે કારણે તેઓ તેમને ઉત્પન્ન કરી શકતા નથી. (૨) ક્ષીર નીર ન્યાયને તેમનામાં અભાવ હોય છે-શુદ્ધાશુ દ્ધ આહારમાંથી અશુદ્ધાહારને ત્યાગ કરવા રૂપ વિવેકને તેમનામાં અભાવ હોય છે. કાસગથી કમ (કાચબા) ની જેમ પિતાની ઇન્દ્રિયોને સંયમિત કરવી તેનું નામ વ્યુત્સર્ગ છે. તેઓ આ વિવેક અને યુત્સર્ગથી પિતાના આત્માને સમ્યગ રીતે ભાવિત (યુક્ત) કરતા નથી. તે કારણે પણ તેઓ અતિશેષ જ્ઞાનદર્શનથી વંચિત રહે છે. (૩) “પુદગર૪” ઈત્યાદિ–રાત્રિના પ્રથમ પ્રહરને પૂર્વરાત્રિ કહે છે અને ચોથા પ્રહરને અપરાત્રિ કહે છે. તે પૂર્વરાત્રિની પછીની અપરાત્રિમાં અર્થાત્ રાત્રિના પાછલા ભાગમાં જેઓ ધર્મજાગરણ દ્વારા કુટુંબાદિની ચિન્તાને પરિ. ત્યાગ કરતા નથી. એટલે કે કુટુંબ વિષયક ચિન્તાને પરિત્યાગ કરીને જેઓ ધર્મ ચિન્તા રૂપ ભાવપ્રત્યુપ્રેક્ષાના કર્તા બનતા નથી, તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ અતિ શેષને ઉત્પન્ન કરનારા શુભ ભાવના અભાવને લીધે જ્ઞાનદર્શન ઉત્પન્ન કરી શકતા નથી. ભાવાનુપ્રેક્ષાનું સ્વરૂપ આ પ્રકારનું છે–“વાહ મg જિં નમાયા” ઈત્યાદિ અથવા “ોડરિથમે જોશ ઈત્યાદિ તથા “સુર” ઈત્યાદિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫ ૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રાસુક, અચિત્ત, ઉદ્વમાદિ દેષથી રહિત હેવાને કારણે એષણય ( કપ્ય) એવા અલ્પ અપ માત્રામાં અનેક ઘરોમાંથી ગ્રહણ કરાયેલા આહારની તેઓ વિધિસહિત ગવેષણ કરતા નથી, તે કારણે પણ તેઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારની આ ચાર કારણોને લીધે નિર્ગ છે અને નિર્ચથીઓ ઉત્પત્તિ યોગ્ય એવા અતિશેષ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને ઉત્પન્ન કરી શક્તા નથી. નહિં કgિ” ઈત્યાદિ–ઉપર જે કારણે પ્રકટ કરવામાં આવ્યાં છે. તે કારણે કરતાં વિપરીત કારણેને લીધે નિર્ચ અને નિગ્રંથીઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કરી શકે છે. અહીં “નિથી” આ પદના પ્રયોગ દ્વારા “ સ્ત્રીને મુક્તિ પ્રાપ્ત થતી નથી ” આ પ્રકારની માન્યતા ધરાવનારના મતનું ખંડન કરીને એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સ્ત્રીને પણ મુક્તિ મળી શકે છે. સૂ. ૪૬ છે સ્વાધ્યાયમેં કર્તવ્યતા-અકર્તવ્યતાક નિરૂપણ નિર્ચ ને અધિકાર ચાલુ હોવાથી હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે નિર્ગથ-નિગ્રંથીઓએ ક્યારે સ્વાધ્યાય કરે જોઈએ અને કયારે ન કરવો જોઈએ. “નો વર્ણ નિriાળ વા નિાથીખ જાઈત્યાદિ– ચાર મહાપ્રતિપદાઓમાં (વદ એકમે) નિર્ગથ અને નિર્ચથીઓએ સ્વાધ્યાય કરવો જોઈએ નહીં. (૧) અષાઢી પડવે, (૨) આ માસના પડવે, (૩) કાર્તિક માસના પડે અને સુગ્રીષ્મના-ચૈત્રના પડે. ચાર સંસ્થાઓમાં નિગ્રંથ-નિર્ચ થીઓએ સ્વાધ્યાય કર જોઈએ નહીં. (૧) પ્રથમ સંધ્યામાં, (૨) છેલ્લી સંધ્યામાં, (૩) મધ્યાહને અને (૪) અર્ધરાત્રે નિર્ગથ અને નિર્ચથીઓને માટે નીચેના ચાર કાળ સ્વાધ્યાય કરવાને યોગ્ય કહ્યા છે–(૧) પૂર્વાહ, (૨) અપરાહ્મ, (૪) પ્રદેશ અને (૪) પ્રત્યુષ. ટીકાથે–ચાર પ્રતિપદા (વદ એકમ) તિથિઓમાં સ્વાધ્યાય કરવાને નિષેધ કરવાનું કારણ એ છે કે તે તિથિઓમાં સામાન્યતઃ વિક્તસંભાવના રહે છે. “સ્વાધ્યાય” શબ્દથી આચારાંગસૂત્ર આદિને મૂળપાઠ ગૃહીત થયે છે. અષાડ આદિ ચાર માસની પ્રતિપદાઓને મહાપ્રતિપદાએ કહી છે. આષાઢી પૂર્ણિમા પછી જે તિથી આવે છે તેને, એટલે કે અષાઢ માસના કૃષ્ણપક્ષની એકમને આષાઢી પ્રતિપદા કહે છે. “ઈન્દ્ર મહકી પ્રતિપદ” આ માસની પૂર્ણિમા પછી જે એકમની તિથિ આવે છે તેને, એટલે કે આસો વદ એકમને “ઈન્દ્ર મહકી પ્રતિપદ' કહે છે. કાર્તક માસની પૂર્ણિમા પછી જે વદ એકમની તિથિ આવે છે, તેને “કાર્તિક પ્રતિપદા' કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ ચૈિત્રી પૂર્ણિમા પછી જે વદ એકમની તિથિ આવે છે, તેને “સુગ્રીષ્મ પ્રતિપદા' કહે છે. આ ચારે પ્રતિપદાની તિથિઓમાં સ્વાધ્યાયને નિષેધ છે. એ જ પ્રમાણે ચાર સંધ્યાઓમાં સ્વાધ્યાયને જે નિષેધ કર્યો છે, તે પણ વિદ્ધ આવવાની સંભાવનાથી જ કર્યો છે. પ્રથમ સંધ્યા એટલે સૂર્યોદય પહેલાં અર્ધા મુહૂર્તને અને સૂર્યોદય બાદ અર્ધા મુહૂર્તને સમય. પશ્ચિમ સંધ્યા એટલે સૂર્યાસ્ત પહેલાને અર્ધા મુદ્દતને સમય તથા સૂર્યાસ્ત બાદ જ્યાં સુધી દિશાએ લાલીમા યુક્ત રહે છે ત્યાં સુધી સમય. આ બને સંધ્યામાં સ્વાધ્યાય કરે જોઈએ નહીં. પૂર્વાહૂણ અને અપરાષ્ટ્રના સંધિ કાળને મધ્યાહુણ કહે છે. પૂર્વાણના અને અર્ધા મુહૂર્ત સુધી અને અપરહણની શરૂઆતના અર્ધા મુહૂર્ત સુધીના કાળમાં પણ સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. રાત્રિને પણ એ જ પ્રકારને જે મધ્ય ભાગ છે, તે મધ્યરાત્રિ રૂપ કાળમાં પણ સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. અહીં પણ મધ્યાહ્નના જેવું જ તે કાળનું પ્રમાણ સમજવું. આ રીતે આ ચાર સંધિયાઓમાં સ્વાધ્યાયને નિષેધ ફરમાવ્યું છે. મધ્યાહ્ન અને મધ્ય રાત્રિમાં જે સંધ્યાને વ્યવહાર થયે છે, તે સંધિકાળની અપેક્ષાએ થયે છે. સૂત્રકારે સ્વાધ્યાય કરવાને ગ્ય જે પૂર્વાણ આદિ કાળ બતાવ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે દિવસના પહેલા પ્રહરને પૂર્વાણુ કહે છે દિવસના છેલા પ્રહરને અપરહણ કહે છે. રાત્રિના પ્રથમ પ્રહરને પ્રદેષકાળ કહે છે, અને રાત્રિના છેલ્લા પ્રહરને પ્રત્યુષ કહે છે. આ ચારે કાળને સ્વાધ્યાય કરવા માટેના ચોગ્ય સમય અહીં કહ્યા છે. તે સૂ. ૪૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ સ્વાઘ્યાયમેં પ્રવૃત હવેકો લોકસ્થિતિકા નિરૂપણ સ્વાધ્યાયના કાળનું નિરૂપણ કર્યું.. સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થતાં સાધુ આદિકાને લેાકસ્થિતિનું પરિજ્ઞાન હૈાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર લાકસ્થિતિનું કથન કરે છે. ચન્ના હોર્િં વળત્તા ” ઈત્યાદિ— સૂત્રાલેાકસ્થિતિ ચાર પ્રકારની કહી છે. જેમકે-(૧) આકાશ પ્રતિષ્ઠિતવાત, (૨) વાતપ્રતિષ્ઠિત ઉદ્ગષિ, (૩) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી અને (૪) પૃથ્વી પ્રતિ ષ્ઠિત ત્રસ સ્થાવરજીવ. ટીકા -ક્ષેત્રરૂપ લેાકની વ્યવસ્થાનું નામ લેાકસ્થિતિ છે. તે લેાકસ્થિતિ પણ ચાર પ્રકારની કહી છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે... - (૧) આકાશમાં તનુવાત અને ઘનવાત રૂપ જે વાયુપ્રતિષ્ઠિત છે, તેનું નામ આકાશ પ્રતિષ્ઠિતવાત છે. (૨) ધનાદિધ રૂપ સમુદ્ર જે વાયુપ્રતિષ્ઠિત છે, તેનું નામ વાતપ્રતિષ્ઠિત ઉદધિ છે. (૩) ઘનાદધિ વ્યવસ્થિત. જે રત્નપ્રભા આદિ પૃથ્વી છે, તેમને કૃષિ પ્રતિષ્ઠિત પૃથ્વી કહે છે. (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત જે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય આદિક જીવ છે તેમનું નામ પૃથ્વી પ્રતિષ્ઠિત સ્થાવર જીવ છે. તથા જે દ્વીન્દ્રિયાદિક જીવા રત્નપ્રભા આદિ પૃથ્વીએમાં અપ્રતિષ્ઠિત જેવાં છે, તેઓ પણ વિમાનાદિ રૂપ પૃથ્વીએમાં પ્રતિષ્ઠિત હાવાને કારણે પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે. વિમાન અને પૃથ્વી આફ્રિકામાં આકાશ પ્રતિષ્ઠિતતા યથાસંભવ સમજવી જોઈએ. વિમાનગત દેવાદિ ત્રસેની વાત અહીં કરી નથી. સ્થાવર પદ્મથી અહીં ખાદર વનસ્પતિકાયિક આદિ સમજવા જોઇએ, કારણ કે જે જીવા સૂક્ષ્મ છે, તે તે સલાકમાં પ્રતિષ્ઠિત છે. લોકસ્થિતિની સવિસ્તર પ્રરૂપણા ત્રીજા સ્થાનના બીજા ઉદ્દેશાના ૩૯ માં સૂત્રમાં કરવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી. ! સૂ. ૪૮ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ ત્રસપ્રાણ વિશેષકે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર ત્રસ પ્રાણવિશેષના સ્વરૂપનું ચતુર્ભાગીયુક્ત ચાર સૂત્રે દ્વારા નિરૂપણ કરે છે. “રારિ પુતિનાચા પત્તા” ઈત્યાદિ– પુરુષના ચાર પ્રકાર કહ્યા છે–(૧) તથા પુરુષ (આજ્ઞાકારી, (૨) ને તથા (આજ્ઞા ઉથાપનાર) (૩) સૌવસ્તિક (સ્તુતિ કરનાર) (૪) પ્રધાન પુરુષ : ૧ આ રીતે પણ ચાર પુરુષ કહ્યા છે –(૧) આત્માન્તકર ને પરાન્તરકર, (૨) પરાન્તકર ને આત્માનકર, (૩) આત્માન્તકર અને પરાન્તકર, (૪) ને. આત્માન્તકર ને પરાન્તકર. ૨ આ રીતે પણ ચાર પુરુષ પ્રકાર કહ્યા છે–(૧) આત્મતમ ને પરતમ, (૨) પરતમ ને આત્મતમ, (૩) આત્મતમ અને પરતમ, (૪) ને આમતમ નિ પરતમ. ૩ ! આ રીતે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) આત્મદમ ને પરદમ, (૨) પરદમ ને આત્મદમ, (૩) આત્મદમ અને પરદમ, (૪) ને આત્મદમ ને પરદમ... ૪ વિશેષાર્થ–પહેલા સૂત્રના પહેલા ભાગમાં “ તથા ” પદ એવા સેવક પુરુષનું વાચક છે કે જેને જે કામ કરવાનું કહેવામાં આવે તે કામ કરે છે. એટલે કે કોઈ પુરુષ એ હોય છે કે જે પિતાના સ્વામીની આજ્ઞાનું પાલન કરનારે હોય છે. (ર) “ જો તથા બીજા ભાંગાનું ‘ને તથા” પદ એ પ્રકટ કરે છે કે કઈ પુરુષ એ હોય છે કે જે પિતાના સ્વામીની આજ્ઞાનું પાલક હેતે નથી તેને જેવું કામ કરવાનું કહેવામાં આવે તેવું કામ કરતો નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ (૩) કઈ પુરુષ એવા હોય છે કે જે પેાતાના સ્વામીની સ્તુતિ કરનારા ડાય છે, માઁગલવાચક હાય છે, જેમકે માગધ આદિ પુરુષ. (૪) કાઇ પુરુષ એવા હાય છે કે જે પ્રધાન સ્વામી હેાય છે. એટલે કે સેવક આદિજન તેની સેવા કરતાં હોય છે. ( ખીજા સૂત્રના ભાવાથ-પહેલા ભાંગાને ભાવાથ—કાઇ પુરુષ એવા હોય છે કે જે આત્માન્તકર હાય છે. અહીં · આત્મ’ પદથી પાતાના કૃતકમ ગૃહીત થયેલ છે, કારણ કે આત્મદ્રવ્યના અભાવ હોતા નથી. આત્માન્તકર પુરુષ તેને કહે છે કે જે પ્રત્યેકબુદ્ધની જેમ પેતાના જ ક્રર્મોના ક્ષયકર્તા ડાય છે, પરના કર્મોના ક્ષયક` હાતા નથી, કારણ કે તે ધ દેશનાદિથી રહિત હાય છે. ખીજા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઇ પુરુષ એવા હાય છે કે જે પરાન્તકર હાય છે પણ આત્માન્તકર હાતા નથી. દ્રવ્યલિંગી મુનિ અને અચરમ શરીરવાળા આચાય ને આ પ્રકારમાં ગણાવી શકાય છે. કારણ કે તેમની દેશનાથી અન્ય જીવા પેાતાના કર્માંના ક્ષય કરે છે પણ તેએ પેાતે પેાતાનાં કર્મોના ક્ષય થતાં નથી. ત્રીજા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઇ પુરુષ આત્માન્તકર ( પેાતાના કર્માંના ક્ષય કરનારા ) પણ હોય છે અને પરાન્તકર ( અન્યના કર્માંના ક્ષય કરનારા ) પણ હાય છે. જેમકે તી કરા. તેએ પેાતે પણ પેાતાના કર્મના ક્ષય કરી નાખે છે અને તેમની દેશનાના પ્રભાવથી અન્ય પુરુષ પણ પેાતાના કર્મના ક્ષય કરી નાખે છે. ચેાથા ભાંગાનું સ્પષ્ટીકરણ—કાઈ એક પુરુષ એવા હાય છે કે જે આત્માન્તકર પણ હોતા નથી અને પરાન્તકર પણ હાતા નથી. જિનાજ્ઞા વિરૂદ્ધની પ્રરૂપણા કરનાર આચાર્યંને આ ભાંગામાં મૂકી શકાય છે, કારણ કે તે પાતાની ઇચ્છાનુસાર પ્રરૂપણા કરતા હાવાથી પદાના સ્વરૂપનું યથા પ્રતિપાદન કરનારી હાતા નથી. તેથી તે પોતે પણ પેાતાના કર્મોના ક્ષય કરી શકતા નથી અને શ્રોતાઓના કર્મોના ક્ષય પણ કરાવી શકતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ અથવા–“ આત્માન્તકર” પદ પિતાની પર્યાયના વિચ્છેદકનું–આત્મઘાતીનું વાચક છે. આ દષ્ટિએ વિચારવામાં આવે તે પહેલા ભાંગીને ભાવાર્થ આ પ્રમાણે થશે કેઈ એક પુરુષ એ હોય છે કે જે આત્મઘાતી હોય છે, પણ પરઘાતી હેતું નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પરઘાતી હોય છે, પણ આત્મઘાતી હેતે નથી. (૩) કેઈ એક પુરુષ એ હેય છે કે જે પિતાને પણ ઘાતક હોય છે અને પરનો પણ ઘાતક હોય છે. (૪) કેઈ એક પુરુષ એ હેય છે કે જે પિતાને પણ ઘાતક હેતે નથી અને પરને પણ ઘાતક હેત નથી. . ૨ ત્રીજા સૂત્રને ભાવાર્થ–“રારિ કુરિવાજા ઘomત્તા” ઈત્યાદિ. આત્મતમ આદિ રૂપે પુરુષના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ– (૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના મનને જ ખેદયુક્ત કરે છે, શિષ્યાદિ રૂપ પરને ખેદયુક્ત કરતા નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગીને ભાવાર્થ પણ સમજી લે . ૩ ચેથા સૂત્રમાં આત્મદમ આદિ જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ–(૧) કેઇ એક પુરુષ એ હોય છે કે જે પોતાને જ દમે છે, વશમાં રાખે છે, અન્યને દમતે વશમાં રાખતા નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગાને ભાવાર્થ પણ જાતે જ સમજી લે. છે સૂ. ૪૯ છે પહેલા સૂત્રને અને જે દમનું કથન કર્યું તે ગહણીયની ગહથી જ સંભવી શકે છે. તેથી હવે સૂત્રકાર ગહનું નિરૂપણ કરે છે– ગહક સ્વરૂપ કા નિરૂપણ “રવિ I gotત્તા” ઈત્યાદિ – ટીકાર્યું–ગ ચાર પ્રકારની કહી છે. ગુરુની સમક્ષ અથવા ગુરુસાફિક આત્મબિન્દાને ગહ કહે છે. એક ગહ એવી હોય છે કે જે આ પ્રકારના આમ. ટીકા , ૬ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬ ૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ પરિણામરૂપ હોય છે-“હું મારા દોષોને પ્રકટ કરવા માટે ગુરુની પાસે જઉં છું અને મેંગ્ય પ્રાયશ્ચિત લઉં છું.” જો કે “ ” આ ક્રિયાપદથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્માનું પરિણામ ગહના કારણભૂત હોય છે, છતાં અહીં તે પરિણામને જે ગહરૂપે પ્રકટ કરવામાં આવ્યું છે તે આ પરિણામમાં કાર્યભૂત ગહના આરોપણની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને ઉપસંપત્તિ રૂ૫ આત્મપરિણામને પણ ગર્વી રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા તે પરિણામ ગહના જેવા ફળવાળું હોય છે તેથી પણ તેને ગહ રૂપ કહેવામાં આવ્યું છે. જે ગહથી સંપન્ન હોય છે તેમાં અને જે ગહના પરિણામવાળે હોય છે તેમાં આરાધકતા સમાન હેય છે. “નાદાવાણof મંતે ” ઈત્યાદિ જે સૂત્રપાઠ ઉત્તરાધ્યાયન સૂત્રના ૨૯ માં અધ્યયનમાં આપવામાં આવ્યા છે, તેના દ્વારા શહીં સંપન્નમાં આરાઘતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કારણ કે ગહસંપન્ન જીવ અનન્ત આત્મગુણઘાતિક કમશને નાશ કરનારે હોય છે. તથા ગર્ડ પરિણામથી સંપન્ન જીવમાં આરાધતાનું પ્રતિપાદન ભગવતી સૂત્રમાં કરવામાં આવ્યું છે, ત્યાં આ પ્રકારને સૂત્રપાઠ આપે છે- “ નિriળ જEવરૂદ્ધ પિંડવા पडियाए पविटेणं अन्नयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ-इहेव ताव अहं एयरस ठाणस्स आलोएमि पडिकमामि, निंदामि, गरिहामि, विउदामि, विसोहेमि अकरणयाए अब्भुटेमि, आहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जिस्सामि । सेय संपढिए असंपत्ते थेराय पुवामेय अमुहा सिया । सेणं भंते ! किं आराहए વિવાદ?ોચમા ! બાપુ નો વિદા ઈત્યાદિ. (ભગવતી સૂ. શ.૮ ઉ.દસૂ.૩) ભગવતી સૂત્રના આ સૂત્રપાઠને ભાવાર્થ આ પ્રમાણે છે-“હે ભગવન! કોઈ એક ગૃહસ્થને ત્યાં આહાર ગ્રહણ કરવા નિમિત્તે ગયેલા સાધુ વડે કે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ અકૃત્ય સ્થાનનું (અતિચારનું) સેવન થઈ જાય છે. તે સાધુ એ વિચાર કરે છે કે “હું આ અકૃત્ય સ્થાનની આલોચના કરું છું, નિંદા, ગહ આદિ કરું છું, ત્યારબાદ હું વિરે પાસે આલોચના આદિ કરી લઈશ.” આ પ્રકારને વિચાર કરીને તે ત્યાંથી નીકળી પડે છે. પણ તે સ્થવિરની પાસે પહોંચે તે પહેલાં તે તે સ્થવિર વાતાદિને કારણે નિર્વાક (મૂક) થઈ જાય છે. તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે સાધુને આરાધક ગણ કે વિરાધક? મહાવીર પ્રભુને ઉત્તર–“હે ગૌતમ! તે આરાધક જ ગણાય, વિરાધક નહીં” ઈત્યાદિ. સ્થવિર મુખ, સ્થવિર અમુખ થઈ જાય અર્થાત્ વાતાદિ વ્યાધિથી મૂંગા થઈ જાય, તેવી જ રીતે સ્થવિરની પાસે આવનાર મુનિ પિતે જ અમુખ (મૂંગો) થઈ જાય ૧, મરી જાય ૨, અગર સ્થવિરનું મરણ થઈ જાય ૩, અથવા પિતાવું અને સ્થવિરનું એમ બન્નેનું મરણ થઈ જાય, એ ચાર આલાપકે પણ અહીં સમજી લેવા જોઈએ. આ પૂર્વોક્ત પાંચે આલાપકોમાં તથા વિધ શુદ્ધ આત્મપરિણતિ સંપન્ન મુનિને ભગવાને ભગવતી સૂત્રના આઠમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં આરાધક જ કહ્યા છે, વિરાધક નહીં. (૨) તથા “વિનિરિણામ” વિશેષ રૂપે અથવા વિવિધ પ્રકારે ગણિીય દેને દૂર કરૂં છું, આ પ્રકારના વિચારરવરૂપ દ્વિતીય ગઈ હોય છે, (૩) “મેં સંયમ વિરૂદ્ધના અતિચારોનું સેવન કર્યું છે, તે બધાં મિથ્યા નિષ્ફળ બની જાઓ,” આ પ્રકારની વિચારધારાવાળી ત્રીજી ગહ છે. (૪) સેવિત દેને માટે પશ્ચાત્તાપ કરે, આ પ્રકારનું જે આત્મપરિણામ છે તેને ગહને જે પ્રકાર કહે છે. સૂ. ૫૦ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬ ૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ દોષત્યાગી જીવકે સ્વરૂપના નિરૂપણ આ ગર્તા દષત્યાગીને જ સમીચીન થાય છે–અન્યને નહીં તે કારણે હવે સૂત્રકાર ચતુર્ભ ગીવાળા ૧૭ સૂત્ર દ્વારા દુષત્યાગી જીવનું સ્વરૂપ પ્રકટ કરે છે. “વત્તા પુનિતજ્ઞાચા પાત્તા” ઈત્યાદિ– ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે દુનિયામાં પ્રવૃત્ત પિતાની જાતને “ગઢમહતુ” રોકવાને સમર્થ હોય છે, અથવા કેઈ એક પુરુષ એ હોય છે કે જે પોતાના આત્માને અથવા ઈન્દ્રિયેને નિગ્રહ કરવાને સમર્થ હોય છે, પણ “જો વરપર નિષેધક હોતો નથી, અથવા પરને નિગ્રહ કરવાને સમર્થ હોતો નથી. (અહીં “હા ” પદને અર્થ સમય પરિભાષા અનુસાર “સમર્થ–કુશળ” થાય છે) એ પુરુષ મૌનવ્રતી સાધુરૂપ હોય છે. (૨) “ પણ ગામને અસમંજૂ મારૂ, જો ગqળો” કેઈ એક પુરુષ એ હેાય છે કે જે દુર્નયામાં પ્રવૃતમાન એવા અન્ય પુરુષને નિષેધક હોય છે. અથવા અન્યને નિગ્રહ કરાવવામાં કુશળ અથવા સમર્થ હોય છે, પણ પિતાને નિગ્રહ કરવાને સમર્થ અથવા કુશળ હેતે નથી. (૩) “ને કાળો વિ સમૈથુ મારુ પર વિ” કોઈ એક પુરુષ એ હોય છે કે જે દુર્નયાદિમાં પ્રવૃત્તમાન પિતાના આત્માને પણ નિષેધક હેય છે, અને પરને નિષેધક હોય છે. અથવા પિતાના આત્માનો નિગ્રહ કરવામાં પણ સમર્થ અથવા કુશળ હોય છે અને પરનો નિગ્રહ કરવામાં પણ સમર્થ અથવા કુશળ હોય છે. (૪) “g oો અgો અસમંજૂ મા, જો પાણ” કેઈ એક પુરુષ એ હોય છે કે જે દુર્નયમાં વર્તમાન એવા પિતાના આત્માને નિષેધક હેતે નથી અથવા નિગ્રહ કરવાને સમર્થ હોતે નથી, અને પરને નિષેધક પણ હેતે નથી, અથવા નિગ્રહ કરાવવાને સમર્થ હોતું નથી. આ પ્રમાણે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે. ૧ , શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ “મા વાત્તા” ઈત્યાદિ. ચાર પ્રકારના માર્ગ કરી છે—(૧) બાજુ નાજુ, (૨) અજુ વક, (૩) વર્ક બાજુ અને (૪) વક વક. જે માગ આદિથી અંત સુધી સરળ હોય છે, અથવા જે દેખાવમાં પણ સરળ લાગે છે અને યથાર્થ રૂપ પરિચયમાં પણ સરલ જ જણાય છે, તેને “બજ આજ માગ કહે છે. (૨) જે માગ શરૂઆતમાં સરલ દેખાતા હોવા છતાં પણ પાછળથી વક (વાંકે ચૂક–ખાડા ટેકરાવાળે) લાગે છે, તે માર્ગને બાજુ વક્ર માર્ગ કહે છે. (૩) જે માર્ગ પહેલાં વક્ર લાગતું હોય પણ પછી સરલ બની જાય છે, તે માગને વર્ક આજ માર્ગ કહે છે. (૪) જે માર્ગ પહેલાં પણ વક હોય અને પછી પણ વક જ હોય, તે માગને વકે વક માર્ગ કહે છે. ૨ gવાવ” ઈત્યાદિ. એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના કહ્યા છે. (૧) કોઈ એક પુરુષ પહેલાં બાજુ પ્રકૃતિને લીધે સરલ હોય છે અને પછી પણ તે સરલ જ રહે છે. કાળની અપેક્ષાએ આ પહેલે ભાગે બને છે. અથવા કઈ એક પુરુષ આન્તરિક રીતે પણ સરલ હોય છે અને બહારથી પણ સરલા જ હોય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ જાતે જ સમજી શકાય એવા છે. | ૩ | “વત્તાર માંઈત્યાદિ. માર્ગના આ પ્રમાણે પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) ક્ષેમ ક્ષેમ, (૨) ક્ષેમ અક્ષેમ, (૩) અક્ષેમ ક્ષેમ, (૪) અક્ષેમ અક્ષેમ, જે માગે શરૂઆતમાં પણ ઉપદ્રવ રહિત હોવાને લીધે કલ્યાણકારક હોય છે અને આગળ જતાં પણ ઉપદ્રવ રહિત જ હોય છે એવા માગને ક્ષેમ ક્ષેમ માર્ગ કહે છે. અથવા તે માર્ગની ઉપદ્રવ રહિત માર્ગ તરીકેની જેવી ખ્યાતિ હોય છે, એ જ ઉપદ્રવ રહિત તે વાસ્તવમાં પણ હોય છે. તે કારણે પણ તેને ક્ષેમ ક્ષેમરૂપ માર્ગ કહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગાને ભાવાર્થ પણ સમજો. ૪ એ જ પ્રમાણે પુરુષોના પણું “ક્ષેમ ક્ષેમ” આદિ ચાર પ્રકાર પડે છે. જેનું સપષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે ક્રોધાદિ રૂપ ઉપદ્રવથી રહિત હોવાથી ક્ષેમરૂપ હોય છે. અને આગળ જતાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬ ૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ પણ ક્ષેમરૂપ જ ચાલુ રહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગ પણ જાતે જ સમજી લેવા. | ૫ વળી માર્ગના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) ક્ષેમ ક્ષેમરૂપ, (૨) ક્ષેમ અક્ષેમરૂપ, (૩) અક્ષેમ ક્ષેમરૂપ, (૪) અક્ષેમ અક્ષેમરૂપ. આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) કઈ માર્ગ ભાવની અપે. ક્ષાએ ઉપદ્રવ રહિત હોવાથી ક્ષેમરૂપ હોય છે અને એ જ માર્ગ દ્રવ્યની અપેક્ષાએ આકૃતિ (સ્વરૂપ) ની અપેક્ષાએ પણ ક્ષેમરૂપ જ હોય છે. બાકીના ત્રણ ભાંગાને અર્થ પણ પહેલા ભાંગાને આધારે સમજી લેવું. . ૬. હવામ” ઈત્યાદિ. એ જ પ્રમાણે પુરુષ પ્રકાર પણ ચાર કહ્યા છે– (૧) કેઈ એક પુરુષ પહેલાં પણ કોધાદિ રૂપ ઉપદ્રવથી રહિત હોવાને કારણે ભાવ દ્રવ્યલિંગથી યુક્ત સાધુની જેમ ક્ષેમરૂપ હોય છે અને પાછળથી પણ આકારની અપેક્ષાએ ક્ષેમરૂપ જ સુંદર હોય છે. (૨) કેઈ એક પુરુષ ભાવની અપેક્ષાએ ક્ષેમરૂપ હોય છે પણ દ્રવ્યની અપેક્ષાએ તે રાજાદિક કારણોને લીધે અર્થાત્ મિથ્યાત્વી રાજાને કારણે દ્રવ્યલિંગ રહિત સાધુની જેમ અક્ષેમરૂપથઈ જાય છે (૩) કંઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અક્ષેમરૂપ હોય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ ક્ષેમરૂપ હોય છે. જેમકે સાધુ વેષધારી નિવ, (૪) કોઈ પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ પણ અક્ષેમરૂપ હોય છે અને દ્રવ્યની અપેક્ષાએ પણ અક્ષેમરૂપ જ હોય છે. જેમકે અન્ય તીથિક અથવા ગૃહસ્થજન, છા વત્તારિ શjar” ઈત્યાદિ. શંખ ચાર પ્રકારના કહ્યા છે–(૧) “વામ વામાવર્ત” કઈ એક શંખ વામપાર્શ્વમાં વ્યવસ્થિત હોવાથી અથવા પ્રતિકૂળ ગુણવાળો હોવાથી “નામ” હેાય છે. એ જ શંખ વળી વામ આવતવાળા હોવાથી વામ વામાવર્ત રૂપ પહેલા પ્રકાર હોય છે. (૨) “વામાં દક્ષિણાવર્ત ”—કેઈ એક શંખ એ હોય છે કે જે વામ હોવા છતાં પણ દક્ષિણાવર્તવાળો હોય છે. (૩) “દક્ષિણ વામાવર્ત” કેઈ એક શંખ એ હોય છે કે જે દક્ષિણપાર્શ્વમા નિયુક્ત હોવાથી અનુકૂળ ગુણવાળ હોય છે, પણ વામ આવર્તવાળે હોવાથી તેને “દક્ષિણ વામાવર્ત” રૂપ ત્રીજા પ્રકારમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬ ૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ગણાવે છે. () દક્ષિણ દક્ષિણાવર્ત-કઈ એક શંખ દક્ષિણપાર્ધમાં (જમણ બાજુ) નિયુક્ત હોય છે અને દક્ષિણાવર્તવાળો હોય છે. : ૮ બાન્નાદેવઈત્યાદિ. એ જ પ્રમાણે પુરુષ પ્રકાર પણ ચાર કહ્યા છે – (૧) કેઈ એક પુરુષ નામની અપેક્ષાએ વામ હોય છે. અને પ્રતિકૂળ સ્વભા. વવાળા પણ હેવાથી વામાવર્ત-વિપરીત પ્રવૃત્તિકારક પણ હોય છે. (૨) કેઈ એક પુરુષ નામની અપેક્ષાએ વામ હોય છે, પણ અનુકૂળ સ્વભાવવાળો હોવાને કારણે દક્ષિણાવર્ત-અનુકૂળ પ્રવૃત્તિકારક હોય છે. (૩) કઈ એક પુરુષ નામની અપેક્ષાએ દક્ષિણ હોય છે પણ પ્રતિકૂળ સ્વભાવવાળો હેવાથી વામાવર્ત–વિપરીત પ્રકૃતિવાળે હોય છે. (૪) કેઈ પુરુષ નામની અપેક્ષાએ દક્ષિણ હોય છે અને અનુકૂળ પ્રવૃત્તિવાળો હોવાને કારણે દક્ષિણ વર્ત—અનુકૂળ પ્રવૃત્તિવાળ હોય છે. ( અહીં “વામ” અશુભ નામ સૂચક અને “દક્ષિણ” શુભ નામ સૂચક છે.) વત્તારિ ધૂમલાવો” ઈત્યાદિ-ધૂમશિખાઓ-ધૂઝ શ્રેણિએ ચાર પ્રકારની કહી છે. “વામ વામાવર્તા” ઈત્યાદિ ચાર ભાંગા શંખ પ્રમાણે જ સમજવા. (૧) કોઈ એક ધૂમશિખા એવી હોય છે કે જે–વામપાર્થવતિની હોવાથી અથવા પ્રતિકૂળ હેવાથી વામ ભાગસ્થ હોય છે અને વામાવર્ત પણ હોય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પણ સમજી લેવા. ૧૦ gવાવઇત્યાદિ. ધૂમશિખાની જેમ સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે—(૧) “વામાં વામાવર્તા” કે એક સ્ત્રી નામની અપેક્ષાએ પણું વામા હોય છે અને પ્રતિકૂળ સ્વભાવવાળી હવાથી વામાવર્તા-વિપરીત આચ. રણવાળી પણ હોય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગ પણ શંખ દાષ્ટ્રતિક પુરુષ પ્રમાણે સમજી લેવા. શંખનું દૃષ્ટાન્ડ આપ્યા પછી ધૂમશિખાનું અલગ દષ્ટાન્ત આપવાનું કારણ એ છે કે અહીં દાસ્કૃતિક રૂપે સ્ત્રીઓના લક્ષણની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २१८ Page #284 -------------------------------------------------------------------------- ________________ સમાનતા પ્રકટ કરવા માટે નારી જાતિના દષ્ટાન્તનો ઉપયોગ થવો જોઈએ. ૧૧ “વત્તા િાિસાનોઈત્યાદિ-ધૂમશિખાના જેવાં જ અગ્નિશિખાના પણ ચાર ભાગ સમજવા. ૧૨ એ જ પ્રમાણે રાષ્ટ્રતિક સી સૂત્રના ભાંગાઓ અને તેમને ભાવાર્થ સમજી લે. ૧૩ ત્તારિ વાચમંઝિયા” ઈત્યાદિ. વાયમંડલિકા ચાર પ્રકારની કહી છે ચકકર ચક્કર ફરતે જે વંટેળિયે ચડે છે તેને વાયુમંડલિકા કહે છે. કોઈ એક વાયુમંડલિકા વામા અને વામાવર્તા હોય છે. બાકીના ત્રણ (ભંગ) ધૂમશિખા જેવાં સમજવા. ૫ ૧૪ દાસ્કૃતિક સૂત્રમાં પણ આ પ્રકારના જ ચાર ભાંગા સમજવા. ! ૧૫ સ્ત્રીઓ મલિન સ્વભાવવાળી, ઉપતાપ (ઉત્પાત) સ્વભાવવાળી અને અને ચંચળ વૃત્તિવાળી હોય છે, તેથી જ અહીં ધૂમશિખા, અગ્નિશિખા અને વાયુમંડલિકા, આ ત્રણે સ્ત્રી લક્ષણવાળાં દષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. વત્તાધર ” ઈત્યાદિ-શિખાસૂત્રના જેવું જ આ સૂત્રનું પણ વિવેચન થવું જોઈએ. જેમકે કઈ એક વનખંડ (વનખંડ) એ હોય છે કે જે વામ (વાંકેચૂકે) હોય છે, અને પવન દ્વારા ડાબી તરફ ઝુકેલે હોવાથી વામ આવર્તવાળો પણ હોય છે. બાકીના ત્રણ ભાંગા જાતે સમજી લેવા. ૧૬ એજ પ્રમાણે દાર્થાનિક પુરુષના પણ ચાર પ્રકાર સમજવા. ૧૭સૂ. ૫૧ છે કારણ ઉપસ્થિત હોને પર સાધુકો અથવા સાધ્વીજી કો પરસ્પરમેં આલાપકાદિમેં આરાધત્વકા નિરૂપણ અનુકૂળ સ્વભાવ અને અનુકૂળ પ્રવૃત્તિવાળા પુરુષો પણ હોય છે, એવા અનુકળ સ્વભાવ અને અનુકૂળ પ્રવૃત્તિવાળો કોઈ નિગ્રંથ કેઈ નિથી સાથે કેઈ ઉચિત કારણે વાતચીત કરે છે તે જિનાજ્ઞાનું અતિકમણ કરતે નથી. હવે સૂત્રકાર એવાં ચાર કારણેનું નિરૂપણ કરે છે. રહિં ટાળહિં ળિથે ળિviથી” ઈત્યાદિ– ટીકાઈ–નીચે દર્શાવેલાં ચાર કારણોને લીધે જે નિગ્રંથ (સાધુ) નિર્ચથી (સાધ્વી) સાથે એક વાર અથવા વારંવાર વાતચીત કરે છે, તે તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. (૧) કઈ માગે વિહાર કરતી વખતે કેઈ સાધ મિક ગૃહસ્થ આદિ પુરુષ રસ્તા પર ન મળે અને તે કારણે કોઈ ગામ તરફ જવાને રસ્તે જાણવાની જરૂર પડે, તે કઈ નિગ્રંથીને આ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવે કે “હે આર્યો! મારે અમુક ગામ જવું છે, તે કયા રસ્તેથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૬૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ જઉં ” આ પ્રકારના પ્રશ્ન સાથ્વીને પૂછનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતે નથી. (૨) એ જ પ્રકારની પરિસ્થિતિ સાધ્વીને માટે ઊભી થઈ હોય ત્યારે સાધ્વીજીને માર્ગ બતાવવા માટે વાતચીત કરવામાં પણ જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. (૩) તે સાધ્વીજીને કેઈક તેવું કારણ હોય તે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર આપી દેવામાં, અને (૪) કેઈ ગૃહસ્થ પાસે અપાવી દેવામાં પણ તે જિનાજ્ઞાનું ઉલ્લંઘનકર્તા થતું નથી. છે . પર છે તમસ્કાયકે સ્વરૂપકા નિરૂપણ હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કેઈ નિગ્રંથ સાધુ જે તમસ્કાયને “તમ” કહે છે, તે તેના દ્વારા ભાષા સમિતિનું ઉલ્લંઘન થયું ગણાતું નથી. “ રહ્યાણ of રારિ નામના” ઈત્યાદિ– - તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ છે–(૧) તમ, (૨) તમસ્કાય, (૩) અંધકાર અને (૪) મહાન્ધકાર. તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ પણ કહ્યાં છે– (૧) લોકાન્યકાર, (૨) લેકતમ, (૩) દેવાન્તકાર અને (૪) દેવતમ. તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ પણ કહ્યાં છે--(૧) વાતપરિઘ, (૨) વાત પરિઘ ક્ષોભ, (૩) દેવારણ્ય અને (૪) દેવબૃહ. તમસ્કાય ચાર કલપને આવૃત કરીને ઘેરીને) રહેલે છે-(૧) સૌધર્મને, (૨) ઈશાનને, (૩) સનકુમારને અને (૪) માહેદ્રને. આ સૂત્રનો ભાવાર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–અપૂકાયના પરિ. ણામ રૂપ જે અંધકાર છે તેનું નામ “તમ” છે, તે તેમના સમૂહને તમસ્કાય કહે છે. આ સમસ્કાય આ મધ્ય જંબુદ્વીપની બહારના તિર્યંન્ગ ( તિર્યશ્લેકવર્તી) અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરવાથી જે અરુણુવર દ્વીપ આવે છે તેની બાહ્ય વેદિકા સુધીના ભાગથી ૪૨ હજાર જન પર્યન્ત અરુણુવર સમુદ્રને અવગાહિત કરીને જળની ઉપરીતની સપાટીથી ૧૭૨૧ સત્તરસે એકવીસ જન સુધી સમ દિવાલના આકારના વ્યાપ્ત થઈને વલયાકારે તિર્યક્ર ફેલાયેલ છે. તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર આ ચારે કોને આવૃત્ત (આચ્છાદિત) કરીને બ્રહ્માલેક કલ્પના ત્રીજા અરિષ્ટ વિમાન પ્રસ્તર સુધી ફેલાયેલું છે. આ અપકાર રૂપ તમના જે ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–“તમ” આ નામ તમે રૂપ હોવાને કારણે પડ્યું છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું આ પ્રકારે તમ, તમસ્કાય, અન્ધકાર અને મહાન્વકાર આ ચાર નામ તમસ્કાયની તમે માત્ર રૂ૫તાના જ પ્રતિપાદક છે. તથા કાન્યકાર આદિ જે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૭૦ Page #286 -------------------------------------------------------------------------- ________________ ચાર નામ કહ્યાં છે, તે તમસ્કાયની પ્રગાઢ તમરૂપતાના પ્રતિપાદક છે. લોકમાં જે અન્ધકાર છે તેને કાન્યકાર કહે છે, એ બીજો કોઈ અધિકાર નથી. લેકમાં જે તમ છે તેનું નામ લેકતમ છે. દેવલેકમાં જે અન્ધકાર છે તેનું નામ દેવાન્ધકાર છે. એવા અન્ધકારમાં દેવોની શરીર પ્રભા પણ ફેલાઈ શકતી નથી, તે કારણે એવા તમસ્કાયને દેવાન્ધકાર કહ્યો છે. વૃદ્ધો એવું કહે છે કે આ દેવાન્તકાર વ્યાપે ત્યારે બળવાન દેના ભયથી અન્ય દે છુપાઈ જાય છે, એ જ પ્રકારને દેવતમ પણ હોય છે. તમસ્કાયના વાતપરિઘ આદિ જે ચાર નામ કહ્યું છે તે કાર્યને આધારે કહ્યાં છે. તમસ્કાયનું જે વાત પરિઘ નામ કહ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે. તે તમસ્કાય વાતને માટે અર્ગલા (આગળિયા) સમાન છે. અથવા લેહપિંડ એરણ સમાન છે. આ પ્રકારે તે પવનને પ્રતિરોધક હેવાથી તેનું નામ વાતપરિઘ પણ પડયું છે. પરિઘ શબ્દનો અર્થ અહીં અર્ગલા સમજ. તથા તેનું “વાતપરિઘક્ષોભ” નામ આ કારણે પડયું છે કે તે વાયુને પરિઘરૂપ પિતાના માર્ગથી ખલિત કરી દે છે. તેનું દેવારણ્ય નામ પડવાનું કારણ આ પ્રમાણે છે–બળવાન દેવાથી ભયભીત થયેલા દેને માટે તે અરણ્યની જેમ છુપાઈ જવાના સ્થાનની ગરજ સારે છે, તેથી તેને દેવઅરણ્ય પણ કહે છે. તેનું ચોથું નામ દેવબૃહ પડવાનું કારણ–રથ, ચક્ર, શકટ, આદિ સંગ્રામની ન્યૂહ રચનાને ભેદીને આગળ વધવાનું કાર્ય જેવું મુશ્કેલ છે, એવું જ આ અન્ધકારને ભેદવાનું પણ મુશ્કેલ છે. આ રીતે દેવેને માટે દુધિગમ્ય હેવાથી તેને દેવભૂહ કહ્યો છે. હવે સૂત્રકાર એ વાતને પ્રકટ કરે છે કે આ તમસ્કાય કેટલા ક્ષેત્રને આવૃત કરે છે. “તુમુક્ષર ” ઈત્યાદિ-આ સમસ્કાય સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર, આ ચાર કલપને આવૃત (દેવકીકરીને રહે છે. તે તમસ્કાય અભાગમાં મલકના મૂળના જેવા આકારને છે અને ઊર્વભાગમાં કૂકડાના પિંજરાના જેવા આકારના છે. કહ્યું પણ છે કે તમે જે મેતે ! સંદિર पण्णत्ते ?" गोयमा! अहे मल्लग-मूलसंठाण संठिए, उप्पिं कुक्कुडपंजरसंठिए त्ति" મલ્લક એક માટીનું પાત્ર વિશેષ છે. તેના મૂળને ( તળિયાને) જેવો આકાર હોય છે, એ જ તમસ્કાયને આકાર કહ્યો છે. છે . ૫૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૭૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ સેનાકે દૃષ્ટાંત દ્વારા પુરૂષોને પ્રકારક નિરૂપણ તમસ્કાયનું ઉપર્યુક્ત કથન વચનરૂપ પર્યાયની મદદથી કરવામાં આવ્યું છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર અર્થપર્યા દ્વારા પુરુષનું નિરૂપણ કરતાં નીચેના સૂત્રનું કથન કરે છે. “વસ્તાર પુરિસગાથા પત્તા” ઈત્યાદિ પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—-(૧) કેઈક પુરુષ સંપ્રકટ પ્રતિસેવી હોય છે. (૨) કેઈક પુરુષ પ્રચ્છન્ન પ્રતિસેવી હોય છે. (૩) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પ્રત્યુત્પન્નાનંદી હોય છે. (૪) કેાઈ એક પુરુષ એ હોય છે કે જે નિઃસરણુનંદી હોય છે. ૧ ચાર પ્રકારની સેના કહી છે–(૧) જેત્રી–ને પરાજેત્રી, (૨) પરાજેત્રી ન જેત્રી, (૩) જેત્રી અને પરાજેત્રી, (૪) ને જેત્રીને પરાત્રી | ૨ | ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) જેતાને પરાજેતા, ઈત્યાદિ ચાર પ્રમાણે ચાર પ્રકાર સમજવા. ૩ આ પ્રમાણે પણ ચાર પ્રકારની સેના કહી છે–(૧) નેત્રી , (૨) નેત્રી પાત્તથતિ, (૩) પાત્રો કયરિ, (૪) પાત્ર પથતિ ૪એ જ પ્રમાણે “નેતા તિ” વગેરે ચાર પ્રકારના પુરુષ હોય છે. . ૫ ભાવાર્થ–પહેલા સૂત્રના ચાર ભાગાને ભાવાર્થ–(૧) કેઈ એક સાધુ એ હોય છે કે જે ગુરુની સમક્ષ અકય આહારદિનું સેવન કરનારો હોય છે. (૨) કેઈ એક સાધુ એ હોય છે કે જે ગ૭માં રહેવા છતાં પ્રચછન્ન પ્રતિસેવી હોય છે. ગુપ્ત રીતે અકખ્ય આહારાદિનું સેવન કરનારે હોય છે. (૩) કોઈ એક સાધુ એ હેય છે કે જે વસ્ત્ર, પાત્ર, શિષ્યાદિની પ્રાપ્તિ થવાથી આનેન્દ્રિત થાય છે. (૪) કેઈ એક સાધુ એ હેય છે કે જે ગચ્છ આદિમાંથી શિષ્યાદિકનું અથવા પિતાનું નિર્ગમન થવાથી હર્ષિત થનારે હોય છે. “વરારિ જાગો' ઇત્યાદિ આ સૂત્રમાં જે ચાર પ્રકારની સેના કહી છે તેનું સ્પષ્ટીકરણ–જેવી એટલે વિજય પ્રાપ્ત કરનારી પરાજેવી એટલે પરાજિત થનારી. (૧) જે સેના શત્રસૈન્યને પરાજિત કરે છે પણ શત્રુ સૈન્ય દ્વારા પરાજિત થતી નથી એવી સેનાને “જેત્રીને પરાજેત્રી ” કહે છે. (૨) કેઈસેના એવી હોય છે કે જે શત્રુઓ સામે પરાજય પ્રાપ્ત કરનારી હોય છે, વિજય પ્રાપ્ત કરનારી હતી નથી. (૩) ત્રીજી સેના એવી હોય છે કે જે ઉભય સ્વભાવવાળી હોય છે. એટલે કે ઈવાર વિજય પણ પ્રાપ્ત કરે છે અને કઈવાર પરાજય પણ પામે છે. (૪) ચોથા પ્રકારની સેના એવી હોય છે કે જે શસૈન્યને પરાજિત પણ કરતી નથી અને શત્રુસેના દ્વારા પરાજય પણ પ્રાપ્ત કરતી નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૭ ૨ Page #288 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે જે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે પરીષહેાને તથા ઇન્દ્રિયાને જીતનારા હાય છે, પણ પાતે તેમના દ્વારા પરાજિત થતા નથી. જેમકે મહાવીર પ્રભુ. (૨) કાઈ પુરુષ એવા હાય છે કે જે પરીષહુ આદિ દ્વારા પરાજિત થાય છે, પણ પાતે તેમનાપર વિજય પ્રાપ્ત કરતે। નથી. દાખલા તરીકે કંડરીકે, કે જેમનું વર્ણન જ્ઞાતા સૂત્ર. (૩) કાઈ પુરુષ એવા હોય છે કે કોઇ ફ્રાઈવાર પરીષહાર્દિકને જીતી લે છે અને કઈ કાઇવાર પરીષહાર્દિકા દ્વારા પેતે જ પરાજિત પણ થતા હાય છે. જેમકે શૈલક રાજર્ષિ, (૪) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે પરિષહાર્દિકને જીતતે પણ નથી અને પરીષહાદિકા દ્વારા જીતાતા પણ નથી. “ ચત્તારિ સેનાનો ” ઈત્યાદિ— આ સૂત્ર દ્વારા બીજી રીતે પણ સેના ચાર પ્રકારની કહી છે. તે ચારે પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— (૧) નેત્રી લત્તિ ” કઈ એક સેના એવી હાય છે કે જે એક શત્રુ સૈન્યના પરાભવ કરીને ફરીથી પણ શત્રુસૈન્યને પરાજિત કરનારી હોય છે, (૨) કાઈ એક સેના એવી હાય છે કે જે કાઈ એક શત્રુસૈન્યને પરાજિત કરનારી હાય છે પણ અન્ય શત્રુસૈન્ય દ્વારા પરાજિત પણ થનારી ઢાય છે. (૩) કોઇ એક સેના એવી હાય છે કે જે કાઇ શત્રુસૈન્યથી પરાજિત થઇને અન્ય શત્રુસૈન્યને પરાજિત કરનારી હોય છે. (૪) કાઇ એક સૈન્ય એવું હોય છે કે જે એક શત્રુસૈન્ય સામે પણ પરાભવ પામે છે અને ખીજા શત્રુસૈન્ય સામે પશુ પરાભવ પામે છે. એ જ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા પુરુષ એવા હાય છે કે જે પરીષહ આદિ પર એકવાર છે અને ફરીથી પણ તેના પર વિજય પ્રાપ્ત કરતા રહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ —(૧) કાઈ એક વિજય પ્રાપ્ત કરે છે (૨) કોઇ એક પુરુષ २७३ Page #289 -------------------------------------------------------------------------- ________________ એવા હાય છે કે જે પરીષહાર્દિકા પર એકવાર વિજય પ્રાપ્ત કરીને તેમના દ્વારા પુનઃ પરાજિત થનારા હાય છે. (૩) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે એક વાર તેા પરીષાદિ દ્વારા પરાજિત થાય છે પણ પુનઃ તેમને પરાજિત કરી નાખે છે. (૩) કૈાઈ એક સાધુ એવા હોય છે કે જે પરીષહાર્દિકા દ્વારા એક વાર પણ પરાજિત થાય છે અને વારંવાર પણ પરાજિત થતા રહે છે. સૂ. ૫૪ પર્વત-રાજ્ય આર્દિકે દૃષ્ટાંતસે કષાયકે સ્વરૂપ કા ઔર ઉનકો જીતનેકે પ્રકાર કા નિરૂપણ આ પ્રકારે જયનું પ્રતિપાદન કરીને સૂત્રકાર હવે એ વાતનું નિરૂપણુ કરે છે કે જીવાએ ખરી રીતે તે કાચા પર વિજય મેળવવા જોઈએ. તેથી હવે સૂત્રકાર કષાયેાના સ્વરૂપનું નિરૂપણ કરે છે. વારિ રાફેો સાબો તંજ્ઞા ” ઈત્યાદિ~ ટીકા-ચાર પ્રકારની રાજિ કહી છે. તે ચાર પ્રકારો આ પ્રમાણે છે(૧) પતરાજિ, (૨) પૃથ્વીરાજિ, (૩) વાલુકારાજિ અને (૪) ઉદકરાજિ. એ જ પ્રમાણે કાધના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) અનન્તાનુબધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન. અનન્તાનુમન્ત્રી ક્રોધ પર્વતરાજિ સમાન છે, અપ્રત્યાખ્યાની ક્રોધ પૃથ્વીરાજિ સમાન છે, પ્રત્યાખ્યાની ક્રોધ વાલુકારેખા સમાન છે, અને સજવલન સબંધી ક્રોધ જલરેખા સમાન છે. '' पव्वइ राइ समाणं कोहं अणु० ” ઇત્યાદિ—પતરાજિ સમાન અનન્તાનુમન્ત્રી ક્રોધમાં પ્રવિષ્ટ થયેલા જીવ જો સરકી (મરી) જાય છે, તે નરક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २७४ Page #290 -------------------------------------------------------------------------- ________________ ગતિમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલે જીવ જો મરી જાય તાતિયગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલે જીવ જો મૃત્યુ પામે તે મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય છે. સંજવલન ક્રાધમાં પ્રવિષ્ટ થયેàા જીવ જે મૃત્યુ પામે તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. અહીં રાજિ’ પદ રેખાનું વાચક છે. જેમ પર્વત પર ઉત્કીણુ થયેલી રેખા લાંખા સમય સુધી નષ્ટ થતી નથી, એ જ પ્રમાણે જે ક્રોધ દૃઢાનુખન્ધવાળા હાય છે, તે જલ્દી શાન્ત થતા નથી, પણુ દીર્ઘકાળ પન્ત સ્થાયી રહે છે, દીધ' સ`સારનું કારણ બને છે, તે કારણે એવા ક્રોધને શૈલરેખા સમાન કહ્યો છે. ખીજા કેાધને ( અપ્રત્યાખ્યાની ક્રોધને ) પૃથ્વી પર કરેલી રેખાસમાન કહ્યો છે, કારણ કે પૃથ્વી પર કરવામાં આવેલી રેખા શૈલરેખા જેટલા દીર્ઘકાળ પર્યંત ટકી શકતી નથી-તેને ધીરે ધીરે અલ્પ પ્રયાસથી પશુ નષ્ટ કરી શકાય છે. એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાની ક્રોધ પણ હીનાનુબન્ધવાળા હાવાને કારણે દૂર કરી શકાય એવા હાય છે. ત્રીજા પ્રકારના કોષ રતીપર કરેલી રેખા સમાન હાય છે. જેમ ચૈતીપર કરેલી રેખા પૃથ્વીપર કરેલી રેખા કરતા હીનતર હાય છે. અધિક સમય સુધી સ્થાયી રહે એવી હાતી નથી, અકસ્માત કોઇ વાયુ આદિને ઝપાટો આવે તેા પણ તે નષ્ટ થઈ જાય એવી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની ક્રોધ પણુ હીનતરાનુબન્ધવાળા હોવાથી શીઘ્ર દૂર કરી શકાય એવા છે, તેથી તેને વાલુકારાજિ સમાન કહ્યો છે. 'જવલન ક્રોધને જલરેખા સમાન કહેવાનું કારણ નીચે પ્રમાણે છે— આ ક્રોધ પેાતાની જાતે જ શાન્ત થઈ જાય છે-તેને દૂર કરવાના પ્રયાસ કરવા પડતા નથી. જલરેખા વાલુકારેખા કરતાં પણ હીનતમ-હલકી હાય છે. તે કારણે તે હીનત્તમ અનુમધવાળી ડાય છે. આ કારણે શૈલગત રેખા જેવા ક્રોધને અનન્તાનુખન્ધી સ્વરૂપ, પૃથ્વીગત રેખા સમાન ક્રોધને અપ્રત્યાખ્યાત રૂપ, 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૭૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ વાલુકાખા સમાન ક્રોધને પ્રત્યાખ્યાત રૂપ અને જલરેખા સમાન ક્રોધને સંજવલન રૂપ કહ્યો છે. <6 • રત્તારિ થમાં વળત્તા ” ઇત્યાદિ— માનકષાયની પ્રરૂપણા કરવા નિમિત્તે સૂત્રકાર ચાર પ્રકારના સ્ત ંભાની પ્રરૂપણા કરે છે. સ્ત...ભના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) શૈલસ્ત ભ (ર) અસ્થિસ્ત ભ, (૩) દારૂસ્ત ́ભ અને (૪) તિનિશલતા સ્તંભ. એ જ પ્રમાણે માનના પશુ ચાર પ્રકાર કહ્યા છે–(૧) રૌલસ્ત`ભ સમાન માન ઈત્યાદિ “ તિનિશલતા સ્તંભ સમાન માન ” પર્યન્તના ચાર પ્રકાર સમજવા, આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—પત્થરમાંથી ખનાવેલા સ્તંભને શૈલસ્તભ કહે છે. આ શૈલસ્તંભ ભલે ટૂટી જાય પણ મૂકતા નથી. એ જ પ્રમાણે જે મનુષ્ય રૌલસ્તંભ સમાન માન કષાયવાળા હોય છે, તે કાઇ પણુ પરિસ્થિતિમાં ઝૂકતા નથી, તેને સર્વનાશ થઈ જાય તેા પણ તે માનકષાયના ત્યાગ કરતા નથી, અસ્થિસ્થલ સમાન જે માન હાય છે, તે શૈલ નિર્મિત સ્તંભ કરતાં ન્યૂનતર ચીકાશવાળુ હાય છે. અસ્થિ સ્થંભને અધિકતમ પ્રયત્ને વડે કયારેક ઝુકાવી પણ શકાય છે, એ જ પ્રમાણે જે માન અસ્થિ સ્તંભ સમાન હાય છે, તેને અધિક અધિક પ્રયાસેા દ્વારા વિનમ્ર પણ કરી શકાય છે. કાષ્ઠ નિમિત સ્ત'ભને દારૂસ્તંભ કહે છે. તે સ્તંભ અસ્થિનિર્મિત સ્તંભ કરતાં પણ કઠિનતાની અપેક્ષાએ અધિક હીન હાય છે. જેમ ક્રાનિમિત સ્તંભને અલ્પ પ્રયાસથી પણ ઝૂકાવી શકાય છે, એ જ પ્રમાણે કાઇનિર્મિત સ્તભ જેવા માનને પણ અલ્પ પ્રયાસથી વિનમ્ર કરી શકાય છે. તિનિશ વૃક્ષની લતામાંથી બનાવેલા સ્તંભને તિનિશલતા સ્તંભ કહે છે. તે કાષ્ઠ નિર્મિત સ્તંભ કરતાં પણ ન્યૂનતમ કઠિનતાવાળા હાય છે. જેમ તેને ઝુકાવવા માટે નહીં જેવા પ્રયાસની જ જરૂર પડે છે, તેમ તિનિશલતા સમાન માનને પણ બહુ જ ન્યૂન પ્રયાસથી પણ ઝુકાવી શકાય છે. અનન્તાનુબન્ધી માનને શૈલ સ્તંભ સમાન, અપ્રત્યાખ્યાની માનને અસ્થિ નિર્મીિત સ્તંભ સમાન, પ્રત્યાખ્યાની માનને કાષ્ટ નિર્મિત સ્તંભ સમાન અને સંજવલન માનને તિનિસ વૃક્ષલતા નિર્મિત સ્તČભ સમાન કહ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૭૬ Page #292 -------------------------------------------------------------------------- ________________ તિનિશ વૃક્ષને વજુલ પણ કહે છે. તેની લતા મૃદ્ધી અતિ કેમળ હોય છે, તેથી તે જલદી નમી જાય એવી હોય છે. શેલનિર્મિત સ્તંભ સમાન માનવાળે જીવ મરીને નરકગતિમાં, અસ્થિનિર્મિત સ્તંભ સમાન માનવાળે મનુષ્ય મરીને તિર્યગ્ર ગતિમાં, કાષ્ઠ નિર્મિત સ્તંભ સમાન માનવાળે પુરુષ મરીને મનુષ્ય ગતિમાં અને તિનિશ વૃક્ષલતા નિર્મિત સ્તંભ સમાન માનવાળો પુરુષ મરીને દેવગતિમાં જાય છે. બાકીનું સમસ્ત કથન કોદયવર્તી જીવફલ સૂત્ર અનુસાર સમજવું. “વત્તા વાણિ” ઈત્યાદિ– ચાર પ્રકારની વક વસ્તુઓ કહી છે. અહીં “શેરા” પદ સામાન્ય રૂપે વકતાનું વાચક છે. તેના દ્વારા અહીં વક વસ્તુઓ ગ્રહણ કરવામાં આવી છે, અથવા કરંડકને-ટોપલીને બનાવવામાં જે વાંસની ચીપે વપરાય છે તેમને અહીં “વતાકેતન” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. ચાર પ્રકારની વક વસ્તુઓ કહી છે જેમકે (૧) વંશીમૂલકેતન ( વાંસની જડરૂપ વકતા ) (૨) મે વિષાણ કેતન (ઘેટાના સીંગ સમાન વકતા ) (૩) ગેમૂત્રિકા કેતન (ગેમત્રની રેખા રૂ૫ વકતા) (૪) અવલેખનિકા કેતન ( વાંસની સળીઓને છેલતી વખતે તેને જે છેલ પડે છે. તે વક જ હોય છે. એવી તે વક્રતાને અવલેખનિકા કેતન કહે છે. આ કેતનના જેવા ચાર પ્રકાર કહ્યા છે, એવા જ ચાર પ્રકાર માયારૂપ કષાય વિશેષના પણ કહ્યા છે. (૧) “વાંસમૂલ કેતન સમાન માયા”—વાંસને મૂળ ભાગ ખૂબ જ અનાર્જવતાવાળા હોય છે. તે કારણે તે અતિગુપ્ત વક્રતાવાળે હોય છે, તેથી તેની વક્રતાની ખબર પણ પડતી નથી. એ જ પ્રમાણે માયાવી પુરુષની માયાને જાણી શકાતી નથી એવી તે વક-વક માયાને વાંસમૂલ કેતન જેવી કહી છે. (૨) “ મેષ વિષાણ કેતન સમાન માયા”—જે માયા કેવળ વક્ર જ હોય છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) “ગોમૂત્રિકા કેતન સમાન માયા” જે માયા અલ્પ વક્રતાવાળી હોય છે તેને મૂત્રિકા કેતન સમાન માયા કહે છે. (૪) “ અવલેખનિકા કેતન સમાન માયા –આ માયા અલપતર વક્રતાવાળી હોય છે. અનતાનુબંધી માયાને વાંસમૂલ કેતન સમાન, અપ્રત્યા ખ્યાન સંબંધી માયાને મેષ વિષાણુ કેતન સમાન, પ્રાયાખ્યાન કષાય સંબંધી માયાને ગોમૂત્રિકા કેતન સમાન અને સંજવલન કષાય સંબંધી માયાને અવ. લેખનિકા કેતન સમાન કહી છે. કેઈ કેઈ સિદ્ધાંતકારે એવું કહે છે કે પ્રત્યેક માયા અનન્તાનુબન્ધી આદિ રૂપ છે. તેથી અનન્તાનુબધિની માયાના ઉદયમાં પણ દેવત્વ આદિને સદ્દભાવ સંભવી શકે છે. “વંશીમૂર્ચતર સમા મા” વાંસનામૂલ કેતન સમાન માયામાં પ્રવિષ્ટ થયેલ જીવ (માયાના ઉદયવાળો છવ) જે મૃત્યુ પામે છે, તે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. બીજા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨ ૭૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની માયાવાળે જીવ જે મૃત્યુ પામે છે તે તિર્યગતિમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરણ પામે છે તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે અને ચેથા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરણ પામે છે, તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. “વારિ ઘરથા” ઈત્યાદિ– વસ્ત્રના ચાર પ્રકાર કહ્યાં છે તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) કૃમિ રાગથી (રંગથી ) રંગેલું વસ્ત્ર, (૨) કર્દમ રાગથી રંગેલું વસ્ત્ર, (૩) ખંજન રાગથી રંગેલું વસ્ત્ર અને (૪) હલ્દી-હળદર રંગથી રંગેલું વસ્ત્ર. કુમિરાગ સૂત્રના વિષયમાં એવી જનશ્રુતિ (દંતકથા) પ્રચલિત છે કે કઈ એક દેશમાં મનુષ્ય આદિનું લોહી લઈને તેમાં કઈ એક પદાર્થનું મિશ્રણ કરીને તેને કોઈ પાત્રમાં રાખી મૂકવામાં આવે છે. તેની અંદર ધીમે ધીમે કૃમીઓ ઉત્પન્ન થવા માંડે છે. તેઓ જ્યારે પવનાભિલાષી થઈને છિદ્રો દ્વારા બહાર નીકળી આવે છે ત્યારે તેની આસપાસ જ ભમ્યા કરે છે અને પિતાની લાળ તેના પર છોડવા માંડે છે. આ લાળ તે છિદ્રો પર જામી જાય છે. તેને ત્યારબાદ એકઠી કરી લેવામાં આવે છે. એવા કૃમી રંગથી રંગેલા વસ્ત્રને કૃમિ રાગવાળું વસ્ત્ર કહે છે. આ વસ્ત્ર લાલ રંગવાળા કૃમીઓના લાળરસ વડે રચેલું હોવાથી સ્વાભાવિક રીતે જ લાલ હોય છે. (૨) કેઇ એક વસ્ત્ર એવું હોય છે કે જે કર્દમ રાગથી રક્ત ધૂળથી ખરડાયેલું હોય છે. ગાય આદિ પ્રાણીઓ જે માર્ગેથી પસાર થતાં હોય છે તે માગીને જે પંક એટલે કે કાદવ છે તેને અહીં કર્દમ પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ કર્દમને જે રંજક રસ છે તેનું નામ કર્દમ રાગ છે, તેનાથી રંગાયેલા વસ્ત્રને કર્દમ રાગ રક્ત વસ્ત્ર કહે છે. (૩) કેઈ એક વાર એવું હોય છે કે જે ખંજન રાગથી રક્ત હોય છે. ખંજન એટલે કાજળ. તે કાજળના રંગથી રંગેલા વસ્ત્રને ખંજન રાગ રક્ત વસ્ત્ર કહે છે. (૪) કોઈ એક વસ્ત્ર એવું હોય છે કે જે હળદરના રંગથી રંગેલું હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૭૮ Page #294 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે લાભ પણ ચાર પ્રકારના કહ્યો છે—(૧) કૃમિરાગ રક્ત વજ્ર સમાન લેાલ-અનન્તાનુખન્ધિ કષાય સંબધી જે લેાભ છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) કમરાગ રક્ત વસ્ર સમાન લાભ-અપ્રત્યાખ્યાન કષાય સ'ખ'ધી જે લાભ છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) ખ'જન રાગ રક્ત વજ્ર સમાન લાભ-પ્રત્યાખ્યાન કષાય સંબધી લાભને આ પ્રકારના લાલ કહે છે. (૪) હળદર રાગરક્ત વસ્ર સમાન લાભ-સંજવલન કષાય સબંધી લાભને આ પ્રકારના લાભ કહે છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે— જેમ કૃમિરાગરક્ત વજ્ર મળી જાય તે પણ પોતાના રંગ છેડતું નથી તેની રાખ પણ લાલ રંગની જ હાય છે, એ જ પ્રમાણે જે જીવ પેાતાનું મૃત્યુ થઈ જાય તે પણ લેાલાનુબન્ધને છેડતા નથી, તેના તે લેભ કૃમિરાગ રક્ત વજ્રની જેમ ક્રુઢ હાવાથી અનન્તાનુખન્ધી જાય છે. એ જ પ્રમાણે લેાભના ખાકીના ત્રણ પ્રકારો વિષે પણ સમજી લેવું. તેના મૂળનું નિરૂપણ કરનારૂ સૂત્ર પણ ક્રોધફલ નિરૂપક સૂત્ર સમાન જ સમજવું કષાયની પ્રરૂપણા કરતી ગાથાઓ—“ વજ્જો પુઢવી રેળૂ ” ઈત્યાદિ. આ જીન શાસનમાં અનન્તાનુ×ધી ક્રોધને પતની રાજીન્તડની માફક કહી છે, એજ રીતે અપ્રત્યાખ્યાન ક્રોધને પૃથ્વિી અર્થાત્ તળાવની પૃથ્વિની તડની માફક, પ્રત્યાખ્યાની ક્રોધને રેણુ અર્થાત્ રેતીની લીટીની સરખી અને સંજવલન ક્રોધને ઉદક-પાણીની લીટી ખરાખર કહી છે. ॥ ૧ ॥ એ જ રીતે પહેલા ભેદવાળા માનને પત્થરતા સ્તમ્ભ સરખા, ખીજાને હાડકાના સ્તમ્ભ સરખે, ત્રીજાને લાકડાના સ્તમ્ભ સરખા અને ચેાથાને તિનિશ (નેતર ) ના સ્તમ્ભ સરખા કહ્યો છે. ॥ ૨ ॥ એ જ રીતે પહેલા ભેદવાળી માયાને વાંસના મૂળ સરખી વાંકી કહી છે, ખીજા ભેદવાળી માયાને ઘેટાના સીંગડા જેવી કહી છે. ત્રીજા ભેદવાળી માયાને ગામૂત્રિકા-ચાલતા બળદના મૂત્રની લીટી સરખી, અને ચેથા ભેદવાળી માયાને અવલેખિકા અર્થાત્ વાંસના છેડાની માફ્ક વાંકી કહી છે. એ જ રીતે પહેલા ભેદવાળા લાભને કૃમિ–કિરમચી રંગના જેવા કહ્યો છે. અને ખીજા ભેદવાળા લાલને કમ-કાદવના ર્ગ સરખા, ત્રીજા ભેદવાળા àાભને અજન ( કાજળ) ના રંગ જેવા રંગવાળા, અને ચાથા ભેદવાળા લાભને હલદરના રંગ જેવા રગવાને કહ્યો છે. આ તમામ ચારે કષાય ક્રમપૂર્વક એક એકથી બીજા ઉત્તરાત્તર મદ, મંદતર, મહૃતમ અને મદાતિમ' કહેલ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૦૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિમાં પહેલે ભેદ યવિજજીવ પર્યન્ત સાથે રહેવાવાળો, બીજા ભેદને એક વર્ષ સુધી, ત્રીજા ભેદને ચાર મહીના સુધી, ચોથા ભેદને એક પખવા ડીયા સુધી જીવની સાથે રહેવાવાળે કહ્યો છે. અહીં જે પાંચમી ગાથા છે તેના દ્વારા સૂત્રકારે આ ક્રોધાદિકેને વાસનાકાળ (સ્થાયી રહેવાને કાળ) પ્રકટ કર્યો છે. અનન્તાનુબધી ક્રોધને, અનન્તાનુબધી માનને, અનન્તાનુબન્ધી માયાને અને અનન્તાનુબંધી લેભને વાસનાકાળ જીવન પર્યન્તને કહ્યો છે. અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધાદિકને એક વર્ષને વાસનાકાળ કહ્યો છે. પ્રત્યાખ્યાન સંબધી કોધાદિકને ચાર માસનો અને સંજવલન સંબંધી ક્રોધાદિકને એક પક્ષને (પખવાડિયાને) વાસનાકાળ કહ્યો છે. સૂ. ૫૫ છે પહેલાના સૂત્રમાં કષાયની પ્રરૂપણ કરવામાં આવી. તે કષાયોને કારણે જ જીવેને સંસારમાં ભ્રમણ કરવું પડે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર સંસારકે સ્વરૂપના નિરૂપણ સંસારના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “રાદિ સંસારે gumત્તે ઈત્યાદિ– સૂત્રાર્થ–સંસારને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) નરયિક સંસાર (૨) તિર્લગેનિક સંસાર, (૩) મનુષ્ય સંસાર અને (૪) દેવ સંસાર ચાર પ્રકારને આયુકર્મ કહ્યાં છે–(૧) નરયિક આયુથી લઈને દેવાયુ પર્યન્તના ચાર પ્રકાર અહીં સમજવા. ભવ ચાર કહ્યા છે– નૈરયિક ભવથી લઈને દેવભવ પર્યન્તના ચાર ભવ અહીં ગ્રહણ કરવા. વિશેષાર્થ–જુદી જુદી ગતિમાં ભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. મનુ ખ્યાદિ પર્યાયમાંથી નારકાદિ પર્યાયમાં જવા રૂપ સંસારના નૈરયિક સંસાર આદિ જે ચાર ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–નરથિકને ચેાગ્ય આય, નામ, શેત્ર આદિ કર્મોને ઉદય થવાથી “આ જીવ નૈરયિક છે” એ જે વ્યવહાર થાય છે, તેનું નામ નરયિક છે. કહ્યું પણ છે કે-- “णेरइएणं भंते ! णे रइएसु उववज्जइ, अणेरइए णेरइएसु उववज्जइ गोयमा ! ms mgp૩વવા નો વવકારૂ” આ ગૈરયિકને જે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ સંસાર છે-ઉત્પત્તિ સ્થાનપર ગમન છે, તે નૈરયિક સંસાર છે. અથવા અવસ્થાન્તર પ્રાણિરૂપ નૈરયિક સંસાર છે. એટલે કે નૈરયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય આયુકમને જે બંધ જે જીવે કરી દીધું હોય તે જીવ નરયિક કહેવા ગ્ય બની જાય છે. તેથી એ જ જીવ જ્યારે અવસ્થાન્તર રૂપ નરયિક પર્યાયથી યુક્ત થઈ જાય છે, ત્યારે તે નૈરયિક પર્યાયની પ્રાપ્તિકારક નરયિક સંસારને જીવ કહેવાય છે. આ પ્રકારનું કથન તિર્ય, મનુષ્ય અને દેવ, આ ત્રણે સંસારો વિષે પણ સમજવું. એવા તે સંસારને સદૂભાવ આયુકમના ઉદયથી જ સંભવી શકે છે, આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આયુનું નિરૂપણ કરે છે. “ રવિ શagઈત્યાદિ– જે પ્રતિક્ષણ વ્યતીત થતું રહે છે તે આયુ છે. તે આયુ કર્મ વિશેષ છે. નરયિક આયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ અને દેવાયુ, આ પ્રકારે તેના ચાર ભેદ છે. જે જીવોને નિયભવમાં રાખે છે તે કર્મને નિરયાયુ કર્મ કહે છે. એ જ પ્રમાણે આયુના બાકીના ત્રણ ભેદનું પણ કથન સમજી લેવું. ઉક્ત આયુ જીવને અમુક ભવમાં સ્થાપિત કરે છે, તેથી હવે સૂત્રકાર “જવિરે મરે” ઈત્યાદિ સૂત્ર દ્વારા ભવનું નિરૂપણ કરે છે. ભવ એટલે ઉત્પત્તિ, નરયિક રૂપ જીવને જે ભવ છે તેને નૈરયિક ભવ કહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભવ વિષેનું કથન પણ જાતે જ સમજી લેવું. સૂ. ૫૬ છે આ સમસ્ત જીવેમાં આહારવાળા જ હોય છે. આ સંબંધને લઈને હવે સૂત્રકાર આહારની પ્રરૂપણ કરે છે. “ટિવ બારે જો "ઈત્યાદિ– આહારકે સ્વરૂપના નિરૂપણ સૂત્રાર્થ–આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ બીજી રીતે પણ આહારના ચાર પ્રકાર કહ્યા છે–(૧) ઉપકર સંપન્ન, (૨) ઉપસ્કૃત સંપન્ન, (૩) સ્વભાવ સંપન્ન અને (૪) પર્યેષિત સંપન્ન. વિશેષાર્થ-જીવ દ્વારા જે આહત થાય છે, તે આહાર છે તેના અશન આદિ જે ચાર પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–જે ખાવામાં આવે છે તે ભેજનને અશન કહે છે. જે પીવામાં આવે છે તે ભાત આદિના ધોવણ જળ વગેરેને પાન કહે છે. દ્રાક્ષાદિકને ખાદિમ કહે છે, એલાઈચી, લવીંગ, સોપારી, ધાણાદાળ, સૂર્ણ વગેરેને સ્વાદિમ કહે છે. - આહારના ઉપસ્કર સંપન્ન આદિ ચાર પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–આહારને જે વિશિષ્ટ દ્રવ્યથી સુવાસિત કરવામાં આવે છે, એવા હિંગાદિ દ્રવ્યને ઉપકર કહે છે. તે ઉપસ્કરથી યુક્ત મગની દાલ વગેરે આહા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૮૧. Page #297 -------------------------------------------------------------------------- ________________ રને ઉપકર સંપન્ન આહાર કહે છે. પકવીને (રાંધીને) તૈયાર કરેલા ભાત, ખીચડી, રોટલી આદિ. આહારને ઉપકૃત સંપન્ન આહાર કહે છે. જે આહા. રને પકવ્યા વિના જ લેવામાં આવે છે-જે આહાર કુદરતી રીતે જ પકવ હોય છે તેને સ્વભાવસંપન્ન આહાર કહે છે. જેમકે પાકી કેરી, ખજૂર, કેળાં વગેરે. (૪) રાત્રિ પર્યત આથો આવવા દઈને જે આહાર તૈયાર થાય છે તેને પર્યાષિત સંપન્ન કહે છે. જેમકે જલેબી અથવા ચાસણ આદિમાં રાખેલી કેરીને, ડબ્બામાં પેક કરેલી અનનાસ વગેરેની ચીરોને પણ પર્યાષિત સંપન્ન આહાર કહે છે. સૂ. ૫૭ છે સંસાર, ભવ અને આહાર આદિને સદ્દભાવ બદ્ધકર્મ માં હોય છે. તેથી હવે સૂત્રકાર કર્મબળ આદિનું નિરૂપણ કરે છે. કર્મબન્ધકે સ્વરૂપકા નિરૂપણ ઘર િ qvm” ઈત્યાદિ– સૂત્રાર્થ–બના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) પ્રકૃતિ બન્ય, (૨) (ર) સ્થિતિ બન્ય, (૩) અનુભાવ બન્ધ અને (૪) પ્રદેશ બન્ય. ઉપક્રમના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) બાપકમ, (૨) ઉદીરણપક્રમ, (૩) ઉપશમનેપક્રમ અને (૪) પરિણામેપક્રમ. બન્ધનોપકમ ચાર પ્રકારને કહ્યો છે–(૧) પ્રકૃતિવનપક્રમ, (૨) સ્થિતિ બન્યપક્રમ, (૩) અનુભાવ બનેપકમ અને (૪) પ્રદેશ બન્ધને પકમ. ઉદીરણપક્રમ પણ ચાર પ્રકાર છે—(૧) પ્રકૃત્યુદરણે પક્રમ, (૨) સ્થિત્યુદીર્ણોપક્રમ, (૩) અનુભાવકીરણેયક્રમ અને (૪) પ્રદેશદીપકમ. ઉપશમનેપક્રમ પણ ચાર પ્રકારને કહ્યો છે–(૧) પ્રકૃત્યુપશમનેપકમ,(૨) સ્થિત્યુ પશમનેપકમ, (૩) અનુભાપશમનેપકમ અને (૪) પ્રદેશપશમનોપક્રમ. વિપરિણામેપક્રમ પણ ચાર પ્રકારને કહ્યું છે–(૧) પ્રકૃતિવિપરિણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૮૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ મેપક્રમ, (૨) સ્થિતિ વિપરિણામેાપક્રમ, (૩) અનુભાવ વિપરિણામેપક્રમ અને (૪) પ્રદેશ વિપરિણામે પક્રમ. અલ્પમહ્ત્વ ચાર પ્રકારનું કહ્યું છે--(૧) પ્રકૃત્યપ અહુત્વ, (૨) સ્થિત્ય૫ અહુત્વ, (૩) અનુભાવાલ્પ અહુત્વ અને (૪) પ્રદેશાલ્પ અહુત્વ. સક્રમ ચાર કહ્યા છે—(૧) પ્રકૃતિ સક્રમ, (૨) સ્થિતિ સંક્રમ, (૩) અનુભાવ સક્રમ અને (૪) પ્રદેશ સ’ક્રમ. નિધત્તના ચાર પ્રકાર કહ્યા છે--(૧) પ્રકૃતિ નિધત્ત, (૨) સ્થિતિ નિધત્ત, (૩) અનુભાવ નિધત્ત અને (૪) પ્રદેશ નિધત્ત. નિકાચિતના ચાર પ્રકાર કહ્યા છે—(૧) પ્રકૃતિ નિકાચિત, (૨) સ્થિતિ નિકાચિત, (૩) અનુભાવ નિકાચિત અને (૪) પ્રદેશ નિકાચિત વિશેષા—આસવના નિમિત્તથી ગૃહીત કર્મોના પ્રાગ્ય પુદ્ગલેને આત્માની સાથે પ્રકૃતિ, સ્થિતિ આદિ રૂપે જે સંબંધ છે તેને અન્ય કહે છે. તે અન્યના પ્રકૃતિમધ આદિ ચાર પ્રકાર છે. જ્ઞાનાવરણીય આદિ આઠ ક ભેદાના જે અન્ય છે તેને પ્રકૃતિખન્ધ કહે છે. અથવા--: --જ્ઞાનાવરણાદિ રૂપે અવિશેષિત સામાન્ય કના જે અન્ય છે તેને પ્રકૃતિબન્ધ કહે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોની જઘન્ય ભેથી જે રહેવાની મર્યાદાને અન્ય છે તેને સ્થિતિબન્ધ કહે છે. પ્રકૃતિ, સ્થિતિ અને પ્રદેશરૂપ શુભાશુભ પ્રકૃતિએનું જે મન્દ, તીવ્ર સ્માદિ રૂપે આસ્વાદન ( અનુભવન ) કરવા રૂપ જે અન્ય છે તેને અનુભાવ અન્ય કહે છે. જીવના પ્રત્યેક પ્રદેશપર જે અનન્તાનન્ત ક પુદ્ગલેના સબંધ છે તેનું નામ પ્રદેશખન્ય છે એટલે કે ગ્રહણ કરાયા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૮૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ બાદ ભિન્ન ભિન્ન સ્વભાવે પરિણુત થનારી કર્મપુલા રાશિ સ્વભાવાનુસાર અમુક અમુક પરિણામમાં જે વહેંચાઈ જાય છે, તે પરિણામ વિભાગને જ પ્રદેશ બન્ધ કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે – કર્મપુલ જ્યારે જીવ દ્વારા ગ્રહણ કરાય છે ત્યારે કર્મરૂપ પરિણામને પ્રાપ્ત કરે છે. એટલે કે તેમાં એ જ સમયે ચાર અશોનું નિર્માણ થાય છે. તે અંશ જ બન્ધના પ્રકાર રૂ૫-પ્રકૃતિ બન્ય, સ્થિતિબન્ધ આદિ રૂપ છે. કમ પુલેમાં જ્ઞાનને શેકવા, દર્શનને રોકવાને, સુખદુઃખાદિને અનુભવ કરાવવાનો આદિ જે સ્વભાવ બને છે, એ જ પ્રકૃતિબન્ધ રૂપ છે. સ્વભાવનું નિર્માણ થવાની સાથે જ તે સ્વભાવમાં જ અમુક કાળની મર્યાદા સુધી રહેવાનું પણ તે કર્મ પુદ્ગલેને માટે નિર્મિત થાય છે. આ કાળમર્યાદાનું નિર્માણ જ સ્થિતિ બન્યા છે. સ્વભાવ નિર્માણની સાથે સાથે જ તેમાં તીવ્રતા, મન્દતા, આદિ રૂપે ફલાનુભવન કરાવનારી વિશેષતાઓનું પણ નિર્માણ થાય છે, એવી વિશેષતા જ અનુભાવબબ્ધ રૂપ છે. ગ્રહણ થયા બાદ જુદા જુદા સ્વભાવમાં પરિણત થનારી કર્મ પુદ્ગલ રાશિનું અમુક અમુક વિભાગમાં વિભક્ત થઈ જવું, તેનું નામ પ્રદેશ બન્યા છે એ જ વાતનું ટીકાકારે વૃદ્ધોક્ત મેદક (લાડુ ) ના દાનથી પ્રતિપાદન કર્યું છે. જેમકે લોટ, ઘી, ગોળ અને કડવા મેથી આદિ દ્રવ્યના મિશ્રણથી બનાવેલે કે એક લાડુ વાતહર હોય છે, કેઈ એક લાડુ પિત્તહર હોય છે, કેઈ એક લાડુ કફનું શમન કરનારે હોય છે, કેઈ એક પ્રાણહર હોય છે, કઈ એક બુદ્ધિહર હોય છે, અને કેઈ એક વ્યામોહકર હોય છે, એજ પ્રમાણે જીવ દ્વારા ગૃહીત કર્મ પુદ્ગલ કર્મરૂપે પરિમિત થાય છે. ત્યારબાદ કઈ એક કર્મપ્રકૃતિ જ્ઞાનને આવૃત કરે છે, કેઈ એક કર્મ પ્રકૃતિ દર્શનને આવૃત કરે છે અને તે એક પ્રકૃતિ સુખદુઃખાદિ રૂપ વેદનને ઉત્પન્ન કરે છે. આ પ્રકારને કર્મને જે સ્વભાવ છે. એ જ પ્રકૃતિબન્ધ છે. જેમ તે લાડુની અવિનાશભાવની અપેક્ષાએ અમુક કાળ સુધી રહેવાની મર્યાદા હોય છે, તેમ કર્મોની પણ નિયત કાળ સુધી રહેવાની જે મર્યાદા હોય છે તેને સ્થિતિ બન્ય કહે છે. જેમાં લાડુમાં એક ગણે, બે ગણે આદિ રૂપ રસ હોય છે, તેમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૮૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ કર્મોંમાં પણ દેશશ્વાતી, સધાતી રૂપ રસ હોય છે, તથા તીવ્ર, મન્દ દિ રૂપ તેનું જે કુલ પ્રાપ્ત થાય છે, તેનું નામ અનુભાવમન્ય છે. તથા જેમ તે લાડુમાં લેટ, ઘી આદિનું અમુક નિયત પ્રમાણ હોય છે, એ જ પ્રમાણે કર્મોમાં પુલેાનું જ પ્રતિનિયત પ્રમાણુ હાય છે, તેનુ' નામ જ પ્રદેશખન્ય છે. “ વિષે હવામે ” ઇત્યાદિ— જીવની જે શક્તિવિશેષ ાય છે, તેનું નામ ઉપક્રમ છે. તે શક્તિવિશેષ રૂપ ઉપક્રમ કર્મોના અન્ધમાં, ઉદીરણુમાં, ઉપશમનમાં અને વિપરિણામ રૂપે પરિણમનમાં કારણભૂત હાય છે. જીવના શક્તિવિશેષ રૂપ ઉપક્રમને અન્યત્ર કારણ રૂપે પણ ઓળખેલ છે. અથવા કર્માંમાં પ્રકૃતિબન્ધ આદિ ચાર રૂપે જે પરિણમન થવાના પ્રારંભ થાય છે, તેનું નામ જ ઉપક્રમ છે. કહ્યું પણુ છે કે ,, स्यादारम्भ उपक्रमः આરમ્ભ કરે તેનું નામ ઉપક્રમ છે. અથવા ઉપક્રમ વસ્તુપરિક્રમ ( વસ્તુના સ`સ્કાર ) રૂપ હાય છે. જો કે અન્યત્ર ઉપક્રમ શબ્દ દ્વારા વસ્તુપરિકમ અને વસ્તુ વિનાશ, આ એ અથ ગ્રહણ કરવામાં આવ્યા છે, છતાં અહીં તે વસ્તુપરિક રૂપ અથ જ ગૃહીત થયા છે. તે ઉપક્રમના અન્યનાપક્રમ આદિ ચાર પ્રકાર કહ્યા છે. જે ઉપક્રમના શક્તિવિશેષ રૂપ અથ ગ્રહણ કરવામાં આવે-શક્તિવિશેષ રૂપે ઉપક્રમને ગ્રહણુ કરવામાં આવે, તેા અન્યનાપક્રમના અથ આ પ્રમાણે થાય છે— જીવપ્રદેશાનું અને પુèાનું પરસ્પરની સાથે જે સંબંધન (સ'યેાજન ) થાય છે, તેનું નામ બન્ધન છે. દોરી વડે બદ્ધ એવી લેઢાની સળીઓને પરસ્પરમાં જેવે સબધ હોય છે. એવે જ આ સંબંધ હોય છે, એમ સમજવું. આ બન્ધનના જે ઉપક્રમ છે, એટલે કે આ અન્ધનના પરિણમનના કારણરૂપ જીવની શક્તિવિશેષ રૂપ જે ઉપક્રમ છે તેને અન્યનેાપક્રમ કહે છે, kk જો ઉપક્રમ શબ્દના આરંભ અથ અહીં ગ્રહણુ કરવામાં આવે, તે બન્યનાપકમના આ પ્રમાણે અર્થ થાય છે-જીવપ્રદેશનું અને કર્મ પુદ્ગલેાનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૮૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ જે પરસ્પરના સંબંધન (સંજન) રૂપ બન્શન છે, તેને ઉપકમ (આરંભ) થાય છે. જે ઉપક્રમને વસ્તુપરિકમ રૂ૫ અર્થ લેવામાં આવે, તે બનો. પક્રમને આ પ્રમાણે અર્થ થાય છે–ગૃહીત કર્મ વગણાઓને બદ્ધાવસ્થા રૂપ કરવી તેનું નામ બનો ક્રમ છે. ઉદીરણોપકર્મને ભાવાર્થ-જે કર્મોને ફલ દેવાને જે સમય ન હોય, તે સમયે તેને ફલ દેવા ગ્ય બનાવવું તેનું નામ ઉદીરણું છે. ઉદીરણા દ્વારા કર્મોને બળજબરીથી ઉદયાવલિકામાં ખેંચી લેવામાં આવે છે. કહ્યું પણ છે કે – નક્કાળ ” ઇત્યાદિ–તે ઉદીરણાને જે ઉપક્રમ છે અથવા ઉદીરણારૂપ જે ઉપક્રમ છે તેનું નામ ઉદીરણપક્રમ છે. ' ઉપશમનોપકમનો ભાવાર્થ-કમને ઉદયાવલિકામાં ન આવે એવા કરવા, ઉદીરણાને માટે અગ્ય કરવા, નિધત્તને માટે અગ્ય કરવા અને નિકાચનને માટે પણ અયોગ્ય કરવા તેનું નામ ઉપશમના છે. તે ઉપશમનને જે ઉપક્રમ છે તેનું નામ ઉપશમનેપકમ છે. ઉપશમનામાં ત્રણ કારણ હોય છે. કહ્યું પણ છે કે “જોવઠ્ઠઇ-કઇટ્ટા-લંગનારું = ઉત્તર મારું” અપવર્તન, ઉદ્વર્તન અને સંક્રમણ આ ત્રણ કરણેને સદ્ભાવ દેશપશમનામાં હોય છે સોંપશે. મનામાં હેત નથી. મેહનીયમાં જ સર્વોપશમનાને સદ્ભાવ હોય છે, બાકીના સાત કર્મોમાં સર્વોપશમનાને સદ્ભાવ હોતો નથી પણ દેશપશમનાને જ સદભાવ હોય છે. તથા મેહનીયમાં બન્ને પ્રકારની ઉપશમનાને સદ્ભાવ છે. એટલે કે સર્વોપશમનાને પણ સદ્દભાવ હોય છે અને દેશપશમનાને પણ સદુભાવ હોય છે. વિપરિણામપક્રમને ભાવાર્થ-કર્મોની જે વિવિધ પ્રકારે સત્તા, ઉદય, ક્ષપશમ, અપવર્તન, ઉદ્વર્તન આદિ રૂપે જે પરિણામના (અવસ્થાન્તર પ્રાપ્તિ) થાય છે, તેને અથવા વિવિધ પ્રકારે જે-ગિરિ સરિ દુપાલન ન્યાયે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રાદિ અનુસાર જે પરિણામના ( અન્ય અવસ્થાની પ્રાપ્તિ) થાય છે તેને અથવા કારણ વિશેષની અપેક્ષાએ કર્મોનું વિવિધ પ્રકારે જે પરિણમન ( અવ. સ્થાન્તર પ્રાપણા ) થાય છે, તેને વિપરિણામના કહે છે, તે વિપરિણામનાના જે ઉપક્રમ છે તેને વિપરિણામનેાપક્રમ કહે છે. જો કે વિપરિણામનાના બન્ધન, ઉદ્દીરણા અને ઉપશમનામાં સદ્ભાવ હોય છે, તથા તે સિવાયના ઉદ્દય, નિધત્ત અને નિકાચનામાં પણ વિપરિણામના રહેલી હાય છે, છતાં પણ સામાન્ય રૂપ હાવાથી અહીં તેનું અલગ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “ સંપળોને પદ, ' ઈત્યાદિ——— અન્યનેાપક્રમના પ્રકૃતિ બન્ધનાપક્રમ આદિ ચાર પ્રકાર છે. જ્ઞાનાવરણીય આદિ ભેદથી કર્મીની આઠ પ્રકૃતિએ કહી છે. તે આઠ પ્રકૃતિએ રૂપ કનું અન્ધન થનું તેનું નામ પ્રકૃતિબન્ધ છે. તે પ્રકૃતિબન્ધના જે ઉપક્રમ છે તેને પ્રકૃતિબન્ધને પક્રમ કહે છે. તે પ્રકૃતિબન્ધનાપક્રમ જીવના પરિણામ વિશેષ ચેાગરૂપ છે, કારણ કે ચેગ જ પ્રકૃતિમન્ધમાં હેતભૂત (કારણરૂપ) હોય છે. સ્થિતિ અન્યનાપક્રમ—આ સૂત્રમાં જ સ્થિતિબંધને ભાવાર્થ પહેલા તાવવામાં આવ્યે છે. તે સ્થિતિમ ધનના જે ઉપક્રમ છે તેને સ્થિતિ ખન્યના પક્રમ કહે છે. તે જીવના કષાય સ્વરૂપ પરિણામ વિશેષરૂપ છે, કારણ કે સ્થિતિબન્ધનું કારણ કષાય છે. 6 પહેલા અનુભાવમન્યના ભાવાથ બતાવ્યા છે. તે અનુભાવ અન્ધનના જે ઉપક્રમ છે તેને ‘ અનુભાવ અન્યનેાપક્રમ ' કહે છે. તે અનુભાવબન્ધનાપુક્રમ પણ કષાય રૂપ જ છે. પૂર્વોક્ત લક્ષણવાળા પ્રદેશમન્ધનને જે ઉપક્રમ છે તેનુ' નામ પ્રદેશખન્ધનાપક્રમ ’ છે. તે પ્રદેશખન્ધનાપક્રમ પણ ચેાગરૂપ જીવ પરિણામ વિશેષરૂપ હોય છે કહ્યું પણ છે કે- નોધાવતિ ફિ अणुभावं कसायओ कुणइ જીવ યોગ વડે પ્રકૃતિબન્ધ અને પ્રદેશખન્ય કરે છે. એટલે કે પ્રકૃતિબન્ધ અને પ્રદેશખન્ય, એ બન્ને અન્ય ક્રયોગથી થાય છે, અને સ્થિતિમધ અને અનુભાવખધ કષાયને કારણે થાય છે. અથવા પ્રકૃતિ આદિ અન્યનાને જે ઉપક્રમ-પ્રારભ છે, તેને પ્રકૃતિ આદિ બન્યતાપક્રમ કહે છે. એ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. ,, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ २८७ Page #303 -------------------------------------------------------------------------- ________________ 19 “ કરી બોવક્રમે ચદ્દેિ ” ઉદીરણેાપક્રમના પ્રકૃત્યુદીરણાપક્રમ આદિ ચાર પ્રકાર કહ્યા છે. તપેાવિશેષ દ્વારા ખે'ચીને મૂલપ્રકૃતિ અથવા ઉત્તરપ્રકૃતિના દલિકને યાવલિકામાં પ્રવેશ કરાવવા તેનું નામ પ્રકૃત્યુદીરણા છે. તે પ્રકૃત્યુદીરાને જે ઉપક્રમ છે તેને પ્રકૃત્યુદીરણેાપક્રમ કહે છે. આત્મવીય'થી જ ઉજ્જિત સ્થિતિની સાથે અપ્રાપ્તોદયવાળી સ્થિતિનુ અનુભવન કરવું તેનું નામ સ્થિત્યુહીરણા છે. તે સ્થિત્યુદીરાને જે ઉપક્રમ છે તેને સ્થિત્યુદીરણેાપક્રમ કહે છે. વીય વિશેષથી જ ઉદિત અનુભાવની સાથે અનુદિત અનુભાવનુ જે વેદન થાય છે, તેને અનુભાવાદીરણા કહે છે. આ અનુભાવાદીરાના જે ઉપક્રમ છે તેને નિયત પરિણામવાળા કમ પ્રદેશેાની સાથે અપ્રાપ્ત ઉદયવાળા નિયત પરિણામવાળા કમ પ્રદેશાનુ' જે વેદન છે તેનું નામ પ્રદેશેાદીરા છે. તે પ્રદેશેાદીરાના જે ઉપક્રમ છે, તેને પ્રદેશેાદીરાપક્રમ કહે છે. અહીં પણ ઉપક્રમને કષાય અને ચેગરૂપ જીવના પરિણામ વિશેષરૂપ સમજવા જોઇએ, અથવા આરભ અથ વાળા સમજવા જોઇએ. ઇ જીવસમોસમે ” ઈત્યાદિ-ઉપશમનાપક્રમ ચાર પ્રકારના કહ્યો છે. જેમકે પ્રકૃત્યે પશમનેાપક્રમ આદિ ચાર પ્રકાર અહીં સમજવા. પુàાનુ' પ્રકૃતિ સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ, આ ચાર રૂપે પરિણમન કરાવવાને સમથ એવું જે આત્મવીય છે, તે અહીં ઉપક્રમ શબ્દથી ગૃહીન થયું છે. આરભ અવાળા ઉપક્રમ અહીં ગ્રહણ થયેલ નથી. વિનિામનોવશમે'' ઇત્યાદિ-વિપરિણામને પક્રમના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—પ્રકૃતિ વિપરિણામનેાપક્રમ આદિ ચાર પૂર્વોક્ત પ્રકારો અહીં ગ્રતુણુ કરવા. અહીં પણ ઉપક્રમ શબ્દના અર્થ પૂર્વસૂત્રમાં કહ્યાનુસાર સમજવા, અન્ય અથ અહીં ગ્રહણ કરવા જોઇએ નહીં. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૮૮ Page #304 -------------------------------------------------------------------------- ________________ “રવિદે અવાજદુ” ઇત્યાદિ–અ૫ અને બહુને જે ભાવ છે તેનું નામ અલપમહત્વ છે, તે અલ્પબડુત્વ ચાર પ્રકારનું કહ્યું છે. આ ચાર પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પૂર્વોક્ત જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓમાં બન્ય, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશની અપેક્ષાએ જે અપમહત્વ છે, તેને જ અહી અ૫મહત્વ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું. જેમકે ઉપશાન્ત મેહ આદિવાળો જીવ ઓછામાં ઓછી કર્મ પ્રવૃતિઓ બંધક હોય છે, કારણ કે તે એકવિધ બધેક જ હોય છે. એટલે કે તે એક પ્રકારે જ કર્મને-સાતવેદનીયને બધેક જ હોય છે. તેના કરતાં નીચા ગુણ સ્થાનવાળો, ઉપશમકાદિ સૂફમ સં પરાયવાળા જે જીવ હોય છે તે અધિક કમ પ્રકૃતિએને બન્ધક હોય છે, કારણ કે તે છ પ્રકારના કર્મને બન્ધ કરતે હોય છે. અર્થાત વેદનીય અને આયુકર્મને છોડીને બાકીના છ કર્મોને બન્ધક થાય છે. તેના કરતાં પણ બહુતર કમબન્ધક એ છે કે જે સાત પ્રકારના કર્મોને બન્યક હોય છે. અને તેના કરતાં પણ બહુતર કમબન્ધક જીવ એ છે કે જે આઠ પ્રકારના કર્મોને બન્ધ કરતો હોય છે. સ્થિતિની અપેક્ષાએ અલપબહુવ નીચે પ્રમાણે સમજવું. “ થોડો સંસારણ કન્નો લકવંધો gfiીય વાયરનાર કહો ઠરૂદ્યો અસંવેદનrળો” સંયત જીવને જઘન્ય સ્થિતિબંધ સર્વસ્તક (સૌથી અલ્પકાળની મર્યાદાવાળે) હોય છે, અને એકેન્દ્રિય ખાદર પર્યાપ્તક જીવને જઘન્ય સ્થિતિ બન્યું તેના કરતાં અસં. ખ્યાતગણે (અસંખ્યાતગણ કાળની મર્યાદાવાળે) હેાય છે. અનુભાવની અપેક્ષાએ અ૫બહુત્વ આ પ્રમાણે સમજવું. ___“ सव्वत्थोवाई अर्णतगुणवुढिढाणाणि, असंखेज्जगुणवुड्डिट्ठाणाणि असंखेज्जगुणाणि संखिज्जगुणवुट्ठिाणाणि असंखिज्जगुणाणि जाव अणंत भागवुट्ठिाणाणि असंखेज्जगुणाणि' આ કથન અનુસાર અનંતગણી વૃદ્ધિનું સ્થાન સર્વસ્તક (સૌથી અ૫) છે, અસંખ્યાતગણુ વૃદ્ધિનું સ્થાન તેના કરતાં અનંત સંખ્યાત મણું છે. સંખ્યાતગણું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૮૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિનું સ્થાન તેના કરતાં અસંખ્યાતગુણિત છે, (કાવત) અનંત ભાગ વૃદ્ધિનું સ્થાન અસંખ્યાતગુણિત છે. પ્રદેશની અપેક્ષાએ અલ્પબહુત આ પ્રમાણે સમજવું–શવિણવંgगस य आउयभागो थोत्रो, नामगोयाणं तुल्लो, विसेसाहिओ, नाणदसणावरणं तणायाणं तुल्लो विसेसाहिओ मोहस्स विसेसाहिओ, वेयणीयस्स विसेसाहिओ" આ કથનાનુસાર આઠ પ્રકારના કર્મના બધેક જીવને આયુને ભાગ ઑક (અ) હોય છે, નામ-શેત્રનો ભાગ તુલ્ય હોય છે, પણ આયુના ભાગ કરતાં વિશેષાધિક હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાયને ભાગ તત્ય હોય છે, પરંતુ નામ-શેત્રના ભાગ કરતાં વિશેષાધિક હોય છે. મેહ. નીયને તેના કરતાં પણ વિશેષાધિક હોય છે અને વેદનીયને મોહનીય કરતાં પણ વિશેષાધિક હોય છે. “રવિ સંમે” ઈત્યાદિ જીવ જે કર્મપ્રકૃતિને બન્ધ કરે છે, તે કર્મપ્રકૃતિના આકારમાં પ્રકૃત્યન્તર (અન્ય પ્રકૃતિના) દલિજેને પરિણમિત કરી નાખવા તેનું નામ સંક્રમ છે. કહ્યું પણ છે કે –“જો સંમોરિ મળિો ઈત્યાદિ– આ સંક્રમ ચાર પ્રકારને છે–(૧) પ્રકૃતિ સંક્રમ, (૨) સ્થિતિ સંક્રમ, (૩) અનુભાવ સંક્રમ અને (૪) પ્રદેશ સંક્રમ. પ્રકૃતિ સંક્રમનું સ્વરૂપ “જો સંમોરિ” ઈત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે જ સમજવું. મૂળ પ્રકૃતિએની અથવા ઉત્તર પ્રકૃતિઓની સ્થિતિનું ઉત્કર્ષણ અપકર્ષણ કરવું અથવા મૂળ પ્રક તિઓને અથવા ઉત્તર પ્રવૃતિઓને પ્રકૃત્યન્તરની (અન્ય કઈ પ્રકૃતિની) સ્થિતિ પ્રાપ્ત કરાવી દેવી તેનું નામ સ્થિતિસંક્રમ છે. કહ્યું પણ છે કે – રિફ સંતાનો ત્તિ કુદર” ઈત્યાદિ. એ જ પ્રકારનું કથન અનુભાવ સંકમ વિષે પણ સમજવું. અનુભાવ સંક્રમનું સ્વરૂપ “કરિંત સંમળે ૩ય” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કર્યું છે. અન્ય પ્રકૃતિના સ્વભાવે પરિણમન પામત. જે કર્મદ્રિવ્ય છે, તેનું નામ પ્રદેશ સંક્રમ છે. કહ્યું પણ છે કે “૬ રઝિયમmછુંઈત્યાદિ– વવિદે ળિધરે ” ઈત્યાદિ. નિધત્ત, નિધાન અથવા નિહિત, એ ત્રણે એકર્થક શબ્દ છે. નિધત્ત-શબ્દ ભાવમાં અથવા કર્મમાં “ક્ત" પ્રત્યય લગાડવાથી નિધાતમાંથી બન્યું છે. નિધત્તબન્ધ એ છે કે જે કર્મઉદબત્પના અને અપવર્નના સિવાયના કારણોને માટે અયોગ્ય હોય છે તેના પ્રકૃતિ નિધન આદિચાર પ્રકાર કહ્યા છે. તે પ્રકારોને સામાન્ય લક્ષણ અનુસારજ સમજવા જોઈએ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯૦ Page #306 -------------------------------------------------------------------------- ________________ નવિ વિશT” નિકાચિતબન્ધ ચાર પ્રકારને કહ્યો છે. જે બંધ સર્વકરણની અપેક્ષાએ અયોગ્ય હોય છે. જે બન્યમાં એક પણ કરણને સદ્દભાવ હેતે નથી, તે અન્યને નિકાચિત બન્ધ કહે છે તેના ચાર ભેદ નીચે પ્રમાણે છે–પ્રકૃતિ નિકાચિત, સ્થિતિ નિકાચિત, અનુભાવ નિકાચિત અને પ્રદેશ નિકાચિત. તેમને પણ સામાન્ય લક્ષણાનુસાર સમજવા જોઈએ. નિધત્ત અને નિકાચિતને તફાવત આ પ્રમાણે છે-“દવડ્ડા વોટ્ટા” ઈત્યાદિ. નિધત્ત બન્યમાં ઉદ્વર્તન અને અપવર્તન, આ બે કરણને સદૂભાવ હોય છે, બાકીના કેઈ કરણનો સદ્દભાવ હેતે નથી, પરંતુ નિકાચિતબન્ધમાં કોઈ પણ કરણને સદૂભાવ હેતે નથી, તેમાં સમસ્ત કારણોનો અભાવ જ રહે છે અથવા તપાવીને એકત્ર કરેલા સૂચકલાપના (સેઈના ભારા)જેવો નિધત્ત હોય છે. નિધત્તમાં ભારા) કર્મોને ન્યૂનાધિક કરવાની શક્તિ હોય છે. તથા તપાવીને એકત્ર કર્યા બાદ ટીપવામાં આવેલા સૂચકલાપ સમાન નિકાચિત હોય છે. અહીં કર્મો પિંડીભૂત થઈ જવાને કારણે તેમાં જૂનાધિકતા કરવાનું અસંભવિત બને છે. બન્ધ આદિના સ્વરૂપનું વિસ્તારપૂર્વકનું કથન કર્મપ્રકૃતિ સંગ્રહણીમાંથી વાંચી લેવું. સૂ. ૫૮ છે આગલા સૂત્રમાં જે અ૯૫બહુવનું નિરૂપણ કર્યું, તેમાં જે અત્યંત અલ્પ છે તે એક સંખ્યાવાળું હોય છે, અને તેના કરતાં જે અધિક હેય છે, તે તેની અપેક્ષાએ બહુ હોય છે. હવે સૂત્રકાર અલપ-બહત્વ દર્શક એક કતિ (કેટલાક) અને સર્વ શબ્દોને દ્રવ્યાદિ કોની સાથે લઈને ચાર સ્થાનકનું કથન કરે છે. “ વત્તરિ પૂછાત્તા” ઈત્યાદિ એક-કતિ ઔર સર્વ શબ્દકી પ્રરૂપણા સૂત્રાર્થ-ચાર પ્રકારના એકક કહ્યા છે–(૧) દ્રવ્ય એકક, (૨) માતૃકા એકક, (૩) પર્યાય એકક અને (૪) સંગ્રહ એકક, ચાર પ્રકારના કતિ ( ) કહ્યા છે–(૧) દ્રવ્ય કતિ, (૨) માતૃકા કતિ, (૩) પર્યાય કતિ અને (૪) સંગ્રહ કતિ. ચાર પ્રકારના સર્વ કહ્યા છે–(૧) નામ સર્વક, (૨) સ્થાપના સર્વક, (૩) આદેશ સર્વક અને (૪) નિરવશેષ સર્વક. આ સૂત્રનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–તેના દ્રવ્ય એકક આદિ ચાર ભેદ કહ્યા છે. દ્રવ્યરૂપ જે એકક છે તેને દ્રવ્ય એકક કહે છે. તે સચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપ હોય છે. દ્રવ્યરૂપ પુરુષ સચિત્ત એકક છે. સુવર્ણપિંડાદિ રૂપ અચિત્ત એકક છે. અને કુંડળ આદિથી વિભૂષિત દ્રવ્યરૂપ પુરુષ મિશ્ર એકક છે. જાન ” અહીં માતૃકા શબ્દ માતૃકા પદપરક છે. તેથી માતૃકા પદ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ રૂપ જે એકક છે, તે માતૃકા એકક છે. વર્ણાક્ષર રૂપ એકકને માતૃકા એકક કહે છે. અથવા “g માવા ત્તિ મામ્” એ પણ માતૃકા એકક શબ્દને વિગ્રહ થાય છે. અહીં શાકપાર્થિવાદી જે મધ્યમપદ લેપી સમાસ છે. જેમકે “ રાજકિય ર્થિવ શાર્થિવઃ” શાકપાર્થિવમાં પ્રિય પદને લેપ કરીને આ સમાસ આપે છે. શાક જેને પ્રિય છે એ પાર્થિવ, તે શાકપાર્થિવ. એ જ પ્રમાણે અહીં પણ મધ્યમ પદ “પદ” ને લેપ કરીને “ માતૃભૂ” શબ્દ બન્યા છે. પ્રવચનમાં-દષ્ટિવાદમાં જેવી રીતે “ વા વિજમેર , વેફવા?” એ માતૃકા પદ રૂપ છે, એ જ પ્રમાણે “અ”, “આ” આદિ વણ “માતકા પદ” છે કારણ કે તેઓ માતૃકા પદની જેમ સકલ શાસ્ત્રોના અર્થના વ્યાપારમાં વ્યાપક છે. - “વ ” પર્યાય એટલે ધર્મ. પર્યાયરૂપ જે એકક છે તેને પર્યા. વૈકક કહે છે તે પર્યાયકક એક પર્યાયરૂપ છે. આદિષ્ટ અને અનાદિષ્ટના ભેદથી તે બે પ્રકારનું છે. કૃષ્ણદિ પર્યાય આદિષ્ટ છે અને વદિ પર્યાય અનાદિષ્ટ છે. પર્યાય, વિશેષ અને ધર્મ એ સમાનાર્થક છે. “સંગ્રહૅકક ” –સંગ્રહ એટલે સમુદાય. તે સ ગ્રહરૂપ જે એકક છે તેને સંગ્રહકક કહે છે. જેમકે “ જ્ઞાસ્ટિ” આ પ્રમાણે કહેવાથી શાલિ (ચોખાની એક જાત) સમુદાયને આધારે એકવચનાન્ત શાલિ શબ્દને પ્રવેગ થાય છે. અથવા એક શાલીને પણ શાલિ કહે છે અને અનેક શાલિને-શાલિના જથ્થાને પણ શાલિ જ કહે છે, કારણ કે તેમાં આ પ્રકારને વ્યવહાર જોવામાં આવે છે કે માં “સપન્નઃ શાજિ: ” આ પ્રમાણે કહેવાથી “સપૂજા શાસ્ત્ર” આ પ્રકારનો અર્થ પણે સ્કુટ (પ્રકટ) થાય છે. આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્રવ્ય, અ-આ આદિ અક્ષર, મનુષ્ય આદિ પર્યાય અને સમુદાય એ બધાં અનેક છે. જીવ-અજીવ આદિ દ્રવ્ય છે, અ-આ આદિ વર્ણમાળાના અક્ષરે છે, મનુષ્ય આદિ પર્યાય છે અને અનાજ આદિ અનેક વસ્તુ છે, છે, પરંતુ જીવ-અજીવ આદિ એક દ્રવ્ય છે. તેથી જે એકક થાય છે તે એક દ્રવ્યની અપેક્ષાએ થાય છે, તે કારણે તેને દ્રવ્યેકક કહે છે. બીજુ એકક માતૃકાપદની અપેક્ષાએ થાય છે, કારણ કે –મા આદિ જેટલાં વર્થ છે, તેમને માતૃકા પદમાં સમાવેશ થઈ જાય છે, તેથી તેને માતૃકાપદ રૂપ એકક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯ ૨ Page #308 -------------------------------------------------------------------------- ________________ કહે છે. ત્રીજુ એકક પર્યાયની અપેક્ષાએ થાય છે, કારણ કે પર્યાય સામાન્યની અપેક્ષાએ સમસ્ત પર્યાય એક છે, તેથી તે એકને પર્યાયેકક કહે છે. તથા ચોથે એકક સંગ્રહ (સમૂડ) ની અપેક્ષાએ થાય છે, તેથી તેને સંગ્રહેકક કહે છે. જો કે સની અપેક્ષાએ “સદૈક’ આ રૂપે એક જ હોઈ શકે છે, પરંતુ અહીં ચાર સ્થાનનું પ્રકરણ ચાલતું હોવાથી તેને ગ્રહણ કરેલ નથી ” ઈત્યાદિ – કતિ” શબ્દ હંમેશા બહુવચનમાં વપરાય છે. તે સંખ્યા અને પરિણામ વિષયક પ્રશ્ન સબંધી પદાર્થને વાચક હોય છે. અહીં સામાન્ય રૂપે તેને પ્રવેગ થયેલ હોવાથી તેને નપુંસકલિંગ (નાન્યતર જાતિ) માં વાપરવામાં આવેલ છે–આમ તે કતિ પદ વ્યાકરણમાં પુર્લિંગ (નર જાતિ) નું કહ્યું છે તે કતિ (બહુ) ચાર પ્રકારના કહ્યા છે–(૧) દ્રવ્ય કતિ, (૨) માતૃકા કતિ, (૩) પર્યાય કતિ, (૪) સંગ્રહ કતિ દ્રવ્યરૂપ જે કતિ શબ્દ છે તેને દ્રવ્યકતિ કહે છે. જેમકે “#તિ વ્યાળિ” અહીં દ્રવ્યને જ કતિરૂપ માની લેવામાં આવેલ છે અથવા દ્રવ્યનું પ્રતિપાદન કરનારે જે કતિ શબ્દ છે તેનું નામ દ્રવ્યકતિ છે. એ જ પ્રમાણે માતૃકા આદિ પદમાં પણ સમજી લેવું. વિશેષ–શાલિ, જવ, ઘઉં આદિ અહીં સંગ્રહ શબ્દથી ગૃહીત થયેલ છે. એ સંગ્રહરૂપ જે કતિ છે તેને “સંગ્રહ કતિ ” કહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કતિ શબ્દ બહુવચન નું પદ હોવાથી બહત્વદર્શક હોય છે. દ્રમાં અનેકતા હોવાથી તેમની જ બહુતાના સાધમ્ય વાચક કતિ શબ્દને કહેવામાં આવ્યું છે. એ જ પ્રમાણે માતૃકા પદોમાં (વર્ણાક્ષરોમાં) પણ અનેકતાને સદ્દભાવ હોવાથી તેમને પણ કતિ (બ) માની લેવામાં આવેલ છે. પર્યાને પણ એ જ કારણે કતિરૂપ માનવામાં આવેલ છે. તથા સંગ્રહ સમુદાય પણ ભિન્ન ભિન્ન હોય છે, તેથી અનેકતાના સાધમ્યથી સંગ્રહ રૂપ સમુદાયને પણ કતિ રૂપ માની લેવામાં આવે છે. વત્તારિ સગા- સર્વ પણ ચાર પ્રકારના કહ્યા છે–(૧) નામ સર્વક, (૨) સ્થાપના સર્વક, (૩) આદેશ સર્વક અને (૪) નિરવશેષ સર્વક નામરૂપ જે સર્વ છે તેને નામસર્વક કહે છે. એટલે કે “ સવ' એવું જે નામ છે, તે નામસર્વક છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે—લોકવ્યવહાર ચલાવવા માટે સચેતનાદિ વસ્તુનું “a એવું નામ રાખવામાં આવે છે તેને નામ સર્વક કહે છે. “ચાં રાજai aઈમ્ ” આ કથનને પણ એ જ ભાવ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ : ' स्थापना सर्व ” જે કાઈ પદાથ માં “ સ` ' એવી જે સ્થાપના આરાપણા કરવામાં આવે છે, તેને સ્થાપના સવક ’ કહે છે, જેમકે અક્ષાદિકમાં ‘સવ’ એવી સ્થાપના કરવામાં આવે છે. “ આવેરાવ આદેશ એટલે વ્યવહાર. તે વ્યવહારની અપેક્ષાએ જેને ‘ સ• માની લેવામાં આવે છે તેને આદેશ સ` કહે છે. આ આદેશસતા બહુતરમાં અથવા પ્રધાન ( મુખ્ય ) માં હાય છે. જેમકે કાઇ લેાજન સમારભમાં અધિક માણસેએ જમી લીધું હાય અને ઘેાડાને જ જમવાનું બાકી હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે સવ લેાકેા જમી ગયા છે. અથવા જેટલું ભાજન તૈયાર કરાવ્યું હોય તેના અધિકતર ભાગ વપરાઈ ગયેા હાય અને ઘણા થોડા ભાગ વચ્ચે હાય, ત્યારે એમ કહેવામાં આવે છે કે સઘળી રસેાઇ ખવાઈ ગઈ છે આ પ્રકારની સ તાને આદેશની અપેક્ષાએ સતા કહે છે. એ જ પ્રમાણે કાઇ સભામાંથી મુખ્ય મુખ્ય માણસે ચાલ્યા જાય અને સામાન્ય માણસેા જ બાકી રહે ત્યારે પણ એવું કહેવામાં આવે છે કે સૌ ચાલ્યા ગયા આ પ્રધાનની અપેક્ષાએ (સત) છે. આદેશ સતાનું દેષ્ટાન્ત છે નિવશેષસર્વમ્ '' જે સઘળી વ્યક્તિઓને લાગૂ પડી શકે-એક પણ વ્યક્તિના અપવાદ ન રહે એવા સને - નિરવશેષ સક' કહે છે. જેમકે “ સર્વે વેવા અનિમિષાઃ '' સર્વે' (બધા) દેવા અનિમિષ (મટકુ) હોય છે. અહીં નિમેષ રહિતતાને શુષુ દરેક દેવને લાગૂ પડે છે-એક પણ દેવ તેમાં અપવાદરૂપ નથી. અથવા સમરત પાથ સત્ ” રૂપ છે. અહીં સરૂપતાના એક પણ પટ્ટામાં અભાવ નથી, એમ સમજી શકાય છે, નિરવશેષ સર્વકનું આ પ્રકારનું સ્વરૂપ છે. અહીં ભાંગાઓમાં સત્ર સ્વાર્થિક • લાગ્યા છે. ! સૂ, પર્લ ! 6 ર 29 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ܕܕ ' સનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર સ* મનુષ્ય ક્ષેત્રગત પતાના પૂર્વાદ દિશાઓના ફૂટનું નિરૂપણ કરે છે * माणुसुत्तरश्स ખં પવયસ ૨ત્તિ ચત્તરિ '' ઇત્યાદ્રિ - 6 ૨૯૪ Page #310 -------------------------------------------------------------------------- ________________ માનુષોત્તર પર્વત કે કૂટાંકા નિરૂપણ ટીકાર્થ–પુષ્કરાઈ ક્ષેત્રમાં માનુષેત્તર પર્વતની ચારે દિશાઓમાં ચાર ફૂટ છે. અહીં દિશાપદ દ્વારા પૂર્વાદિ ચાર દિશાઓ અને વિદિશાઓ પણ ગૃહીત થઈ છે. આ રીતે ચાર દિશાઓ અને વિદિશાઓમાં તે ચાર ફૂટ ફેલાયેલા છે. દક્ષિણ-પૂર્વ દિશામાં (અગ્નિકેણમાં) રત્નકૂટ આવેલું છે. તે દક્ષિણ દિશાવર્તી સુપર્ણકુમારેન્દ્ર વેણુદેવનું નિવાસસ્થાન છે. દક્ષિણ-પશ્ચિમમાં (નૈઋત્યકોણમાં) રત્નશ્ચય કૂટ આવેલું છે. તેનું બીજું નામ “વેલસુખદ” છે. આ ફૂટ દક્ષિણ દિશાવતી વાયુકુમારેન્દ્ર વેલમ્બનું નિવાસસ્થાન છે. પૂર્વોત્તરમાં (ઈશાન કણમાં) સર્વરત્નકૂટ આવેલું છે. તે ઉત્તરદિગ્ગત વેણુદાલિક નામના સુપર્ણ કુમારેન્દ્રનું નિવાસસ્થાન છે. પશ્ચિમોત્તરે (વાયવ્યકોણમાં) રત્નસંચય ફૂટ આવેલું છે, તેને પ્રભજન પણ કહે છે. તે ઉત્તરદિગ્ધત પ્રભંજન નામના વાયુકુમારેન્દ્રનું નિવાસસ્થાન છે. કહ્યું પણ છે કે-“જિaryળ રચા ” ઈત્યાદિ. અહીં ચાર સ્થાનને અધિકાર ચાલતો હેવાથી ચાર ફૂટની જ વાત કરી છે, પણ એ સિવાય બીજા બાર ફૂટ પણ છે. તે ફૂટ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તરમાં ત્રણ ત્રણ છે. અને પ્રત્યેક ફૂટપર એક એક દેવ વસે છે. કહ્યાં પણ છે કે“જૂદા ” ઈત્યાદિ. આ રીતે દિશાઓ અને વિદિશાઓમાં કુલ ૧૬ ફૂટ છે. એ સૂ. ૬૦ છે જબૂદીપગત ભરત ઔર એરવત પર્વતકે કાલકા નિરૂપણ હવે સૂત્રકાર એ કૂટેવડે આવૃત ક્ષેત્રની પ્રરૂપણ કરે છે. જ્ઞપુરી વીવે મરવણુ” ઈત્યાદિ– સૂત્રાર્થ-જંબુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમ સુષમકાળમાં ચાર સાગરેપમ કેડીકેડીને કાળ હતો. જંબૂદ્વીપના ભરત અને અરવત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં પણ સુષમ સુષને આરે ચાર કેટકેટી સાગરોપમ પ્રમાણુકાળ હતો. આ જબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને અરવત ક્ષેત્રમાં ભવિષ્યની ઉત્સર્પિણીમાં પણ સુષમ સુષમા આરાને કાળ ચાર કટાકેદી સાગરોપમને હશે. સૂ. ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રનિરૂપણના સંબંધની અપેક્ષાએ હવે સૂત્રકાર ક્ષેત્રવિશેષની પ્રરૂપણા કરે છે. “ જુદીરે તીરે રેવન્યુત્તાવાળો” ઈત્યાદિ– સૂત્રાર્થ–જબૂદ્વીપ નામના આ દ્વીપમાં દેવકુ અને ઉત્તરકુરુ સિવાયના આ ચાર ક્ષેત્રને અકર્મભૂમિએ કહી છે, તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) હૈમવત, (૨) અરણ્યવત, (૩) હરિવર્ષ અને (૪) રમ્યક વર્ષ. - ચાર વૃતાઢય પર્વત કહ્યાં છે, તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) શબ્દાપતી, (૨) વિકટાપાતી (૩) ગન્ધાપાતી અને (૪) માલ્યવત્પર્યાય. ત્યાં પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહદ્ધિક આદિ વિશેષણવાળા દે રહે છે. તે દેવોનાં નામ આ પ્રમાણે છે–(૧) સ્વાતી, (૨) પ્રભાસ, (૩) અરુણ અને (૪) પદ્મ. જંબદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર ચાર પ્રકારના કહ્યાં છે – (૧) પર્વ વિદેહ. (૨) અપર વિદેહ, (૩) દેવકુરુ અને (૪) ઉત્તરકુરુ. સમસ્ત નિષધ અને નીલવન્ત વર્ષધર પર્વત ચારસો પેજન ઊંચા છે, અને તેમને ઉકેલ (ભૂમિગત વિસ્તાર)ચારસે ગભૂતિ (કસ) પ્રમાણ છે. જમ્બુદ્વીપમાં જે મન્દર પર્વત છે તેની પૂર્વ દિશામાં આવેલી શીતા નદીને ઉત્તર કિનારે ચાર વક્ષસકાર પર્વતે છે, તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) ચિત્રકૂટ, (૨) પશ્નકૂટ, (૩) નલિનકૂટ અને (૪) એક શૈલ. જંબુદ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ કિનારા પર આ ચાર વક્ષસ્કાર પર્વતે છે–(૧) ત્રિકૂટ, (૨) વૈશ્રવણ કૂટ, (૩) અંજન અને (૪) માતંજનજે બૂદ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં જે શીતદા નામની મહાનદી છે તેના દક્ષિણ તટપર ચાર વક્ષસ્કાર પર્વતે આવેલા છે–(૧) અંકાવતી, (૨) પક્ષમાવતી, (૩) આશીવિષ અને (૪) સુખાવહ, એ જ શીદા નદીના ઉત્તર તટપર નીચે પ્રમાણે ચાર વક્ષસ્કાર પર્વતે છે તેના નામે–(૧) ચન્દ્ર પર્વત, (૨) સૂર્ય પર્વત, (૩) દેવ પર્વત અને () નાગ પર્વત. જંબુદ્વીપના મન્દર પર્વતની ચાર વિદિશાઓમાં સૌમનસ, વિદ્યુ...ભ, ગન્ધમાદન અને માલ્યવાન નામના ચાર વક્ષસ્કાર પર્વતે છે. જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યની અપેક્ષા એ ચાર અહ“ત, ચાર ચક્રવતી, ચા૨ બળદેવ અને ચાર વાસુદેવ ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. જંબુદ્વીપમાં મન્દર પર્વત પર ચાર વન છે– ૧) ભદ્રશાલ વન, (૨) નન્દનવન, (૩) સૌમનસવન અને (૪) પંડકવન. જમ્બુદ્વીપમાં મન્દર પર્વતપર આવેલા પંડક વનમાં ચાર અભિષેક શિલાઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે. (૧) પાંડુકમ્મલશિલા, (૨) અતિ પાંડુકમ્મલશિલા, (૩) રક્તકમ્બલશિલા અને (૪) અતિરક્તક...લશિલા. એ જ પ્રમાણે પુષ્કરવારદ્વીપના અપરાધ પર્યન્તના વિષયમાં પણ જંબુદ્વીપના જેવું જ કાળથી લઈને ચૂલિકા પર્યન્તનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯ ૬ Page #312 -------------------------------------------------------------------------- ________________ કથન સમજવું એટલે કે ધાતકીખંડમાં, પુષ્કરવરાર્ધમાં અને તેના પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં પણ ઉપર મુજબનું સમસ્ત કથન થવું જોઈએ. ટીકાઈ–કૃષિ, વાણિજય આદિ કર્મને જે ભૂમિઓમાં સદ્દભાવ હોય છે, તે ભૂમિઓને કર્મભૂમિઓ કહે છે, પણ જ્યાં તેમને અભાવ છે એવી ભૂમિઓને અકર્મભૂમિ કહે છે. ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, ઐરણ્યવત, અને અરવત, આ સાત ક્ષેત્રમાંથી હૈમવત, હરિવર્ષ અને રમ્યક, આ ત્રણ અકર્મભૂમિક્ષેત્રે છે. આ સાત ક્ષેત્રમાંનું ભરતક્ષેત્ર દક્ષિણમાં અવસ્થિત છે. ભરતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિવર્ષ, હરિવર્ષની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્પકની ઉત્તરે ઐરણ્યવત અને અરણ્યવતની ઉત્તરે અરવત ક્ષેત્ર છે. વ્યવહાર સિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુ પર્વત સાતે ક્ષેત્રના ઉત્તર ભાગમાં આવેલ છે. અકર્મભૂમિના ચાર ક્ષેત્ર કહ્યાં છે. તેમાં દેવકુરુ અને ઉત્તરકુરુને સમાવેશ નહીં કરવાનું કારણ એ છે કે-તે બંને મહાવિદેહના જ ભાગ છે, પરંતુ તે ભાગમાં પણ યુગલિકેની વસ્તી છે, તેથી સાત ક્ષેત્રોમાં પણ તેમની સ્વતંત્ર રૂપે ગણના કરી નથી. અથવા ચાર સ્થાનને અધિકાર ચાલતું હોવાથી તેમને અહીં ગણાવવામાં આવેલ નથી. વિકટાપાતી, ગન્હાપાતી આદિ પર્વતે વર્તુલાકારવાળા હોવાથી તેમને વૃતાત્ય પર્વતે કહ્યા છે. તે પ્રત્યેક વૃત્તવૈતાદ્ય પર્વત પર એક એક મહદ્ધિક આદિ વિશેષ વાળો અને એક એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ વસે છે તેમનાં નામ સ્વાતિ, પ્રભાસ, અરુણ અને પદ્મ છે. જંબૂદ્વીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે, તેમાં પૂર્વ વિદેહ, અપર વિદેહ, દેવકુરુ અને ઉત્તરકુરુ આ ચાર ક્ષેત્ર છે. વિદેહ ક્ષેત્રમાં નિષધ અને નીલ નામના બે પર્વત છે. તે પર્વતેની મદદથી જ ઉત્તર કુરુ અને દેવકુની સીમા નિશ્ચિત થાય છે. આ બંને પર્વતની ઊંચાઈ ચાર જનની છે તથા ઉદ્દેધ-ભૂમિની અંદર તેમને વિસ્તાર ૪૦૦ ગળ્યુતિપ્રમાણુ કહ્યો છે. અહીં ગબ્યુતિ પદને અર્થ એકકોસ (ગાઉ) થાય છે જંબુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા નામની મહાનદીના ઉત્તર તટપર ચિત્રકૂટ આદિ ચાર વક્ષસ્કાર પર્વતે આવેલા છે, અને દક્ષિણ તટપર ચિત્રકૂટ, વૈશ્રવણકૂટ, અંજન અને માતંજન, એ ચાર વક્ષસ્કાર પર્વતે છે. મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીના દક્ષિણ તટપર અંકાવતી, પદ્માવતી, આશીવિષ અને સુખાવહ નામના ચાર વક્ષસ્કાર પર્વત છે, તથા ઉત્તર તટપર (૧) ચંદ્ર પર્વત, (૨) સૂર્ય પર્વત, (૩) દેવ પર્વત અને (૪) નાગ પર્વત, એ ચાર વક્ષસ્કાર પર્વત છે. મન્દર પર્વતની ઈશા. નાદિ ચાર વિદિશાઓમાં અનુક્રમે સૌમન, વિધુત્વભ, ગન્ધમાદન અને માલ્ય. વાન, એ ચાર વક્ષસ્કાર પર્વત છે. આ કથનને ભાવાર્થ એ છે કે મન્દર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯ ૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ પર્વતની પૂર્વ દિશામાં વહેતી શીતા નદીના ઉત્તર તટપર ૪, દક્ષિણ તટપર પણ ૪, મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતેદા નામની મહાનદીના ઉત્તર તટપર ચાર અને દક્ષિણ તટ પર પણ ૪ વક્ષસ્કાર પર્વત છે. મન્દર પર્વતની ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યમાં એક એક એટલે કે ચારે ખૂણાઓમાં કુલ ૪ વક્ષસ્કાર પર્વત છે. જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યની અપેક્ષાએ--ન્યૂનાતિન્યૂન સંખ્યામાં ઓછામાં ઓછા ચાર અહંત, ચાર ચક્રવર્તી અને ચાર વાસુદેવ ઉત્પન્ન થયા છે અને ઉત્પન્ન થશે પણ ખરાં, તથા જંબુદ્વીપમાં મન્દર પર્વત પર ભદ્રશાલવન, નન્દનવન, સૌમનસવન અને પંડકવન, એ ચાર વન છે. તેમાંનું ભદ્રશાલવન ભૂતલ પાસે, નન્દનવન અને સૌમનસવન મેખલા યુગલ પર અને પંડકવન શિખર પર છે. અહીં આ પ્રમાણે ગાથાઓ કહી છે– વાવીરસદા” ઈત્યાદિ. જંબુદ્વીપના મન્દર પર્વત પર જે પંડકવન છે તેમાં ચાર અભિષેક શિલાઓ છે, જે શિલાઓ પર તિર્થંકરને શુભાભિષેક થાય છે. તે અભિષેક શિલાઓનાં નામ આ પ્રમાણે છે–પાંડુકમ્બલ શિલા આદિ ચાર નામ સૂત્રા. ર્થમાં આપ્યા અનુસાર સમજવા. તે શિલાઓ અનુક્રમે મન્દર પર્વતની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે. મન્દર પર્વતના શિખરનું નામ મંદિર ચાલિકા છે. તેના સૌથી ઉપરના ભાગને વિસ્તાર ચાર એજનને છે આ પ્રમાણે જંબુદ્વીપના પદાર્થોનું કથન કરીને હવે સૂત્રકાર ધાતકીખંડ દ્વીપ અને પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધના પદાર્થોનું ચાર સ્થાનને અનુલક્ષીને કથન કરે છે. “gવે વારંવપુરિયન વિ” ઈત્યાદિ– આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકાર એવું સૂચન કરે છે કે કાળથી લઈને મન્દર ચૂલિકા પર્યન્તનું જેવું કથન જંબુદ્વીપના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ વિષે પણ સમજી લેવું. એટલે કે – "धायइसंडदीवपुरथिमद्धे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमસEાર સમા” અહીંથી શરૂ કરીને “મંઝિયાઉં કરિ વારિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ णाई विक्खंभेणं पण्णत्ता આ સૂત્રપાઠ પર્યન્તનું કથન ધાતકીખંડ દ્વીપના પૂર્વાધ વિષે પણ સમજવું, એવું જ કથન ધાતકીખંડ દ્વીપના પશ્ચિમા, પુષ્કરવરદ્વીપના પૂર્વાધ અને પુષ્કરવર દ્વીપના અપરાધ વિષે પણ્ સમજી લેવું. એટલે કે ત્યાંના ભરતક્ષેત્ર, અને અરવતક્ષેત્રમાં અતીત ( ભૂતકાળની ) ઉત્સર્પિણીને! સુષમસુષમા આરા ૪ કટાર્કટિ સાગરાપમકાળના હતા, ઈત્યાદિ સંપૂર્ણ સૂત્રપાઠ અહીં પણ ગ્રહણ થવા જોઇએ. “ મંદર ચૂલિકાના સૌથી ઉપરના ભાગ ચાર ચાજનના વિસ્તારનેા છે ” આ સૂત્રપાઠ પર્યન્તનું કથન અહીં પણુ સમજી લેવું. આ કથનનું તાત્પર્ય એટલું જ છે કે જ મૂદ્દીપના ભરત અને અરવતના જેવી જ વ્યવસ્થા ધાતકીખડ અને પુષ્કરા દ્વીપમાં પણ હાય છે. એ જ વાતનું સમત કરવા માટે “ નંબુદ્રીવત્ત ” ઈત્યાદિ ગાથા આપવામાં આવેલ છે. તે ગાથામાં એ વાતને પ્રતિપાદન કરવામાં આવી છે કે જ મૂઠ્ઠીપાવશ્યક ( ખૂદ્વીપમાં જેનું સ્થન કરાયું છે તે ) સમસ્ત વસ્તુજાતના એટલે કે સુષમ સુષમાકાળથી લઇને મન્દર ચૂલિકા પન્તના ઉપયુક્ત કથનમાં જેના જેનેા નિર્દેશ થયું છે તે વસ્તુએને ધાતકીખંડના પૂર્વાધમાં અને પશ્ચિમા માં, તથા પુષ્કરવર દ્વીપાના પૂર્વાધ અને પશ્ચિમ માં પણ સદ્ભાવ છે, એમ સમજવું ! સૂ. ૬૦ ॥ 66 જ ખૂદ્વીપમાં ફૂટયુક્ત ક્ષેત્રનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર જ બુદ્વીપના દ્વારાની પ્રરૂપણા કરે जंबुद्दीवस्स णं दीवस्स चत्तारि द्वारा पण्णत्ता ઈત્યાદિ ** "" શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ,, જમ્મૂદ્દીપકે દ્વારોં કા નિરૂપણ જમ્મૂ નામના દ્વીપને ચાર દ્વાર કહ્યાં છે, તેમનાં નામ આ પ્રમાણે છે. (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત અને (૪) અપરાજિત. તે દ્વારાને વિષ્ણુભ ( પહેાળાઈ) ચાર ચેાજનપ્રમાણુ છે અને પ્રવેશની અપેક્ષાએ પણ તેમને ચાર ચેાજનપ્રમાણુ જ કહ્યાં છે. તેમાં મહિઁક આદિ વિશેષણવાળા ચાર દેવ રહે છે, તેમની એક પાપમની સ્થિતિ કહી છે. દ્વારની અન્ને તરફની દીવાલાના અન્તરાલના વિષ્ણુભ (વિસ્તાર) ચાર ચેાજનના છે. તથા દીવાલાની સ્થૂલતા રૂપ જે પ્રવેશ છે તે પણ ચાર ચેા જનપ્રમાણ છે. કહ્યું પણ છે કે- ૨૩ નોય. નવિયિન્ના ’ ઈત્યાદિ. ચાર ચેાજનના વિસ્તારવાળા તે દ્વારે આઠ યાજન પર્યંત ઊંચા મદ્ધિા ચાવત્ રહ્યોપમસ્થિતિષ્ઠાઃ ’ આ સૂત્રપાઠમાં જે “ યાવત્ ” પદ છે, તેના દ્વારા મહાવ્રુતિ સ ́પન્ન, મહાબલ સ`પન્ન, મહાયશ સપન્ન અને મહાસુખ છે. (6 ' ,, ૨૯૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ સંપન્ન આ ચાર વિશેષણે ગ્રહણ કરવા જોઈએ. તે ચાર દ્વાર પર જે ચાર દેવો રહે છે તેમનાં નામ પણ દ્વારેનાં નામાનુસાર છે. એટલે કે વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત છે. કહ્યું પણ છે કે “વસ્ટિવમવિયા” ઈત્યાદિ. એક પલ્યોપમની સ્થિતિ છે. તે દેવે સદા સુરગણે અને દેવીઓના પરિવારથી પરિવૃત્ત રહે છે. જે સૂ. ૬૩ છે જબૂદીપસ્થ અન્તરદ્વીપક નિરૂપણ આ રીતે જંબુદ્વીપના દ્વારેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર જબૂદ્વીપસ્થ અન્તરદ્વીપોનું નિરૂપણ કરે છે– “નંગુઠ્ઠી ફી મં ત્રણ” ઈત્યાદિ– જંબુદ્વિપ નામના દ્વીપમાં સુમેરુ (મન્દર) પર્વતની દક્ષિણ દિશામાં સુદ્રહિમવાનું નામ વર્ષધર પર્વત છે. તેની ચારે દિશાઓમાં લવણ સમુદ્રને ૩૦૦-૩૦૦ એજન પાર કરવાથી ચાર અન્તરદ્વીપ આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) એકેક દ્વીપ, (૨) આભાષિક દ્વીપ, (૩) વૈષાણિક દ્વીપ અને (૪) લાગૂલિક દ્વીપ. તે દ્વીપમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે. જેમ કે. એક ઉચવાળા એકોરુક, આભાષિક, વૈષાણિક અને લાંગલિક તે દ્વીપની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રને ચારસો- ચારસો યાજન અવગાહિત (પાર) કરવાથી બીજા ચાર અન્તરદ્વીપ આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે(૧) હયકર્ણ દ્વીપ, (૨) ગજકર્ણ દ્વીપ, (૩) કર્ણ દ્વિીપ અને (૪) શખુલિકણું ઢી. તે દ્વીપમાં ચાર પ્રકારના મનુષ્યો રહે છે–(૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) કર્ણ અને (૪) શખુલીકર્ણ. તે દ્વીપની ચારે વિદિશાઓમાં, લવણ સમુદ્રને ૫૦૦-૫૦૦ એજન અવગાહિત કરવાથી બીજા ચાર દ્વીપ આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) આદર્શમુખ દ્વિીપ, (૨) મંદ્રમુખ દ્વીપ, (૩) અમુખ દ્વીપ અને (૪) ગોમુખ દ્વીપ. તેમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે–(૧) આદર્શ મુખ, (૨) મેઢ઼મુખ, (૩) અયસમુખ અને (૪) ગોમુખ. તે દ્વીપની ચારે વિદિશાઓમાં લવણ સમુદ્રને ૬૦૦-૬૦૦ જન અવગાહિત કરવાથી બીજા ચાર અન્તરદ્વીપ આવે છે, તેમનાં નામ આ આ પ્રમાણે છે–(૧) અશ્વમુખ, (૨) હસ્તિમુખ, (૩) સિંહમુખ અને (૪) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ વ્યાઘ્રમુખ દ્વીપ તે પ્રત્યેક દ્વીપમાં તેમનાં નામ પ્રમાણે ગુણવાળા મનુષ્ય રહે છે. તે ચાર દ્વીપેાની વિદિશાએમાં, લવણુ સમુદ્રને ૭૦૦-૭૦૦ ચેાજન અવ ગાહિત કરવાથી ખીજા ચાર અન્તરદ્વીપે આવે છે તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) અશ્વકણુ, (૨) હસ્તિક, (૩) અકણુ અને (૪) કણું પ્રવરશુદ્વીપ, તે ચારે દ્વીપામાં પણ તે દ્વીપના નામ પ્રમાણે ગુણવાળા મનુષ્ય રહે છે. તે ચારે દ્વીપેાની વિદિશાઓમાં, લવણુ સમુદ્રને ૮૦૦-૮૦૦ વૈજન અવગાહિત કરવાથી ખીજા ચાર અન્તરદ્વીપા આવે છે—(૧) ઉલ્કામુખ દ્વીપ, (૨) મેઘમુખ દ્વીપ, (૩) વિદ્યુત્સુખ દ્વીપ અને (૪) વિદ્યુત્ક્રન્ત દ્વીપ તેમાં પણ મનુષ્યનું ઉપર મુજબજ કથન સમજવું. તે ચારે અન્તરદ્વીપાની ચાર વિદિશાઓમાં, લવગુ સમુદ્રને ૯૦૦-૯૦૦ ચાજન અવગાહિત કરવાથી બીજા ચાર અન્તરદ્વીપ આવે છે તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) ઘનદન્ત દ્વીપ, (૨) લદન્ત દ્વીપ, (૪) ગૂઢદન્ત દ્વીપ અને (૪) શુદ્રદત્ત દ્વીપ તે દ્વીપામાં ક્રમશઃ ચાર પ્રકારના મનુષ્યા વસે છે—(૧) ઘનદન્ત, (૨) લ૪૪ન્ત, (૩) ગૂઢદન્ત, અને (૪) શુદ્ધઇન્ત. જમૂદ્રીપ નામના દ્વીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે શિખરિ વધર ત આવેલે છે, તેની ચારે વિદિશાઓમાં લવણુ સમુદ્રને ૩૦૦૩૦૦ ચેાજન પાર કરવાથી ચાર અન્તરઢીપા આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) એકારુક દ્વીપ, આદિ. બાકીનું સમસ્ત કથન એટલે કે શુદ્ધ દન્ત પર્યન્તનું કથન ઉપર મુજમ જ સમજવું. વિશેષા —મહાહિમવાન કરતાં નાના હેવાને કારણે ક્ષુદ્રહિમવાનને ક્ષુદ્ર વિશેષણુ લગાડયું છે. તે ક્ષુદ્રહિમન્નાનું પર્યંત ભરતક્ષેત્રની સીમાપર છે, તેના બન્ને છેડા પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી વિસ્તરેલા છે. એ જ પ્રમાણે ભૈરવત ક્ષેત્ર સીમાપર આવેલા શિખરી પતના મન્ને છેડા પણ લવણુ સમુદ્ર સુધી વિસ્તરેલા છે. પ્રત્યેક છેડા ખખે ભાગેામાં વિભક્ત થયેલા હાવાથી અને પર્વતાના મળીને કુલ આઠ ભાગેા (છેડાઓ) લવણુ સમુદ્ર સુધી વ્યાપેલા છે. એ જ વાત અહીં સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. पूर्वभाग-पश्चिम भागयोः ત્ર ચેત્ર શાસ્ત્રાર્ય વિદ્યતે તિવૃદ્ધા: '' પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગમાં દરેકમાં ખએ શાખાઓ છે ર ,, જમ્મુ વિવિજ્ઞાપુ ' ઇત્યાદિ—લવણુ સમુદ્રમાં ૩૦૦-૩૦૦ ચેાજન પ્રમાણ અંતર એળગવાથી, ઈશાન આદિ ચારે વિદિશાઓમાં જે શાખાવિભાગ રૂપ છેડા છે, તે શાખાવિભાગ રૂપ છેડા પર ચાર અંતરદ્રીપેા છે. ( સમુદ્રની મધ્યમાં હૈાય એવા દ્રીપાને અંતરદ્વીપા કહે છે, અથવા પરપરમાં વિભાગ પ્રધાન દ્વીપને અંતરદ્વીપ કહે છે. ) ઈશાન કાણુમાં ૩૦૦ ચાજન પ્રમાણ લખાઈ પહેાળાઇવાળા એકારુક નામના અંતરદ્વીપ છે. એ જ પ્રમાણે અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યકાણમાં અનુક્રમે ઞભાષિક, વૈષાણિક અને લાંગલિક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ નામના બીજા ત્રણ અંતરદ્વીપ છે. એવાં તે ચાર અંતરકીપિ હિમવાનું પર્વ. તની ચાર વિદિશાઓમાં (ઈશાનાદિ ખૂણાઓમાં) છે. તે અંતરદ્વીપમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે. “ઘgવધા” આ બહુવચનનું પદ પ્રત્યેક દ્વીપગત મનુષ્યની અપેક્ષાએ વપરાયું નથી, પણ ચારે દ્વીપના સમુદાયના મનુષ્ય માટે વપરાયું છે. ત્યાં જે નામના દ્વીપ કહ્યા છે, એ જ નામથી ઓળખાતા મનુષ્ય રહે છે તેમને દેખાવ મનહર હોય છે, તેઓ મનહર રૂપ સંપન્ન અને અંગેપગની સુંદરતાવાળા હોય છે. એકેક આદિ ચાર અંતરદ્વીપની વિદિશાઓમાં ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યમાં, લવણુ સમુદ્રને ૪૦૦-૪૦૦ એજન પાર કરીને આગળ જવાથી ૪૦૦-૪૦૦ જનની લંબાઈ પહોળાઈવાળા હયકર્ણ આદિ ચાર અંતરદ્વીપ આવે છે. તે અંતરદ્વીપમાં તેમના જેવા જ નામવાળા મનુષ્ય રહે છે. આ રીતે બીજા નંબરના ચાર અંતરદ્વીપનું આ વર્ણન થયું છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે હિમવાન અને શિખરી પર્વતના આઠે છેડા લવણું સમુદ્રમાં વિસ્તરેલા છે. તે પ્રત્યેક છેડાપર સાત સાત અંતરદ્વીપ છે, આ રીતે કુલ પ૬ અંતરદ્વીપ છે. તેમાંથી પહેલા અને બીજા નંબરના ચાર ચાર અંતરદ્વીપનું વર્ણન તે ઉપર મુજબ સમજવું જોઈએ. જે દ્વીપનું જેટલું અંતર છે, એટલે જ તેમને આયામ અને વિષ્કમ છે, આ વાત આગળ પણ પ્રકટ કરવામાં આવેલ છે. આ રીતે સાતમાં નંબરના જે ચાર અંતરહી છે, તેમનું છઠ્ઠા નંબરના થિી ૯૦૦-૯૦૦ જનનું અંતર છે અને તેમની લંબાઈ-પહેળાઈ પણ ૯૦૦-૯૦૦ જનપ્રમાણુ જ છે. ક્ષહિમવાનની વિદિશાઓમાં કુલ ૨૮ અંતરદ્વીપ છે, ત્યાં સુગલિકે વસે છે. તેમના શરીરની ઊંચાઈ ૮૦૦ જનપ્રમાણુ હોય છે, અને તેમનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. તથા અરવતક્ષેત્રના વિભાગે કરનારા શિખરી પર્વતની વિદિશાઓમાં પણ એ જ કમે અને એ જ નામવાળા ૨૮ અંતરદીપે આવેલા છે. અંતરદ્વીપની સ્પષ્ટતા કરનારી સંગ્રહગાથા આ પ્રમાણે છે-“ ગુણિમયં” ઈત્યાદિ. | સૂ. ૬૪ | આ પ્રમાણે અંતરદ્વીપનું અને અંતરદ્વીપસ્થ મનુષ્યોનું કથન પૂરું થયું. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જમ્બુદ્વીપની બહાદિકાથી શરૂ કરીને લવણું સમુદ્રને કયાં સુધી ઓળંગવાથી પાતાળકળશ આવે છે તથા પાતાળ કળસ્થ દેવોનું, લવણ સમુદ્રને પ્રભાસિત કરનારા ચન્દ્રોનું, અને તેમાં તપતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦ ૨ Page #318 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપસ્થ લવણસમુદ્રકી અવગાહના આદિ કા નિરૂપણ સન. લવણ સમુદ્રનાં દ્વારનું અને દ્વાવસ્થ દેવેનું પણ હવે સૂત્રકાર નિરૂપણ કરે છે-“ વદ્દીવરણ ને લીવર વાિિરટ્ટા” ઈત્યાદિ– જબૂદ્વીપ નામના દ્વીપની બાહ્યાવેદિકાના અન્ત ભાગથી ચારે દિશામાં લવણ સમુદ્રને ૯૫-૯૫ હજાર જનપ્રમાણુ ઉ૯લંઘિત (પાર) કરવાથી જે સ્થાન આવે છે. તે સ્થાન પર ચાર ખૂબ જ વિશાળ પાતાળકળશ છે. તેમને આકાર વિસ્તૃત ઘડાના આકાર જેવો છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) વડવામુખ, (૨) કેતક, (૩) ચૂપક અને (૪) ઈશ્વર. તે ચાર કળશ અનુક્રમે પૂર્વાદિ ચાર દિશાઓમાં છે. તેમના મુખ અને મૂળભાગને વિસ્તાર દશ હજાર એજનને છે, અને મધ્યભાગનો વિસ્તાર એક લાખ જનને છે. તેમના મૂળભાગમાં માત્ર વાયુ જ છે. તેમાં કાલપ્રતિ વાયુકુમાર દેવનો નિવાસ છે. કહ્યું પણ છે કે “પદન૩ સદસારું” ઈત્યાદિ– આ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે–-જબૂદ્વીપના બાહ્યવેદિકાન્તથી ચારે દિશા તરફ લવણ સમુદ્રમાં ૯૫-૯૫ હજાર એજનનું અંતર કાપવાથી લવણ સમુદ્રની વચ્ચે ઘડાના જેવા આકારના ચાર પાતાળકળશ આવે છે. તેમનાં નામ–વલયમુખ, કેતુક, ચૂપક અને ઈશ્વર છે. તેઓ ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં છે. તેઓ વજનિર્મિત છે. તેમની દિવાલે એક હજાર જનપ્રમાણુ ઊંચી છે. તે પાતાળકળશના મૂળભાગ ( તળિયું) અને મુખભાગને વિસ્તાર ૧૦-૧૦ હજાર એજનને છે અને મધ્યભાગને વિસ્તાર એક લાખ જનને છે, અને અવગાહના પણ એક એક લાખ જનની છે તે કળશેના અધિપતિ દેવોનાં નામ કાળ, મહાકાળ, વેલમ્બ અને પ્રભંજન છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. આ પાતાળ કળશે ખૂબ જ વિસ્તાર વાળા છે. ત્યાં આ ચાર મહાકળશે ઉપરાંત બીજા પણ ૭૮૦૦ નાના મોટા પાતાળકળશ છે. તેમના મૂળ ભાગ અને મુખભાગને વિસ્તાર ૧૦૦૦ જબને છેતેમની અવગાહના પણ ૧૦૦૦ જનની છે, અને તેમની દીવાલ ૧૦ એજન પ્રમાણ ઊંચી છે. બધાં પાતાળકળશેના ત્રણ-ત્રણ વિભાગ પડે છે. નીચેના ભાગમાં વાયુ રહે છે, વચ્ચેના ભાગમાં વાયુ અને પાણી રહે છે. નીચેના અને મધ્યના ભાગમાં રહેલ ક્ષુબ્ધ વાયુ પાણીને ઉછાળે છે, આ રીતે પાણી ઉછળવાથી ક્ષુબ્ધ થયેલા સાગરના પાણીની વૃદ્ધિ થાય છે, અને જ્યારે વાયુ મુગ્ધાવસ્થાને પરિત્યાગ કરીને પોતાની પૂર્વ સ્થિતિમાં આવી જાય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પાણી પણ પેાતાની પૂસ્થિતિમાં આવી જાય છે. તે કારણે સમુદ્રમાં આવેલી ભરતી શમી જાય છે. !! સૂ. ૧ થી ૯ ! “ સ્થળ ૨૩ ૢ ” ઈત્યાદિ લવણુ સમુદ્રની અ ́દર અને મહાર નીકળતી એવી વેલાને ( અગ્રશિખાને ) જેએ ધારણ કરે છે, તેમને વેલન્કર કહે છે. આ વ્યુત્પત્તિ અનુસાર “ વેલાન્સર ” પદ્ય બનવું જોઇએ, પણ એવું ન થતાં જે વેલન્ધર પદ બન્યું છે, તેનું કારણ એ છે કે તેમનું નામ જ વેલર છે. " ' તે વેલન્ધર નાગરાજ છે. એવાં તે વેલન્ધર નાગકુમારાના નિવાસસ્થાન રૂપ આવાસ પતા ચાર કહ્યા છે. તેમનાં નામ આ પ્રમાણે છે...(૧) ગેસ્તૂપ, (૨) ઉદભાસ, (૩) શ′ખ અને (૪) ઉદકસીમા, તે ચારે આવાસ પતા અનુક્રમે પૂર્વાદિ દિશામાં છે. તે આવાસપતા પર અનુક્રમે ગાસ્તૂપ, શિવક, શુખ અને મનઃશિલક નામના ચાર મહર્ષિંક આદિ વિશેષાવાળા અને એક પલ્યાપમની સ્થિતિવાળા દૈયા રહે છે. નવુદ્રીયમ્સ ગેં ” ઈત્યાદિ જબુદ્રીપની ખાદ્યવેદિકાના અન્તભાગથી ચારે વિદિશાઓમાં ૪૨-૪૨ હજાર યોજનપ્રમાણુ અંતર લવણુ સમુદ્રમાં ઉલ્લંઘ વાથી જે સ્થાન આવે છે ત્યાં ચાર અનુવેલન્ધર નાગરાજુના (૧) કર્કોટક, (૨) વિદ્યુત્પ્રભ, (૩) કૈલાસ અને (૪) અરુણુપ્રા નામના ચાર આવાસ તા છે. તેમાં એક પચેપમની સ્થિતિવાળા અને મહર્ષિક આદિ કીટક, કમક, કૈલાસ અને અરુણુપ્રભ નામના ચાર દેવા નિવાસ કરે છે. અનુનાયક હોવાને કારણે જ અનુવેલન્ધર નાગરાજો વેલન્ધર નાગરાજોની પાછળ રહે છે, 66 વેલન્પરવું પ્રતિપાદન કરતી ગાથાઓ આ પ્રમાણે છે— ટૂસ નોથળ सहस्सा ” ઇત્યાદિ. તેમના અર્થ આ પ્રમાણે છે—લવણ સમુદ્રની અગ્રભાગ મડલાકારે દસ હુન્નર યોજનની છે, ૧૬ હજાર ચેાજન ઊંચી છે, તથા સમતલથી હુજાર યેાજનની અવગાહનાવાળી છે. જશિખા પર ( સપાટી પર ) દિવસે અને રાત્રે અચેાજન કરતાં કઈક ન્યૂન પ્રમાણમાં પાણીની સપાટીમાં વૃદ્ધિ અને હાતિ થતી રહે છે. લવણુ સમુદ્રની આભ્યન્તર વેલાને ( પાણીની વૃદ્ધિને) ૪૨ હજાર નાગકુમાર અને માહ્યવેલાને છર હજાર નાગકુમારા ધારણ કરે છે, અને ૬૦ હજાર નાગકુમાર લવણુસમુદ્ર શિખાના ( વેલાને ) અગ્રભાગને ધારણ કરે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ છે. આ લવણું સમુદ્રની ચારે દિશાઓમાં પૂર્વાદિ ક્રમથી ચાર વેલન્દરાવાસ આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) ગેસ્તૂપ, (૨) દકભાસ, (૩) શંખ અને (૪) દકસીમ, તેમાં અનુક્રમે શેતૂપ, શિવક, શંખ અને મના શિલ નામના વેલન્કરરાજ નિવાસ કરે છે. અવેલન્ધર નાગરાજની વક્તવ્યતાનું નિરૂપણ કરતી ગાથાઓ- મgવેસ્ટંધવાની ” ઈત્યાદિ–આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે લવણ સમુદ્રમાં ઇશાન આદિ વિદિશાઓમાં અનુક્રમે કર્કોટક, વિષ્ણુભ, કૈલાસ અને અરુણપ્રભ નામના નાગરાજ રહે છે. તે આવાસ પર્વતો લવણ સમુદ્રમાં ૪૨ હજાર યોજન દુર જવાથી આવે છે. તેઓ ૪૦૦ યોજન અને ૩૦ કેસ જેટલી ભૂમિને ઘેરીને ઊભા છે. તેમની ઊંચાઈ ૧૭૨૧ જન છે. લવણસમુદ્રમાં ચાર ચન્દ્રમાં છે. તેઓ ભૂતકાળમાં તેને પ્રકાશ દેતા હતા, વર્તમાનમાં પણ દે છે અને ભવિષ્યમાં પણ દેશે. ત્યાં ચાર સૂર્ય તયતા હતાં, તપે છે અને તપશે ચન્દ્ર શીતલ કિરણે વાળે અને સૂર્ય ઉણ કિરણો વાળ હોય છે. તેથી અહીં એવું કહ્યું છે કે ચન્દ્રો પ્રકાશ આપે છે અને સૂર્યો પ્રચંડ કિરણોને કારણે તાપ આપે છે. ચાર ચન્દ્રના પરિવાર રૂપ નક્ષત્રાદિ પણ ત્યાં ચાર ચાર રૂપ છે. એ જ વાત સૂત્રકારે “વત્તા િરિા ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. ત્યાં જે ચતુષ્ટયતા છે તે નક્ષત્રોની અપેક્ષાએ છે, નારકની અપેક્ષા એ નથી. જેમકે વાં ચાર કૃતિકાઓ છે, એ જ પ્રમાણે હિeણીથી લઈને ભરણ પર્યન્તનાં નક્ષત્રમાં પણ ચતુષ્ટયતા સમજવી. અહીં યાવત (પર્યત) પદથી રહિણીથી લઈને ભરણ સુધીના ૨૮ નક્ષેત્રે ગ્રહણ કરવામાં આવ્યાં છે. છે ત્તારિ અrm” ઈત્યાદિ– કૃત્તિકાથી શરૂ કરીને ભરણી સુધીના ૨૮ નક્ષત્રે છે, અનુક્રમે અગ્નિથી લઈને યમ પર્યન્તના તેમના ૨૮ દેવતાઓ છે. તેમાંના પ્રત્યેકને દેવતા ચતુઃસ્થાનકના અનુરોધથી ચાર પ્રકાર છે, એમ સમજવું. હવે સૂત્રકાર લવણ સમુદ્રના અવકાશમાં જે જે ગ્રહો રહેલા છે, તે પ્રત્યેક ગ્રહમાં ચતુષ્ટયતાનું પ્રતિપાદન કરવા નિમિત્તે “વત્તાર મજા” ઇત્યાદિ સૂત્ર કહે છે–અંગારક (મંગળ) પહેલે ગ્રહ છે, અને ભાવકેત ૮૮ મે ગ્રહ છે. નક્ષત્ર, દેવતા અને ગ્રહોનાં નામ દ્વિતીય સ્થાનકના ૩૪ માં સૂત્રમાં આપ્યાં છે, તે ત્યાંથી વાંચી લેવા. arta gણ” ઈત્યાદિ– લવણ સમુદ્રના ચાર દ્વાર છે–(૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત અને (૪) અપરાજિત. દ્વાર વિષેનું બાકીનું સમસ્ત કથન જબૂદ્વીપના દ્વારેના કથન અનુસાર સમજવું સૂ, ૬પ છે દ્વીપ પ્રકરણના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ધાતકીખંડ દ્વીપના વલયપ્રમાણ આદિનું નિરૂપણ કરે છે. “પાચવડે રીરે ચત્તારિ” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ ઘાતકીખંડ દ્વિીપકે વલયપ્રમાણ આદિકા નિરૂપણ ધાતકીખંડ દ્વીપને ચક્રવાલ વિષ્કભ (પરિઘ–પરિમિત) ચાર લાખ જનને કહ્યો છે. તે જ બુદ્વીપથી બહારના પ્રદેશમાં આવેલું છે. એટલે કે સૌથી પહેલે જ બુદ્વીપ છે. તેની ચારે તરફ વીંટળાઈને રહેલે લવણ સમુદ્ર છે. જમ્બુદ્વીપ કરતાં લવણ સમુદ્રને વિસ્તાર બમણે છે, અને લવણસમુદ્ર કરતાં ધાતકીખંડદ્વીપને વિસ્તાર બમણે છે. તેની ચારે બાજુ પણ સમુદ્ર આવે છે. ત્યારબાદ પુષ્કરવરદ્વીપ આવે છે. જંબુદ્વીપમાં ભરત, અરવત આદિ ક્ષેત્ર એક એક છે, પણ ધાતકી ખંડમાં ભરત, અરવત આદિ ક્ષેત્રે બળે છે. એ જ પ્રમાણે પુષ્કરાર્ધમાં પણ ભરત આદિ ક્ષેત્રે બખે છે. બીજા સ્થાનકને ત્રીજા ઉદેશામાં ભરત, અરવત આદિ ક્ષેત્રોનું મન્દર ચૂલિકા પર્યન્તનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન ચતુઃસ્થાન રૂપે અહીં પણ થવું જોઈએ. એ જ વાત “નાર ચત્તાર મંતા ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. આ સૂત્ર સુગમ હોવાથી વિશેષાર્થ આપે નથી. સૂ ૬૬ છે નન્દીશ્વરદ્વીપ કા વર્ણન આ રીતે મનુષ્ય ક્ષેત્રગત વસ્તુઓમાં ચતુઃસ્થાનકતાનું કથન કરીને હવે સૂત્રકાર ક્ષેત્ર સાધમ્યની અપેક્ષાએ આઠમાં નંદીશ્વર દ્વીપની વસ્તુઓનું ચતુ. સ્થાનકતાની અપેક્ષાએ નિરૂપણ કરે છે– iીતાવરણ રીવર્ણ જ્ઞાવિદ્યુમરણ” ઈત્યાદિ– ચક્રવાલ વિષ્કવાળા નંદીશ્વર દ્વીપમાં ચાર દિશામાં ચાર અંજનગિરિ આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે–પૂર્વને અંજનક પર્વત, દક્ષિણને અંજનક પર્વત, પશ્ચિમને અંજનક પર્વત અને ઉત્તરને અંજનક પર્વત. તે પ્રત્યેકની ઊંચાઈ ૮૪-૮૪ હજાર એજનની છે અને તેમને ઉધ (ઉંડાઈ) એક હજાર જનને છે. મૂળ ભાગમાં તેમને વિસ્તાર દસ હજાર ચોજનને છે, અને જેમ ઊંચે જઈએ તેમ તે વિસ્તાર ઘટત ઘટતે એક હજાર એજન થઈ જાય છે. દ્વીપ સમુદ્રોને ક્રમઃ “લંદીરે ઝવો” ઈત્યાદિ–બધાં દ્વીપ સમુદ્રોની વચ્ચે જંબુદ્વીપ આવેલ છે. તે લવણસમુદ્રથી વીંટળાયેલ છે. ૧ત્યાર બાદ ધાતકીખંડ દ્વીપ છે. તે કાલેદ સમુદ્રથી ઘેરાયેલું છે. ત્યારબાદ પુષ્કરદ્વીપ છે, તે પુષ્કર સમુદ્રથી ઘેરાયેલું છે. . ૩. ત્યારબાદ વરુણદ્વીપ અને વરુણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦૬ Page #322 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર છે. ! ૪ ! ત્યારબાદ ક્ષીર દ્વીપ અને ક્ષીર સમુદ્ર છે. ૫ ૫ ! ત્યારબાદ ઘૃતદ્વીપ અને ધૃતસમુદ્ર ! ૬ । શ્વેત દ્વીપ અને ઇક્ષુ સમુદ્ર ! ૭૬ નંદીશ્વર દ્વીપ અને નદીશ્વર સમુદ્ર । ૮ । અણવર દ્વીપ અને અરુણવર સમુદ્ર।૯। કુંડલ દ્વીપ અને કુડલ સમુદ્ર । ૧૦ । રુચક દ્વીપ અને રુચક સમુદ્ર છે ।૧૧। ઈત્યાદિ રૂપે દ્વીપ અને દ્વીપને વીંટળાયેલા સમુદ્ર છે, છેવટે સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. . વર સૂત્રકારે અહીં ગાથામાં લવણ સમુદ્ર અને કાલેદ સમુદ્ર આ એ સમુદ્રોનાં નામ જ પ્રકટ કર્યાં છે તેનું કારણ એ છે કે અઢી દ્વીપમાં એ એ જ સમુદ્ર છે. મધ્ય જબુદ્વીપથી નન્દીશ્વર દ્વીપ આઠમે દ્વીપ છે. તેને જે વિશેષણ લગાડયું છે તેનું કારણ એ છે કે અન્ય દ્વીપા કરતાં આ દ્વીપ ઘણાજ રમણીય છે, ઉત્સાદિ કારણેાને લીધે ત્યાં દેવેનું આગમન થતું રહે છે. તેને ચક્રવાલ વિષ્ણુભ ( પરિધ ) ૧૬૩૮૪૦૦૦૦૦ ( એક અખજ, તેસઠ કરોડ અને ૮૪ લાખ ) ચેાજનના છે. કહ્યું પણ છે કે “ તેવું ઇડિસä ” ઈત્યાદિ. tr તે નન્દીશ્વર દ્વીપના ખરાખર મધ્ય ભાગમાં, ચારે દિશાઓમાં એક એક અજનક પત છે. તે ચારે અજનક પવતા આંજણુ ( અંજન ) ના જેવાં કાળા વર્ણના હાવાથી તેમને અંજનક પતા કહે છે. તે પ્રત્યેક અજનક પતની ૮૪ હજાર ચાજનની ઊંચાઈ છે. તે પ્રત્યેકના ઉદ્વેષ ( જમીનની અંદરના વિસ્તાર ) એક હજાર ચાજના છે અને મૂળ ભાગના વિસ્તાર દસ હજાર ચૈાજનના અને ટોચને વિસ્તાર એક હજાર ચાજનના છે તે પ્રત્યેક અજનક પર્યંતના મૂળ ભાગના પરિધ ૩૧૬૨૩ ચેાજન પ્રમાણ અને ઉપરના ભાગના પરિધ ૩૧૬૯ ચાજન પ્રમાણુ કહ્યો છે. આ રીતે આ પતા મૂળ ભાગમાં વિસ્તીર્ણ, મધ્ય ભાગે સíક્ષપ્ત અને ટોચ પાસે તનુક ( અતિ સક્ષિસ ) છે. તે કારણે તેને આકાર ગાયના પૂછડા જેવા લાગે છે. જેમ ગાયનું પૂછડું' મૂળ ભાગમાં જાડું, છેડે પાતળુ... અને મધ્યમાં સમ વર્તુળ સક્ષિપ્ત હોય છે, એવા જ આ પર્વતના આકાર સમજવે. એ જ વાત સૂત્રકારે “ તોપુખ્ખાડડાવઢાડવસ્થિતાઃ ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આ ચારે પ તા કૃષ્ણરત્ન (કાલાર છે)વિશેષ સમાન અ’જનમય છે. કહ્યું પણ છે કે મિંin યુગ ઇત્યાદિ. તે પર્વતાને વર્ણ ભૃગાંગ સમાન ( ભમરાઓનાં અંગે સમાન) રુચિર, કાજળ સમાન, અને અ ંજનપુજ ધાતુ સમાન શ્યામ હાવા છતાં પશુ તેએ રમણીય લાગે છે. તે ઊંચાઈની અપેક્ષાએ ગગનચુમ્બી લાગે છે, kr અઃ આકાશ સમાન સ્વચ્છ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ܕܐ ३०७ Page #323 -------------------------------------------------------------------------- ________________ “સુર ” શુટિત વસ્ત્ર સમાન પાલીસદાર અને ચળકતાં છે, કઠણમાં કઠણ શાણ ( સરાણ) વડે ઘસેલી શીલા સમાન છે, “પૃષ્ઠ ) કેમલ સરાણથી પરિધિત (સંમાજિત) શિલાસમાન છે. અથવા સાવરણ વડે વાળીડને સારૂ કરેલી જગ્યા જેવા નિર્મળ છે, “નીલ” ધૂળથી રહિત છે, કઠેર મળ રહિત વસ્ત્ર સમાન સ્વચ્છ છે, અને આ મળને અભાવ હોવાથી કાદવ રહિત છે અથવા કલંક રહિત છે, “નિક રછાયાઃ” આવરણ રહિત શોભાવાળાં છે, “સામા” દેવને આનંદજનક પ્રભાસંપન્ન છે. અથવા તેઓ સ્વપ્રકાશિત છે, પરપ્રકાશિત નથી. “સપીવિઝ” તેઓ કિરણેથી યુક્ત છે, તો પોતા” અને તે કારણે અન્યને પ્રકાશિત કરનારા છે, “પ્રાણાયાઃ” દશનીય છે, દકેના ચિત્તમાં પ્રદજનક છે, “કમિટવા” મને જ્ઞ આકતિ. વાળ છે, “ પ્રતિકાર” અપૂર્વ ચમત્કારી અને સ્વાભાવિક રમણીય-અનુપમ રૂપસંપન્ન છે, “તેસિf” આ વિશેષણવાળા તે અંજનક પર્વત ઉપર બહસમરમણીય ભૂમિભાગો આવેલા છે. તે ભાગે ખાડા ટેકરાથી રહિત અને અતિશય સુંદર હોવાથી તેમને “બહુમરમણીય ” કહ્યા છે. તે બહુ સમરમણીયભૂમિભાગોના મધ્ય ભાગમાં ચાર સિદ્વાયતન. (દેવ વિશેનાં સ્થાન) આવેલાં છે. હેમકેશમાં “faz” શબ્દને દેવવિશેષને વાચક કહ્યો છે. જેમકે... “સિદ્ધો ચાલાવિ દે તેવ-ચોની નિધન્નમુક્યો | નિ બલિહે – અથવા –“ સિદ્ધાનિ તિવાન -સારવાર, રાચાયતત્તાન” આ વિગ્રહ અનુસાર તે નિત્ય-આયતનને જ સિદ્ધાયતન કહેવામાં આવેલ છે. તે સિદ્વાયતનની લંબાઈ ૧૦૦ જનની, પહોળાઈ ૫૦ જનની અને ઊંચાઈ ૭૨ જનની કહી છે. તે સિદ્ધાયતની ચારે દિશાઓમાં ચાર ચાર દ્વાર છે. તે દ્વારોના નામ આ પ્રમાણે છે–(૧) દેવદ્વાર, (૨) અસુરદ્વાર, (૩) નાગદ્વાર અને સુપર્ણદ્વાર. આ ચારે નામે સાર્થક છે. પ્રથમ દ્વારમાં દેવો, બીજામાં અસુરે, ત્રીજામાં નાગકુમાર અને ચોથામાં સુપર્ણકુમારે રહે છે તે દ્વારોની સામે આગળના ભાગમાં ચાર મુખમંડપ છે, તે મંડપની આગળ ચાર પ્રેક્ષાગૃહ મંડપ છે. તેમાં બેસીને દેવે ત્યાંની વસ્તુઓને નિહાળે છે. તે પ્રેક્ષાગૃહાના બહુમધ્યપ્રદેશ ભાગમાં ચાર મણિપીઠિકાઓ છે, તેમના ઉપર ચાર સિંહાસન છે, તેમના ઉપર ચાર વિજયદૃશ્ય (આચ્છાદિત વસ્ત્રો છે. તેમના બહુ મધ્યદેશ ભાગમાં ચાર અંકુશ લટકાવવાને માટે જ મય ખીલીએ છે, તેમાં કુંભિક મોતીઓની ચાર માળાઓ લટકે છે. કુંભિક મેતીઓનો એક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર પરિણામ વિશેષરૂપ હોય છે. તે પરિણામ વિશેષવાળી જે મુક્તાઓ હોય છે તેમને કુંભિક મુક્તાઓ કહે છે. તે પ્રત્યેક કુંભિક મુક્તાદામ ચારે દિશાઓમાં બીજા ચાર ચાર કુંભિક મુક્તાદાથી સુંદર રીતે પરિવેષ્ટિત છે. તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ ચાર મણિમય વેદિકાઓ છે. તેમના ઉપર ચાર ચાર ચત્યતૃપ છે, તે પ્રત્યેક ચિત્યરૂપની ચારે દિશામાં ચાર ચાર મણિ પીઠિકા છે, તે મણિપીઠિકાઓ ઉપર ચાર જિનપ્રતિમાઓ ( વિજયશીલ દેવની પ્રતિમાઓ) છે. અહીં “જિન” પત્ર દ્વારા “જિનો વિવે ત્રિપુ” મેદિનીમેષ અનુસાર વિજયશીલ દેવ ગૃહીત થયેલ છે–જિનેન્દ્ર દેવ ગ્રહીત થયા નથી. એટલે કે વિજયશીલ દેવની તે પ્રતિમાઓ છે. તે જિનપ્રતિમાઓ સંપૂર્ણતઃ રત્નમય છે, પદ્માસન યુક્ત છે અને તેમનાં મુખ ચિત્યતૂપ તરફ છે. તે પ્રતિમાઓનાં નામ (૧) ઋષભ, (૨) વર્ધમાન, (૩) ચન્દ્રાનન અને (૪) વારિષેણ છે. તે ચૈત્યસ્તૂપ પાસે ચાર મણિપીઠીકાઓ છે અને તે મણિપીઠિકાઓ ઉપર ચાર ચૈત્યવૃક્ષ છે તેમની આગળ ચાર મણિપીઠિકાએ છે, તેમની ઉપર ચાર મહેન્દ્રવજ છે. તેમની આગળ ચાર નન્દા નામની પુષ્કરણીઓ (વાવ) છે. તે પ્રત્યેક પુષ્કરણની ચારે દિશામાં ચાર વનખંડ છે. પૂર્વ દિશામાં અશેકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, (સપ્તપર્ણ વૃક્ષને સાત પાન હોય છે), પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન છે. એ સૂ. ૬૭ છે અંજનક પર્વતકા વર્ણન અંજની પર્વતનું વર્ણન “તoi ને જે પુસ્વિમિ” ઈત્યાદિ– ટીકાર્થ-આ ચાર અંજની પર્વતેમને જે પૂર્વ દિશામાં આવેલે અંજન પર્વત છે તેનું વિશેષ વર્ણન–તેની ચારે દિશાઓમાં (૧) નત્તરા, (૨) નન્દા, (૩) આનન્દા અને (૪) નક્તિવર્ધન નામની ચાર નન્દા પુષ્કરિણુઓ છે. તેમની લંબાઈ એક લાખ એજન, પહેળાઈ એક પચાસ હજાર જન અને ઊંડાઈ એક હજાર જન કહી છે. પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશાઓમાં ત્રણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ Page #325 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સોપાન પંક્તિઓ છે. આ સોપાનોની મદદથી દેવગણ ત્યાં અવર જવર કરે છે. તે પાનેને “પ્રતિરૂપક” વિશેષણ જવાનું કારણ એ છે કે તેઓ ચમત્કારી શિલ્પકલાથી યુક્ત હોવાને લીધે અદ્વિતીય છે. આ ત્રણે સોપાન પ્રતિરૂપકોની સામે પૂર્વાદિ દિશામાં ચાર તેરણ છે અને પ્રત્યેકની ચારે દિશામાં એક એક વનખંડ છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) અશોકવન (૨) સતપણું વન, (૩) ચંપકવન અને (૪) આમ્રવન, એ જ વાત “પુરા અનોવ” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તે પુષ્કરિણુંઓના બહુ મધ્યદેશ ભાગમાં ચાર દધિમુખ પર્વત છે. તેમનાં શિખરા દહીં સમાન વેત છે, તેથી તેમને દધિમુખ કહ્યા છે. તેઓ રત્નમય છે. કહ્યું પણ છે કે-“હંamમિનિમસ્ટ” ઈત્યાદિ. શંખ અને પાણી જેવા નિમલ તે દધિમુખ પર્વતેની ઊંચાઈ ૬૦ હજાર જનની, ઉદ્વેધ (ઊંડાઈ) એક હજાર જનની, ૧૦ હજાર જનને વિષ્કભ, એક સરખી પહોળાઈ અને પલંકના જેવો આકાર છે તેમની પરિધિ ૩૧૬૨૩ જનની છે. તે પર્વતે સમસ્ત રૂપે રત્નમય છે, અ૭, શ્લણ, વૃષ્ટ, મુખ, નીરજ, નિષ્પક, નિષ્ઠકચ્છાય, સપ્રલ, સમરીચિક, સંદદ્યોત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદને અર્થ ૬૫ માં સૂત્રમાં આપે છે. દધિમુખ પર્વત પર બહુસમ રમણીય ભાગ છે. બાકીનું કથન અંજની પર્વતાના સિદ્ધાયતથી લઈને આમ્રવન પર્યન્તના કથન પ્રમાણે સમજવું. એ સૂ. ૬૮ ટીકા–“ તથf સે પરિથમિણે ઉકળવાઈત્યાદિ– નીશ્વર દ્વીપને બહુમધ્યદેશ ભાગમાં પશ્ચિમ દિશા તરફ જે અંજન પર્વત છે તેની ચારે દિશાઓમાં નર્દિષેણા, અમેઘા, ગેસૂપ અને સુદર્શના નામની ચાર નન્દા પુષ્કરિણીએ (વાવ) છે. “સે ત વ ” બાકીનું સમસ્ત કથન ઉપર મુજબ સમજવું એટલે કે દધિમુખ પર્વતનું કથન અને સિદ્ધાયતનથી લઈને આમ્રવન પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. પાસ દલા “તરથ છે તે વિષે જાણવા” ઈત્યાદિ ટકાથ–નન્દીશ્વર દ્વીપના બહુમધ્યદેશ ભાગની ઉત્તરે જે અંજની પર્વત છે તેની ચારે દિશાઓમાં વિજ્યા, વૈજયતી, જયન્તી અને અપરાજિતા નામની ચાર પુષ્કરિણીઓ (વાવડીએ) છે. તેમને આયામ (લંબાઈ) એક લાખ યોજનાનો છે, ઈત્યાદિ પૂર્વોક્ત કથન, દધિમુખ પર્વતનું કથન અને સિદ્ધાયતથી લઈને વનખંડ પર્યન્તનું કથન અહીં પણ પૂર્વોક્ત કથન અનુસાર સમજી લેવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૧૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ રતિકર પર્વત કા વર્ણન “ છોરીસરવરસ નું ટ્રીયસ પત્રાઇવિવર્મ્સ ” ઈત્યાદિ ટીકા-ચક્રવાલ વિકલવાળા વલયાકારના નન્દીશ્વર દ્વીપના બહુમધ્યદેશ ભાગમાં ચાર રતિકર પર્વતે કહ્યા છે, તે પવતા દેવાના ક્રીડાસ્થાન છે. ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય કોણમાં એક એક રતિકર પર્વત છે, તે પતા એક હજાર ચેાજન ઊંચા છે, તેમનેા ઉદ્વેષ પણ એક હજાર ચેાજન છે. તેઓ ઝાલરના જેવા આકારનાં છે, ઝાલર એક વાદ્યવિશેષ છે. તેમના વિષ્કભ ૧૦ હજાર ચેાજનના અને પરિધિ ૩૧૬૨૩ ચૈાજનની છે. તે સ્વચ્છ આકાશ અને સ્ફટિકમણિ સમાન નિર્મળ છે, તેએ લઘુ, ધૃષ્ટ, મૃ ઇત્યાદિ પ્રતિરૂપ પર્યંતનાં વિશેષણેાથી યુક્ત છે. ૬૫ માં સૂત્રામાં તે વિશેષણે અથ સહિત આપવામાં આવ્યાં છે. ઇશાન કાણુમાં જે રતિકર પર્યંત આવેલે છે તેની ચારે દિશાએમાં દેવેન્દ્ર દેવરાજ ઇશાનની કૃષ્ણાદિક ચાર અગ્રમહિષીઓની ચાર રાજધાની આવેલી છે, તે જમૂદ્રીપની ખરાબર છે તે રાજધાનીઓનાં નામ આ પ્રમાણે છે - નદાત્તરા, નન્દા, ઉત્તરકુરુ અને દેવકુરુ. ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે—કૃષ્ણા, કૃષ્ણરાત્રિ, રામા અને રામરક્ષિતા. અગ્નિકાણમાં જે રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકની પદ્મા, શિવા, સતી અને અજૂ નામની અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ આવેલી છે. તે રાજધાની જબુદ્રીપ પ્રમાણે છે અને તેમનાં નામ શ્રમણા, સૌમનસા, અર્ચિર્માલિની અને મનારમા છે. નૈૠત્ય કાણુમાં જે રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકની અમલા, અપ્સરા, અપ્સરાનામિકા નામની અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ આવેલી છે. તે રાજધાનીએ જબુદ્વીપ જેટલાં જ પ્રમાણવાળી છે. તેમનાં નામ આ પ્રમાણે છે-ભૂતા, ભૂતાવત'સા, ગેાસ્તૂપા અને સુદર્શના છે. વાયવ્ય કાણુમાં જે રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનની વસ્તુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા નામની ચાર અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ આવેલી છે તેમનાં નામ આ પ્રમાણે છે—રત્ના, રત્નેશ્ર્ચયા, સરના અને રત્નસંચયા. તે રાજથાનીએ પણ જમૂદ્રીપ જેટલા જ વિસ્તારવાળી છે. ! સૂ. ૭૧ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૧૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ સત્યકે સ્વરૂપકા નિરૂપણ આ સમસ્ત કથન જિનેક્ત હોવાથી સત્ય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર સત્યનું નિરૂપણ કરે છે–ત્તરવિદે સરે ” ઈત્યાદિ– ટીકાર્યું—સત્ય ચાર પ્રકારનું કહ્યું છે–(૧) નામ સત્ય, (૨) સ્થાપના સત્ય, (૩) દ્રવ્ય સત્ય, અને (૪) ભાવ સત્ય. આ પદની વ્યાખ્યા સુગમ છે. છતાં તેનું સ્વરૂપ સમજવા માટે અનુગદ્વારની અનુગચન્દ્રિકા ટીકા વાંચી લેવી. છે સૂ. ૭૨ છે સત્ય ચારિત્ર વિશેષરૂપ હોય છે તેથી હવે સૂત્રકાર આ ઉદેશકની સમાપ્તિ થાય ત્યાં સુધીનાં સત્રમાં ચારિત્ર વિશેનું નિરૂપણ કરે છે– “બાળવિચાળ દિન તરે પv ' ઇત્યાદિ સાથ-આજીવિકેના ચાર પ્રકારનાં તપ અહીં પ્રકટ કરવામાં આવે છે–(૧) અગ્ર તપ, (૨) ઘેર તપ, (૩) રસનિહષ્ણુતા અને (૪) જિહુવેન્દ્રિય પ્રતિ સં લીનતા. ટીકાઈ-ગોશાલકના અનુયાયીઓને આજીવિકે કહે છે. તેઓ ઉગ્રત૫ આદિ ચાર પ્રકારની તપસ્યાઓમાં માને છે. તે પ્રત્યેકનું સ્વરૂપ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–અમ આદિ તપસ્યાને અગ્રતપ અથવા ઉત્કૃષ્ટ તપ કહે છે જેમાં આત્મા (જીવ)ની અપેક્ષા રાખ્યા વિના શરીર જાય તે ભલે જાય પણ કાર્ય સિદ્ધ કરીશ આ પ્રકારને ઘેર સંક૯પ હેાય છે, તે તપને ઘેરતપ કહે છે જે તપમાં ઘી આદિ રસને પરિત્યાગ કરવામાં આવે છે, તે તપને રસનિયૂહગતા કહે છે. જે તપમાં રસનેન્દ્રિય (સ્વાદ) પર કાબૂ રાખવામાં આવે છે, તે તપને જ રસનેન્દ્રિય પ્રતિસલીનતા તપ” કહે છે. તેમાં તપસ્વી મને અને અમ. જ્ઞ વિષયક રાગદ્વેષને ત્યાગ કરી નાખે છે. આજીવિકે આ ચાર તપને જ માને છે, પરંતુ જૈન સિદ્ધાન્તમાં તે ૧૨ તપ કહ્યાં છે. જે સૂ. ૭૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૧ ૨ Page #328 -------------------------------------------------------------------------- ________________ સંયમકે સ્વરૂપકા નિરૂપણ રવિ સંમે gm ઈત્યાદિ સૂત્રાથ-સંયમના ચાર પ્રકાર છે–(૧) મનઃસંયમ, (2) વાસંયમ, (3) કાય સંયમ અને (4) ઉપકરણ સંયમ. ટીકાર્થ–સાવદ્ય વ્યાપાર ( પ્રવૃત્તિ) થી વિરતિનું નામ જ સંયમ છે. અશુભ ભાવોના ચિન્તનથી મનને દૂર રાખવું અને ધર્મધ્યાન આદિમાં તેને લીન કરવું તેનું નામ મનઃસંયમ છે. સાવદ્ય વ્યાપારમાંથી વચનને દૂર રાખીને શભ વ્યાપારમાં પ્રવૃત્ત કરવા તેનું નામ વાકુસંયમ છે. અતિચાર અ દિ સાવવા વ્યાપારથી શરીરને દૂર રાખવું અને નિરતિચાર વ્યાપારમાં પ્રવૃત્ત કરવું તેનું નામ કાયસંયમ છે. બહુમૂલ્ય વસ્ત્રાદિકને ધારણ કરવાને પરિત્યાગ કરે તેનું નામ ઉપકરણ સંયમ છે. જે સૂ. 74 છે અકિંચનકે સ્વરૂપના નિરૂપણ ત્યાગનિરૂપણ—“1sfજે વિચાu Tuo" ઈત્યાદિ– સૂત્રાર્થ-ત્યાગના ચાર પ્રકાર છે--(૧) મનત્યાગ, (2) વચનત્યાગ, (3) કાયત્યાગ અને 4 ઉપકરણ ત્યાગ. ટીકાર્થ- સાનિક સાધુઓને વસ્ત્રાદિક દેવા તેનું નામ ત્યાગ છે. ત્યાગ શબ્દથી અહી દાનનું ગ્રહણ થયું છે. સાંગિક સાધુઓને મનથી વસ્ત્રાદિક અર્પણ કરવા તેનું નામ મનત્યાગ છે. એ જ પ્રમાણે વાત્યાગ આદિ વિષે પણ સમજવું જોઈએ. એ સૂ, 75 છે “રબ્રિણ વિજળવા Youત્તા " ઈત્યાદિ-- સૂત્રાર્થ–અકિંચનતાના ચાર પ્રકાર છે–(૧) મનઃ અકિંચનતા, (2) વાગકિંચનતા (3) કાયાકિચનતા અને (4) ઉપકરણકિંચનતા. ટીકાઈ–ધર્મોપકરણ સિવાયની બીજી કોઈ પણ વસ્તુઓ જેમની પાસે નથી તેઓ અકિંચન છે-નિપરિગ્રહી છે. અકિંચનપણને જ અકિંચનતા કહે છે. મનની અપેક્ષાએ જ અકિંચનતા છે તેને મનઃ અકિંચનતા કહે છે. એ જ પ્રમાણે વાગાદિની અકિંચનતા વિષે પણ સમજવું. સ. 76 છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સ્થાનાંગસૂત્ર " ની સુધાટીકાના ચેથા સ્થાનને બીજે ઉદ્દેશક સમાપ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : 02 31 3