________________
૨૪
દાષા
હાય છે પણ તે આત્માના ધર્મો નથી. પણ જડ પુદ્ગલના દા છે. જો આ યાદિ દેાષા આત્માના સ્વભાવ ધમ હાય તા મેાક્ષ પામેલા જીવાને પણ હાઈ શકે, પણ તેમ નથી, તે ઉચિક દાષા છે. કર્મોની સત્તામાંથી બહાર આવેલા છે અને ભાગવીને દૂર કરી શકાય તેવેા છે, માટે અત્માના સ્વભાવિક દોષ નથી. ગતિ, જાતિ, ઇન્દ્રિય, વેદ, કષાય, મનાદિયાગ અને જીણુઠાણાં ઇત્યાદિ પણ કર્મના સંબંધથીજ ઉસન્ન થયેલાં છે. તે જીવનું શુદ્ધ લક્ષણ નથી. આ સિવાય જે ક્ષચેાપશમિક જ્ઞાનાદિ ભાવે છે તે પણ તત્ત્વથી વિચારીએ તે વિષ્ણુદ્ધ જીવનું લક્ષણ નથી. શુદ્ધ આત્મામાં કર્મની મલીનતા જેટલા ભાગે ઓછી થાય છે તે તે ભાગને ચડતાં ગુણુઠાણાંનાં નામ આપેલાં છે. બાકી શુદ્ધ આત્મામાં દેહ કર્માદિ કાંઈ ન હાવાથી સિદ્ધના આત્માની માફક ગુણુઠાણું પણ નથી.
સમગ્ર રાગદ્વેષ મહાદિ રહિત, જડથી ભિન્ન, મળ ને વિકાર વિનાના, જ્ઞાન દર્શીન સ્વભાવમય અને જન્મ મરણુ રહિત એવા આત્મતત્ત્વનું જે નિરંતર ધ્યાન કરે છે તેઓ શુદ્ધ આત્મ સ્વરૂપના અનુભવ કરી શકે છે. ઇતિ પ્રથમ આત્મસ્વરૂપાધિકાર: સમાસઃ અજીવ અધિકાર.
'
ધર્માસ્તિકાય, મધર્માસ્તિકાય, આકાશાતિકાય, કાળ