________________ 7 ઇક્રિયજયાષ્ટક बिभेषि यदि संसाराद्, मोक्षप्राप्तिं च कांक्षसि / तदेन्द्रियजयं कर्ते, स्फोरय स्फारपौरुषम् // 1 // ભાષાર્થ - જે તે સંસારથી બીતે હોય અને મેક્ષની પ્રાપ્તિને ઈચ્છતે હેય તે ઇંદ્રિયને જય કરવા માટે દેદીપ્યમાન પરાક્રમ પ્રગટાવ (ફેરવ). અનુવાદ -- જે તું ત્રાસે ભવ થકી, ઈચછે મુક્તિલ્હાવ, તે ઇંદ્રિયે જીતવા, પ્રબળ બળ પ્રગટાવ. 1 જ્ઞાનમંજરી –શમ પ્રગટ થવામાં અંતરાય કરનાર ઈટ્રિયેની અભિલાષાઓ છે તેથી ઇન્દ્રિયે જીતવાથી જ શમ અવસ્થા આવે છે, માટે ઇન્દ્રિયજયાણક વર્ણવે છે. ઇંદ્ર એટલે જીવ, સર્વ પરમ ઐશ્વર્યના ગે જીવ ઇંદ્ર છે. ઇંદ્ર (જીવ) જેથી ઓળખાય, તેવું ચિહ્ન તે ઇંદ્રિય, કારણ કે ઇન્દ્રિયે જીવને સૂચવે છે, દર્શાવે છે, પ્રગટ કરે છે, ઓળખાવે છે, ઇંદ્રિયના વિષયને અનુભવથી જણાવવા પણાની સિદ્ધિ થાય છે. તે સિદ્ધિ થતાં “વયોજનારતોનીવો' ઉપગ લક્ષણે ઓળખાતે જીવ એમ જીવની સિદ્ધિ થાય છે. બે પ્રકારની ઇઢિયે છેઃ દ્રવ્ય ઇદ્રિ, ભાવ ઇઢિયે. દ્રવ્ય ઇંદ્રિય પણ બે પ્રકારની છે : નિવૃત્તિ ઇંદ્રિય, ઉપકરણ