________________
પુરૂષકે ભેદોંકા નિરૂપણ
પુરુષ જ સ્થવિર હોય છે, તેથી હવે સૂત્રકાર પુરુષના ભેદોનું ૧૨૭ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે-“તો પુરક્ષકાચા gorg” ઈત્યાદિ–
ટીકાથ–પુરુષના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સુમન, (૨) દુર્મન અને (૩) નેસુમન નેદુમન. જેનું મન (ચિત્ત) શોભન હોય છે એવા તે હર્ષવાળા પુરુષને સુમના પુરુષ કહે છે. જેનું ચિત્ત અશોભન ( દુષ્ટ) હેય છે, એવા દુષ્ટ પુરુષને દુમના પુરુષ કહે છે. જે સુમના પણ નથી અને દુમના પણ નથી, પરંતુ મધ્યસ્થ ભાવવાળે છે તેને સુમના નેદુર્મના પુરુષ કહે છે. આ રીતે આ પહેલા સૂત્રમાં સામાન્યરૂપે આ પુરુષ પ્રકારનું કથન થયું છે.
હવે સૂત્રકાર એ જ પુરુષ પ્રકારનું ગતિ આદિ ક્રિયાની અપેક્ષારૂપ વિશે. ષતાની અપેક્ષાએ ૧૨૭ સૂત્રો દ્વારા કથન કરે છે, (૧) જે ભૂતકાળમાં કઈ મગધ, વિદેહ આદિ ક્ષેત્રમાં જઈને હર્ષિત થાય છે, (૨) કેઈ હર્ષિત થતાં નથી–દુઃખી થાય છે, અને (૩) કેઈક પુરુષ એ પણ હોય છે કે જે હતિ પણ થતું નથી અને દુખિત પણ થતું નથી, પરંતુ સમભાવવાળો રહે છે. આ ભૂતકાળ વિષયક સૂત્રનાં જેવાં, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક બે સૂત્રે પણ સમજી લેવાં. વર્તમાનકાળના સૂત્રમાં “વામિ” અને ભવિષ્યકાળના સૂત્રમાં “વાસ્થામ” ક્રિયાપદ વાપરીને તે બને સૂત્રે બનાવી શકાશે. આ કથનનો ભાવાર્થ એ છે કે મગધાદિ ભૂમિમાં હું જાઉં છું, ” આ પ્રકારના વિચારથી કોઈક માણસ હર્ષિત થાય છે, તે કેક માણસ આ પ્રકા રના વિચારથી દુઃખિત થાય છે, અને કેઈક માણસ આ પ્રકારના વિચારથી લખી પણ થતું નથી અને સુખી પણ થતો નથી, પણ બને અવસ્થામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૨