________________
સમયસાર : આત્મખ્યાતિ
તો “પરમાગમનો જીવ - પ્રાણ છે અને જન્માંધ પુરુષો હાથીના સ્વરૂપ વિષેનો ઝઘડો કરે છે, તેની જેવા તત્ત્વ સ્વરૂપ વિષેના સર્વ દર્શનોના ઝઘડાને મિટાવનારો એવો સર્વગ્રાહી પરમ ઉદાર છે. તત્ત્વના જીવન રૂપ આ અનેકાન્તના આવા પરમ અદ્ભુત ચમત્કારિક સર્વ સમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને પરમ તત્ત્વજ્ઞોએ ઉદારઘોષા ઉદ્ઘોષણા કરી છે કે – “અનેકાંત સિવાય તત્ત્વ વ્યવસ્થા નથી', તે અત્યંત સત્ય છે.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨૩ (સ્વરચિત)
૮૦૬