Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 943
________________ સમયસાર : આત્મખ્યાતિ स्वपरद्रव्यक्षेत्रकालभावैच्चादिष्टं नास्ति चावक्तव्यं द्रव्यं । स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैच्च युगपत्स्वपरद्रवक्षेत्रकालभावैश्चादिष्टमस्ति च नास्ति चावक्तव्यं च द्रव्यमिति । इति सप्तभंगी समाप्ता । ॥ કૃતિ સાધારોઽધિરઃ || હવે દ્રવ્યના આદેશવશથી ઉક્ત (કહેલી) સપ્તભંગી અમે અવતારીએ છીએ - ૧. ચાવસ્તિ દ્રવ્ય - કથંચિત્ (કોઈ અપેક્ષાએ) દ્રવ્ય છે. ૨. ચાન્નતિ પ્રવ્યું - કથંચિત્ દ્રવ્ય છે નહિ. ૩. ચાસ્તિ નાસ્તિ 7 દ્રવ્ય - કથંચિત્ દ્રવ્ય છે અને છે નહિ. ૪. ચાવવક્તવ્ય દ્રવ્ય - કથંચિત્ દ્રવ્ય અવક્તવ્ય (ન કહી શકાય એવું, અવાચ્ય) છે. ૫. ચાસ્તિ વાવવક્તવ્ય હૈં દ્રવ્ય - કથંચિત્ દ્રવ્ય છે અને અવક્તવ્ય છે. ૬. સ્યાત્રાસ્તિ વાવવક્તવ્ય હૈં દ્રવ્ય - કથંચિત્ દ્રવ્ય છે નહિ અને અવક્તવ્ય છે. ૭. સ્વાસ્તિ ૬ નાસ્તિ વાવવક્તવ્ય હૈં દ્રવ્ય - કથંચિત્ દ્રવ્ય છે નહિ અને અવક્તવ્ય છે. અત્રે સર્વથાપણાનો નિષેધક નૈકાંત (ન-એકાંત) દ્યોતક કથંચિત્ અર્થવાળો ‘સ્યાત્' શબ્દ નિપાત (અવ્યય) છે. તેમાં ૧. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આદિષ્ટ (આદેશવામાં - કહેવામાં આવેલું) દ્રવ્ય છે. ૨. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આદિષ્ટ દ્રવ્ય છે નહિ. ૩. સ્વ-પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આદિષ્ટ દ્રવ્ય છે અને છે નહિ. ૪. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને પરદ્રવ્ય - ક્ષેત્ર કાળ – ભાવથી યુગપત્ આદિષ્ટ દ્રવ્ય અવક્તવ્ય છે. ૫. ૬. ૭. ક્ષેત્ર સ્વ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ – ભાવથી અને યુગપત્ (એકી સાથે) સ્વ - ૫૨ દ્રવ્ય કાળ – ભાવથી આદિષ્ટ (આદેશવામાં આવેલું) દ્રવ્ય છે અને અવક્તવ્ય (અવાચ્ય) છે. પરદ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી અને યુગપત્ (એકી સાથે) સ્વ - ૫૨ દ્રવ્ય - ક્ષેત્ર કાળ - ભાવથી આદિષ્ટ દ્રવ્ય છે નહિ અને અવક્તવ્ય છે. - - સ્વ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ – ભાવથી અને ૫૨ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી અને યુગપત્ સ્વ - ૫૨ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી આદિષ્ટ દ્રવ્ય છે અને છે નહિ અને અવક્તવ્ય છે. // કૃતિ સપ્તમંી સમાપ્ત ॥ કૃતિ સ્વાવાર અધિરઃ || ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.'' અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરૂં કરીએ છૈયે.'' શ્રીમદ્ રાજચંદ્ર, (૭૬૦, ૩૦૮), ૮૩૩, ૩૭૬ “અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ ! નમો મુજ રે ! અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે... શાંતિ જિન !'' - શ્રી આનંદઘનજી ८८८

Loading...

Page Navigation
1 ... 941 942 943 944 945 946 947 948 949 950 951 952