Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 929
________________ સમયસાર : આત્મખ્યાતિ - तस्मादखंडमनिराकृतखंडमेकमेकांतशांतमचलं चिदहं महोऽस्मि । અર્થાતુ અમને પરમ આત્મોપકારી નિર્વિકલ્પ એકાંત શાંત સ્વભાવ ભાવના જ ભાવીએ છીએ અને તે એકાંત શાંત એક ચિદ મહસમાં જ નિમગ્ન રહીએ છીએ - એમ અત્રે અમૃતચંદ્રજીના દિવ્ય આત્માનો દિવ્ય ધ્વનિ સકર્ણોને સંભળાય છે. અથવા સર્વ એકાંત જ્યાં શાંત થઈ ગયા છે તે અનેકાંત એ જ “એકાંત શાંત', એમ અર્થ પણ ઘટાવી શકાય છે. ૮૭૪

Loading...

Page Navigation
1 ... 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952