SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાઘ્રમુખ દ્વીપ તે પ્રત્યેક દ્વીપમાં તેમનાં નામ પ્રમાણે ગુણવાળા મનુષ્ય રહે છે. તે ચાર દ્વીપેાની વિદિશાએમાં, લવણુ સમુદ્રને ૭૦૦-૭૦૦ ચેાજન અવ ગાહિત કરવાથી ખીજા ચાર અન્તરદ્વીપે આવે છે તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) અશ્વકણુ, (૨) હસ્તિક, (૩) અકણુ અને (૪) કણું પ્રવરશુદ્વીપ, તે ચારે દ્વીપામાં પણ તે દ્વીપના નામ પ્રમાણે ગુણવાળા મનુષ્ય રહે છે. તે ચારે દ્વીપેાની વિદિશાઓમાં, લવણુ સમુદ્રને ૮૦૦-૮૦૦ વૈજન અવગાહિત કરવાથી ખીજા ચાર અન્તરદ્વીપા આવે છે—(૧) ઉલ્કામુખ દ્વીપ, (૨) મેઘમુખ દ્વીપ, (૩) વિદ્યુત્સુખ દ્વીપ અને (૪) વિદ્યુત્ક્રન્ત દ્વીપ તેમાં પણ મનુષ્યનું ઉપર મુજબજ કથન સમજવું. તે ચારે અન્તરદ્વીપાની ચાર વિદિશાઓમાં, લવગુ સમુદ્રને ૯૦૦-૯૦૦ ચાજન અવગાહિત કરવાથી બીજા ચાર અન્તરદ્વીપ આવે છે તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) ઘનદન્ત દ્વીપ, (૨) લદન્ત દ્વીપ, (૪) ગૂઢદન્ત દ્વીપ અને (૪) શુદ્રદત્ત દ્વીપ તે દ્વીપામાં ક્રમશઃ ચાર પ્રકારના મનુષ્યા વસે છે—(૧) ઘનદન્ત, (૨) લ૪૪ન્ત, (૩) ગૂઢદન્ત, અને (૪) શુદ્ધઇન્ત. જમૂદ્રીપ નામના દ્વીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે શિખરિ વધર ત આવેલે છે, તેની ચારે વિદિશાઓમાં લવણુ સમુદ્રને ૩૦૦૩૦૦ ચેાજન પાર કરવાથી ચાર અન્તરઢીપા આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) એકારુક દ્વીપ, આદિ. બાકીનું સમસ્ત કથન એટલે કે શુદ્ધ દન્ત પર્યન્તનું કથન ઉપર મુજમ જ સમજવું. વિશેષા —મહાહિમવાન કરતાં નાના હેવાને કારણે ક્ષુદ્રહિમવાનને ક્ષુદ્ર વિશેષણુ લગાડયું છે. તે ક્ષુદ્રહિમન્નાનું પર્યંત ભરતક્ષેત્રની સીમાપર છે, તેના બન્ને છેડા પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી વિસ્તરેલા છે. એ જ પ્રમાણે ભૈરવત ક્ષેત્ર સીમાપર આવેલા શિખરી પતના મન્ને છેડા પણ લવણુ સમુદ્ર સુધી વિસ્તરેલા છે. પ્રત્યેક છેડા ખખે ભાગેામાં વિભક્ત થયેલા હાવાથી અને પર્વતાના મળીને કુલ આઠ ભાગેા (છેડાઓ) લવણુ સમુદ્ર સુધી વ્યાપેલા છે. એ જ વાત અહીં સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. पूर्वभाग-पश्चिम भागयोः ત્ર ચેત્ર શાસ્ત્રાર્ય વિદ્યતે તિવૃદ્ધા: '' પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગમાં દરેકમાં ખએ શાખાઓ છે ર ,, જમ્મુ વિવિજ્ઞાપુ ' ઇત્યાદિ—લવણુ સમુદ્રમાં ૩૦૦-૩૦૦ ચેાજન પ્રમાણ અંતર એળગવાથી, ઈશાન આદિ ચારે વિદિશાઓમાં જે શાખાવિભાગ રૂપ છેડા છે, તે શાખાવિભાગ રૂપ છેડા પર ચાર અંતરદ્રીપેા છે. ( સમુદ્રની મધ્યમાં હૈાય એવા દ્રીપાને અંતરદ્વીપા કહે છે, અથવા પરપરમાં વિભાગ પ્રધાન દ્વીપને અંતરદ્વીપ કહે છે. ) ઈશાન કાણુમાં ૩૦૦ ચાજન પ્રમાણ લખાઈ પહેાળાઇવાળા એકારુક નામના અંતરદ્વીપ છે. એ જ પ્રમાણે અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યકાણમાં અનુક્રમે ઞભાષિક, વૈષાણિક અને લાંગલિક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦૧
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy