________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉપાય ઉપેયભાવ
अथास्योपायोपेयभावश्चित्यते
आत्मवस्तुनो हि ज्ञानमात्रत्वेऽप्युपायोपेयभावो विद्यत एव तस्यैकस्यापि स्वयं साधकसिद्धरूपोभयपरिणामित्वात् । तत्र यत्साधकं रूपं स उपायः । यत्सिद्धं रूपं स उपेयः ।
स्वरूपप्रच्यवनात्संसरतः -
निश्चलपरिगृहीतव्यवहार
अतोऽस्यात्मनोऽनादिमिथ्यादर्शनज्ञानचरित्रैः सम्यग्दर्शनज्ञानचारित्र-पाकप्रकर्षपरंपरया क्रमेण स्वरूपमारोप्यमाणस्यांतर्मग्ननिश्चयसम्यग्दर्शनज्ञानचरित्रविशेषतया साधकरूपेण च स्वयं परिणममानं ज्ञानमात्रमेकमेवोपायोपेयभावं साधयति ।
एव
एवमुभयत्रापि ज्ञानमात्रस्यानन्यतया नित्यमस्खलितैकवस्तुनो निष्कंपपरिग्रहणात् तत्क्षण मुमुक्षूणामासंसारालब्धभूमिकानामपि भवति भूमिकालाभः । ततस्तत्र नित्यदुर्ललितास्ते स्वत एव क्रमाक्रमवृत्तानेकांतमूर्तयः साधकभावसंभवपरमप्रकर्षकोटिसिद्धिभावभाजनं भवंति ।
-
ये तु नेमामंतर्नीतानेकांतज्ञानमात्रैकभावरूपां भूमिमुपलभंते तें नित्यमज्ञानिनो भवंतो ज्ञानमात्रभावस्य स्वरूपेणाभवनं पररूपेण भवनं पश्यंतो जानतोऽनुचरंतश्च मिथ्यादृष्टयो मिथ्याज्ञानिनो मिथ्याचरित्राश्च भवंतोऽत्यंतमुपायोपेयभ्रष्टा विभ्रमत्येव ।
હવે આનો ઉપાયોપેય (ઉપાય ઉપેય) ભાવ ચિંતવવામાં આવે છે જ્ઞાનમાત્રપણામાં પણ ઉપાયોપેય ભાવ વિદ્યમાન છે જ - તે એકનું પણ સ્વયં સાધક પરિણામિપણું છે માટે, તેમાં - જે સાધકરૂપ તે ઉપાય, જે સિદ્ધરૂપ તે ઉપેય.
શાન
એથી કરીને - અનાદિ મિથ્યાદર્શન - જ્ઞાન - ચરિત્રથી સ્વરૂપ પ્રચ્યવનને લીધે સંસરતા સુનિશ્ચલ પરિગૃહીત વ્યવહાર સમ્યગ્દર્શન ચારિત્રના પાકપ્રકર્ષની પરંપરાથી ક્રમે કરીને સ્વરૂપે આરોપાઈ રહેલા એવા આ આત્માને અંતર્મગ્ન નિશ્ચય સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્ર વિશેષતાએ કરીને સાધકરૂપે અને તથા પ્રકારે પરમ પ્રકર્ષની મકરિકાએ અધિરૂઢ રત્નત્રયાતિશયથી પ્રવૃત્ત સકલ કર્મક્ષયથી પ્રજ્વલિત અસ્ખલિત વિમલ સ્વભાવભાવતાએ કરીને સિદ્ધરૂપે સ્વયં (પોતે) પરિણમમાન (પરિણમી રહેલ) જ્ઞાનમાત્ર એક જ - ઉપાયોપેય ભાવ સાધે છે.
-
-
એમ ઉભયત્ર (ઉભય સ્થળે) પણ જ્ઞાનમાત્રની અનન્યતાએ કરીને નિત્ય અસ્ખલિત એક વસ્તુના નિષ્કપ પરિગ્રહણને લીધે તત્ક્ષણ જ આસંસારથી અલબ્ધ ભૂમિક મુમુક્ષુઓને પણ ભૂમિકા લાભ થાય છે એટલે પછી ત્યાં નિત્ય દુર્લલિત તેઓ સ્વત એવ ક્રમાક્રમ વૃત્ત અનેકાંતમૂર્તિઓ - સાધક ભાવ થકી જેનો સંભવ છે એવા પરમ પ્રકર્ષ કોટિ રૂપ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે.
-
-
આત્મવસ્તુના
સિદ્ધ રૂપ ઉભય
પણ જેઓ આ - જ્યાં અનેકાંત અંતર્ભીત છે એવી જ્ઞાનમાત્ર એક ભાવરૂપ ભૂમિને ઉપલભતા (અનુભવતા, પામતા) નથી, તે નિત્ય અજ્ઞાનીઓ હોતાં - જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન પરરૂપથી ભવન દેખતા જાણતા અને અનુચરતા મિથ્યાદૅષ્ટિઓ મિથ્યાજ્ઞાનીઓ અને મિથ્યાચરિત્રો હોતા અત્યંતપણે ઉપાયોપેયથી ભ્રષ્ટ થયેલાઓ વિભ્રમે જ છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“આત્મા સત્ ચૈતન્યમય સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.'' - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૦૧ ‘હારૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે,
તેથી જાયે સઘળાં હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછેજી.'' - શ્રી યશોવિજયજી
અહીં આ આત્મવસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ આ જ્ઞાનમાત્રનો જ ઉપાયોપેય ભાવ છે એ સિદ્ધ
૮૨