________________
આસવ રૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૭૨
પ્રકારે તે જઘન્ય ભાવની ઉપપત્તિ - ઘટમાનતા હોય નહિ, બીજી કોઈ પણ રીતે તે ક્ષયોપશમજન્ય મંદતમ-મંદતર-મંદપણારૂપ જઘન્ય ભાવ ઘટે નહિ, એટલે જ એમ અનુમાનવું પડે છે કે અબુદ્ધિપૂર્વક એવો કર્મકલંકનો વિપાક - રાગાદિ ઉલ ઉદય તેને હોય છે અને તેથી કરીને જ તેને પુદ્ગલ કર્મબંધ – દ્રવ્ય કર્મબંધ હોય. તાત્પર્ય કે - જઘન્ય જ્ઞાનીને પણ ભલે એમ અબુદ્ધિપૂર્વક એવો કર્મોદય જન્ય રાગાદિ ઉદય ભાવ
હોય, પણ બુદ્ધિપૂર્વક રાગાદિભાવ તો જ્ઞાનીને કદી પણ સંભવતો નથી જ જઘન્ય ભાવ પરથી અબુદ્ધિપૂર્વક અને બદ્ધિપૂર્વક રાગાદિ જ મુખ્ય છે, તેથી કરીને જ તેના અભાવે જ્ઞાની રાગાદિનું અનુમાન, તેથી બંધ
** નિરાઝવ હોય છે એમ કહ્યું તે યથાર્થ જ છે. આ પરથી શો પરમાર્થ સાર ફલિત થાય છે? તીવજ્ઞાન દૃર્થ જ્ઞાતવ્યમનુવતિર્થ = - એથી
કરીને ત્યાં લગી જ્ઞાન “દષ્ટવ્ય” - દેખવા યોગ્ય “જ્ઞાતવ્ય... - જાણવા યોગ્ય પૂર્ણતા પર્યત શાનના અને “અનુચરિતમ્ - અનુચરવા યોગ્ય છે, કે જ્યાં લગી જ્ઞાનનો જેટલો દર્શન-પાન ચારિત્ર પૂર્ણ ભાવ છે, તેટલો “દષ્ટ - દીઠેલો “જ્ઞાત' - જાણેલો અને સમ્યક -
યથાવત્ જેમ છે તેમ “અનુચરિત’ – અનુચરેલો – જાણ્યા અનુસાર – પ્રમાણે આચરેલો હોય છે – “પાવાની થવાનું પૂ માસ્તાવાન્ ડ્રો જ્ઞાતોડનુરિત સન્ ભવતિ ' એટલે પછી શું ? સાક્ષાત્ - પ્રત્યક્ષ – પ્રગટ “જ્ઞાનીભૂત” – જ્ઞાની થઈ ગયેલો સર્વથા - બુદ્ધિ પૂર્વક - અબુદ્ધિ પૂર્વક સર્વ પ્રકારે નિરાગ્નવ જ હોય, સાક્ષાત્ જ્ઞાનીમૂત. સર્વથા નિરવ વ ચાતુ | જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રના ટંકોત્કીર્ણ અનુભવોલ્ગાર છે કે –
પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું - પરમ અસંગપણું નિરંતર વ્યક્તાવ્યક્ત પણે સંભારું છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૯૬
આકૃતિ
-=-=-=
શાની)
બુદ્ધિ પૂર્વક | અબુદ્ધિ પૂર્વક આસવનો | કર્મ કલંક વિપાક ભાવ-અભાવ નિરારાવ | મુગલ બંધ
સર્વોત્કૃષ્ટ ભાવથી
જ્ઞાન દેખવા-જાણવા અનુસરવા અશક્ત
ભાવથી
શાન શાન
અતઃ (દેખવું - જાણવું દેખે, જાણે, અનુચરવું.
અનુચરે,
જ્યાં સુધી પૂર્ણ ભાવ જાનનો દે-સાત અનુચરિત થાય,
પર
આશ્રવ પુદ્.
૧૨૫