Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/032768/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી '(ગુર્જરીવતરણ) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમકૃપાળુ વીતરાગાય નમ: શ્રીમાન યશોવિજયજી કૃત “જ્ઞાનસારની શ્રીમાન દેવચંદ્રજી કૃત સંસ્કૃત ટીકા જ્ઞાનમંજરી ગુર્જરીવતરણ (શ્રીમાન યશવિજયજીકૃત સ્વપજ્ઞ ટબા સહિત) 6 -- અનુવાદક શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજી B.A. શ્રીમદ રાજચંદ આશ્રમ અગાસ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકમનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ, વાયા આણંદ પિ. બારીઆ-૩૮૮ 130 (ગુજરાત) દ્વિતીયવૃત્તિ પ્રત 3000 વિક્રમ સંવત્ 2041 ઈસ્વી સન 1985 મુદ્રકમાધવલાલ બી. ચૌધરી રાજીવ પ્રિન્ટર્સ સી-૧/૩૦૮, જી. આઈ. ડી. સી. વિઠ્ઠલઉદ્યોગનગર-૩૮૮ 121 Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકના બે બોલ "एगं जाणई से सव्वं जाणई / जे सव्वं जाणई से एगं जाणई // " શ્રી આચારાંગ “એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણો.” “આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે.” “દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સપેક્ષમાં સમજ્યા છે, એમ સમજો, એ જ દૃષ્ટિ કર્તવ્ય છે.” “બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. " વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે : અહો લોકો ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો ! ઉપયોગ કરો !!" આમ સર્વ દર્શનોને સામાન્ય રીતે સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે : બે બોલોથી બાંધી, સર્વ શાસ્ત્રનો સાર; પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપકાર.” શ્રીમદ્ રાજચંદ્ર ઉપરના સૂત્રાત્મક વાક્યો જેમ જ્ઞાનનો સાર સમજાવવા લખાયાં છે, તેમ યોગસાર, ભગવતીસાર, આરાધનાસાર, સમયસાર, ગોમટ્ટસાર, આગમસાર આદિ ગ્રન્થ, અમુક વિષયોને સંક્ષેપમાં જણાવવા લખાયા છે. તે સંક્ષેપ સામાન્ય જીવોને સમજાવો દુર્ધટ થઈ પડવાથી કરૂણાશીલ Page #5 -------------------------------------------------------------------------- ________________ . [4] પ્રજ્ઞાવંત આચાર્યોએ તેના ઉપર ટીકા-ભાષાદિ સ્વરૂપે વિસ્તારથી સરળ ગ્રન્થો રચ્યા છે તે જ પ્રકારે જ્ઞાનસાર ગ્રન્થ શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયે 32 મહા ગહન વિષયો ઉપર સંસ્કૃત ભાષામાં આઠ આઠ શ્લોકના અષ્ટક લખ્યા છે તેનો ભાષા (ટબો) પોતે જાની (પોતાના સમયની). ગુજરાતીમાં લખ્યો છે. શ્રી દેવચંદ્રજી મહારાજે તે જ્ઞાનસાર ઉપર સંસ્કૃત ટીકા “જ્ઞાનમંજરી” નામે લખી છે. આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં આ જ્ઞાનસાર ગ્રન્થ (ટબા, જ્ઞાનમંજરી સંસ્કૃત ટીકા અને શ્રી ગંભીરવિજ્યજી કૃત ગુર્જર ભાવાનુવાદ સહ)નો સ્વાધ્યાય થતાં જ્ઞાનમંજરીમાં આવતી વૈરાગ્યયુક્ત અધ્યાત્મ ચર્ચા શ્રવણ થતાં કેટલાક મુમુક્ષુઓએ તે સંસ્કૃત ટીકા જ્ઞાનમંજરીનો ગુર્જર ભાષામાં અનુવાદ થાય તો સમજવું સરળ બને એવી ભાવના વ્યક્ત કરી. તે પ્રેરક કારણથી તેમજ મને પોતાને પણ આત્મવિચારણા અર્થે તે વિષયો વિચારવા યોગ્ય લાગવાથી સંસ્કૃતમાં મારી પોતાની કુશળતા નહીં હોવા છતાં એક તે વિષયની પ્રીતિથી પ્રેરાઈ યથાશક્તિ શ્રમ ( labour of love ) કરવા શરૂ કરેલ. સંસ્કૃતમાં તેમજ માગધી અવતરણોમાં ઘણી અશુદ્ધ જણાવાથી ગજા ઉપરાંતનું કામ જાણી થોડો વખત કામ બંધ પણ રાખ્યું હતું પરંતુ મિત્રોની મદદથી અને તેમના સદ્દભાવથી આખરે પૂર્ણ યથાશક્તિ થયું. શ્રી યશોવિજયજીનો સત્તાકાળ લગભગ સંવત 1680 થી સંવત 1743 સુધી ગણાય છે, અને શ્રીમાન દેવચંદ્રજી પણ તેઓશ્રીજીના લગભગ સમકાલીન છે. “શ્રી હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે.” તેમાં સંસ્કૃત, માગધી અને ગુજરાતી તેમજ હિંદી ભાષાઓમાં શ્રી યશોવિજ્યજીની કૃતિઓ અનેક હોવાથી તેમને શ્રી હરિભદ્રસૂરિના લઘુબાંધવની ઉપમા અપાય છે. શ્રી યશોવિજ્યજીએ સિદ્ધપુરમાં આ ગ્રન્થ દિવાળીને દિવસે પૂર્ણ કર્યો છે એમ છેલ્લા અધિકારમાંના એક શ્લોકમાં પોતે લખે છે અને Page #6 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શ્રી દેવચંદ્રજી કૃત ટીકા સંવત 1796 ના કાર્તિક સુદ પંચમી (જ્ઞાનપંચમી) ને દિવસે નવાનગરમાં પૂર્ણ થઈ છે. જેમ દિનકરને પ્રસિદ્ધિની આવશ્યકતા નથી તેમ પોતાની જ કૃતિઓથી સ્વત: સુપ્રસિદ્ધ અને સર્વમાન્ય જેવા આ મહાપુરુષ માટે વિશેષ લખવાની આવશ્યકતા હોય નહીં. આવા કળિકાળમાં અતિ અતિ દુર્લભ એવા અધ્યાત્મજ્ઞાનને જેણે પોતાના સ્વાનુભવ પૂર્વક ગ્રન્થારૂઢ કરી મુમુક્ષુ જીવો ઉપર જે મહદ્દ ઉપકાર કર્યો છે તે તરફ દૃષ્ટિ જતાં સહજે વિયાન્વિતપણે આપણું મસ્તક તેમનાં ચરણોમાં નમે છે. અમદાવાદનિવાસી સંતુજિજ્ઞાસુ શેઠ શ્રી મંગળદાસ જેસંગભાઈનાં માતુશ્રી સધર્મપ્રેમી શ્રી રૂક્ષ્મણીબાએ કરેલા જ્ઞાનદાનદ્વારા આ જ્ઞાનમંજરી–ગુર્જરવતરણ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પૂર્વપુણ્યોદયે પ્રાપ્ત લક્ષ્મીને સદ્વ્યય થવો એ પણ મહદ્ પુણ્ય છે. અને તેમાંય જગતનાં માન પૂજા કે કીર્તિની અપેક્ષા વિના માત્ર નિજ આત્મહિતાર્થે આવી જ્ઞાનાન્નતિની પ્રવૃત્તિ થાય એ જરૂર પ્રશંસનીય ગણાય. એ પુણવંત આત્માઓ વિશેષ વિશેષ સ્વપર આત્મહિત પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય એવી ભાવના સહેજે થયા વિના રહેતી નથી. એક અધ્યાત્મજ્ઞાનીના ગ્રંથનું રહસ્ય અને અધ્યાત્મજ્ઞાનીની ટીકાથી જાણવાનું મહદ્ ભાગ્ય આપણને સંપ્રાપ્ત થયું છે તે દ્વારા આપણો આત્મા મોહનિદ્રા તજી જાગૃત થાય અને મોક્ષમાર્ગની સીડીએ ચડવાની શરૂઆત કરે એવી શુભ ભાવના ભાવી તે અધ્યાત્મજ્ઞાનીઓની રહસ્યપૂર્ણ વાણીમાં ધીરજથી અવગાહન કરવા વાચકને વીનવી વિરમું છું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ; લી. અધ્યાત્મપ્રેમી શુતપંચમી સંવત 1995 જેઠ સુદ 5. | બ૦ ગોવર્ધનદાસ. તા. 23-5-1939. Page #7 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમીમાંસા (હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળે. 1 નહિ ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 2 આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 3 કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 4 શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. 5 આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; Page #8 -------------------------------------------------------------------------- ________________ [7] નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનને આમળો, જિનવર કહે છે. જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 6 ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રો ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે કરો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 7 વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈને, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લે. છેદ્યો અનંતા. .. *** * * * *** 8 રાળજ, ભા. 1947 --શ્રીમદ્ રાજચંદ્ર “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમ્યક્દર્શનને નમસ્કાર” “હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.” –શ્રીમદ્ રાજચંદ્ર 'રુ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ 44 વિષય અધ્યાત્મભાવના શાનમંજરી મંગલાષ્ટક 1 પૂર્ણતાષ્ટક 2 મગ્નાષ્ટક 3 સ્થિરતાષ્ટક 4 મેહત્યાગાષ્ટક 5 જ્ઞાનાષ્ટક 6 શમાષ્ટક 7 ઇંદ્રિયજયાષ્ટક 8 ત્યાગાષ્ટક 9 ક્રિયાષ્ટક 10 તૃપ્તિ–અષ્ટક 11 નિલપાષ્ટક 12 નિ:સ્પૃહ-અષ્ટક 13 મૌનાષ્ટક 14 વિદ્યા-અષ્ટક 15 વિવેક અષ્ટક 16 માધ્યસ્થ-અષ્ટક 17 નિર્ભયાષ્ટક 18 અનાત્મશંસાષ્ટક 19 તત્ત્વદૃષ્ટિ–અષ્ટક - [8] અનુક્રમણિકા વિષય | પૃષ્ઠ 20 સર્વસમૃદ્ધિ-અષ્ટક 294 21 કર્મવિપાકચિંતન 305 10 અષ્ટક 22 ભવ-ઉદ્વેગ અષ્ટક 317 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક 326 24 શાસ્ત્ર-અષ્ટક [334 25 પરિગ્રહ-અષ્ટક 345 26 અનુભવ-અષ્ટક 354 27 યોગ–અષ્ટક 364 104 28 નિયાગ–અષ્ટક 377 116 29 ભાવપૂજા-અષ્ટક 386 વ૩૩ 30 ધ્યાન–અષ્ટક 392 146 31 તપ-અષ્ટક 402 159 32 સર્વનય આાયણ 174 અષ્ટક 410 ઉપસંહાર 424 પ્રશસ્તિ 444 216 શ્રીદેવચંદ્રજીકૃત 233 પ્રશસ્તિ 447 શ્રી દેવચંદ્રજીકૃત 268 પ્રશસ્તિનો અનુવાદ 451 280 અનુવાદક ઉદગાર 453 183 203 259 Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુચરણાય નમઃ અધ્યાત્મભાવના હે પ્રભુ! એવી દશા અપેનિશ ક્યારે જાગૃત થશે? કે તારા ગુણને અખ્ખલિત પ્રેમ ઉત્પન્ન થાય? તારા પ્રત્યે અત્યંત ભક્તિ પદા થાય? કે જેના પસાયથી આ દુનિયા ઉપરને રાગ એ છે થાય. તારાં વચને ઉપર પૂર્ણ શ્રદ્ધા ક્યારે થશે? કે તારી આજ્ઞા હું ફૂલની માળાની પેઠે મસ્તક પર ધરું. તારી કરુણા, તારી ક્ષમા, તારી શાંતિ, તારું જ્ઞાન, તારું ધ્યાન, તારું યથાર્થવાદીપણું, તારી અપૂર્વ પરોપકારબુદ્ધિ, અને તારી અત્યંત સહનશીલતા જોઈ મારા આત્મપ્રદેશે તું ક્યારે વસીશ? પરપુદ્ગલ પર ઉદાસીનવૃત્તિ ક્યારે ઉત્પન્ન થશે ? કે જેથી હું મારા સ્વરૂપમાં જ રમું. હું, તું, તે ભૂલી જઈ; હું, તે તું, અને તું, તે હું, આવી અખંડ ઐક્યતા ક્યારે ઉત્પન્ન થશે? અને તેને અપૂર્વ સુખને અનુભવ ક્યારે પ્રાપ્ત થશે ? તારી ક્ષમા જોઈ તારા જેવી ક્ષમા કરવા હું જ્યારે ભાગ્યશાળી થઈશ ? તારી દયા જોઈ મારામાં એવી દયાના અંકુરો ક્યારે પ્રગટ થશે? તારી પોપકાર બુદ્ધિ જોઈ આ સેવકના (મારા) હૃદયમાં સર્વ જીવ પ્રત્યે તેમ કરવાની ઈચ્છા ક્યારે જાગૃત થશે ? તું જ ધ્યેય, તું જ સેવ્ય, તું જ આરાધ્ય, તું જ પૂજ્ય, Page #11 -------------------------------------------------------------------------- ________________ તું જ દેવ, તું જ ગુરુ, તું જ ધર્મ, તું જ તરણતારણ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ કુટુંબ, તું જ જ્ઞાતિ, તું જ વિશ્વ, તું જ સૃષ્ટિ અને તું જ મારું સર્વસ્વ એમ ક્યારે થશે? તું અને હુને ભેદ તૂટી અભેદ ચિંતવન ક્યારે થશે? તેહિ, તુહિ, તુહિ, અને તે જ એમ અખંડ ચિંતવન રેમમ ક્યારે આવિર્ભાવ પામશે? ત્વમેવાણું, ત્વમેવાણું, ત્વમેવાણું, આવી અભેદતા પ્રાપ્ત કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ? તારા વિના આ દુનિયા ઝેરરૂપ, પથ્થરરૂપ, દુખરૂપ, બંધન રૂપ, કારાગૃહરૂપ, તથા ત્યાગવા યોગ્ય જાણી તેના ઉપર વીતરાગીપણું તથા ઉદાસીનપણું ક્યારે થશે? તારામાં જ અખંડ પ્રેમ, તારામાં જ અખંડ ભક્તિ, તારામાં જ અખંડ પૂજ્યબુદ્ધિ, તારામાં જ પિતાબુદ્ધિ, તારામાં જ વિશ્વબુદ્ધિ ક્યારે થશે? તારા વિના અન્ય સ્થળ અસાર અને વૈરાગ્યમય ક્યારે લાગશે ? તારી પેઠે સર્વ જીવ પર મિત્રતા, તારી પિઠે દુખિયા પર દ્રવ્યથી અને ભાવથી દયા, તારી પેઠે પ્રદતા, તારી પિઠે મધ્યસ્થતા, તારી પેઠે નિઃસ્વાર્થ બુદ્ધિ, તારી પેઠે પરોપકાર બુદ્ધિ, તારી પેઠે અત્યંત કરુણા અને તારી પિઠે અત્યંત વિતરાગીપણું મારા હૃદયમાં કયારે જાગૃત થશે ? ધનની, સ્ત્રીની, યશની અને વિષયસુખની ઇચ્છા ક્યારે નિવૃત્ત થશે? એક તારા વિના જ આ બધાં સુખ ઝેર જેવાં ક્યારે લાગશે? પરની નિંદાને અને પરના ગુણ ઢાંકી દેવ પ્રકટ કરવાને ત્યાગ કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ? તથા પિતાની ભૂલ તરફ દ્રષ્ટિ કરતાં ક્યારે શીખીશ? હું સર્વ Page #12 -------------------------------------------------------------------------- ________________ કરતાં અધિક અધમાધમ છું એ નિશ્ચય ક્યારે થશે અને કયારે અહંભાવથી રહિત થઈશ ? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પોતાના કર્મને કર્તા છે, આત્મા પિતાના કર્મને ભક્તા છે, આત્માને મેક્ષ છે, અને મોક્ષને ઉપાય છે, આ છ મહાવાક્યો મારા હૃદયમાં નિરંતર ક્યારે જાગૃત થશે? અને હું તે પ્રમાણે વતી સર્વ જેને ક્યારે વર્તાવીશ? | મારું સ્વરૂપ અહિંસામય છે, મારું સ્વરૂપ સત્યતામય છે, મારું સ્વરૂપ પ્રામાણિક્તામય છે, મારું સ્વરૂપ બ્રહ્મચર્યમય છે, અને મારું સ્વરૂપ પરિગ્રહ રહિત છે, એમ ચિતવી સ્વરૂપમય ક્યારે થઈશ? હિંસા ન કરવી એ મારી ફરજ છે, સત્ય બોલવું એ મારી ફરજ છે, બ્રહ્મચર્ય ધારણ કરવું એ મારી ફરજ છે, અને પરિગ્રહ રહિત થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલ એ મારે વિભાવ છે એમ મને ક્યારે જણાશે ? આસવ એ જ સંસાર છે. આસવ એ જ બંધન છે. આસવ એ જ દુઃખ છે, અને આસવ એ જ ત્યાગવા યોગ્ય છે એવી ખબર ક્યારે પડશે ? અને સંવર એ જ સુખ છે એમ ક્યારે જાણવામાં આવશે ?' હું મારા સ્વરૂપમાં છું કે નહીં? સદ્દઉપયોગમાં છું કે નહીં? ધર્મધ્યાનમાં છું કે નહીં? સ્વભાવમાં છે કે નહીં? એમ ક્યારે અનુભવ થશે? મારામાં વીતરાગતા, માદેવતા અને કહ્યું છે કે નહીં એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ? Page #13 -------------------------------------------------------------------------- ________________ આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરુ, આત્મા એ જ ધર્મ, આત્મા એ જ સુખ, આત્મા એ જ મોક્ષ, આત્મા એ જ અખંડ આનંદ, અને આત્મા એ જ પરમાત્મા છે, એમ યથાર્થ ક્યારે જાણવામાં આવશે? સંતનું શરણુ, સંતની સેવા, સંતની મન, વચન, કાયાથી ભક્તિ; સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરુબુદ્ધિ, અને અહોનિશ સંતના સંગની જ ઈચ્છા ક્યારે જાગૃત થશે ? સદ્દગુરુ એ જ તરણ તારણ, સગુરુ એ જ દેવ, સગુરુ એ જ સુખનું સાધન, સદ્ગુરુ એ જ મોક્ષમાર્ગને દાતા, સદ્ગુરુ એ જ પરમ મિત્ર, સગુરુ એ જ પરમગુરુ, અને સદ્ગુરુ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે, એમ ક્યારે જાણવામાં આવશે? | મારા પિતાના દોષ જોવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ ક્યારે ઉત્પન્ન થશે? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની એક્યતા, જિનપદ અને નિજ પદની અંક્યતા, અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ ક્યારે થશે ? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ દર્શન સ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, અનંત ઉપગમય, અને અનંત શક્તિવંત છે પણ કર્મરૂપ શત્રુના સંગથી મલિન દેખાય છે, એમ જાણું કર્મને નાશ, કર્મને ત્યાગ, ને કર્મ ઉપર અભાવ એમ ક્યારે ઉત્પન્ન થશે? ને સર્વ જીવ ઉપર સમભાવ ક્યારે આવશે? Page #14 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! આ ભાવનાઓ, આ મનેર ને આ વિચારે કયારે પૂર્ણ થશે, ને મનુષ્ય ભવનું સાર્થકપણું ક્યારે થશે? નવ તત્વમાંથી બે જાણ, ચાર છાંડી અને ત્રણને ગ્રહણ કરવા કયારે યત્ન કરીશ? હું હમણાં સંવરમાં છું કે આસવમાં છું? હું હમણાં નિર્જરા કરું છું કે નહીં? હું હમણાં આસવને ત્યાગ કરું છું કે નહીં ? હું હમણાં અનિત્ય અશરણાદિ ભાવનાનું ચિંતવન કરું છું કે નહીં ? એમ વારંવાર મને ક્યારે ભાન થશે ? હું કોણ છું ? હું ક્યાંથી થયે? મારું સત્યસ્વરૂપ શું છે? હું ક્યાંથી આવ્યા ને ક્યાં જઈશ ? મારું શું થશે ? આ શરીર શું છે? આ દુનિયા શું છે? આ કુટુંબ કેણ છે? ને મારે આ સર્વ સાથે સંબંધ કેમ થયે? એ સંબંધ સત્ય છે કે અસત્ય ? એ ત્યજું કે રાખું? આવા વિચારો વિવેકપૂર્વક અને શાંત ભાવે ક્યારે કરીશ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાંતને અનુભવ ક્યારે કરીશ? ને કર્મને સત્વર નાશ ક્યારે કરીશ? હે ભગવાન! હું નવતત્વ ભર્યો પણ તત્વમય ન થયે; ક્ષેત્રસમાસ ભર્યો પણ અંતરશત્રુને સમાસ કરતાં ન શીખે. વીશ દંડક વાંચ્યા, વિચાર્યા અને અવેલેક્યા પણ અંદરના દંડ મેં ન તજ્યા જીવન પાંચસે ત્રેસઠ ભેદ વાંચ્યા, વિચાર્યા, પણ અભેદમય ન થ; કર્મગ્રંથ વાંચ્યા, પણ કર્મની પ્રકૃતિને અહોનિશ વિચાર કરી પિતાનામાંથી તે પ્રકૃતિને ત્યાગ કરવા સમર્થ ન થયે. ઘણું સિદ્ધાંત અને શાસ્ત્ર વાંચ્યાં પણ તે બધાં ભારરૂપ થયાં. સત્સંગ કર્યો પણું સત્ય જ્ઞાન ન થયું. સદ્દગુરુ મળ્યા પણ સ્વચ્છેદે ચાલી Page #15 -------------------------------------------------------------------------- ________________ કદાગ્રહ ન તજે. હે સર્વજ્ઞ ! આપનાં ચરિત્ર વાંચ્યાં, સાંભળ્યાં પણ તે વાંચન-શ્રવણ માત્ર થયું; કારણ કે “ભણે પણ ગણે નહીં” તેની માફક “જાણ્યું પણ આદર્યું નહીં તેથી શું થયું ? | સર્વજ્ઞ હિંસા કરે નહીં, તે હું સર્વને ઉપાસક થઈ કેમ કરું? સર્વજ્ઞ અસત્ય બેલે નહીં, તે હું કેમ અસત્ય બેલું? સર્વજ્ઞ અદત્ત લે નહીં, તે હું સર્વજ્ઞને પુત્ર થઈ અદત્ત કેમ લઉં ? સર્વજ્ઞ બ્રહ્મચર્યને ભંગ કરે નહીં, તે હું કેમ કરું? સર્વજ્ઞ દ્રવ્યથી ને ભાવથી પરિગ્રહ રહિત હતા, તે હું પરિગ્રહ કેમ રાખું? સર્વજ્ઞ ક્રોધાદિ કષાય કરે નહીં, તે હું કેમ કરું? સર્વજ્ઞ અઢાર પાપસ્થાનક સેવે નહીં, તે હું તેમને પુત્ર થઈ તેમના શત્રુરૂપ એવા અઢાર પાપસ્થાનકની સેવા કેમ કરું? અહાહા!કેટલી બધી મારી ભૂલ છે ? કે મારા પિતાના શત્રુઓને હું માન આપું છું, સંગ કરું છું, પણ હવે તેમ નહીં કરતાં મારે તેમને ત્યાગ કરવું જોઈએ. હે પ્રભુ! તું કમળ, હું ભ્રમર; તું ચંદ્ર, હું ચકોર; તું સૂર્ય, હું સૂર્યવિકાસી કમળ, તું સેવ્ય, હું સેવક, તું ધ્યેય, હું ધ્યાતા; તું પિતા, હું પુત્ર તું ગુરુ, હું શિષ્ય તું દેવ, હું ઉપાસક, એમ તારી અનન્ય ભક્તિ ક્યારે પ્રાપ્ત થશે ? હે પરમાત્મા! આ સંસારમાં તારા વિના મારે કઈ સગું નથી તારા વિના અન્ય કોઈ મિત્ર નથી તારા વિના અન્ય કઈ રક્ષક નથી. તારા વિના અન્ય કોઈ સત્ય માર્ગદર્શક નથી, Page #16 -------------------------------------------------------------------------- ________________ માટે હું તારું જ શરણ ગ્રહણ કરીશ; ને હું તારી જ સેવા કરીશ. હે પ્રભુ! તારાં વચને સત્ય છે, પ્રિય છે ને હિતકર છે. વળી તે મને પ્રમાણભૂત છે. હું તેને ક્યારે ગ્રહણ કરીશ? આ કેમ આમ નથી કરતે? એ વિચાર મને આવશે ત્યારે હું વિચારીશ કે એ કર્માધીન છે. આ કેમ નથી ભણતે? આ કેમ આવાં કામ કરે છે? એવા વિચાર આવશે ત્યારે હું તે કર્માધીન છે એમ વિચારી તેની ઉપેક્ષા કરીશ; પણ નિંદા નહીં કરું. હું બહારને ઢંગ ધારણ કરી દાંભિકપણું ધરીશ નહીં. હું શુદ્ધ ભક્ત થઈશ, પણ બેટો ઠગ થઈશ નહીં. હું શુદ્ધ કર્મ કરીશ પણ બહારની દેખાદેખીથી સમજ્યા વિના માત્ર નામનાની ખાતર ને ગાડરીઆ પ્રવાહની માફક ધર્મકરણને મલિન કરીશ નહીં. હે પ્રભુ! તારા આશ્રમને કલંક લગાડીશ નહીં, તારી વાણુને નિંદાવીશ નહીં, તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં, તારી સેવાને અનાદર કરીશ નહીં, ને અશુદ્ધ પ્રરૂપક બની નર્કને રસ્તે લઈશ નહીં. સ્યાદ્વાદના રહસ્યનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીશ, તારી આશાતના તજવાને બનતા લગી ખપ કરીશ, ગરછ, પંથ, મત કે વાડા આદિને કદાગ્રહ મૂકી શુદ્ધ ધર્મ જાણવા ખપ કરીશ. શુક જ્ઞાન, શુષ્ક વૈરાગ્ય, શુષ્ક કિયા, અને શુષ્ક ભક્તિ ધારણ કરીશ નહીં, પણ સમ્યગૂ જ્ઞાન સહિત ક્રિયા, ભક્તિ અને વૈરાગ્ય ધારણ કરીશ. અધિકારી પરત્વે ક્રિયા કરીશ; અધિકારી જેઈ વર્તીશ અને અધિકારી થવા પ્રયત્ન કરીશ. Page #17 -------------------------------------------------------------------------- ________________ . હે પરમાત્મા! મનુષ્યભવની દુર્લભતા મને જણાઈ છે, તેની અમૂલ્યતા મને સમજાઈ છે, માટે હું તેને વૃથા ગુમાવીશ નહીં. વૃથા નિંદા, વિકથાદિ કરવામાં વખત ગાળીશ નહીં. આળસ પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવીશ. તારી આજ્ઞા મસ્તકે ચડાવી શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ. અન્ય દેવ, અન્ય ગુરુ, અન્ય ધર્મને દોષ જોઈ તેની ઉપેક્ષા કરીશ. તમારા માર્ગને અનુભવ મેળવી અન્યને આપને માર્ગ પમાડીશ. છેવટે સર્વ જીવ સુખી થાઓ એવી અહોનિશ ઈચ્છા રાખીશ. | (ભાવના સંગ્રહમાંથી) Page #18 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શ્રી યશવિજ્યજી કૃત ટબા સહિત જ્ઞાનસારને ગુર્જર અનુવાદ તથા તેની શ્રી દેવચંદ્રજીકૃત સંસ્કૃત ટીકા જ્ઞાનમંજરીને ગુર્જર અનુવાદ અનુવાદક શ્રી બ્રહ્મચારીજી ગોવનદાસજી Page #19 -------------------------------------------------------------------------- ________________ મંગલાષ્ટક દોહરા-ઈન્દ્ર-ધનુષ્ય સમાન આ, ઈન્દ્રજાળ જગ જેઈ; સત્ય સૂર્ય ગુરુ શાશ્વતા રાજચંદ્ર નમું ઈ. 1 જેણે જાણ્ય આતમા દર્શાવ્ય તપ; અનુપમ વાણું-વૃષ્ટિથી દૂર હય દુઃખધૂપ. 2 તે ગુરુરાજ પ્રતાપથી શમતાં અન્તર તાપ; મહા પુરુષના માર્ગને પામું આપ આપ. 3 જ્ઞાનસાર સ્તં નમું યશોવિજય યશવંત સંસ્કૃત ટીકાકાર નમું દેવચંદ્ર ગુણવંત. 4 જ્ઞાનમંજરી મન ધરી કરું ગુર્જર અનુવાદ આત્માર્થે સૌ આત્મને હિતકર નિર્વિવાદ. 5 - શ્રી દેવચંદ્રજી કૃત મંગલાનુવાદ શ્રી પાર્શ્વ પ્રભુને નમી કરુ ગ્રંથ વિસ્તાર આત્માનંદ-વિશુદ્ધિનું કાર્ય ધરી મન સાર. 6 પૂર્વે બહુ મુનિ ગુણ ભર્યા પરોપકાર પ્રવીણ વચન સુધા સમ તેમનાં ગ્રહી બનું તલ્લીન. 7 જગમાં નહિ ઉપકાર-ગ્ય મુજસમ અતિશે દીન; તેથી મુજને બેધવા કરું ટકા કૃત પીન. 8 શ્રી યશવિજયજી કૃત ભાષાથમાંનું મંગલ ऐंद्रवृन्दनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् / अर्थः श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया // 1 // મંગલ (અનુવાદ) ઈન્દ્રવૃન્દના વંદ્ય વર તત્વ અર્થ કહેનાર; તેને નમી લખું અર્થ આ જ્ઞાનસાર વિસ્તાર. 1 Page #20 -------------------------------------------------------------------------- ________________ 1 પૂર્ણતારક ऐंद्र श्रीसुखमनेन लीलालग्नमिवाखिलम् / सच्चिदानंदपूर्णेन पूर्ण जगदवेक्ष्यते // 1 // શ્રી યશોવિજયજી કૃત ભાષાર્થ –ઇંદ્ર (આત્મા) સંબંધીની જે લક્ષ્મી, તેનું જે સુખ તેને વિષે મગ્ન એ. જે પુરુષ તે, સત્તા-જ્ઞાન-સુખ (સચ્ચિદાનંદ) એ ત્રણ અંશે અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ અંશે પૂર્ણ-પૂરો જે પુરુષ તે, પૂર્ણ જગતને વિનેદમાં લાગી રહેલું હોય તેવું દેખે, તે અધૂરો કહીએ ન દેખે. ભાવાર્થ –જેમ સુખીઓ સર્વને સુખી' જાણે તેમ પૂરે સર્વને પૂરા જાણે નિશ્ચય દૃષ્ટિએ ભ્રાંતિ નથી. नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य / तत्सुखमिहेव साधोर्लोक-व्यापाररहितस्य / રાજાધિરાજ કે ઈન્દ્ર ભેગવે નહિ જે સુખે; આ લેકે ય લહે સુખે, લેકેચ્છા સાધુ ત્યાગતા. મૂળ ગાથાનુવાદ–દાહરો) આત્મસુખમાં મગ્ન જે સત્ –ચિત્ આનંદ રૂપ, પૂર્ણ જગતને દેખતા લીલા લગ્ન સ્વરૂપ. 1 શ્રી દેવચંદ્રજી કૃત જ્ઞાનમંજરી વૃત્તિને અનુવાદ :–અહીં શિષ્ટ, સભ્ય જનના આચાર પાળવા મંગલ આદિ વિષે કહેવું યેચે છે: શુદ્ધ આત્મસ્વરૂપના Page #21 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી નિરૂપણમાં સર્વોત્તમ કુશળતા આ ગ્રંથમાં સર્વત્ર હોવાથી આ ગ્રંથ મંગળરૂપ છે, તથાપિ ગ્રંથ તૂટક ન રહે, સહેલાઈથી તેનું જ્ઞાન થાય અને શિષ્યની મતિને વિકાસ થાય તે અર્થે પંચ મંગલના બીજભૂત શ્રીમદ્ મુનિરાજ આદિ પંચપદના સ્મરણરૂપ મંગલ પ્રકાશ્ય છે. ગુણેનું સ્તવન કરતાં તે ધ્વનિ, બને હાથ જોડી અંજલિ કરવારૂપ યોગ, આનંદ આદિ કારણેથી ઉત્પન્ન થતા પિતાના આત્મિક ગુણેમાં અહત આદિના બહુમાન વડે એકત્વરૂપ ભાવ, મંગલ સ્વરૂપે, કર્તાને વિદ્યાસિદ્ધિના બીજ સ્વરૂપ "' એવા સ્મરણરૂપ મંગલમય પ્રથમ પદ્યને ગ્રંથકાર કહે છે : મુનિ, ઉપાધ્યાય, આચાર્ય, એ યથાર્થ ક્ષપશમરૂપ ઉપગવાળા તથા શ્રીમદ્ અર્હત્ અને સિદ્ધ પરમાત્મા ક્ષાયિક ઉપયેગવંત તથા ન્યાય સરસ્વતી બિરુદ ધરનાર શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાય સંપૂર્ણ જગતને, અશુદ્ધ, પર સંગોથી ઉત્પન્ન નવા નવા પર્યાયને પામવાવાળું હોવાથી કલ્પનાકલ્પિત કીડામાં મુગ્ધ–-ગાડું હોય તેવું જુએ છે એ નિશ્ચિતાર્થ છે. તેથી શુદ્ધ, અમૂર્ત, આત્માને આનંદ અનુભવવામાં લીન થયેલા સત્પરુષે પર વસ્તુના અનુભવમાં લાગી રહેલા જનેને મેહથી મૂંઝાયેલા જુએ છે. પર વસ્તુમાં કંઈ પણ ભેગવવા જેવું નથી, ખરી રીતે પિતાના ગુણપર્યાયને અનુભવ જ કરવા ગ્ય છે. તેથી પરસ્વરૂપમાં મગ્ન થયેલા અજ્ઞાની મૂઢ છે એ તાત્પર્ય છે. ઈન્દ્ર એટલે જીવ, તેની આત્મગુણરૂપ લક્ષ્મી કે શ્રી તેનું સુખ વા આનંદ, તેમાં મગ્ન થયેલા એટલે તન્મય માન્યતાવાળા મહા પુરુષે કેવા હેય છે? સત્ એટલે શુભ કે શાશ્વત્, ચિત્ Page #22 -------------------------------------------------------------------------- ________________ 1 પૂર્ણતાષ્ટક એટલે જ્ઞાન, તેને જે આનંદ તેથી ભરપૂર એટલે જ્ઞાનાનંદપૂર્ણ મુનિ જગતને મિથ્યાત્વ અને અસંયમમાં મગ્ન, મેહથી ઘેરાયેલું જુએ છે, પૂર્ણ પુરુષે અપૂર્ણ જગતને ભ્રાંતિમાં પડેલું જાણે છે તેથી પૂર્ણાનંદરૂપ આત્મસ્મરણ વડે પિતાને પૂર્ણ આનંદ સાધવા ગ્ય છે. ' વિવેચન––જ્ઞાની પુરુષે જગતને કેવી દ્રષ્ટિથી જુએ છે તે આ પ્રથમ લેકમાં જણાવ્યું છે. મૂળ ગ્રંથકર્તા લખે છે કે પૂરે સર્વને પૂરા જાણે. જ્ઞાનમંજરી ટીકા કર્તા ઉપદેશે છે કે પૂર્ણ પુરુષે અપૂર્ણ જગતને ભ્રાંતિમાં પડેલું જાણે છે, ઉન્મત્ત ચેષ્ટા કરતું જુએ છે. હવે વસ્તુનું પૂર્ણપણું દર્શાવે છે - पूर्णता या परोपाधेः, सा याचितकमंडनम् / या तु स्वाभाविकी सैत्र, जात्यरत्नविभानिभा // 2 // ભાષાર્થ –આત્મદ્રવ્યથી ભિન્ન ધન ધાન્ય પરિગ્રહાદિરૂપ જે પર ઉપાધિ, તેથી માની લીધી જે પૂર્ણતા, તે વિવાહ આદિક અવસરે અન્ય પાસેથી માગી આણેલાં આભરણ સરખી છે, પણ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ સ્વભાવથી સિદ્ધ પૂર્ણતા છે તે જ મહારનની કાંતિ સરખી છે. ઉપાધિની પૂર્ણતા તે નાશ પામી જાય, પણ સ્વભાવની પૂર્ણતાને નાશ ન થાય. અનુવાદ - પર ઉપાધિની પૂર્ણતા, તે ઉછના શણગાર; સ્વાભાવિક સંપૂર્ણતા, રત્નતેજ સમ સાર. 2 જ્ઞાનમંજરી :-ચક્રવર્તી, ઈન્દ્ર આદિના જેવી પુદ્ગલ Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સંગથી થયેલી શરીર, ધન, સ્વજન, યશ, પ્રખ્યાતિ આદિરૂપ જે પર ઉપાધિની પૂર્ણતા છે તે માગી આણેલાં આભરણની શોભાથી ધનવાનપણું માની લેવા જેવી છે, જગતના જીએ અનંતવાર ભોગવીને એઠરૂપ છોડી દીધેલા પદાર્થો આત્માની અશુદ્ધતાના હેતુ છે. તેના ગે સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થતા જીવેને તે રોભારૂપ નથી; તત્વજ્ઞાનના રસિક જીને તે દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ રૂપ, સર્વ આત્મસ્વભાવના પ્રગટપણા રૂપ શેભા છે તે જ જાતિવંત ઉત્તમ રત્નની કાંતિ સમાન છે. પુદ્ગલ આદિ પર ઉપાધિથી થતી શેભા, તે સ્ફટિક પથ્થર પાસે રાખેલા રંગિત પદાર્થથી જેમ લાલ લીલા રત્ન જે સફટિક પથ્થર જણાય તેવી કૃત્રિમ છે, જે સ્વભાવે ઉત્પન્ન થયેલી શોભા છે તે તે જાત્ય માણિક્યની કાંતિ જેવી છે તેથી નિજ શુદ્ધ, સહજ પૂર્ણતાની રુચિ, ઓળખાણ અને રમણતા કરવા એગ્ય છે. अवास्तवी विकल्पैः स्यात्, पूर्णताऽब्धेरिवोमिभिः / पूर्णानंदस्तु भगवान्, स्तिमितोदधिस निमः // 3 // ભાષાર્થ:–હું ધનવાન છું', “હું રૂપવાન છું, હું પુત્ર-પત્નીવાળો છું, ઇત્યાદિ સંકલ્પ-વિકલ્પ કરીને આત્મા પિતાને સંપૂર્ણ સંપત્તિવાળે માને તે સમુદ્રના ઊછળતાં મજાથી જેમ સમુદ્રને (પૂર્ણિમાને દિવસે પૂર્ણ ( છલકાતે ) માને તેના જેવું અયથાર્થ છે; સાચી પૂર્ણતા તે નથી. પરંતુ ભગવાન શુદ્ધ સ્વભાવી આત્મા સુખથી પૂર્ણ છે તે પૂર્ણતા નિશ્ચલ સમુદ્ર સમાન યથાર્થ છે, સાચી છે. આત્મારૂપ સમુદ્રની જ્ઞાનાદિ રત્નોથી સદાય પૂર્ણતા છે એમ ભાવવું; બાહ્યદ્રષ્ટિ છ વિકલપકલેલે પૂર્ણને પૂર્ણ માની લે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ 15 1 પૂર્ણતાષ્ટક અનુવાદ : વિકલ્પ વૉચિથી જીવ ઉદધિ, પૂર્ણ યથાર્થ ન માન; પૂર્ણાનંદ પ્રભુ પૂરા, શાન્ત સમુદ્ર સમાન. 3 જ્ઞાનમંજરી --પરસંગ-રાગદ્વેષમોહાદિથી થયેલા વિકલ્પથી આત્માની પૂર્ણતા માનવી તે સમુદ્રનાં મેજથી સમુદ્રની પૂર્ણતા માનવા સમાન અયથાર્થ-જૂઠી છે. જેમ મેજથી સમુદ્ર સમજાય નહીં, તેનું માપ નીકળે નહીં, ઊંડા ઉતરાય નહીં, રત્ન પ્રાપ્તિ થાય નહીં, તેમ આત્મા પણ રાગ-દ્વેષરૂપ મેજથી સમજાયું નહીં, તેની ગંભીરતા પમાય નહીં, તેમાં ઊંડા ઉતરાય નહીં, જ્ઞાનાદિ રત્નની પ્રાપ્તિ થાય નહીં. આત્માની અને સંપત્તિના સ્વાદ (અનુભવ) રૂપ સંપૂર્ણ પરમાત્મ અવસ્થારૂપ પરમ ધર્યવંત ભગવંત શાંત સમુદ્ર સમાન છે. તેથી ચંચલપણું ત્યજીને અચળપણું પામવું; આત્મા આત્મસ્વભાવમાં હોય ત્યારે નિર્વિકલ્પ હોય છે, તેવી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા ગ્ય છે. जोगति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजांगुली / / पूर्णानंदस्य तत्किं स्याद् दैन्यवृश्चिकवेदना ? // 4 // ભાષાર્થ –તૃષ્ણારૂપ કાળા સર્પને વશ કરનારી જાંગુલી વિદ્યા સરખી પૂર્ણ જ્ઞાનવૃષ્ટિ જો જાગે છે, (પ્રગટે છે) તે તૃષ્ણા નાશ પામે અધૂરાને તૃષ્ણ વધે; પૂર્ણ આનંદમય પુરુષને તે દીનપણુરૂપ વીંછીની વેદના શું થાય? ન થાય. જેવી સર્પની પીડા નાશ પામે તેવી વીંછીની પીડા કેમ ન નાશ પામે? એટલે પૂર્ણ હોય તે તૃષ્ણ રહિત હેવાથી અદીન હોય. Page #25 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી અનુવાદ:-- તૃષ્ણા સાપણ જાંગુલી, જ્ઞાનદ્રષ્ટિ જે થાય; દૈન્ય વીંછી તે શું પૌડે ? પૂર્ણાનંદ ન જાય. 4 , જ્ઞાનમંજરી–જે તત્વજ્ઞાન રૂપ કૃષ્ટિ–ચક્ષુ વિકસેખૂલે તે પ્રગટ સ્વરૂપના જ્ઞાનાનંદવંત ભગવંતને દીનતારૂપ વીંછીની વેદના ક્યાંથી થાય ? ન થાય. ખરેખર, તેને દીનપણું નથી; નિજ, સહજ, અપ્રયાસ આનંદની પૂર્ણતા જ છે. પુદ્ગલના ભોગેની ઈચ્છારૂપ તૃષ્ણ તે જ કાળે નાગ છે. તેને વશ કરવા ગાડી મંત્ર રૂપ જાંગુલી વિદ્યા સમાન જ્ઞાન દ્રષ્ટિ છે. - ભાવાર્થ –-સંસારચક્રમાં સપડાયેલા, નિજ અસંખ્યાત પ્રદેશમાં વ્યાપેલા જ્ઞાનાદિ ગુણોના અનુભવથી રહિત, પુદ્ગલના ભોગોની પિપાસા રૂપ સાપથી ડસાયેલા જીવને સ્વપરને વિવેક કરાવનાર જ્ઞાન-વૃષ્ટિ રૂપ જાંગુલી (ગરુડ–મંત્રીને સ્મરણથી પરતૃષ્ણ રૂપ ઝેર ઊતરી જતાં, શુદ્ધ સ્વરૂપમાં એક રૂપ ધ્યાનમાં મગ્ન થતાં ક્ષાયિક ભાવને આનંદ પ્રાપ્ત થાય છે, એવા પૂર્ણ જીવને દીનતા હોતી નથીકેમકે જે અવિરત સમ્યફદ્રષ્ટિ તત્ત્વશ્રદ્ધા સહિત આત્માને આત્માપણે, પરને પરપણે નિશ્ચયથી જાણીને વિચરતાં તૃષ્ણથી પીડાતું નથી તે પછી પૂર્ણાનંદમાં મગ્ન હોય તેમનું તે કહેવું જ શું ? - पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णतो / पूर्णानंदसुधास्निग्धा दृष्टिरेषा मनीषिणाम् // 5 // Page #26 -------------------------------------------------------------------------- ________________ 1 પૂર્ણતાષ્ટક ભાષાર્થ:--જે ધન, ધાન્યાદિ પરિગ્રહથી હીનસત્વ, લેશિયા પુરુષ પૂર્ણતા માને છે તે ધન, ધાન્યાદિ પરિ– ગ્રહની ઉપેક્ષા જ પૂર્ણતા કહીએ. અહીં ઉપાદાન સવિકલ્પ છે, ઉપેક્ષા નિર્વિકલ્પ છે તે માટે ઉપેક્ષા લીધી. પૂર્ણાનંદ રૂપ અમૃતથી સ્નેહવંત (ભીની) દ્રષ્ટિ બુદ્ધિવંતની હોય છે. આત્મદ્રવ્યના શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા સદા અવસ્થિત છે; પણ ત્યાં પુદ્ગલ સંકલિપત એછાઈ જણાતી નથી, પરમ ઉપેક્ષાએ કુરકૂપ પૂર્ણતા જ પ્રકાશે. અનુવાદ :-- જેથી લેભી પૂર્ણ છે, તે જ ઉપેક્ષા ગ્ય; પૂર્ણાનંદ અમી ભૌની, દ્રષ્ટિ જ્ઞાનીભોગ્ય. 5 જ્ઞાનમંજરી - આત્મધર્મરૂપ સંપત્તિથી રહિત, પર પદાર્થના ભોગના રસિકપણથી પિતાને ધન્ય માનનારા, વસ્તુ સ્વભાવરૂપ ધર્મમાં ધીરતા વિનાના, લેભમાં ડૂબેલા પુરુષો ધન, ધાન્યાદિ જે પર સંગથી પુરાયા જાય છે, તે પૂર્ણતા ઉપાધિથી ઊપજેલી હોવાથી અંગીકાર કરવા ગ્ય જ નથી; અથવા તે પૂર્ણતા જ નથી પરંતુ પૂર્ણતાને આરોપ માત્ર તેમાં છે. જેમ કે:–ઘડે જળથી અપૂર્ણ છે; ઉપર ચીકાશને લીધે મેલે થયેલે છે, તેને જોઈ કોઈ કહે કે મેલથી ભરેલે આ ઘડે છે, આ મેલથી ઉત્પન્ન થયેલી પૂર્ણતા શું પૂર્ણ કુંભાણાની અવસ્થા ગણાય? ન જ ગણાય. એ પ્રકારે ઓત્મા અનંત જ્ઞાન, આનંદ આદિ સ્વરૂપથી હજી સુધી અપૂર્ણ છે, તેને કર્મરૂપ ઉપાધિથી ભરેલે કોઈ કહે છે તે પૂર્ણતાને આત્મતત્વના અનુભવથી પૂર્ણ તત્ત્વ Page #27 -------------------------------------------------------------------------- ________________ 18 જ્ઞાનમંજરી જ્ઞાનીઓ પૂર્ણતા રૂપે અંગીકાર કરે? ન જ કરે. એમ જાણીને ઉપેક્ષા જ જણાવી છે. તેથી જ અનાદિ કાળથી સ્વરૂપનું જેમને ભાન નથી તે પર વસ્તુમાં અભેદ પરિણામે તન્મયપણે પ્રવર્તતા હોવાથી તેમની માનેલી પૂર્ણતા પરની ઉપાધિથી ઉત્પન્ન થયેલી હોય છે. નિર્વિકલ્પ સંબંધી તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભેદ રત્નત્રયરૂપે ગણી પૂર્ણતા ગણીએ તે તે સ્વભાવરૂપ હોવા છતાં શરૂઆતના અભ્યાસ રૂપ હોવાથી અને તે ભેદ ટળી જવાનું હોવાથી સવિકલ્પ પૂર્ણતા કહેવાય; અભેદ રાત્રયરૂપે પરિણમેલા મહાત્માઓની સ્વાભાવિક પૂર્ણતા નિર્વિકલ્પ હોય છે. તત્ત્વસાધનના રસિક બની તે (નિવિકલ્પ પૂર્ણતા) સાધ્ય કરવા યોગ્ય છે. ઉપદેશ - શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાનપૂર્વક રમણતાને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિવાળા જ્ઞાની પંડિતની દૃષ્ટિ પૂર્ણાનંદ રૂપ અમૃતથી આજેલી હોય છે, તત્વજ્ઞાનીઓની દૃષ્ટિ સ્વસ્વરૂપના સ્વાભાવિક પૂર્ણ નિજ અત્યંત એકાંતિક નિદ્ધ% આનંદથી ભરપૂર છે, આત્મજ્ઞાનીઓ સ્વરૂપ-આનંદની પૂર્ણતાને જ પૂર્ણતારૂપે માને છે, તેમાં પુદ્ગલની પૂર્ણતાને સંકલ્પ નથી કારણકે તે ઉપાધિરૂપ છે એ તેમણે નિર્ણય કરેલો છે. પણ अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु हीयते / पूर्णानन्दस्वभावोऽयं जगददद्भुतदायकः // 6 // ભાષાર્થ - ત્યાગ ભાવે, પુદંગલે અપૂર્યો એવો આત્મા પૂર્ણપણને પામે છે, વળી ધન, ધાન્યાદિ વડે પૂર્ણ થયા છતાં હાનિ પામે છે. પુદ્ગલના અનુપાદાને (નહીં ગ્રહવાથી, ત્યાગવાથી) જ્ઞાનાદિની પૂર્ણતા (થાય છે), પુદ્ગલના Page #28 -------------------------------------------------------------------------- ________________ 1 પૂર્ણતાષ્ટક 19 ઉપચય(સંગ્રહ, ગ્રહણ)થી જ્ઞાનાદિની હાનિ એ પ્રસિદ્ધ જ છે. પૂર્ણાનંદ જે શુદ્ધ આત્મા, તેને આ સ્વભાવ જગતને આશ્ચર્ય ઉપજાવનાર છે. લૌકિક ભંડાર આદિ પૂર્યા વગર પુરાય નહીં અને પૂર્યાથી હાનિ પામે નહીં, આત્મા તે એથી વિપરીત પ્રકારને છે માટે આશ્ચર્યકારક છે. અનુવાદ :- પૂર્યા વણ પણ પૂર્ણતા, પુર્વે હાનિ હોય; પૂર્ણાનંદ સ્વભાવ આ જગમાં અદ્દભુત જોય. 6 જ્ઞાનમંજરી - ત્યાગ પરિણામ સહિત સર્વ પુદ્ગલના પરિત્યાગની રુચિવાળે જે આત્મા પુદ્ગલેથી અપૂર્ણ છે, તે સાધક આત્મગુણેથી પૂર્ણતા પામે છે. વળી પુદ્ગલ વડે પૂર્ણ થતું જાય છે તેને પૂર્ણ આત્માનંદમાં હાનિ થાય છે. જ્ઞાનગોચર આ પૂર્ણાનંદ સ્વભાવ જગતને વિસ્મય પમાડે છે. પૂર્ણાનંદ સ્વભાવની આ અદ્ભુતતા છે કે પરના સંગના ત્યાગથી તેની વૃદ્ધિ થાય છે અને પરભાવની પૂર્ણતાથી તેની હાનિ થાય છે. આત્માને સર્વસ્વરૂપના પ્રગટવાથી અનુભવાતે આનંદ, અનાદિની પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુદ્ગલને આનંદ ભેગવનાર જગવાસી જીવેને નવાઈ પમાડનાર છે. શુદ્ધ સ્વરૂપની પૂર્ણતાવાળાને તે તે પોતાનું સ્વરૂપ હોવાથી કંઈ નવાઈ નથી. તેથી જ પૂર્ણાનંદના સાધનરૂપ વિશુદ્ધ સમ્યફ રત્નત્રયના સાધનમાં પ્રયત્ન કર્તવ્ય છે. 6 परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः / स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि // 7 // Page #29 -------------------------------------------------------------------------- ________________ 20. જ્ઞાનમંજરી ભાષાર્થ - પર દ્રવ્યમાં પિતાપણું કરવાથી વ્યાકુળ ભાવવાળા પૃથ્વી પતિ રાજા પણ (અપિ પણ શબ્દ બહારથી અધ્યાહાર લે) પરની અપેક્ષાએ પિતામાં ઓછાઈ દેખવાના સ્વભાવવાળા છે આત્મદ્રવ્યમાં પોતાપણાનું જે સુખ નિરપેક્ષ, અનવછિન્ન (સ્વાધીન અને નિરંતર) આનંદ, તેથી પૂર્ણ છે તેને ઈન્દ્રથી પણ ઓછાઈ નથી. સ્વભાવસુખ સર્વને સરખું, ત્યાં અધિકતા, ઓછાઈ કેઈથી નથી. અનુવાદ - પરમાં કરી સ્વબુદ્ધિ તે, નૃપ પણ વ્યાકુળ ન્યૂન; સ્વસ્વત્વ સુખથી પૂરા, મુનિ ન ઇંદ્રથ ન્યૂન. 7 જ્ઞાનમંજરી :- પરવસ્તુમાં સંગના વેગે પિતાપણના ભાવથી થયેલી વિભાવ પરિણતિમાં પિતાપણને ભાવ થવાથી જેમને ઉન્માદ કે વ્યાકુળતા થઈ છે એવા પૃથ્વીપતિ પણ પિતામાં ઓછાઈ માનવાના સ્વભાવવાળા (અતૃપ્ત) જણાય છે. કારણ કે પરસંપત્તિમાં આસક્તિવાળાને અનંતકોટિ ચિંતામણિ રત્ન પ્રાપ્ત થાય તે પણ તૃપ્તિ થતી નથી, તૃષ્ણ અનંતગુણ હોવાથી સદાય અપૂર્ણતા રહેવાથી ન્યૂનતા (પિતાની ઓછાઈ) જ તેઓ (રાજાએ પણ) જુએ છે. તૃષ્ણા છે ત્યાં સુધી વિભાવ જ હેવાથી તેના ત્યાગમાં સુખ છે. આત્મામાં જ પિતાપણું માનવાથી ઉત્પન્ન થતું સુખ, આત્મસ્વભાવના નિર્ધાર, જ્ઞાન અને રમણતાના અનુભવરૂપ છે તે સુખથી પૂર્ણ મુનિને ઇંદ્રથી પણ કંઈ ઓછાઈ લાગતી નથી. કારણ કે તત્ત્વરસિક જ્ઞાનીને શુભ અશુભ અધ્યવસાયથી બાંધેલા પુણ્યના ફળને ભેગવનારા ઇંદ્રાદિ આત્મગુણોના Page #30 -------------------------------------------------------------------------- ________________ 1 પૂર્ણતાક અનુભવથી રહિત દીન દેખાય છે. સ્વરૂપસુખને અંશ પણ પ્રાપ્ત થાય તે જીવન પરમ અમૃત સમાન છે. પુણ્યના ઉદયથી થતું સુખ કરોડગણું હોય તે પણ આત્મગુણને આવરણ કરનાર હોવાથી તે ખરેખર મહા દુઃખરૂપ છે. અરેરે ! બંધ અને સત્તા કરતાં પણ ઉદયકાળ દારુણ છે, કારણ કે તેથી આત્માના ગુણે ઉપર આવરણ આવે છેતેથી સ્વરૂપસુખમાં રુચિ કરવા યોગ્ય છે. 7 कृष्णे पक्षे परिक्षीणे शुक्ले च समुदञ्चति / द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधोः कला // 8 // ભાષાર્થ –કૃષ્ણપક્ષ પર થયે, શુક્લ પક્ષ વધતાં, સર્વ જનને પ્રત્યક્ષ પૂર્ણાનંદરૂપ ચંદ્રમાની કળા શેભે છે. ચંદ્રપક્ષે, કૃષ્ણ પક્ષ તે અંધારિયું પખવાડિયું, શુક્લ પક્ષ તે અજવાળિયું પખવાડિયું અને કળા તે ચંદ્રને સોળમે ભાગ ગણ; પૂર્ણાનંદ પક્ષે, કૃષ્ણપક્ષ તે અઈ પુદ્ગલપરાવર્તનથી અધિક કાળ સંસાર પરિભ્રમણ શક્તિ, શુક્લપક્ષ તે અર્ધપુદ્ગલપરાવર્તનથી એ કાળ સંસારમાં ભમવાનું, કળા તે ચૈતન્ય પર્યાયરૂપ જાણવી. કહ્યું છે - "जेसिमवड्ढो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो / ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ // " .. "जो जो किरिआवाई सो भव्वो णियमा सुक्कपक्खिओ। अंतो पुग्गल परिअट्टस्स उ सिज्झइ णियमा / / " - એ દશાશ્રુતચૂર્ણિ અનુસારે અર્ધ પુદ્ગલ પરાવર્તનથી અધિક સંસાર તે કૃષ્ણ પક્ષ, તેની અંદર તે શુક્લ પક્ષ જાણ. Page #31 -------------------------------------------------------------------------- ________________ 22 જ્ઞાનમંજરી અનુવાદ : કૃષ્ણ પક્ષ પૂરો થતાં, શુક્લતણ શરૂઆત; પૂર્ણાનંદ–શશિકળા, શેલે જન વિખ્યાત. 8 જ્ઞાનમંજરી કૃષ્ણ પક્ષ પૂરે થયે, શુકલ પક્ષ શરૂ થાય, ત્યારે સર્વજનને પ્રત્યક્ષ ચંદ્રની કળા શેભે એ લેકપ્રવૃત્તિ છે. એ પ્રકારે અર્ધપુગલ કરતાં અધિક સંસારરૂપ અંધારિયું પખવાડિયું પૂરું થાય ત્યારે અને અર્ધપુદ્ગલની અંદર સંસારરૂપ શુક્લ પક્ષ પ્રવર્તતાં પૂર્ણાનંદ આત્મારૂપ ચંદ્રની સ્વરૂપને અનુસાર ચૈતન્યના પર્યાયની પ્રગટતારૂપ કળા પ્રકાશી રહે છે. શુક્લ પક્ષ થતાં આત્મામાં ચેતના પર્યાય શેભે છે; કેમકે કૃષ્ણ પક્ષમાં અનદિનાં ક્ષયે પશમરૂપ ચેતના, વીર્ય આદિ પરિણામ, મિથ્યાત્વ-અસંયમમય હોવાથી સંસારનાં કારણ થાય છે તેથી શેભતાં નથી. કારણ કે આ આત્માની સ્વરૂપના સાધનરૂપ અવસ્થા પ્રશંસવા યોગ્ય છે. કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષનાં લક્ષણ, દશાશ્રુતસ્કંધ પૂર્ણિમાં આપેલાં છેઃ જેમને અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલે સંસાર કાળ બાકી છે તેમને ખરેખર, શુક્લ પક્ષવાળા જાણવા, બીજા તે કૃષ્ણપક્ષી કહેવાય.” “જે જે કિયાવાદી (આત્મજ્ઞાની) છે તે અવશ્ય ભવ્ય શુકલ પક્ષવાળા છે, તેમને અવશ્ય પુદ્ગલ પરાવર્તનની અંદર મેક્ષ થવાને છે.” પૂર્ણ એ ગુણ હેવાથી ગુણવાન દ્રવ્ય વિના ન હોય. પૂર્ણપણે વસ્તુ સ્વરૂપ સિદ્ધ થતાં થાય છે. કોઈનું “પૂર્ણ એવું નામ પાડયું હોય તે તે નામ નિક્ષેપ ગણાય છે. કેઈ Page #32 -------------------------------------------------------------------------- ________________ 23 1 પૂર્ણતાષ્ટક વસ્તુમાં પૂર્ણને આકાર અથવા આરેપ કર્યો હોય તે તેને પૂર્ણ”ની સ્થાપના કહેવાય છેપૂર્ણ ઘડાપણું આદિ રૂપે સ્થાપનાપૂર્ણ જાણે. દ્રવ્ય પૂર્ણ એટલે દ્રવ્ય(ધન)થી પૂર્ણ ધનાઢ્ય વા જલ આદિથી પૂર્ણ ઘડે વગેરે. દ્રવ્યથી પૂર્ણ તે સ્વકાર્ય પૂર્ણ જાણવું, કારણ કે “અર્થ ક્રિયા કરે તે દ્રવ્ય” એ લક્ષણ છે; દ્રવ્યોમાં પૂર્ણ-ધર્માસ્તિકાય સ્કંધ આદિ, કારણ કે “અણુઓ દÖ એવું વચન છે. આગમથી દ્રવ્ય-“પૂર્ણ નામના પદને અર્થ જાણનાર તે અર્થમાં ઉપગવંત ન હોય તે તે દ્રવ્ય પૂર્ણ કહેવાય છે. નેઆગમથી, શરીર, ભવ્ય શરીર, અને તવ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકાર છે, તેમાં 1 “પૂર્ણ પદને જાણનારને દેહ તે જ્ઞશરીર પૂર્ણ, 2 ભવિષ્યમાં પૂર્ણ પદ જાણનાર લઘુ શિષ્યાદિ ભવ્ય શરીરને ભેદ, 3 તદુવ્યતિરિક્ત તે સત્તારૂપે ગુણાદિથી પૂર્ણ છે તે પણ તે પ્રવૃત્તિથી રહિત છે, કર્મથી અવરાયેલે (ઢંકાયેલે) આત્મા વિવક્ષિત ભાવ રહિત સ્વભાવ વાળે છે. શ્રી શાંતિવાદિવેતાલે કહ્યું છે કે વ્યતિરિક્ત જીવ હોવાથી ભવ્ય જીવ કહેવાય છે એ પ્રકાર વિશેષપણું જણાવે છે. આ પ્રકારે તે વિશેષ છે જેમકે પિતાના પર્યાયથી દ્રવ્ય કદી જુદું નથી તે પણ જ્યારે તેને જુદાપણ કહેવાને પ્રસંગ હોય ત્યારે તે દ્રવ્યની પ્રાધાન્યતાથી દ્રવ્ય જીવ કહેવાય. ભાવ પૂર્ણ–આગમથી, તે “પૂર્ણ પદને અર્થ શાસ્ત્રથી જાણી તેના ઉપગવાળો હોય; ને આગમથી જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ હોય તે. સંગ્રહ નયથી સર્વે જ પૂર્ણ છે; નૈગમનથી સમીપ મુક્તિગામી ભવ્ય, પૂર્ણ આનંદની અભિલાષાવાળા જીવે પૂર્ણ Page #33 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી છે; વ્યવહાર નથી અભ્યાસ કરનારા જે પૂર્ણ છે; કાજુસૂત્રનયથી પૂર્ણના વિકલ્પવાળા છ પૂર્ણ છે, શબ્દ નથી સમ્યક્દર્શન આદિ સાધક ગુણેના આનંદથી પૂર્ણ જીવે પૂર્ણ કહેવાય; સમભિરૂઢનયથી અહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સ્વસ્વભાવ સુખના અનુભવવાથી ભવથી ઉગ પામેલા છે, ખેદ પામ્યા છે, જેમને ફરી ભવ કરવો ગમે નહીં તે પૂર્ણ કહેવાય અને એવંભૂતનયથી સિદ્ધ જ અનંત ગુણેના આનંદરૂપ અવ્યાબાધ આનંદથી પૂર્ણ હોવાથી પૂર્ણ કહેવા યોગ્ય છે. અહીં ભાવ નિક્ષેપ સાધ્ય છે, તેથી આ પ્રકારે પૂર્ણાનંદને સાધન પણ રૂપે ગણે છે. શુદ્ધ, સિદ્ધ, નિર્મળ, અનંત, અકૃત્રિમસ્વરૂપ પ્રગટેલા સકળ સ્વભાવના અનુભવરૂપ પૂર્ણાનંદ સાધ્ય છે. સાધના તે સમ્યક્ આત્મગુણના અનુભવના આનંદરૂપ પૂર્ણાનંદ સાધના જાણવી. 8 Page #34 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક प्रत्याहृत्येन्द्रियव्यहं समाधाय मनोनिजम् / दधच्चिन्मात्रविश्रान्तिं मग्न इत्यभिधीयते // 1 // ભાષાર્થ - ઈન્દ્રિયોના સમૂહને નિજ નિજ વિષયના પ્રવર્તનથી પાછા વાળીને અને પિતાના મનને વિષમાં ફરતું રેકીને, આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને જ્ઞાન માત્રામાં વિરામ પામતે એટલે સર્વ ભાવ (પદાર્થ) ના જ્ઞાતારૂપ જે હેય તે મગ્ન કહેવાય. અનુવાદ - વાળો વિષયથી ઈન્દ્રિયે, સમાધિમાં મન જાય; જ્ઞાન માત્રમાં વિરમે, તે પ્રભુ મન મનાય. 1 જ્ઞાનમંજરી:- હવે મન્નાષ્ટક કહેવાય છે : નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. દ્રવ્યથી ધન, મદિરાપાન આદિમાં મગ્ન કહેવાય છે; દ્રવ્ય નિક્ષેપે ધન, કાંચનને કારણે મગ્ન, શરીર આદિમાં મગ્ન તે પણ દ્રવ્ય મગ્ન કહેવાય છે. અથવા દ્રવ્યરૂપ મગ્ન બે પ્રકારે છેઃ આગમથી તે “મગ્ન’ શબ્દને શાસ્ત્રથી જાણનાર પણ તે અર્થને ઉપગ (ભાન) જેને નથી તે, નેઆગમથી-જાણનારનું શરીર, ભવ્ય શરીર પૂર્વવત્ (પૂર્ણ શબ્દ વિષે આગલા અષ્ટકમાં જણાવ્યું છે તેમ “મ” શબ્દ વિષે) જાણવું, તવ્યતિરિક્ત તે મૂઢ, શૂન્ય, જડ તે મગ્ન. ભાવ મગ્ન બે પ્રકારે છેઃ અશુદ્ધ અને શુદ્ધ. તેમાં અશુદ્ધ તે ક્રોધાદિમાં મગ્ન, વિભાવવાળે આત્મા Page #35 -------------------------------------------------------------------------- ________________ 26 જ્ઞાનમંજરી શુદ્ધના વળી બે ભેદ છેઃ સાધક અને સિદ્ધ તેમાં સાધક તે વસ્તુ સ્વરૂપની સન્મુખ છે. પહેલા ચાર ન (સંગ્રહ, નૈગમ, વ્યવહાર અને બાજુસૂત્ર) પ્રમાણે અનુષ્ઠાન રહિત દગ્ધાદિ દોષ રહિત, વિધિ સહિત, દ્રવ્ય સાધનની પ્રવૃત્તિમાં પરિણમેલા, વસ્તુ સ્વરૂપ સાધ્યની રુચિવાળા મગ્ન કહેવા યોગ્ય છે. શબ્દ આદિ નયે મગ્ન તે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ રૂ૫ આત્મસમાધિમાં મગ્ન છે. સંપૂર્ણ નિરાવરણ વસ્તુ સ્વરૂપમાં મગ્ન તે નિષ્પન્ન કે સિદ્ધ છે. અહીં તે ગુણસ્થાનાદિ પ્રમાણે વિશુદ્ધ સ્વરૂપના આનંદમાં મગ્નપણું દેખાય છે ત્યાં મગ્નતાનું લક્ષણ જણાવતાં કહે છેઃ ચામડી, જીભ, નાક, આંખ, કાનરૂપ ઇંદ્ધિના સમૂહને વિષયમાં પ્રવર્તતા રેકીને, “વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે તે ઈહાં પ્રત્યાહારે રે” એ વચન પ્રમાણે, પિતાના ચેતના અને વીર્યના એકત્વમય વિકલ્પરૂપ મનને સમાધિમાં જોડીને એટલે વિષયમાં જતું અટકાવી આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને, પિતાના માત્ર જ્ઞાનસ્વરૂપ આત્મામાં વિશ્રાંતિ લેનાર મગ્ન કહેવાય છે. સમાધિ એટલે “જેનું ધ્યાન કરે છે તે જ પદાર્થનું ભાસવું,” આત્મસ્વરૂપના જ્ઞાનમાં એક્તારૂપ સમાધિ છે, દર્શન જ્ઞાનમય જ આત્મા છે. “વાતો નાના " જ્ઞાન દર્શન ગુણે ઉપગી એ વચન પ્રમાણે પણ મુખ્યપણે અહીં જ્ઞાન માત્ર આત્મા કહ્યો છે. અનાદિથી આ જીવ પુદ્દગલ સ્કંધથી થયેલા વર્ણ, રસ, ગંધ, સ્પર્શદિવાળા મનેહર પદાર્થો તથા સ્વજને વિષે ભમતાં, કોટિ કેટિ વિકલ્પ કર્યા કરે છે; ઈષ્ટ વિષયને Page #36 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક ઈચ્છે છે, અનિષ્ટ વિષયને અણગમતા માને છે, અને પવનથી ઊડતા ખાખરાના સૂકા પાંદડાની પેઠે જીવ ભમે છે. કેઈ કાળે સ્વ અને પરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પામીને અનંતજ્ઞાન-દર્શન-આનંદમય નિજ ભાવને પિતાપણે નિર્ધારી, આ વિષય-સંગ આદિ મારા નથી, હું આને ભક્તા નથી, એ ઉપાધિ જ છે, પરવસ્તુઓનું કર્તાપણું, ભક્તાપણું, ગ્રાહકપણું મને ઘટે નહીં સ્વરૂપના ભુલાવાથી આ બધું મેં કર્યું, પણ હવે જિનશારૂપી અંજનથી સ્વપરને વિવેક પ્રગટવાથી તે પદાર્થો, તે સ્વજને અને તે વિષય સંગ આદિમાં રમણતાને રસ મને ઘટતે નથી; એમ વિચારીને સ્વરૂપના અનંત સ્વભાવ, ગુણ પર્યાયની અપેક્ષાએ સ્યાદ્વાદથી આવા અનંત આત્મામાં વિશ્રાંતિ પામેલા, આત્માને અનંત આનંદ સંપન્ન જાણીને પરમાત્મસત્તા સ્વરૂપમાં મગ્ન થાય છે, તે મગ્ન કહેવાય છે. 1 यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता / विषयांतरसंचारस्तस्य . हालाहलोपमः // 2 // ભાષાર્થ –જેને જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર સમાન, પ્રપંચ રહિત શુદ્ધ આત્મતિરૂપ પરબ્રામાં મગ્નતા છે તેને, જ્ઞાનને મૂકીને અન્ય રૂપ, રસાદિકમાં મન દોડે તે ઝેર જેવું લાગે. જેમ માલતીમાં આસક્ત થયેલે મધુકર (ભમરે) કેરડાનાં ફૂલે ન બેસે તેમ અંતરંગ સુખમાં આસક્ત છે તે બાહ્ય પ્રવૃત્તિએ ચાલે નહીં. અનુવાદ : જ્ઞાન સુધા સિંધુ સમા, પરમ બ્રહ્મમાં મગ્ન મન જેનું તે વિષય-વિષ, - ભેગે રહે અલગ્ન. 2 Page #37 -------------------------------------------------------------------------- ________________ 28 જ્ઞાનમંજરી - જ્ઞાનમંજરી :–આત્માના અનુભવમાં મગ્ન હોય તે કેવા હોય છે તે કહે છે:--અનાદિ વિભાવથી વિરામ પામેલા જે જીવની જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર સમાન પરમાત્મ સમાધિમાં મગ્નતા, લીનતા હોય, તે જીવનું વર્ણ, ગંધ, રસ, આદિ વિષમાં પ્રવર્તન, હાલાહલ મહા વિષવાળા ભજન સમાન છે. કારણ કે જે અમૃતના સ્વાદમાં મગ્ન થયેલ છે તે વિષય વિષ ભેગવવા કેમ પ્રવર્તે? “માલતી ફૂલે મહિયે કેમ બેસે છે બાવળ તરુલંગ કે; અજિત જિર્ણોદશું પ્રીતડી” જેમ માલતીના ભાગમાં મગ્ન થયેલે મધુકર કેરડા આદિ ઉપર ન વસે, તેમ શુદ્ધ, નિ:સંગ, નિરામય (કર્મરોગ રહિત, નીરોગી), નિર્લેન્ડ, નિજ આત્મજ્યતિમાં મગ્ન થયેલા જીવનું મન અનંત જીએ ઈરછેલા, પોતે અનંત વાર ભોગવીને છાંડી દીધેલા અને ખરેખર અગ્ય તથા આત્મગુણો ઉપર આવરણ આણવાના કારણરૂપ વિષયમાં પ્રવર્તે નહીં, એ ભાવ છે. 2 स्वभावसुखमग्नस्य जगत्तत्वावलोकिनः / कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते // 3 // ભાષાર્થ –સહજાનંદને વિષે મગ્ન પુરુષ સ્યાદ્વાદ અનુસાર શુદ્ધ તત્વ સ્વરૂપને પરખીને લેકના દેખનાર હોય છે, તેને પિતાના આત્માથી અન્ય પદાર્થનું કર્તાપણું હતું નથી, તેનું સાક્ષીપણું બાકી રહે છે. માટી આદિ ભાવ ઘડાપણે પરિણમે ત્યાં કુંભાર આદિ સાક્ષી માત્ર છે, તે કેમ અભિમાન ધરે છે કે અમે ઘડાદિ ભાવના કર્તા છીએ? આ ભાષાવર્ગણ દ્રવ્ય વર્ણ (સ્વર-વ્યંજન) પણે પરિણમે Page #38 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક છે, તે પદપણે, પદ વાક્યપણે, વાક્ય મહાવાક્યપણે, અને તે ગ્રંથપણે પરિણમે છે. ગ્રંથકાર સાક્ષી માત્ર છે, તે કેમ અભિમાન ધરે છે કે હું ગ્રંથકર્તા છું? સર્વ દ્રવ્ય સ્વપરિણામના કર્તા છે, પર પરિણામને કઈ કર્તા નથી, એ ભાવનાએ અન્ય ભાવનું કર્તાપણું ટળે, સાક્ષીપણું આવે. ( જ્ઞાનમંજરી - સહજ આત્યંતિક એકાંત આનંદમાં મગ્ન રહેનાર, જગતનું યથાર્થ સ્વરૂપ દેખનાર પુરુષને રાગ આદિ વિભાવનું, જ્ઞાનાવરણ આદિ કર્મોનું અને પરપદાર્થોનું લેવા-મૂકવારૂપ કર્તાપણું હોતું નથી, પરંતુ જ્ઞાયક સ્વભાવ આત્માને હેવાથી સાક્ષીપણું જ હોય છે. ત્યાં જીવ પિતાના ગુણેને સ્વામી છે તેથી સ્વગુણું પરિણામનું કર્તાપણું, ચેતન વીર્યના બળથી અભેદકારક ચકની અપેક્ષાએ ઘટે છે. (અથવા એકની મુખ્યતા જ્યાં હોય છે એવી ક્રિયામાં પણ જીવ જીવભાવોને કર્તા છે, ચેતન વિર્યના સાધન કારક ચક્રની મદદથી) એકની મુખ્યતાવાળી ક્રિયાથી રહિતપણું હોવાથી ધર્માદિ દ્રવ્યમાં કર્તાપણું નથી; જીવને પણ પિતાના કાર્યનું કર્તાપણું છે. કેઈ જીવ જગતર્તા નથી. પરંતુ પિતાના કાર્યના પરિણામરૂપ ગુણ પર્યાયની પ્રવૃત્તિને જ તે કર્તા છે, પરંતુ પરભાવને કર્તા નથી. પરભાવને કર્તા માનવાથી લેકાલેકને જાણનારને અસઆરેપ, સિદ્ધિને અભાવ આદિ દે લાગે છે તેથી જ તે પરભાને કર્તા નથી પરંતુ સ્વભાવે મૂઢ એ જીવ અશુદ્ધ પરિણતિમાં પરિણમે છે. અશુદ્ધ નિશ્ચય નયથી તે રાગાદિ વિભાવને કર્તા અને અશુદ્ધ વ્યવહારથી જ્ઞાનાવરણાદિ કર્મોને કર્તા થાય છે, તે પણ તે જ જીવ સહજ સુખની રુચિવાળે થતાં અનંત Page #39 -------------------------------------------------------------------------- ________________ 30 જ્ઞાનમંજરી અવિનાશી સ્વરૂપ-સુખમય આત્માને જાણીને પિતાના પરમ આત્માનંદને ભેગવનાર થાય છે ત્યારે પરભાવને કર્તા થતું નથી પરંતુ જ્ઞાયક રહે છે. આટલી પ્રસ્તાવના થઈ. વળી આ આત્મા સ્વાધીનપણે પોતાના વિશેષ સ્વભાવની ગુણકરણથી સપ્રવૃત્તિને પણ કર્તા થાય છે, અને પિતાના ગુણકરણના આવરણથી જ્ઞાનચેતના વીર્ય આદિના શપશમને અને તેને અનુસરીને, તેની મદદથી કર્તૃત્વ આદિ પરિણામને કર્તા થાય છે; પરકતૃત્વ આદિ વિભાવ પરિણામથી પરકતૃત્વપણું પ્રાપ્ત થયા છતાં તે જ ગુણ સ્વભાવ-સન્મુખ થતાં કર્તાપણું મટી જાય છે, તેથી સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર પરિણતિથી સ્વરૂપ સાધનનું કતૃત્વ આદિ કરતાં પૂર્ણ ગુણકારણે વડે સાધન કતૃત્વ કરીને ગુણપ્રવૃત્તિરૂપ શુદ્ધ કર્તુત્વ આદિ કરે છે. તેથી જ સાધક, સતમુનિઓ જે કઈ સ્વરૂપ-સન્મુખ છે તેમને પરભાવનું કર્તાપણું નથી એ સાર છે, માત્ર જ્ઞાયકપણું જ છે. - કઈ પ્રશ્ન કરે કે મુનિઓને પરભાવનું અકર્તાપણું કહ્યું તે રાગદ્વેષ કૃત કર્મનું કર્તાપણું કેમ કહ્યું છે? તેને ઉત્તર –સ્વસ્વભાવમાં મગ્ન સાધક મુનિઓને અનભિસંધિજ (અબુદ્ધિપૂર્વક પ્રવર્તતા) વીર્યને અનુસરતા ઉપયોગથી કર્મબંધનું કર્તાપણું છે તથાપિ સ્વાધીન ગુણ પ્રત્યેની પ્રવૃત્તિનું સ્વભાવને અનુસરવું થાય છે તેથી અકર્તાપણું છે અથવા એવંભૂત નયે સિદ્ધપણાના અનુભવના આનંદમાં મગ્ન છે. તેમને તે પરભાવનું કર્તાપણું નથી, અથવા સફદર્શન આદિ ગુણેની પ્રાપ્તિમાં વસ્તુસ્વરૂપની અપેક્ષાએ સ્વરૂપને અનુસરતી સ્વશક્તિને લીધે આત્માને પરભાવનું કર્તાપણું Page #40 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક 31 નથી જ, જ્ઞાયકપણું જ છે. તેથી સ્વરૂપના રસિકોને સર્વભાવનું જ્ઞાયકપણું અને સ્વપરિણામિક ભાવનું કર્તાપણું છે. માટે પિતાના આત્મામાં એકાંતે ઊંડા ઊતરીને, અનાદિની ભ્રાંતિથી ભરાઈ રહેલું પરભાવનું કર્તાપણું, ભોક્તાપણું, ગ્રાહકપણું આદિ દૂર કરવા યોગ્ય છે. અખંડ આનંદનું કર્તાપણું આદિ કરવા ગ્ય છે. 3 परब्रह्मणि मग्नस्य श्लथो पौगलिकी कथा। क्वामी चामीकरोन्मादोः स्फारा दारादराः क्व च // 4 // ભાષાર્થ –પરબ્રહ્મમાં જે પુરુષ મગ્ન છે તેને પુદ્ગલ દ્રવ્ય સંબંધીની વાતમાં શિથિલતા (મંદ આદર) હોય છે, તે આ સુવર્ણમાં તેને મોન્મત્તપણું ક્યાંથી હોય? વળી સ્ત્રી પ્રત્યે અત્યંત આદર આદિ પણ ક્યાંથી હોય? અનુવાદ - પરબ્રહ્મ જે મગ્ન તે, બાહ્ય કથા રસ હીન, સુવર્ણમદ ત્યાં શું ટકે? લલના રૃપે ન લીન. 4 જ્ઞાનમંજરી –પરમાત્મામાં તન્મય, અથવા સ્વરૂપ અવકનની રમણતામાં રંગાયેલાને પુદ્ગલ સંબંધી વાતચીત નીરસ ભૂખી લાગે છે પરવસ્તુ ભેગવવા ગ્ય નથી એ જેને નિર્ણય છે તેને પરવસ્તુની વાત પણ ગમતી નથી તે તેનું ગ્રહણ કે તેને આગ્રહ, માન ક્યાંથી હોય? તેથી જ આ ધનમદ કે સુવર્ણમાં મેહ તેને ક્યાંથી હોય? શુદ્ધ આત્મગુણની સંપત્તિવાળાને પરવસ્તુ જાણવાથી સુવર્ણને લેભ જ ન હોય, ગ્રહણુ જ ન હોય; પાપસ્થાનનું કારણ હોવાથી તેમાં મદોન્મત્ત કેમ થાય? વળી સુંદર સ્ત્રી પ્રત્યે Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મેહચેષ્ટા તે કેમ આદરે ? ન જ આદરે. સ્વભાવસુખના ભેગવનારાને પુદ્દગલ સંબંધી ભેગ જ નથી હોતે, તે ત્યાં દુષ્ટ રાગરૂપ વસ્ત્રથી ઢંકાયેલી, અશુભ વિભાવને નચાવનારી સ્ત્રીની કૂખ વ્યર્થ છે. ત્યાં તેને આદરભાવ ક્યાંથી હોય? न डोय. 4 तेजो लेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्धितः / भाषिता 'भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते // 5 // ભાષાર્થ –ચિત્તમાં સુખની પ્રાપ્તિરૂપ તેલેગ્યામાં વૃદ્ધિની જે વિશેષતા સાધુને માસાદિક ચારિત્ર-પર્યાયની વૃદ્ધિની અપેક્ષાએ ભગવતીસૂત્ર આદિ ગ્રંથને વિષે કહી છે, તે કેમે કમે જે જ્ઞાનમગ્ન હોય તેને ઘટે છે, બીજા જે મંદસંવેગી હોય તેને એ ભાવ ન હોય. આલા ( અવતરણ 54291) श्री. सावताना :-जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति ते णं कस्स तेउलेस्सं वितिवयंति ? गोयमा ! मासपरिआए समणे निग्गंथे वाणमंतराणं देवाणं ते उलेस्सं वितिवयति / एवं दुमास परिआए समणे निग्गंथे असुरिंद वज्जिआणं भवणवासीणं देवाणं तेउलेस्सं वितिवयति / (एएणं अभिलावेणं) तिमासपरिआए समणे निग्गंथे असुरिंद कुमाराणं देवाणं तेउलेस्सं वितिवयति / चउमासपरिआओ समणे निग्गंथे चंदिमसूरवज्जिआणं गहगणनक्खत्त तारारूवाणं जोइसिआणं तेउलेस्सं विति वयति / पंचमासपरिआओ समणे निग्गंथे चंदिमसूरिआणं जोइसिआणं तेउलेस्सं वितिवयति। छमासपरिआओ समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेउलेस्सं वितिवयति / सत्तमास परिआओ समणे 1 side-भगवत्पादैः Page #42 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક 33 सणंकुमार माहिंदाणं देवाणं तेउलेस्सं वितिवयति / अट्ठमास परिआए समणे निग्गंथे बंभलोए लंतगदेवाणं तेउलेस्सं वितिवयति / नवमासपरिआए समणे निग्गंथे महासुक्क सहस्साराणं देवाणं तेउलेस्सं वितिवयति / दसमासपरिआए समणे निग्गंथे आणयपाणय-आरण-अच्चुआणं देवाणं तेउलेस्सं वितिवयति / एक्कारसमासपरिआए समणे निग्गंथे गेविज्जविमाणाणं देवाणं तेउलेस्सं वितिवयति / बारसमासपरिआए समणे निग्गंथे अणुत्तरोववाइआणं देवाणं तेउलेस्सं वितिवयति / तेणं परं सुक्के सुक्काभिजाती भविता सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ / ભાવાર્થ :-- ભગવાન મહાવીર સ્વામીને શ્રી ગૌતમ ગણધર પ્રશ્ન કરે છે, કે આ આર્યપણે શ્રમણ નિર્ગથે (વર્તમાન કાળમાં) વિહાર કરે છે, તે કોની તેજેલેશ્યા (ચિત્તમાં સુખની પ્રાપ્તિ)ને ઓળંગી જાય છે ? ઉત્તર : હે ગૌતમ, એક માસ ચારિત્ર પાળનાર શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવેના સુખને ઓળંગી જાય છે (તેમનાથી વિશેષ ચિત્તમાં સુખી છે), એમ બે માસના ચારિત્રપર્યાયવંત શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર(અમરેન્દ્ર અને બલિ ઈં)થી રહિત ભવનવાસી દેવેના સુખ કરતાં વિશેષ સુખી છે, એ જ પ્રકારે ત્રણ માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર કુમાર દેવને સુખને ઓળંગી જાય છે, ચાર માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ ચંદ્ર સૂર્ય વિનાના ગ્રહગણો, નક્ષત્ર, તારારૂપ તિષી દેવાથી વિશેષ સુખી છે. પાંચ માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ ચંદ્ર સૂર્ય જ્યોતિષી દેથી વિશેષ સુખી છે. છ માસના પર્યાયવંત શ્રમણ નિગ્રંથ Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સૌધર્મ-ઇશાન દેવેથી વિશેષ સુખી છે. સાત માસના પર્યાયવાળા શ્રમણ સનસ્કુમાર મહેન્દ્ર દેવેથી વિશેષ સુખી, આઠ માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ બ્રહ્મદેવલેક લાંતક દેવલોકના દેથી વધારે સુખી છે. નવ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહા શુક્ર અને સહસારના દેવેથી વિશેષ સુખી, દશ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ આનત, પ્રાણત, આરણ અને અશ્રુતના દેથી વિશેષ સુખી, અગિયાર માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ ગ્રેવેયિક વિમાનવાસી દેવે કરતાં વિશેષ સુખી અને બાર માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચેથ અનુત્તર વિમાનમાં ઊપજતા થી પણ વિશેષ સુખી હોય છે. તેથી વિશેષ ચારિત્ર પર્યાયધારી શ્રમણ નિગ્રંથ શુક્લ (અભિન્નકૃત, અદેખાઈ રહિત, ઉપકારને નહીં ઓળવનાર કૃતજ્ઞ, સ&િયાવંત, હિતના લક્ષવાળે નિરતિચાર ચારિત્રવંત ઈત્યાદિ ગુણવંત) શુક્લાભિજાત્ય (પરમ શુક્લ એટલે આકિંચન્ય, મુખ્ય બ્રહ્માતિપર, સદાગમ, વિશુદ્ધ, સર્વશુક્લ) થઈને, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણ, સર્વદુખને અંત કરનાર થાય છે. વળી કહ્યું છે - "मासादिपर्यायवृद्धथा द्वादशभिः परं तेजः / सुखं प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् // " અર્થ :- ચારિત્રધારી (સાધુ) માસાદિપર્યાય વધતાં વધતાં બાર માસના પર્યાયેથી સર્વ દેવેથી ઉત્તમ પરમ તેજરૂપ સુખ (ચિત્તસુખ) પામે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક 35 ધર્મવિવી તેવર સુવનામનક્ષi વૃત્તી ધર્મબિંદુ ગ્રંથમાં ટીકામાં તેજ(તેજલેશ્યા)નું લક્ષણ ચિત્તસુખને લાભ જણાવેલું છે. અનુવાદ - તેલેશ્યા–સુખ વધે, વધતાં દીક્ષા જેગ; ભગવાને ભાખેલ તે, આત્મ-મગ્નને યોગ્ય. પ જ્ઞાનમંજરી - તે જેલેશ્યા એટલે ચિત્તસુખને લાભ, જ્ઞાન અને આનંદના અનુભવને ભેટ થે. તે સુખ-લાભ, જેમ જેમ નિગ્રંથ સાધુના ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થાય છે, તેમ તેમ ચડિયાતે થતું જાય છે એમ ભગવાને ભગવતીસૂત્ર નામના પાંચમા અંગશાસ્ત્ર આદિમાં કહ્યું છે. તે નિર્મળ સુખના અનુભવની વૃદ્ધિ આવા આત્મજ્ઞાનમાં મગ્ન, રત્નત્રયની અભેદતામાં રમતા મૌની (વાચંયમ–મુનિ) ને ઘટે છે, અન્ય મંદસંવેગને ઘટતી નથી. અહીં પ્રસ્તાવનામાં પ્રથમ સંયમનું સ્વરૂપ કહેવાય છે. આત્મામાં અનંત પર્યાય સહિત અને અનંત વિભાગ રૂપે ચારિત્ર નામને ગુણ છે. તેમજ “વિશેષ આવશ્યક' ગ્રંથમાં સિદ્ધને પણ દાનાદિ પાંચ લબ્ધિ, ચારિત્ર હોય છે એમ દર્શાવ્યું છે કારણકે ચારિત્રને આવરણ કરનાર કર્મને ત્યાં પણ અભાવ છે, વળી આવરણના અભાવ વખતે પણ જે તે (ચારિત્ર) ન હોય તે ક્ષીણમેહાદિ ગુણસ્થાનમાં પણ તેને અભાવ માનવારૂપ પ્રસંગ આવી પડે, તેથી તેમના મતે ચારિત્ર આદિ સિદ્ધ અવસ્થામાં હોય છે. ચારિત્ર ચારિત્રમેહ વડે ઢંકાઈ રહ્યું છે, તે તત્ત્વશ્રદ્ધા (સમ્યફદર્શન) અને સમ્યકજ્ઞાન પૂર્ણ આનંદની ઈચ્છાથી Page #45 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી ઊપજતા પશ્ચાત્તાપ આદિ સાધન વડે પશમભાવને પ્રાપ્ત થાય છે. અને ચારિત્રમેહનાં કર્મ પુદ્ગલમાંથી જેટલાં ઉદયમાં આવે છે તેટલાં ભેગવાઈ જાય છે, જેટલાં ઉદયમાં નથી આવ્યાં તે રેકાઈ જાય છે, કેટલાકને પ્રદેશ વડે ભેળવીને દૂર કરાય છે તે વખતે ચારિત્ર ગુણના વિભાગો પ્રગટ થાય છે. ત્યાં સર્વથી છેલા (જઘન્ય) સંયમ સ્થાનમાં સર્વ આકાશના અનંત પ્રદેશથી અનંત ગણું ચારિત્ર પર્યાય પ્રગટે છે તે પ્રથમ સંયમસ્થાન છે. "ते कित्तिया पएसा ? सव्वागासस्स मग्गणा होइ / ते तित्तिया पएसा अविभागाओ अणंतगुणा // " પ્રથમ સંયમસ્થાન, સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધ સ્થાનથી અનંતગણું વિશુદ્ધ હોય છે. બીજું સંયમસ્થાન પ્રથમ સ્થાનથી, અનંતમા ભાગમાં જેટલા અવિભાગે હોય છે તેટલી અવિભાગ વૃદ્ધિએ વધતું હોય છે, એ જ પ્રકારે ત્રીજું, તેમ જ ચે, એમ અનંત ભાગ વૃદ્ધિ સહિત (આગળ જેટલા આકાશ ક્ષેત્રના) આંગળના અસંખ્ય ભાગ જેટલી જગામાં આકાશના જેટલા પ્રદેશ હોય છે તેટલા સ્થાને જેમાં હોય છે તે પ્રથમ કંડક કહેવાય છે. પ્રથમ કંડકના છેલ્લા (ઉત્કૃષ્ટ) સંયમસ્થાને જે ચારિત્ર ગુણના વિભાગે અંશે છે તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા ચારિત્રના અવિભાગ (જઘન્ય, જેથી બીજે કંઈ ઊતરતે ચાસ્ત્રિનો અંશ ન હોઈ શકે તેવા) અંશે હોય તેટલે ચારિત્રને અધિક ક્ષપશમ થતાં બીજા કંડકમાં તે પ્રથમ સંયમસ્થાન ગણાય છે. પછી અનંત ભાગ વૃદ્ધિરૂપ સંયમસ્થાને કેટલાં હોય છે? તે આંગળના Page #46 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક અસંખ્ય ભાગ જેટલા આકાશમાં જેટલા આકાશના પ્રદેશે, હેય છે તે પ્રમાણરૂપ અસંખ્યય સંયમ સ્થાને આ બીજા કંડકમાં પણ હોય છે. તે પછી એક અસંખ્યાતમા ભાગની વૃદ્ધિવાળું અને અસંખ્યાત સંયમસ્થાને અનંત ભાગવૃદ્ધિરૂપ હોય છે તેવું ત્રીજું કંડક થાય છે. પછી એક સંયમ સ્થાન અસંખ્યાતમા ભાગની વૃદ્ધિ સહિત અને બીજાં અનંત ભાગ વૃદ્ધિવાળા આગળના અસંખ્યય ભાગ જેટલાં અસંખ્યય સંયમસ્થાને એવા એવા અસંખ્ય ભાગ વૃદ્ધિરૂપ આંગળના અસંખ્યય ભાગ જેટલાં કંડકે વીતી જતાં બીજું સ્થાન પ્રાપ્ત થાય છે પછી સંખ્યાત ભાગવૃદ્ધિરૂપ પ્રથમ સંયમસ્થાન, પછી વળી અનંત ભાગવૃદ્ધિરૂપ અસંખ્યય સ્થાને, પછી વળી એક અસંખ્ય ભાગવૃદ્ધિરૂપ, પછી અસંખ્યય અનંતભાગ વૃદ્ધિવાળાં એ પ્રકારે આંગળ જેટલા ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેના અસંખ્ય ભાગ જેટલા કંડકો જતાં એક સંખ્યાત ભાગવૃદ્ધિરૂપ સ્થાન આવે, એ પ્રકારે આગળના અસંખ્યય ભાગ જેટલાં સંખ્યય ભાગવૃદ્ધિરૂપ સ્થાને વટાવી જતાં, એવા જ ક્રમે સંખ્યાત ગુણવૃદ્ધિ, અસંખ્યાત ગુણવૃદ્ધિ અને અનંત ગુણવૃદ્ધિરૂપ અસંખ્યય સંયમસ્થાને હોય છે. તે પછીનું સંયમ સ્થાન અસંખ્યય ગુણસંયમ સ્થાન પ્રમાણ છે. એક સ્થાનની અંદર અનંતભાગ વૃદ્ધિવાળાં અસંખ્યય સંયમ સ્થાને હોય છે. સર્વ સંયમસ્થાનની સંખ્યા, એલેક આકાશમાં અસંખ્યય લેક–આકાશ ખંડ કલ્પીએ તેના પ્રદેશના સમૂહ જેટલા ઉત્તરોત્તર નિર્મળ સંયમ સ્થાને હોય છે. શરૂઆતથી અનુક્રમે સંયમસ્થાને એ ચઢનાર શિવપદ અવશ્ય પામે છે. પહેલેથી ઉત્કૃષ્ટ કે મધ્યમ સંયમ સ્થાને Page #47 -------------------------------------------------------------------------- ________________ 38 જ્ઞાનમંજરી ચઢનાર અવશ્ય પડે છે. એ પ્રકારે પ્રથમ સ્થાનથી અનુક્રમે સંયમના ક્ષપશમવાળે પિતાના ચારિત્ર પર્યાયની નિર્મળતાથી ચારિત્રસુખસ્વરૂપ પામે છે તે વિષે શ્રી ભગવતીમાં (ઉપરની ટીકામાં જણાવ્યા પ્રમાણે) જણાવ્યું છે. એક વર્ષથી અધિક પર્યાયવાળાને જે સુખ કહ્યું છે તે વિશેષ પ્રકારના શ્રમણ નિગ્રંથને આશ્રયે કહ્યું છે. સર્વ મુનિ એવા હેતા નથી. સંયમશ્રેણીનાં સંયમસ્થાનમાંનાં માસ આદિ પર્યાયના સંયમ ભાવ વડે ઉલ્લંઘવાથી તે પ્રયાણનાં સંયમસ્થાનને ઉલ્લંઘનાર મુનિ સમજવા. અહીં પરંપરા સંપ્રદાય આમ છે:--જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીનાં અસંખ્યય લેકાકાશ પ્રમાણ સંયમ સ્થાનમાં રહેલા કમ–અકમવર્તી નિગ્રંથમાં માસથી બાર માસ પર્યંતના સંયમ પ્રમાણે સંયમ સ્થાને ઓળંગતાં ઉપરના સ્થાનમાં આવેલા સાધુ આવું દેવતાતુલ્ય સુખ વટાવી જાય છે એમ જાણવું (માસાવિષય વૃદ્ધયા ... આદિને અર્થ ઉપરની ટીકામાં આવી ગયું છે) આમ આત્મજ્ઞાનમાં મગ્ન રહેનારને આત્મસુખની વૃદ્ધિ થાય છે. 5 ज्ञानमग्नस्य यच्छम, तद्वक्तुं नैव शक्यते / . नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः // 6 // ભાષાર્થ:--જ્ઞાનમાં જે મગ્ન છે તેને જે સુખ છે તે કહી ન જ શકાય. સ્ત્રીના આલિંગનથી થતા સુખની કે બાવન ચંદનને વિલેપનથી થતા સુખની સરખામણીથી જ્ઞાનમાં મગ્ન રહેનારનું સુખ સમજાવી શકાય નહીં. તેથી ચઢિયાતી બીજી તે કઈ ઉપમા સંસારમાં નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક અનુવાદ :-- જ્ઞાનમગ્નનું સુખ તે, કઈ રૌતે ન કહાય, ઇચ્છિત સ્ત્રી–સુખ-ઉપમાન ચંદન-લેપ સુહાય. 6 જ્ઞાનમંજરી - આત્મસુખની પ્રાપ્તિવાળાનું સુખ, સ્પર્શજ્ઞાનના આનંદરૂપ છે, તે કહી ન જ શકાય, કારણ કે ઇંદ્રિયેથી અગોચર છે, વાણુથી અગેચર છે. મનેહર માનીતી સ્ત્રીને આલિંગનેથી કે ચંદનના વિલેપનેથી અધ્યાત્મ સુખનું માપ નીકળતું નથી, તે ઉપમાઓ અધ્યાત્મ સુખને ઘટતી નથી. કારણ કે પુષ્પમાળા કે ચંદન આદિનું સુખ ખરી રીતે સુખ જ નથી, આત્મસુખથી ભ્રષ્ટ જીએ સુખબુદ્ધિથી કપેલું માત્ર છે. લેકમાં પુદગલના સંગથી ઊપજતું જૂઠું સુખ દુઃખની જ જાતિ છે. “વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે - 'जित्तो च्चिअ पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं / तप्पडियारविभत्तं, तो पुण्णफलं ति दुवखं ति // 1 // विसयसुहं दुक्खं चिय दुक्खप्पडियारओ तिगिच्छब्ब / तं सुहमुवयाराओ न उवयारो विणातच्चं // 2 // सायासायं दुक्खं, तविरहम्मि य सुहं जओ तेणं / देहेंदिएसु दुक्खं, सुक्खं देहेदियाभावे // 3 // અર્થ –હે ભલા માણસ ! જે પ્રત્યક્ષ (ઇંદ્રિયેથી થતું) સુખ જણાય છે તે સુખ નથી પણ દુઃખ જ છે, કારણ કે તે દુઃખના ઉપાયરૂપ છે, ભિન્ન છે (નાશવંત, પર વસ્તુથી થનારું છે), તેથી પુણ્યનું ફળ જે સુખ તે દુઃખ છે, એમ જાણ. 1 Page #49 -------------------------------------------------------------------------- ________________ 40 જ્ઞાનમંજરી વિષયસુખ દુઃખ જ છે કારણ કે દવાની પેઠે દુઃખના ઈલાજ જેવું છે. તે સુખ ઉપચારથી આરેપિત છે અને ઉપચાર વિના તે તે સાચું નથી; ઉપચાર સત્ય રહિત હોય છે. 2. શાતા-અશાતા (સુખ દુઃખ) દુઃખ છે, તેથી રહિત સુખ છે. કારણ કે તેથી દેહ અને ઇન્દ્રિયે વિષે (તેને આધારે થતું હોવાથી) દુઃખ છે; સુખ તે દેહ અને ઇંદ્રિયેના અભાવમાં હોય છે. 3 વળી કહ્યું છે - "यं वाक्यमात्रमवसादयति प्रतिष्ठा क्लिश्नाति लब्धपरिपालनदृष्टिरेव / नातिश्रमापगमनाय यथाश्रमाय, - 1 વસ્તધૂતofમવાતપત્ર” " અનુવાદ (હરિગીત) છે વચન માત્ર રૂપે પ્રતિષ્ઠા રાજ્યમાં રજ સુખ ના, પ્રાપ્તને પરિપાળવાને ભાવ ભારે કલેશ હા ! નિજ હાથમાં હાથ ધરી છત્રી ઉઘાડી રાખતાં, પરિશ્રમ વિશેષ પડે, જડે ના સુખ છાયા ચાખતાં. તેથી સંસાર સર્વ દુઃખરૂપ જ છે, સ્વાભાવિક આનંદ એ જ સુખ છે. જ્યાં સુધી ઇંદ્રિયના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી સમ્યક્દર્શન અને જ્ઞાનમાં મગ્ન નથી, એમ તત્વાર્થની ટીકામાં કહ્યું છે. તેથી અધ્યાત્મ સુખ, પુગલના સંગેથી થયેલા સુખ સાથે સરખાવાય નહીં, પુદ્ગલજન્ય સુખથી તેની તુલના થઈ શકે નહીં. 6 Page #50 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક 41 शमशैत्यपुषो यस्य विग्रुषोऽपि महाकथाः / किं स्तुमो ज्ञानपीयूषे तत्र सर्वाङ्गमग्नता ? // 7 // ભાષાર્થ :- જેના ઉપશમની શીતળતાને પિષનાર બિદુની પણ મોટી વાત છે, જ્ઞાનાદિ દૃષ્ટાંતે-તે જ્ઞાનામૃતમાં સર્વોગે મગ્નતાની શી સ્તુતિ કરું ? જે જ્ઞાનામૃતના બિંદુરૂપ ધર્મકથા સાંભળતાં મહા સુખ ઊપજે તે જ્ઞાનામૃતમાં જે સવાંગ મગ્ન હેય તેના સુખની શી વાત ? જે અનુભવે તે જાણે. અનુવાદ - શમ શીતળતા નિધિના, બિંદુની શી વાત? જ્ઞાનામૃતમાં મગ્નતા, સર્વાગે સ્તુતિપાત્ર. 7 જ્ઞાનમંજરી - શમ એટલે ઉપશમ, રાગદ્વેષને અભાવ, આત્મામાં તત્ત્વરસિકપણું નિર્ધારીને, ઈષ્ટ અનિષ્ટ વસ્તુ પ્રત્યે થવા ગ્ય રાગદ્વેષની શાંતિ, રાગ-દ્વેષ (મૂળ) વસ્તુનાં પરિણામ નથી, પરંતુ વિભાવથી થયેલી, અશુદ્ધ, ભ્રાંતિની પરિણતિ છે, તેમજ પુદ્ગલ આદિની શુભાશુભ પરિણતિ કઈ જીવને નિમિત્તે થયેલી નથી, પરંતુ પુરાવું અને ગળી જવું (નવા જૂની થવી) એ તેને પરિણામ ધર્મ છે. રૂ૫ આદિ કર્મફળને લઈને છે ત્યાં રાગદ્વેષ કરવા તે ભ્રાંતિ જ છે. કહ્યું છે કે - कणगो लोहो न भणइ, रागो दोसो कुणंतु मज्झ तुमं / नियतत्तविलुत्ताणं एस अणाईअ परिणामो // ભાવાર્થ સુવર્ણ કે હું એમ નથી કહેતાં કે Page #51 -------------------------------------------------------------------------- ________________ શાનમંજરી મારામાં રાગદ્વેષ તમે કરે, પરંતુ આત્મતત્વને ભૂલેલા જીનાં એ અનાદિ પરિણામ છે. સ્વસ્વરૂપ પિતાને સ્વાધીન હેવાથી પોતાને ભેગવવા ગ્ય છે. પર વસ્તુના સંગ વિયાગથી ઈષ્ટ-અનિષ્ટપણારૂપ ઉપાધિ ઉત્પન્ન થાય છે. એમ શમ ભાવની શીતળતા છે. જે પુરુષની શમશીતળતાની પુષ્ટિનું એક બિંદુ પણ મહા દુર્લભ છે, તેનું માહાસ્ય અપાર છે; તે તત્ત્વજ્ઞાનરૂપી અમૃતમાં સર્વોગે જે મગ્ન, લીન છે તેનું શું વર્ણન કરીએ ? તેનું વર્ણન કરવા અમે અસમર્થ છીએ. કારણ કે જે વરૂપજ્ઞાનને અનુભવ છે તે અત્યંત પ્રશંસાપાત્ર છે. કહ્યું છે કે - लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो / इक्को नवरि न लब्भइ, जिणिन्दवर देसिओ धम्मो // 1 // धम्मो पवित्तिरुवो, लन्भइकइयावि निरयदुक्खभया। जो नियवत्थु सहावो, सो धम्मो दुल्लहो लोए / / 2 / / निअवत्थु धम्मसवणं दुलहं वुत्तं जिणिदआणसुअं / तप्फासणमेगत्तं हुंति केसि च धीराणं // 3 // ભાવાર્થ –દેવેને ઈંદ્ર જીવ થાય છે, પ્રભુત્વ વા ઐશ્વર્ય પણ પામે છે, એમાં સંદેહ નથી, તે પણ જિનેન્દ્રપતિએ ઉપદેશેલે એક ધર્મ પામતે નથી. 1 નરકનાં દુઃખેને ભય લાગ્યાથી કેટલાય પ્રવૃત્તિરૂપ (ચારિત્રની ક્રિયારૂપ) ધર્મ પામે છે, જે નિજ વસ્તુના સ્વભાવરૂપ ધર્મ છે તે તે લેકમાં દુર્લભ છે. 2 Page #52 -------------------------------------------------------------------------- ________________ 2 મગ્નાષ્ટક નિજ વસ્તુરૂપ ધર્મનું શ્રવણ દુર્લભ છે, જિતેન્દ્રિય પુરુષનું સુખ કહેવું દુર્લભ છે, વસ્તુ સ્વરૂપ ધર્મના સ્પર્શથી તેમાં તન્મય થવું તે ધીર પુરુષોમાંના કેઈકના ભાગ્યમાં હોય છે. 3 તેથી વસ્તુસ્વરૂપ-આત્મસ્વરૂપ–ધર્મની ફરશના(સ્પર્શ)થી પરમ શીતળીભૂત થયેલા મહાત્માઓ પરમ પૂજ્ય જ છે. यस्य दृष्टिः कृपावृष्टिः गिरःशमसुधाकिरः / तस्मै नमः शुभ ज्ञान-ध्यानमग्नाययोगिने // 8 // ભાષાર્થ - જેની નજરમાં કરુણાને વર્ષો પ્રવાહ છે, જેની વાણીથી ઉપશમરૂપ અમૃતને છટકાવ થાય છે, અને ભલું સમ્યકજ્ઞાન અને ધ્યાન તેમાં જે મગ્ન, લીન રહે છે એવા યેગી, એગમાર્ગના સ્વામીને નમસ્કાર હે અનુવાદ - 1 કૃપાવૃષ્ટિ આ દ્રષ્ટિમાં, શમ-અમ-શબ્દ પ્રવાહ સુજ્ઞાનધ્યાન મગ્ન આ, ગ નમું, વદ વાહ! 8 જ્ઞાનમંજરી - શુભ એટલે શુદ્ધ, યથાર્થ જ્ઞાન; ભેદજ્ઞાનથી સ્વ અને પરને ભિન્ન જાણે સ્વસ્વરૂપમાં તન્મયપણને અનુભવ તે ધ્યાન; તેમાં મગ્ન, મન, વચન, કાયાને રોકનાર, રાત્રયના અભ્યાસથી શુદ્ધ સાધ્યને સાધનાર ગીને નમસ્કાર હો ! કેવા ગીને ? જેની દ્રષ્ટિ પરમ કરુણા વર્ષાવતી છે, જેની વાણુને સમૂહ, કોધાદિના ત્યાગ રૂપ શમ તે રૂપ જ અમૃતને છંટકાવ કરે છે, જેની નિરંતર કૃપાભરી દ્રષ્ટિ, શમરૂપ અમૃતમય વાણી છે તેવા યેગીને નમસ્કાર હો! Page #53 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી - ભાવના :- અનાદિ કાળથી મિથ્યાત્વ, અસંયમ, કષાય અને ગની ચપળતાને કારણે આત્મસ્વભાવની ઘાત જે કરી રહ્યા છે, ઈષ્ટ–અનિષ્ટ પરપદાર્થોના ગ્રહણ અને ત્યાગમાં રુચિવાળા હોવાથી તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં રતિ–અરતિરૂપ અશુદ્ધ ભાવમાં મગ્ન થયેલા છને સ્વરૂપમાં મગ્નતા ક્યાંથી હોય? તેથી શંકાદિ અતિચારે(દ)થી રહિત સમ્યક દર્શનની પ્રાપ્તિવાળે જીવ શુદ્ધ આશયવાળ હોય છે, તે મેહરૂપી ઇંધન(ધર)ના સમૂહથી બળતા અને કર્મ અગ્નિથી આવરણથી દુઃખને લઈને ઉદાસીન થયેલે, તત્ત્વના નિર્ણયથી આત્મશ્રદ્ધાવાળ હોય છે, તે આસવની નિવૃત્તિ કરી સંવરમાં તન્મય થવાની પ્રતિજ્ઞા લઈને, તે પ્રતિજ્ઞાને દૃઢ કરવાને પાંચ મહાવ્રતની) પચીસ ભાવનાઓ ભાવતે તે અંતરાત્મા બાર ભાવનાઓ વડે પિતાનાં પરિણામ સ્થિર કરે છે. પૂર્વ કર્મની નિર્જરા થવાથી અને નવાં કર્મ ગ્રહણ નહીં થતાં હોવાથી મગ્ન રહે છે તે સુખિયા છે. તેથી જ સશાસ્ત્રનું શ્રવણ, વિભાવથી પાછા હઠવું, તનું અવલેકન, આત્મતત્વમાં એકાગ્રતા આદિ ઉપાયે વડે સ્વરૂપના અનુભવમાં મગ્ન થવું એ જ કર્તવ્ય છે. સંસારમાં કર્મકલેશની પરંપરા સંકળાયેલી રહે છે એમ જાણું સંસારથી થાકેલાએ, વૈરાગ્ય માર્ગને અનુસરી વર્તનારાએ આત્મસ્વરૂપ પ્રગટ થવાનાં કારણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યફ ચારિત્રમાં વર્તવા ગ્ય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ 3 સ્થિરતાષ્ટક वत्स ! किं चंचलस्त्रान्तो भ्रान्त्वा, भ्रान्त्वा विषीदसि? निधिं स्वसंनिधावेव, स्थिरता दर्शयिष्यति // 1 // ભાષાર્થ - હે વત્સ! ચંચળ ચિત્તવાળે બની ઠામ ઠામ, ગામ ગામ ભમીને શું ખેદ પામે છે? જો તું નિધાનને અર્થી છે, તે સ્થિરતા પિતાની પાસે જ નિધાન તને દેખાડશે. અનુવાદ -- ચંચળ ચિત્ત ધર ભાઈ શું, ભર્મી ભમી પામે ખેદ ? . સ્થિરતા નિધિ દેખાડશે, નિજ પાસે જ સુવેદ્ય. 1 જ્ઞાનમંજરી - હવે મમ્રતા સ્થિરતાથી થાય છે, તેથી સ્થિરતાષ્ટક કહેવાય છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ અસ્તિકાય અકિય હોવાથી સ્થિર છે અને કંધ આદિમાં રહેલાં પુદ્ગલની સ્થિરતા પણ સાધનનું કારણ નથી, તેથી અહીં તેને અંગીકાર કર્યો નથી. પરંતુ જે વસ્તુતઃ સ્થિર છે છતાં પર ઉપાધિથી ચંચળ થયેલે આત્મા સમ્યક દર્શન આદિ ગુણની પ્રાપ્તિ થતાં પરભાવ આદિ પ્રત્યે પ્રવર્તત નથી તેની સ્થિરતા વર્ણવે છે. ત્યાં નામ અને સ્થાપના નિક્ષેપ તે સુગમ છે, દ્રવ્યથી મન, વચન, કાયાના યેગને રેકવારૂપ સ્થિરતા કહેવાય. દ્રવ્યમાં સ્થિરતા મમ્મણ શેઠની પેઠે જાણવી, દ્રવ્ય વડે સ્થિરતા રેગ આદિથી સંભવે છે (પક્ષઘાત, મૂચ્છદિમાં); દ્રવ્યરૂપ સ્થિરતા આગમ અને ને Page #55 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી આગમથી બે ભેદે છેઃ આગમથી તે વ્યસ્થિરતા, સ્થિરતા પદને અર્થ જાણનાર ઉપગ રહિત હોય તેને હોય; ને આગમથી સ્વરૂપ-ઉપગ શૂન્ય, સાધ્યના ભાવ વિના પ્રાણાયામ આદિમાં કાર્યોત્સર્ગ આદિ દ્રવ્ય સ્થિરતા છે. ભાવથી બે પ્રકારે સ્થિરતા છેઃ રાગ-દ્વેષ સહિત મનગમતા વિષયમાં તન્મય થવારૂપ અશુદ્ધ સ્થિરતા બીજી સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ સ્વરૂપમાં તન્મયતા તે શુદ્ધ સ્થિરતા છે, તેમજ ધર્મધ્યાન શુકલધ્યાન આદિમાં અચળતા તે ભાવસ્થિરતા છે પણ શુદ્ધ સાધ્ય રહિત વેગ આદિની સ્થિરતા તે દુર્નય રૂપ છે. જે સાધ્ય વાર્તાથી સાધ્ય પ્રાપ્ત કરવા રૂપ પરિણતિથી રહિત સ્થિરતા તે નયાભાસરૂપ છે. વળી સાધ્યની અભિલાષા અને સાધ્ય માટે ઉદ્યમરૂપ પરિણતિ સહિત જે કારણભૂત યોગાદિના દ્રવ્ય આસવના ત્યાગરૂપ સ્થિરતા છે તે પ્રથમના ચાર નય (નગમ, સંગ્રહ, વ્યવહાર, અને બાજુસૂત્ર) રૂપ છે, વળી જે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર વડે સ્વરૂપના સાધનથી સાધ્ય પ્રાપ્ત કરવાના અભ્યાસમય સ્થિરતા છે તે શબ્દનય સ્થિરતા જાણવી, તેમજ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં સ્વરૂપ ધારાની પરિણતિરૂપ સ્થિરતા સમભિરૂઢ નય રૂપ છે, અને જે ક્ષાયિક દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, સુખ આદિમાં અભંગાણે રહેનારી તે એવંભૂત સ્થિરતા છે. વિભાવમાં પણ તત્વવિકલ્પની સર્વનય રૂ૫ સ્થિરતા ગણી છે, તથાપિ અહીં પરમાનંદના સંચથન ભેગરૂપ સિદ્ધત્વનું કારણ સ્વભાવસ્થિરતા છે તેને અવસર હેવાથી તેનું જ વ્યાખ્યાન થાય છે. આ જીવ અનાદિ કાળથી અશુદ્ધતામાં મગ્ન છે અને સ્વરૂપસુખ પામે ન હેવાથી ઇંદ્રિય-સુખની Page #56 -------------------------------------------------------------------------- ________________ 3 સ્થિરતાષ્ટક 40 ઈચ્છાથી ચંચળ ચિત્તવાળે છે તેને કરુણા કરી ગુરુ કહે છે :હે વત્સ! ચંચળ અંત:કરણવાળે તું આમ તેમ ભમીને, એકને તજ અને બીજાને લેતે, અતિ દીન બની કેમ ખેદખિન્ન થાય છે? અપ્રાપ્તિથી દીન, પ્રાપ્તિથી અતૃપ્ત રહે તે હોવાથી પરભાવમાં ખેદ જ થાય, સુખબુદ્ધિથી ગ્રહાયેલા પદાર્થો પિતે જ સુખરૂપ નહીં હવાથી, પ્રાપ્ત થાય તે પણ સુખ થતું નથી તેથી તેમાં પ્રવૃત્તિ કરવી ખેદનું કારણ જ છે. હે વત્સ! પિતાની પાસે જ આત્મામાં જ ભેદરતત્રય, અભેદરતત્રયની એક્તારૂપ તારી સ્થિરતા સ્વગુણની સંપત્તિના ભાજનરૂપ નિધિને બતાવશે, તેનું ભાન કરાવશે. તેથી અનાદિ કાળથી વિષયના સ્વાદરૂપ ચંચળતા તજીને જ્ઞાન આદિ અનંત ગુણરૂપ શુદ્ધ આત્મામાં સ્થિરતા કર. 1 ज्ञानदुग्धं विनश्येत, लोमविक्षोभकूर्चकैः / अम्लद्रव्यादिवास्थैर्या-दितिमत्वा स्थिरो भव // 2 // ભાષાર્થ - જ્ઞાનરૂપ દૂધ અસ્થિરપણરૂપ ખાટા પદાર્થથી લેભના વિકારરૂપ કૂચા થઈને વિણસે, બગડી જાય એમ જાણીને સ્થિર થા, એ શિષ્યને ઉપદેશ છે. અનુવાદ : ખટાશ સમ અસ્થિરતા, કુચા લેભ વિકાર; બગડે રૂડું જ્ઞાન-દંધ, સમજી સ્થિરતા ધાર. 2 જ્ઞાનમંજરી –લેજના વિકારરૂપ કૂચા, પાણું થઈને અસ્થિરતાથી જ્ઞાનરૂપ દૂધ બગડી જાય. લેભ એટલે લેલુપતારૂપ પરિણામ, ઈચ્છા મૂચ્છ ગુદ્ધિ આકાંક્ષા ઈત્યાદિ લેભની અવસ્થાએ છે તે પરભાવની અભિલાષારૂપ અશુદ્ધ Page #57 -------------------------------------------------------------------------- ________________ 48 જ્ઞાનમંજરી પરિણામ છે, તે રૂ૫ કૂચા પાણી થઈ જતાં, આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ દૂધ વિણસી જાય, નાશ પામે. લેભપરિણામ આત્મસ્વરૂપના અનુભવને નાશ કરવામાં કારણભૂત છે. શાની પેઠે? ખાટા પદાર્થ આદિની પેઠે. જેમ ખાટા પદાર્થથી દૂધ ફાટી જાય છે, તેમ લેભ પરિણતિથી આત્મસ્વરૂપનું સુખ નાશ પામે છે. લેભ પરિણામ એટલે પરભાવને ગ્રહણ કરવાની ઈચ્છારૂપ પરિણામ, આત્મગુણના અનુભવને નાશ કરનાર કારણ છે, એમ જાણીને પોતાનું સ્વરૂપ જે અખંડ આનંદરૂપ, જ્ઞાનસ્વરૂપ, વર્ણરહિત, ગંધરહિત, રસરહિત, સ્પર્શરહિત છે એવા આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, રમણતાથી સ્થિર થા. 2 अस्थिरे हृदये चित्रा, वागनेत्राकारगोपना / पुंश्चल्या इव कल्याण-कारिणी न प्रकीर्तिता // 3 // ભાષાર્થ –અસ્થિર ચિત્ત સર્વત્ર ફરતું છતાં વિચિત્ર પ્રકારે વચન, આંખ, વેષ આદિ આકૃતિને સાચવે, ગુપ્ત રાખે તે અસતી સ્ત્રીની પેઠે કલ્યાણકારી ગણેલ નથી. હદય સ્થિર કર્યા વિના અનેક ક્રિયા કપટરૂપ કરે તેથી અર્થ-સિદ્ધિ કઈ રીતે ન થાય, તેથી કંઈ સફળતા નથી, એ ભાવાર્થ છે. અનુવાદ :વચન, નયન વશ વેષથી, અસ્થિર મન આચાર; અસતી સ્ત્રી સમ તે નહીં, આત્મહિત કરનાર. 3 જ્ઞાનમંજરી–પરભાવની ઇચ્છાવાળા મન સહિત, અનેક પ્રકારે વચન, નયન આદિ વેષ સાચવવા રૂપ દ્રવ્ય કિયા તે અસતી સ્ત્રીની પેઠે હિતકારી માની નથી. જેનોની Page #58 -------------------------------------------------------------------------- ________________ 3 સ્થિરતાષ્ટક દ્રવ્યકિયા ભાવધર્મયુક્ત કે ભાવની અભિલાષાવાળી જ વખાણવા લાયક છે પરંતુ ભાવધર્મરહિત તે બિલાડીના સંયમ સમાન છે (ઉંદર ન દેખે ત્યાં સુધી ગુપચુપ છુપાઈ રહે તેમ.) તેમ આત્માર્થે કરાતી, કેટલાકની દ્રક્રિયા પરંપરાએ ધર્મ પાળવાના કારણરૂપે થાય છે, પણ તે દેવાદિકનાં સુખ કે આ લેકના યશની અભિલાષાથી રહિત હેય તેમની જ. પરંતુ લેકસંજ્ઞાએ પ્રવર્તનારની દ્રકિયા ધર્મ પાળવાનું કારણ પણ થતી નથી. તેથી તત્ત્વસ્વરૂપની સન્મુખ બની મનને આત્મધર્મમાં લીન કરી ચિત્તની સ્થિરતા સહિત સ્થિરતા સાધવા ગ્ય છે. 3 अन्तर्गत महाशल्यमस्थैर्य यदिनोद्धृतम् / क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः // 4 // ભાષાર્થ - અસ્થિરપણરૂપ હૃદયમાં રહેલું શલ્ય (સાલ-ફાંસ-કાંટો) જે કાઢી નાખ્યા વિના ક્રિયારૂપ એસડ ગુણ ન કરે તે તેમાં એસિડને શું દેવું છે ? શલ્ય અંદર હોય તો ઔષધ ગુણ ન કરે, તેમાં ઔષધને વાંક નથી. માટે શલ્ય કાઢવું. અનુવાદ - અંતરમાં અસ્થિરતા, કાંટા સમ સાલે; તે કાઢ્યા વણ શું ક્રિયા-ઔષધ ગુણ આલે? 4 જ્ઞાનમંજરી–પરભાવને અનુસરવારૂપ, પરભાવપ્રત્યે વળેલી ચેતના અને વીર્યની પરિણતિરૂપ અસ્થિરતા એ અંદર ભાગી રહેલા મેટા કાંટા સમાન છે. તેથી આત્મપરિણતિ સ્વસ્વકાર્ય નહીં કરતાં પરભાવ પ્રત્યે પ્રવર્તે તે ચપળતા, Page #59 -------------------------------------------------------------------------- ________________ 50. જ્ઞાનમંજરી અસ્થિરતા જ ન રોકાય તે ક્રિયારૂપી ઔષધને શું દેષ કાઢ? કંઈ દેષ નથી. નિજ આત્મસ્વભાવને પ્રગટ કરવારૂપ ગુણ, ક્રિયારૂપ ઔષધ ક્યાંથી કરે ? કેમકે અંદર શલ્ય હોય તે ક્રિયા એટલે વૃત્તિરૂપ ઔષધથી રોગ દૂર થતું નથી અથવા ભાવપરિણતિ તે આત્મગુણની શુદ્ધિરૂપ ગુણ (લાભફાયદો) થતું નથી. માટે પરને અનુસરવારૂપ, પરનું કર્તાપણું, પરમાં વ્યાપકપણું એ રૂપ અત્યંતર શલ્ય દૂર કરવા ગ્ય છે. 4 स्थिरता वाङ्मनःकायर्येषामङ्गोगितां गता / योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवानिशि // 5 // ભાષાર્થ –જેમની સ્થિરતા મન, વચન અને કાયાએ કરીને ચંદનગંધની પેઠે એકીભાવને પ્રાપ્ત થઈ છે તે ગીઓને ગામ કે જંગલ અને રાત્રિ કે દિવસ સરખાં છે. સર્વથા તેમને સમ સ્વભાવતા હોય છે. લેકમાં છેલ્લે " શબ્દ અધ્યાહાર છે, “ચ=અને શબ્દ બહારથી લે. અનુવાદ: - સ્થિરતા તન, મન, વચનથી, તન્મય સમતા ગ; તે જન, વન, દિન, રાત તે ગીને સમ ભેગ્ય. 5 જ્ઞાનમંજરી –જે જીવન મન, વચન અને કાય ગોથી, આત્મગુણને નિર્ધાર, જ્ઞાન અને રમણતાની એકતારૂપ સ્થિરતા તન્મયતાને પામી છે, તે યોગીઓ, મુનીશ્વરે સમસ્વભાવવાળા હોય છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર,સ્વકાળ, સ્વભાવરૂપ સ્વઆત્માથી ભિન્ન પર દ્રવ્યમાં પરપણરૂપ સમભાવથી જાણે છે તેથી સ્વઆત્માથી અન્ય સર્વ ભિન્ન છે એવું સમપણું Page #60 -------------------------------------------------------------------------- ________________ 3 સ્થિરતાષ્ટક 51 જેમને થયું છે, તેમને જનસમૂહરૂપ ગામ કે નિર્જન જંગલ સરખાં છે, એટલે ઈષ્ટ, અનિષ્ટપણને અભાવ છે; દિવસ કે રાત્રિ પણ સરખાં છે, રાગદ્વેષ રહિતપણે સમ પરિણામ હોય છે. 5 स्थैर्यरत्नप्रदीपश्चेद् दीप्रः संकल्पदीपजैः / तद्विकल्पैरलं धूमै-रलं धूमैस्तथाऽऽस्रवैः // 6 // ભાષાર્થ –સ્થિરતારૂપ રતને દેવે જે સદા દેદીપ્યમાન છે તે સંકલ્પરૂપ દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પ ધુમાડાનું શું કામ છે ? ધુમાડાની પેઠે આસવનું પણ શું કામ છે? પ્રાણાતિપાત (હિંસા) આદિ આસવથી સંકલ્પરૂપી દીપકનું તેજ ઝાંખું, ક્ષીણ થઈ જાય છે અને ઘણે ધુમાડો થવાથી ચિતરામણ ચીતરેલાં ઘરને મલિન, કાળાં કરી નાખે છે. તે માટે સદા પ્રકાશિત, નિર્મળ રનદીપક સમાન સ્થિરતા જ આદરવી. અનુવાદ ; સ્થિરતા-રનર્દો દૌપે, ત્યાં ન ધુમાડે હોય; ' ના સંકલ્પ-વિકલ્પ ધૂમ, આસવ મેશ ન જોય. 6 - જ્ઞાનમંજરી –જે કે પુરુષ પાસે સ્થિરતારૂપી રતદીપક દેદીપ્યમાન, જળહળતો હોય તે સંકલ્પરૂપી ગાતેલના દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધુમાડાથી હેરાન થવાની શી જરૂર છે? પરચિંતાને આધારે થતી અશુદ્ધ ચંચળતારૂપ સંકલ્પ, અને વારંવાર તેનું સ્મરણ થવારૂપ વિકલ્પ, એમ સંકલ્પવિકપરૂપ ધુમાડા વિના ચાલે તેમ છે, જેને સ્વરૂપમાં Page #61 -------------------------------------------------------------------------- ________________ પર જ્ઞાનમંજરી તન્મયતારૂપ સ્થિરતા પ્રગટી છે તેને સંકલ્પ-વિકલ્પ થતા નથી. જોકે અભેદરતત્રય અવસ્થામાં નિર્વિકલ્પ સમાધિ હેય છે, તે પણ સ્વરૂપલીન પુરુષને સાંસારિક સંકલ્પ-વિકલને અભાવ હોય છે તથા અત્યંત ધુમાડારૂપ મેશ જેવા આની પણ શી જરૂર છે? માટે સંકલ્પવિકલ્પરૂપ ચંચળ પરિણતિ તજીને, દ્રવ્ય અને ભાવથી હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહરૂપ આસ વિના પણ ચાલે તેમ છે. જે આત્મસમાધિમાં રમણતા કરે છે, સ્વસ્વભાવમાં સ્થિર છે તેને આ ક્યાંથી હોય? કારણ કે પોતાના ધર્મનું (સ્વભાવનું કર્તાપણું, યથાર્થ જ્ઞાનસ્વરૂપનું ગ્રહવાપણું, પિતાના ગુણનું તાપણું અને સ્વસ્વભાવનું રક્ષકપણું (રાખવાપણું) જે જીવના પરિણામમાં વર્તે તેને આસવ ન હોય. એ સ્વભાવની પરભાવરૂપે પરિણતિ જે જીવેને હોય છે, તેમને આસ હોય છે, સ્વરૂપની ભ્રાંતિ જ હોય છે. પરના કર્તારૂપે પિતાની પરિણતિઓને તે પરિમાવે છે. પરંતુ જ્યારે તેને સ્વરૂપનું જ્ઞાન થાય છે, પિતાના કાર્ય અને કારણને નિર્ણય થાય છે, ત્યારે તે પિતાની પરિણતિઓને પરના કર્તાપણે પ્રવર્તાવતે નથી, પણ સ્વીકાર્ય કારણમાં જ તેમને પ્રવર્તાવે છે. સ્વરૂપનું જેને ભાન નથી તેનાં છ કારકરૂપ ચક પણે પરના કર્તાપણું આદિરૂપ પ્રવર્તનવડે અશુદ્ધ થયેલ હોય છે. જ્યારે એને સ્વ અને પરના વિવેક વડે હું તે હું” અને “પર તે પર, “હું પરને કર્તા ભક્તા નથી એવું ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સ્વકારક ચકને સ્વકાર્ય સાધવામાં વાપરે છે; આત્મા, આત્માને, આત્માવડે, આત્માર્થે, આત્મામાંથી, આત્મામાં Page #62 -------------------------------------------------------------------------- ________________ 3 સ્થિરતાષ્ટક 53 પ્રવર્તાવે છે. એ સ્વરૂપે, એ પ્રકારે સ્વરૂપે પરિણમેલાને આસવ થતો નથી. 6 उदीरयिष्यसि स्वान्तादस्थैर्य पवनं यदि / समाधेधर्ममेघस्य घटा विवटयिष्यसि ||7|| ભાષાર્થ –અસ્થિરતારૂપે પવનને જે તે ચિત્તમાંથી પ્રવર્તાવીશ, પ્રેરીશ તે સમાધિરૂપ ધર્મની શ્રેણીને, વાદળાંની ઘટાને પવન વિખેરી નાખે તેમ, છિન્ન ભિન્ન કરી દઈશ. બીજું, “ધર્મમેઘ' નામે પાતંજલ (ગ) શાસ્ત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિ” કહી છે, તેની ઘટાને વિખેરીશ એટલે આવતું કેવળજ્ઞાન તું વિખેરી નાખીશ. અનુવાદ: જે અસ્થિરતા વાયુ તું, મનમાંથી પ્રેરીશ; તે સમાધિધર્મરૂપ, વાદળ દૂર કરીશ. 7 જ્ઞાનમંજરી–અંતઃકરણમાંથી અસ્થિરતારૂપે પવન જે તે પ્રવર્તાવીશ, તે સમાધિની એટલે સ્વરૂપને માટે વિશ્રાનિરૂપ ધર્મમેઘની ઘટાને તે દૂર કરીશ. અસ્થિરની સમાધિને નાશ થાય છે, તેથી આત્મધર્મ વિષે સ્થિરતા કરવા યોગ્ય છે. 7. चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्यपीष्यते / " यतां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये // 8 // ભાષાર્થ –ચારિત્ર યોગસ્થિરતારૂપ છે, માટે સિદ્ધમાં પણ કહ્યું છે, કેમકે તેને સર્વ પ્રદેશ સ્થિરતા છે, સિદ્ધાંત સિદ્ધ છે, પણ સિદ્ધમાં ચારિત્ર નિષેધ્યું છે, તે ક્રિયારૂપ જ. હે યતિઓ ! એ સ્થિરતાની જ પ્રકૃષ્ટ સિદ્ધિને અર્થે અવશ્ય Page #63 -------------------------------------------------------------------------- ________________ 54 જ્ઞાનમંજરી ઉદ્યમ કરે. જે ભાવ સિદ્ધમાં હોય તેને જાતિસ્વભાવ ગુણ કહેવાય, એવી સ્થિરતા છે. તે માટે સર્વ પ્રકારે તેની સિદ્ધિ કરવી. અનુવાદ:– સ્થિરતારૃપ ચારિત્ર તે, સિદ્ધોને પણ હોય; હે મુનિવર ! તે સાધવા, સાધન કરજે સેય. 8 જ્ઞાનમંજરી –સકલ કર્મરૂપ મલથી મુક્ત થયેલ સિદ્ધોમાં પણ સ્થિરતારૂપ ચારિત્ર હોય છે, તે કારણે સ્થિરતા સાધવા ગ્ય છે. પાંચમા અંગમાં (ભગવતીસૂત્રમાં સિદ્ધોને ચારિત્રને અભાવ કહ્યો છે તે ક્રિયાની પ્રવૃત્તિરૂપ ચારિત્ર સમજવું. પરંતુ સ્થિરતારૂપ ચારિત્ર તે વસ્તુ સ્વભાવરૂપ આત્માને ધર્મ હોવાથી ત્યાં છે જ; “પ્રજ્ઞાપના” (પન્નવણા), તત્વાર્થ”, “વિશેષ આવશ્યક આદિશામાં સ્પષ્ટ જણાવેલું હોવાથી, આવરણના અભાવે અવરાયેલા ગુણ પ્રગટ થતા હવાથી ચારિત્રમેહ જેને ટળે છે તેને ચારિત્ર પ્રગટ થતું હોવાથી સિદ્ધોને પણ સ્થિરતારૂપે ચારિત્ર હોય છે તેથી પ્રથમ સમ્યક્દર્શન વડે શ્રદ્ધાની સ્થિરતા કરીને, સમ્યકજ્ઞાનસ્વરૂપ, વિશ્રાંતિસ્વરૂપ, એકાગ્રતારૂપ સ્થિરતા કરીને, સમસ્ત ગુણ પર્યાની સ્વકાર્યમાં પ્રવૃત્તિરૂપ સ્થિરતા પ્રાપ્ત કરીને, સાધક સમસ્ત આત્માની પરિણતિથી નિઃસંગરૂપ પરમ સ્થિરતા પ્રાપ્ત કરે છે, તેથી સમસ્ત ચપળતા રોકને ગની સ્થિરતા કરી ઉપગની સ્થિરતાથી સ્વરૂપનું કર્તાપણું, સ્વરૂપમાં રમણતા, સ્વરૂપનું ભક્તાપણુંએ રૂપ સ્થિરતા સાધવા યોગ્ય છે. માટે સ્થિરતા સાધવા પ્રયત્ન કર્તવ્ય છે, એવો ઉપદેશ છે. 8 Page #64 -------------------------------------------------------------------------- ________________ 4 મોહત્યાગાષ્ટક अहं ममेति मंत्रोऽयं, मोहस्य जगदाध्यकृत् / अयमेव हि नपूर्वः, प्रतिमंत्रोऽपि मोहजित् // 1 // ભાષાર્થ - “હું મમ” “હું ને મારું' આ ચાર અક્ષરને મહામહે રાજાને મંત્ર સર્વને આખા લેકરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, તે જગતમાં સર્વને આંધળા કરનાર છે. એ જ મંત્ર નકાર પૂર્વક બોલીએ તે “નારું મમ” હું નહીં, મારું નહીં એ મેહને જીતનાર પ્રતિમંત્ર (મેહને વિરોધી મંત્ર) પણ થાય છે. ચારિત્રધર્મ રાજા હું નહીં મારું નહીં એ મંત્ર જાપ દઈ ભવ્ય પ્રાણીના મેહને નાશ કરે છે. અનુવાદ - હું, મારું એ મોહ-મંત્ર, કરે જગતને અંધ; નહિ હું, નહિ મારું કશું, મેહવિજય પ્રતિમંત્ર. 1 જ્ઞાનમંજરી - મેહત્યાગથી સ્થિરતા થાય છે, મેહના ઉદયથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે, અને મેહને ઉદય, નિર્ધારરૂપ સમ્યક્દર્શન અને સ્વરૂપમતારૂપ ચારિત્રને રેકનાર છે. ચેતના અને વીર્ય આદિના ક્ષપશમવાળે જીવ વિપર્યાસ (વિપરીતપણું, અવિદ્યા), પરરમણ અને ક્રોધાદિથી તપી જવાપણું વગેરરૂપે પરિણમે છે, તેથી ચપળતા થાય છે; મેહના ઉદયને નિવારવાથી સ્થિરતા થાય છે, તેથી મેહનો ત્યાગ વિષે અષ્ટક કહે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ 56 જ્ઞાનમંજરી નામ અને સ્થાપના મેહ સુગમ છે. દ્રવ્યથી મદિરાપાન આદિથી થતે દેહ તે મૂઢતારૂપ પરિણામ છે; દ્રવ્યને કારણે મેહ તે ધન કે સ્વજનના વિયોગને લીધે થતે મેહ, દ્રવ્યમાં મેહ તે શરીર, પરિગ્રહ આદિમાં થાય તે દ્રવ્યરૂપ મહ તે ગંધર્વાદિનાં મેહક ગીતાદિમાં થાય તે, વાક્યોમાં ઉપયોગરહિતને એટલે મેહના સ્વરૂપને શાસ્ત્રથી જાણ્યાં છતાં તેમાં ઉપગ ન હોય તેને આગમથી દ્રવ્યમહ જાણ અને ને આગમથી રાગની પેઠે મેહનીય કર્મનાં પુદ્ગલદ્રવ્યને પણ દ્રવ્યમહ કહેવાય; મોહન નિમિત્તભૂત ઉપગરહિત જડપરમાણુના જથાને દ્રવ્યમેહ કહે. ભાવથી મેહ :- અપ્રશસ્ત તે સમસ્ત પાપાનનાં કારણ પરદ્રવ્યોમાં મેહ તે અપ્રશસ્ત ભાવમેહ, તેવી જ રીતે કુદેવ, કુગુરુ, કુધર્મમાં મેહ તે અપ્રશરત ભાવ મેહ છે; પ્રશસ્ત તે મોક્ષમાર્ગમાં, સમ્યક્દર્શનજ્ઞાન-ચારિત્ર–તપનાં કારણોમાં, સુદેવ, સુગુરુ આદિમાં મેહ તે પ્રશસ્ત ભાવહ છે. તેમાં મેહને ત્યાગ એટલે મેહ મૂકી દેવે તે, ભિન્ન કરે છે. અહીં અપ્રશસ્ત મેહ સર્વથા તજવા ગ્ય છે, કારણ કે અશુદ્ધપણાનું તે કારણ છે. તત્વપ્રાપ્તિમાં પ્રશસ્તમેહ અસાધારણ કારણ હેવાથી પૂર્ણતત્તવની પ્રાપ્તિ થયા પહેલાં પ્રશસ્ત મેહરૂપ સાધન આરાધતાં છતાં (નિર્મોહીપણું ઉપાદેય માની) તે (પ્રશસ્તમેહ) અનુપાદેય છે એ લક્ષ રાખવે (સાધનને સાધ્ય ન માનવું) શ્રદ્ધા વડે પ્રશસ્તમેહને વિભાવભાવ ધારે. જોકે તે (પ્રશસ્ત ભાવ મેહ, ભક્તિ આદિ) પરાવૃતિ છે, (ઉત્કૃષ્ટ શુભભાવ, ઉત્તમ ભાવ છે), તથાપિ અશુદ્ધ પરિણતિ છે. તેથી સાધ્યરૂપે તે સર્વ મેહને પરિત્યાગ જ માનવા એગ્ય છે, શ્રદ્ધામાં રાખવા યોગ્ય છે. પહેલા ચાર નયે કર્મવર્ગણાનાં Page #66 -------------------------------------------------------------------------- ________________ 4 મેહત્યાગાષ્ટક 57 પુગમાં, તેને વેગે તેમને ગાવાની પ્રવૃત્તિ સહિત સંકલ્પમાં બંધાવાના કર્મયુગલેમાં, સત્તામાં રહેલાં, પ્રેરણાથી ઉદીરણમાં આવેલાં, ઉદયમાં આવેલાં પુદ્ગલેમાં, અશુદ્ધ વિભાવ પરિણામરૂપ મેહનાં કારણેમાં મેહપણું ગણાય છે; શબ્દ આદિ ત્રણ નયે મેહરૂપે પરિણમેલાં પ્રશસ્ત, અપ્રશસ્તરૂપ મિથ્યાત્વ અને અસંયમરૂપ ચેતનાનાં પરિણામમાં, મેહપણું મનાય છે. તેથી આત્માને નવાં કર્મ બંધાવામાં કારણરૂપ મેહ પરિણામ છે મેહથી જ જગત બંધાયું છે, મેહથી મૂઢ થયેલા જ સંસારમાં ભમે છે. કારણકે જ્ઞાનાદિ ગુણેના સુખને રેકનાર અને અનંત જીવેએ અનંતવાર ભેગવીને છાંડી મૂકેલાં જડ, નહીં ગ્રહવાયેગ્ય ગમતાં અણગમતાં પુદ્ગલે લેવા-ન લેવાં એવા વિકલ્પ મેહથી થાય છે. તેથી પુદ્ગલમાં આસક્ત, મેહપરિણામથી પુદ્ગલને અનુભવનાર સ્વરૂપના જ્ઞાનરહિત આ મુગ્ધ જીવ પરિભ્રમણ કરે છે. માટે મેહને ત્યાગ હિતકારી છે. કહ્યું છે કે - आया नाणसहावी, सदसणसीलो विसुद्धसुहरूवो / सो संसारे भमई, एसो दोसो खु मोहस्स // 1 // जो उ अमुत्ति अकत्ता, असंग निम्मल सहावपरिणामी / सो कम्मकवयबद्धो, दीणो सो मोहवसगत्ते // 2 // ही दुक्खं आयभवं, मोहमप्पाणमेव धंसेई / जस्सुदये णियभावं सुद्धं सव्वंपि नो सरई // 3 // અર્થ - જ્ઞાન સ્વભાવવાળે, સમ્યક દર્શન અને ચારિત્રવાળે અને વિશુદ્ધ (કર્મફળ રહિત-આત્મિક) સુખસ્વરૂપ એ આત્મા સંસારમાં ભમે છે, તે દેષ ખરેખર મેહને છે. 1 Page #67 -------------------------------------------------------------------------- ________________ શાનમંજરી * અમૂર્તિક (અરૂપી), અકર્તા, અસંગ, નિર્મળ અને સ્વભાવપરિણમી એ જે આત્મા તે કર્મરૂપી બખ્તરમાં બંધાઈ, દીને થઈ મેહને વશ થઈ (હાથીની પેઠે) ખાડામાં પડ્યો છે. 2 આત્મામાંથી ઉત્પન્ન થયેલ મેહ આત્માને જ નાશ કરે છે એ જ દુઃખ છે, જેના (મેહના) ઉદયમાં પિતાના સંપૂર્ણ શુદ્ધસ્વભાવનું સ્મરણ પણ થતું નથી, એ જ દુખ છે. 3 - આ પ્રકારે મેહને વિસ્તાર જાણ તે તજવા યોગ્ય છે. આત્માનાં અશુદ્ધ પરિણામરૂપ મેહને ઉપચારથી મહરાજા કહી કહું મમ” એ તેને મંત્ર જગતના જાને આંધળા કરનાર, જ્ઞાનચક્ષુને રોકનાર કહ્યો છે. “હું એટલે સ્વસ્વભાવને ભૂલી જવે, સ્વભાવથી ભ્રષ્ટ થવું, ઉન્મત્તતા, ગાંડપણ, પરભાવ કરવામાં કર્તાપણુને અહંકાર તે ગયું. પિતાના દ્રવ્યથી ભિન્ન જીવ-પુદ્ગલ આદિમાં “આ મારું' એવા પરિણામને “મ' કહે છે. “હું મમ” રૂપ પરિણતિથી જેટલું બધું પર છે તે પિતાનું કર્યું, આ મેહથી થયેલે અશુદ્ધ ભાવ છે અને તે મેહને પ્રગટ કરનાર છે, શુદ્ધ જ્ઞાનરૂપી અંજનથી રહિત છને તે સ્વરૂપનું અવલોકન કરવાની શક્તિને નાશ કરનાર છે. - ખરેખર તે જ મંત્ર નકારપૂર્વક એટલે “શરું મમ' હું નહીં અને મારું નહીં' એ રૂપ પ્રતિમંત્ર-વિપરીત મંત્ર મોહને જીતી લે છે. પરભાવરૂપે હું નથી અને એ પરભાવ મારા નથી. પરને પિતાનું માનવું તે બ્રાંતિ છે. હવે યથાર્થ પદાર્થનું જ્ઞાન થવાથી હું પરને સ્વામી નથી, પરભાવે મારા નથી. વળી કહ્યું છે કે - Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૯ 4 મેહત્યાગાષ્ટક एगोहं नस्थि मे कोई, नाहमन्नस्स कस्सवि / एवं अदीणमणसो, अप्पाणमणुसासई / / 1 / / एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ / सेसा मे बाहिरा भावा, सव्वेसंजोगलक्खणा / / 2 / / संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा / तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरे // 3 // .. અર્થ --હું એક (એક) છું, મારું કઈ નથી, બીજા કોઈને હું નથી, એ પ્રકારે દીનતા રહિત મનવાળા આત્માને ઉપદેશે, આજ્ઞામાં વર્તાવે. 1 મારે આત્મા એક(લે) છે, શાશ્વત છે, જ્ઞાન દર્શન સહિત છે, બાકીના બીજા પદાર્થો મારાથી ભિન્ન (બાહ્ય) છે, સર્વે સંગરૂપે ઓળખાય છે. 2 - જીવને દુઃખનો પ્રવાહ પ્રાપ્ત થતું રહ્યો તેનું મૂળ કારણ સંગ છે. તેથી સર્વ સંગ સંબંધે મન, વચન, કાયારૂપ ત્રણે પ્રકારે તાજું છું. 3 એમ ભાવના કરીને આઠ દ્રવ્ય કર્મ, તન, ધન અને સ્વજનને ભિન્ન માનતાં, સ્વભાવમાં તન્મયતા કરવાથી મોહજય થાય છે. માટે અહંભાવ, મમત્વભાવને ત્યાગ ઈષ્ટ છે. 1 शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम / / नान्योऽहं न ममान्ये चे-त्यदो मोहास्त्रमुल्यणम् // 2 // ભાષાર્થ:–શુદ્ધ નિજ સત્તા વ્યવસ્થિત આત્મદ્રવ્ય જ હું છું. વિભાવથી અશુદ્ધ નથી. કહ્યું છે કે - "मग्गणगुणठाणे हिं, चउदस य हवंति तह य असुद्धणया / विण्णेया संसारी, सव्वे सुद्धा हु गुद्धणया // " Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી અર્થ --માર્ગણા અને ગુણસ્થાનક અશુદ્ધનયથી, જીવને ચૌદ ચૌદ હોય છે, એમ સંસારી છે જાણવા; શુદ્ધનયથી સર્વ જી શુદ્ધ છે. શુદ્ધ કેવળ જ્ઞાન જ મારે ગુણ છે બીજે હું નથી, ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય મારાં નથી, એવું ધ્યાવવું તે મેહ હણવાનું આકરું શસ્ત્ર છે. અનુવાદ - અધ, સકળ રોમ અને શુદ્ધ આત્મસ્વરૂપ હું, શુદ્ધ જ્ઞાન ગુણ મુજ; ના હું અન્ય, ન અન્ય મુજ, એ હાસ્ત્ર અનુચ્છ. 2 જ્ઞાનમંજરી –નિર્મળ, સકળ પુદ્ગલના સંગસંબંધથી રહિત, જ્ઞાન-દર્શન–ચારિત્ર-વીર્ય-અવ્યાબાધ સુખ, અમૂર્ત આદિ અનંત ગુણપર્યાયમય અને નિત્ય આદિ અનંત સ્વભાવમય, અસંખ્ય પ્રદેશી, સ્વભાવ પરિણામી, સ્વરૂપનું કર્તાપણું, ભક્તાપણું આદિ ધર્મો સહિત શુદ્ધ આત્મદ્રવ્ય જ હું છું. અનંત સ્યાદવાદ વસત્તાના પ્રગટપણાના રસિયા, નિરંતર આનંદથી પૂર્ણ, પરમાત્મા, પરમતિરૂપ હું છું. નિરાવરણ, સૂર્ય-ચંદ્ર આદિની મદદ વિના પ્રકાશરૂપ, એક સમયે ત્રણે કાળનાં અને ત્રણે લેકમાંના સર્વ દ્રવ્ય પર્યાના ઉત્પાદ વ્યય ધ્રૌવ્યને જાણનાર (કેવલ) જ્ઞાન મારે ગુણ છે. હું જ્ઞાનને કર્તા છું, મારું કાર્ય જ્ઞાન છે, જ્ઞાન સાધનવાળો છું, જ્ઞાનદાન લેનાર પાત્ર પણ જ્ઞાનસ્વરૂપ છું, જ્ઞાનથી જાણનારે છું, જ્ઞાનના આધારવાળે છું, જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે એમ જાણનાર; ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ પિતાનાથી અન્ય છે, બીજા છે, જીવ પુદ્ગલના સંયેગથી થયેલાં પરિણામ સર્વ અન્ય છે, તે હું નથી, એ પૂર્વોક્ત ભાવે Page #70 -------------------------------------------------------------------------- ________________ 4 મેહત્યાગાષ્ટક મારાથી ભિન્ન જ છે કારણકે મારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારેથી ભિન્ન છે. જે વ્યાખ્ય-વ્યાપક ભાવથી ભિન્ન હોય તે મારાં ન હોય. જે અસંખ્ય પ્રદેશ, સ્વક્ષેત્રે અભેદપણે સ્વપર્યાયરૂપ પરિણામ છે તે મારાં છે. સ્વસ્વરૂપે પિતાપણું, પરમાં પરપણાના પરિણામ–આવા ભેદવિજ્ઞાનના ભેદથી મેહને ક્ષય થાય છે, તેથી તેને મેહને છેદનાર હથિયાર કહ્યું છે. માટે સર્વ પરભાવથી ભિનપણું કરવા એગ્ય છે. તેથી જ નિ તજે છે આસવને, ભજે છે ગુરુચરણોને, વસે છે વનમાં, ઉદાસીન રહે છે કર્મના ઉદય વખતે, અભ્યાસ કરે છે આગને (શાસ્ત્રોને), અનાદિકાળને પરભાવ છેદવા માટે પ્રયત્ન હોય છે ઉત્તમ જોને. 2 यो न मुह्यति लग्नेषु भावेष्वौदयिकादिषु / આnશમિવ જન, નાસી પાન રિતે રૂા. ભાષાર્થ –ઔદયિક આદિ એટલે પાંચ પ્રકારના કર્મોદય, ક્ષયે પશમઆદિ ભાવ પ્રસંગે જે સ્વભાવથી ચલિત ન થાય, રાગ, દ્વેષ, મેહથી મૂંઝાય નહીં તેને, જેમ આકાશ કચરાથી લેપાય નહીં તેમ, પાપ બંધાય નહીં. કામગ આદિ નિમિત્ત માત્રથી કર્મબંધ નથી; પણ મેહમાં (પ્રત્યે) મેહ આવે છે (મોહમાં મીઠાશ આવે છે, તેથી કર્મબંધ છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે - ण कामभोगा समयं उविति, णया वि भोगा विगई उविति / जो तप्पउ से अ परिग्गहे अ, समो अ जो तेसु स वीअरागो / ભાવાર્થ ––કામભેગે આત્મા પાસે આવતા નથી, વળી તે ભેગો વિકાર કરતા પણ નથી; પણ જે તેમાં Page #71 -------------------------------------------------------------------------- ________________ 62 જ્ઞાનમંજરી તત્પર (તન્મય-આકર્ષિત) બને છે, તે જ મૂચ્છ (મેહ) કરે છે, અને ગ્રહણ કરે છે, તેમાં જે સમભાવ ધારણ કરે છે તેને રાગ થતું નથી, તે વીતરાગ છે. - અનુવાદ - ઉદયાદિ ભાવે તકે, તન્મય થઈ ન મુઝાય; તે નભવત્ નિષ્પક તે, પાપે ના લેપાય. 3 - જ્ઞાનમંજરી :- જે તત્વવિલાસી જીવ અશુદ્ધ પરિણામિક ભાવથી પરભાવ પ્રત્યે પ્રવર્તતા ક્ષપશમમાં કે શુભ અશુભ કર્મના ઉદયરૂપ કર્મફળમાં-આત્માની સાથે એક ક્ષેત્રમાં રહેલાં કર્મો કે કર્મફળમાં મેહ પામતા નથી, તન્મય થતા નથી એટલે ભેદજ્ઞાનરૂપ વિવેથી પરસંગ તજે છે, અવશ્યકર્મને ઉદયમાં અવ્યાપક રહે છે, તે પાપથી એટલે કર્મથી બંધાતા નથી. જેમ આકાશમાં રહેલા કચરાથી આકાશને લેપ થઈ શકતું નથી, કેમકે આકાશરૂપ કચરે થઈ જતું નથી, તેમજ શમ, સંવેગ, નિર્વેદ વડે જેણે પરભાવને રેકેલ છે તે અવશ્ય ભેગવવા યોગ્ય કર્મના ફળરૂપ ઉદય ભેગવતાં છતાં તેમાં તન્મયપણે વ્યાપી જતે નહીં હેવાથી, નિર્લેપ રહે છે, કારણ કે તે પૂર્વકર્મની નિર્જરારૂપ કાર્ય કરે છે, પિતાનાં પરિણામેને કર્મને ઉદયથી ભિન્નપણે સાચવી રાખવાથી તેને પરભાનું કર્તાપણું નથી. અધ્યાત્મબિંદુમાં કહ્યું છે - स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्ता-s न्यद्रव्येभ्यो विरमणमिति यच्चिन्मयत्वं प्रपन्नः / स्वात्मन्येवाभिरतिमुपमयन् स्वात्मशीली स्वदर्शी.. त्येवं कर्ता कथमपि भवेत् कर्मणो नैष जीवः // 1 // Page #72 -------------------------------------------------------------------------- ________________ 4 મેહત્યાગાષ્ટક 63 न कामभोगा समयं उवेंति, नयावि भोगा विगईं उति / जे तप्पओसी अ परिग्गही असो तेसु मोहा विगईं उवेई / / 2 / / અર્થ :- આત્માપણે પિતાને અને પરપણે પરને જાણતાં, સર્વ અન્ય દ્રવ્યથી વિરામ પમાય છે એટલે ચૈતન્યપણને પ્રાપ્ત થયેલા, પિતાના આત્મામાં જ રમણતા કરતાં, નિજ આત્મસ્વભાવવાન, આત્મદર્શી, આ આત્મા કર્મને કર્તા કેઈ રીતે થાય નહીં. 1 કામભેગે આત્માની પાસે આવતા નથી, તેમજ ભેગો કંઈ વિકાર કરતા નથી, જે તેનાથી દષવાળે થાય છે, તેને ગ્રહણ કરે છે, તે તે ભેગમાં મેહથી વિકાર પામે છે. 2 એ પ્રકારે પરદ્રવ્યથી પ્રસન્ન નથી થતું તે આત્મા મુકાય છે, માટે જ સર્વસંગને ત્યાગ કહ્યો છે. કારણ કે અસંગ મુકાય અને નિમિત્તે મૂંઝાય, મેહને ત્યાગ કરવા ઈચ્છનાર ધન, સ્વજન, સ્ત્રી, ભેજન આદિને મોહનાં નિમિત્ત જાણ તજે છે; કારણના અભાવે કાર્યને અભાવ થાય છે એમ પદાર્થોને આશ્રયથી થતી પરિણતિરૂપ ભાવ આસવને રોકવારૂપ સંયમ છે, તેની રક્ષા અને વૃદ્ધિ માટે આસવને ત્યાગ મુનિઓને હિતકારી છે. ભાવના–પરભાવ અભેગ્ય છે, અગ્રાહ્ય છે એમ જેણે અંગીકાર કર્યું તે તેમાં કેમ રમે? 3 पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् / भवचक्रपुरस्थोऽपि, नामूढः परिखिद्यति // 4 // ભાષાર્થ - અનાદિ અનંત કર્મપરિણામ–રાજાની રાજધાની સ્વરૂપ ભવચક નામના નગરમાં રહેતાં છતાં પણ, એકેન્દ્રિય આદિ શહેરની દરેક શેરીએ જન્મ, જરા, Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મરણાદિરૂપ પુદ્ગલ દ્રવ્યનું નાટક જોતાં મેહરહિત પુરુષ ખેદ પામે નહીં, “વતિ સાથે મૌર્વે રવે” ઈત્યાદિ પાઠને પરૌપદ છે. અનુવાદ - પ્રતિપળે પરદ્રવ્યનું, નાટક દેખે તોય; ભવપુરમાં રહેતાં છતાં, અહીં ખિન્ન ન હોય. 4 જ્ઞાનમંજરી –સ્વરૂપથી ન છૂટે અને આત્મધર્મમાં લીન રહે એવા તત્વજ્ઞાની “અમૂઢ” કહેવાય છે, તે સ્વરૂપના સાધનમાં તત્પર હોય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીરૂપી શેરીઓમાં મનુષ્ય, તિર્યંચ, દેવ, નરક રૂપ સર્વ સ્થાનેમાં જન્મ, જરા, મરણ આદિરૂપ સંસ્થાન, નિર્માણ, વર્ણ આદિ અનેક ભેદોએ વિચિત્ર નાટક જ્ઞાની જોતા છતાં ખેદ પામતા નથી, પુદ્ગલકર્મના ફળની વિચિત્રતાને જાણે છે પણ તેને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી તત્ત્વજ્ઞાનીને ખેદ થતો નથી; ભ્રાંતિમાં ભૂલેલાને ખેદ થાય છે જ. તત્વજ્ઞાની કેવા છે? “અમૂઢ સંસારચકરૂપી શહેરમાં રહેતાં છતાં, એટલે અનાદિકાળથી પિતાનાં કરેલાં કર્મને પરિણામરૂપ રાજાની રાજધાનીરૂપ ચાર ગતિવાળા ભવચકની મધ્યમાં રહ્યા છતાં આત્માને ભિન્ન જાણનાર ખેદ પામતા નથી. “વિઘતિ વચ્ચે ઝ: " એ પાઠ સંસ્કૃતમાં છે તેથી પરઐપદ રૂ૫ “વત' પદ્યમાં વપરાય છે, એ વ્યાકરણ દોષ નથી, આથી કર્મના ફળરૂપ વિચિત્રતા ભોગવતાં છતાં જ્ઞાની બેદરહિત રહે છે. જે કર્મ કરતી વખતે અરતિ, અનાદર નથી થતે તે ભગવતી વખતે દ્વેષ શે કર? ઉદય આવેલાં કર્મ ભગવતી વખતે ઈષ્ટ, અનિષ્ટ Page #74 -------------------------------------------------------------------------- ________________ જ મહત્યાગાષ્ટક 65 પણારૂપ પરિણામ જ નવાં કર્મનું કારણ છે. તેથી તેમાં તન્મયતા રહિત થવું; શુભ ઉદય પણ આવરણ છે, અશુભ ઉદય પણ આવરણ છે, ગુણને આવરણ કરવા રૂપે બન્ને સરખાં હોવાથી, ઈષ્ટ–અનિષ્ટતા શી કરવી? 4 विकल्पचषकैरात्मा पीतमोहासवो ह्ययम् / भवोच्चतालमुत्ताल-प्रपंचमधितिष्ठति // 5 // ભાષાર્થ - વિકલ્પરૂપ દારૂ પીવાનાં પાત્રો (પ્યાલી -સીસા) વડે આ આત્માએ અવશ્ય મેહરૂપી મદિરા પીધી છે, તે સંસારરૂપી દારૂના પીઠામાં હાથ ઉછાળીને તાળી દેવારૂપ ચાળા કરે છે. અનુવાદ : મેહ મદિરાના ઘણા વિકલ્પ-પ્યાલો પીધ; ભવ–પી દીઠું જીવે, ચાળા ચસ્કા કીધ. 5 જ્ઞાનમંજરી –વિકલ્પ એટલે મનના તરંગે જે દારૂ પીવાનાં વાસણ છે. તેનાથી ખરેખર આ જીવે મેહરૂપ દારૂ, માદકરસ પીધે છે. તે સંસારરૂપ દારૂડીઆઓના ક્ષેત્રમાં વારંવાર ઊંચા અવાજે તાળી આપવારૂપ ચેષ્ટા કરે છે. આથી મેહી જીવ દારૂ પીધેલાની પેઠે ચાળા કરે છે, પરને પિતાપણે અને પિતાને પરપણે માન, અકાર્ય કરવામાં પિતાને પ્રવીણ ગણી પ્રવર્તે છે, નિજ ઘરથી ભ્રષ્ટ થઈને ભમે છે. તેથી મેહત્યાગ શ્રેયસ્કર છે. 5 निर्मलस्फटिकस्येव, सहज रूपमात्मनः / अध्यस्तोपाधिसंबंधो जडस्तत्र विमुह्यति // 6 // Page #75 -------------------------------------------------------------------------- ________________ E જ્ઞાનમંજરી ભાષાર્થ –નિર્મળ સ્ફટિક રત્નની પેઠે આત્માનું સ્વભાવસિદ્ધ (સહજ) સ્વરૂપ છે, ત્યાં સ્થાપે છે ઉપાધિને સંબંધ જેણે એ (જડ) મૂર્ખ મૂંઝાય છે. જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે, કાળા-રાતા ફૂલના યેગથી કાળુરાતું કહેવાય; તેને સ્ફટિકસ્વભાવ જાણે તે મૂર્ખ છે. તેને શુદ્ધ આત્મ-દ્રવ્યને ઉપાધિ સંબંધે એકેન્દ્રિયાદિ ઉપાધિપ જ જાણે તે મૂર્ખ જાણ. ઘણું મહી જીવ પરવસ્તુમાં આત્મસ્વભાવને આરોપી સુખ માને છે, તે મિથ્યા સુખ છે. અનુવાદ :- સહજ આત્મ સ્વરૂપ તે, નિર્મલ ફિટિક સમાન; પ્રાપ્ત ઉપાધિ-સંગમાં, ભૂલે ૐવ અજ્ઞાન. 6 જ્ઞાનમંજરી –ઉપાધિ રહિત સફટિક સમાન, જાણનાર દ્રવ્ય જે આત્મા તેનું ઉપાધિ રહિત સ્ફટિક સમાન, સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ છે. આથી વસ્તુતઃ આત્મા ફટિકવત્ નિર્મળ, નિઃસંગ જ છે. સંગ્રહ નયથી આત્મા પ૨ઉપાધિના સંગવાળા જ નથી; પરમ જ્ઞાયક, ચિદાનંદરૂપ છે. પ્રાપ્ત પુદ્ગલેના સંબંધથી થયેલી કર્મરૂપ ઉપાધિના સંબંધવાળો, અનેક રોગી, શોકાતુર અવસ્થાવાળે, વસ્તુસ્વરૂપથી અજાણ્યા જીવ ઉપાધિભાવમાં મૂંઝાય છે, તન્મય થઈ જાય છે. જેમ કાળા, ભૂરા, પીળા આદિ પુષ્પના સંગથી સ્ફટિકને તન્મયપણે કાળા, ભૂરા, પીળા સ્વભાવનું-મૂર્ખ જાણે છે, તેમ વસ્તુસ્વરૂપના જ્ઞાનથી રહિત જીવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નિમિત્તે બાંધેલાં એકેન્દ્રિય આદિનામકર્મના ઉદયથી એકેન્દ્રિય આદિ અવસ્થાને પામેલાને એકેન્દ્રિયાદિરૂપ જ માને છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય કે Page #76 -------------------------------------------------------------------------- ________________ 4 મેહત્યાગાષ્ટક પંચેન્દ્રિય હું છું એમ જાણે છે, પરંતુ પોતાના શુદ્ધ, સચ્ચિદાનંદ, નિર્મળ સ્વરૂપને જાણતા નથી, તે મૂર્ણપણની પરિણતિ છે. જેમ રતને પરીક્ષક (ઝવેરી) ખાણમાંના મેલા આવરણવાળા, માટીવાળા રનને રતરૂપે ઓળખે છે તેમ જ્ઞાનાવરણ આદિથી ઢંકાયેલા તદાકારરહિત, જ્ઞાનતિહીન, પૂર્ણ પ્રકાશ રહિત આત્માને પણ, પૂર્ણાનંદ, સહજ અકૃત્રિમ આનંદથી ભરપૂર, સર્વજ્ઞ, સંપૂર્ણ તત્વસ્વરૂપ સહિત છે એ સમ્યક જ્ઞાનના બળથી નિર્ણય કરે છે. આથી આત્મા શુદ્ધ જ શ્રદ્ધવા છે, ઉપાધિ દેષ હેવા છતાં તન્મયપણને અભાવ હોવાથી સંસર્ગથી થયેલા દોષથી જુદે જ છે એમ નિર્ણય કરવા ગ્ય છે. 6 મેહને લઈને જીવ પરવસ્તુને પિતાના રૂપે. માનીને આપાયેલા (કપેલા) સુખને સુખરૂપે અનુભવે છે, પરંતુ ભેદજ્ઞાની આરેપિત સુખને દુઃખરૂપ જ માને છે માટે તે ભૂલ નિવારવા ઉપદેશતાં કહે છે : જનારોપણુર્વ મોચાનુમવા | आरोपप्रियलोकेषु वक्तमाश्चर्यवान् भवेत् // 7 // ભાષાર્થ -- આરોપ રહિત સ્વભાવનું સુખ, મેહના ક્ષપશમથી યોગી અનુભવ હોવા છતાં, આરોપ જેને પ્રિય છે એટલે જૂઠું મીઠું જાણે એવા લેકેને વિષે (તે સુખ) કહેવામાં (તેને) આશ્ચર્ય થાય, હેરત પામે. અનુવાદ; મોહ ત્યાગતાં અનુભવે, સ્વભાવસુખ અચૂક જૂઠું મીઠું લેકનું, સુખ કહે જ્ઞાની સુખ? 7 Page #77 -------------------------------------------------------------------------- ________________ 68 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી –સ્વગુણરૂપ જ્ઞાનના નિર્ધારથી પ્રગટતું સહજ (અકલ્પિત) સુખ મેહના ક્ષે પશમથી અનુભવતાં છતાં આરેપિત (કહિપત) સુખ જેને પ્રિય છે તે લેકમાં આપ સુખ કહેતાં જ્ઞાનીને તેનું માહાઓ ભાસે? આશ્ચર્ય લાગે ? ન લાગે. જેણે આરેપિત સુખ પ્રાપ્ત કર્યું છે તે આપ સુખમાં આશ્ચર્યવાન ચમત્કારવાન થાય તે તેને અપૂર્વ, અદ્દભુત લાગે; અથવા અનાપિત (સહજ) સુખના અનુભવનારને આરોપપ્રિય લોકેની આગળ આરેપિત સુખને સુખ છે એમ કહેતાં આશ્ચર્ય થાય છે, કહી શકતા નથી. કારણ કે તે સુખમાં સુખ નથી, સુખનું કારણ પણ તે નથી, ખરી રીતે દુઃખરૂપ છે તેને સુખ નામે લેકેમાં કહેવું પડે છે છતાં પિતાને આશ્ચર્ય થાય છે કે આ મેં શું કહ્યું? એ સુખ તે છે નહીં. કારણ કે પરથી ઉત્પન્ન થતું સુખ સુખને આભાસ છે, મેહનું કારણ હેવાથી દૂર કરવા ગ્ય છે; પુદ્ગલિક સુખમાં સુખ માનવારૂપ ભ્રાંતિ જ *અભ્યતર મિથ્યાત્વ (અંતરંગ-ભાવ મિથ્યાત્વ) છે. 7 यश्चिदर्पणविन्यस्त-समस्ताचारचारुधीः / क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति // 8 // ભાષાર્થ –જ્ઞાનરૂપ દર્પણને વિષે જેણે જ્ઞાનાદિક પાંચ આચાર ગ્રહ્યા છે, પ્રતિબિંબિત કર્યા છે, તેથી જેની બુદ્ધ મનહર છે, એવા પુરુષ બિન ઉપયોગી (કામ ન આવે તેવા) પર દ્રવ્યમાં ભલા ક્યાં મૂંઝાય? ન જ મૂંઝાય. * “બાહ્ય પરિગ્રહ ગ્રન્થિ છે, અત્યંતર મિથ્યાત્વ” –શ્રીમદ્ રાજચંદ્ર Page #78 -------------------------------------------------------------------------- ________________ 4 મહત્યાગાષ્ટક અનુવાદ :-- જ્ઞાન-દર્પણે જે દૌસે, પંચાચાર અભેદ, તે તે સુજ્ઞ ન મેહવશ, શું પર દ્રવ્ય ખેદ ! 8 જ્ઞાનમંજરી –સર્વ પદાર્થ જેમાં દેખાય એવા જ્ઞાનરૂપ આરીસામાં રહેલા સ્થપાયેલા જ્ઞાનાદિ આચારોથી જેની બુદ્ધિ અનેહર છે એવા આગમને અનુકૂળ આશયવાળા પુરુષ, પગલાદિ કેઈ કામમાં ન આવે તેવાં નિરર્થક પરદ્રવ્યમાં ક્યાં મેહ કરે ? જે જ્ઞાન આદિ પાંચ આચાર વડે સંસ્કાર પામેલા ઉપગવંત પુરુષ જ્ઞાન-દર્પણમાં આત્માના આનંદને દેખે છે તે પરદ્રવ્યમાં કેમ મેહ પામે? ન જ પામે. તવજ્ઞાનથી રહિત, અનાદિ મિથ્યાત્વ અને અવિરતિ સહિત તથા સ્વરૂપના અનુભવ વિનાના જીવને જ પદ્રવ્યને અનુભવ છે, તેમાં સુખની ભ્રાંતિરૂ૫ મેહ છે. સ્વભાવરૂપ ધર્મના નિર્ણય, જ્ઞાન અને રમણતારૂપ અનુભવના સુખરસમાં લીન થનારાઓને મેહ હેતે નથી; તેથી આત્મસ્વરૂપમાં લીનતા જ મેહ ત્યાગવાને ઉપાય છે. માટે જ અનાદિ ભ્રાંતિને દૂર કરીને આત્માના અનુભવમાં રસિકતાવાળા થવું. આત્મસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ અનુભવવાળા રહેવા ગ્ય છે. એમ આગમના શ્રવણથી અને કુસંગના ત્યાગથી તત્ત્વજ્ઞાન, તત્વજ્ઞાનના બળથી તત્પરુચિ, સંયોગોથી થયેલું સર્વ અનિત્ય, અશરણ, સંસારનું કારણ, આત્મા એકલે, સર્વ અન્ય પદાર્થો આત્માથી ભિન્ન, અન્યરૂપ, પરને સ્પર્શ એ જ અશુચિ, પરને અનુસરવું તે આસવ, સ્વરૂપને અનુસરવારૂપ સંવર, ઉદીરણાનાં કારણેમાં મગ્ન ન થવું ઈત્યાદિ પરિણતિવડે મેહને ત્યાગવા ગ્ય છે. 8 Page #79 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક मज्जत्यज्ञः किलाज्ञाने विष्टायामिव शुकरः / " ज्ञानी निमजति ज्ञाने मरोल इव मानसे // 1 // ભાષાર્થ –જેમ સૂવર (ભૂંડ) વિષ્ટામાં મગ્ન થાય છે, તેમ ખરેખર અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન છે, જેમ રાજહંસ માનસરોવરમાં મગ્ન રહે છે તેમ જ્ઞાની જ્ઞાનમાં અત્યંત મગ્ન રહે છે. અનુવાદ : ભૂંડ રમે વિષ્ટ વિષે, અજ્ઞાને મૂઢ મગ્ન, માનસ સરમાં હિંસસમ, જ્ઞાની જ્ઞાને લગ્ન. 1 જ્ઞાનમંજરી –મેહને ત્યાગ જ્ઞાનથી થાય છે. તેથી જ્ઞાનાષ્ટક લખે છે. પ્રથમ જ્ઞાનનું લક્ષણ કહે છે :“જેનાથી જણાય છે તે જ્ઞાન, વ્યવહારે અવિધરૂપ, સર્વ પદાર્થને સમજવારૂપ, સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા પદાર્થોને સમૂહમાં વિશેષની સમજરૂપ લક્ષણવાળું જ્ઞાન છે.” વળી “ઉત્તરાધ્યયન” શાસ્ત્રમાં કહ્યું છે - एयं पंचविहं नाणं दव्वाण य गुणाण य / पज्जवाणं च सव्वेसिं नाणं नाणीहिं देसियं // (મધ્યયન 28, જાથા 2) અથ-જ્ઞાની પુરુષેએ, દ્રવ્ય, ગુણે અને સર્વપર્યા. (પદાર્થ અને ગુણની પલટાતી અવસ્થાઓ) ને જાણવારૂપ જ્ઞાન ઉપદેડ્યું છે, તે જ્ઞાન આ પાંચ પ્રકારનું છે. (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન) Page #80 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક 71 કઈ જીવનું “જ્ઞાન” દાસ એવું નામ પાડવું તે નામ નિક્ષેપે જ્ઞાન છે, તે શબ્દથી બેલાવવારૂપ છે. સિદ્ધચક આદિમાં જ્ઞાનપદની સ્થાપના તે સ્થાપના નિક્ષેપે જ્ઞાન છે. દ્રવ્યજ્ઞાન તે આગમ દ્વારા જ્ઞાન પદ જેણે જાણ્યું છે તેને તેને જ્યારે ઉપગ (લક્ષ) ન હોય ત્યારે તે આગમ દ્રવ્યજ્ઞાન કહેવાય. આગમ દ્રવ્યજ્ઞાન ઉપગરહિત અવસ્થાને કહે છે, એમ ભાવાર્થ છે. તેમજ પુસ્તકમાં લખેલું તે દ્રવ્યજ્ઞાન છે અથવા વાચના, પૃચ્છના, પરિવર્તના, ધર્મકથા, અનુપ્રેક્ષા આદિ દ્રવ્યજ્ઞાન છે. ભાવજ્ઞાન તે ઉપગની પરિણતિ, મતિઆદિ પ્રકાર, સ્વપરને વિવેક કરનાર છે. પરિચ્છેદ, અવકન, ભાસન આદિ જ્ઞાનના પર્યાયવાચી (બીજા નામરૂ૫) શબ્દ છે. ભાષા આદિ સ્કંધનું જ્ઞાન તે નૈગમનયે જ્ઞાન કહેવાય, અભેદ ઉપચારથી સર્વ જીવનું જ્ઞાન તે સંગ્રહનયે જ્ઞાન છે; પુસ્તક આદિનું જ્ઞાન તે વ્યવહારનયે જ્ઞાન છે. જુસૂત્રનયે જ્ઞાન તે તેના પરિણામના સંકલ્પરૂપ જ્ઞાન અથવા જ્ઞાનના હેતુરૂપ વીર્ય છે, નૈગમ, સંગ્રહ અને વ્યવહારથી આત્મા પશમરૂપ જ્ઞાન વિભાગની પ્રવૃત્તિવાળે છે. જુસૂત્રને વર્તમાન બેધ, યથાર્થ—અયથાર્થરૂપ બન્ને જ્ઞાન છે; શબ્દનયથી સમ્યક્દર્શન સહિત યથાર્થ બેધરૂ૫ લક્ષણવાળું, કાર્ય કારણની અપેક્ષાવાળું, સ્વ અને પરને પ્રકાશનાર, સ્વાદવાદ સહિત, મુખ્યતા, ગૌણતાદિયુક્ત સમ્યકજ્ઞાન કહેવાય. સમભિરૂઢનયે સર્વજ્ઞાનના વચનના પર્યાયની શક્તિની પ્રવૃત્તિરૂપ જ્ઞાન છે. એવંભૂતનયથી મતિ આદિના સ્વરવરૂપની પૂર્ણતારૂપ જ્ઞાન, ખરી રીતે તે, કેવળજ્ઞાન એવંભૂત જ્ઞાન છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી વળી મિથ્યા દર્શનમાં પણ વિપર્યાસ (ભ્રાંતિ સહિત જ્ઞાન તે મુજ્ઞાન છે તે મેહના ત્યાગનું કારણ નથી. માટે સમ્યક્દર્શનપૂર્વક, સ્વસ્વરૂપ ઉપાદેય છે અને અન્ય ભાવ હેય છે એવા ઉપગરૂપ લક્ષણવાળું સમ્યકજ્ઞાન, સંસારપ્રત્યે ઉદાસીનતાને હેતુ હેવાથી, અહીં ગ્રહણ કર્યું છે. કહ્યું છે કે :'तज् ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः / तमस: कुतोऽस्ति शक्तिदिनकरकिरणाग्रतः स्थातुम् // ' અર્થ - જે જ્ઞાનના ઉદય વખતે રાગને સમૂહ દેખાય, તે જ્ઞાન જ નથી; સૂર્યના કિરણ આગળ ઊભા રહેવાની અંધકારમાં શક્તિ ક્યાંથી હોય ? માટે તત્ત્વની સમજણરૂપ જ્ઞાન આત્માના સ્વસ્વભાવને પ્રગટ કરવાનું કારણ છે, ક્ષમાર્ગનું મૂળ છે, “જ્ઞાન અને કિયાવડે મેક્ષ થાય છે' (જ્ઞાનજાથાક્ય મોક્ષ:) “gઢ ના તો તયા, ઉર્વ વિદુર સવસંગg'–પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ સર્વ સંયમે વર્તે, એ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ છે. અહીં અનુપ્રેક્ષા સહિત સ્પર્શ-જ્ઞાનને અવસર છે તે કહેવાય છે. સ્વભાવ અને વિભાવના વિવેક વિનાને અજ્ઞાની, ખરેખર અયથાર્થ ઉપગરૂપ એ જ્ઞાનમાં મગ્ન થાય છે એટલે યથાર્થ જ્ઞાન જેને નથી તે અયથાર્થમાં લીન છે. કેની પેઠે? જેમ વિષ્ટામાં ભૂંડ મગ્ન થઈ જાય છે, તેમ અજ્ઞાની નહીં ભેગવવા રોગ્ય, આત્મગુણને આવરણ કરનાર કારણરૂપ પરવસ્તુમાં, શાતા આદિના ઉદયમાં ઇન્દ્રિયના વિષયમાં લીન થઈ જાય છે. યથાર્થ સમજણવાળા જ્ઞાની તત્ત્વની સમજણરૂપ જ્ઞાનમાં, આત્મસ્વરૂપમાં તન્મય થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાટક 3 આત્મસ્વરૂપની સમજણરૂપ અનુભવમાં લીન થયેલા પુરુષે ઇંદ્ર આદિને આશ્ચર્ય પમાડનાર મનેહર શબ્દ આદિ વિષયને તરણા તુલ્ય ગણે છે, સ્વરૂપે રમે છે, ભીષ્મ ગ્રીષ્મના તાપથી તપેલી શિલા ઉપર ઊભેલા છતાં શીતળીભૂત અંત:કરણવાળા છે, લક્કડિયું હિમ પડે ત્યારે પણ જે કંપી ઊઠતા નથી, અડોલ રહે છે. આખા જગતને ખળભળાવી મૂકે તેવા ઉત્પાતામાં પણ જે ક્ષોભ પામતા નથી પણ આત્મતત્વનું ધ્યાન કરે છે, ચિંતવન કરે છે સ્વગુણ પર્યાયનું, ઇંદ્રના વૈભવની સરખામણી કરે તેવા ચકવર્તીના વિલાસને તે તજે છે. શું કહેવું? આત્માના આનંદની સમજણના રસિયા સપુરુષોને બીજું બધું દુષ્ટ લાગે છે. યથાર્થ સંપૂર્ણ પ્રત્યક્ષ આત્માના રસિયા સત્પરુષો સહન કરે છે પરીષહીને, શરૂ કરે છે શ્રેણી, અને વિસ્તાર છે સ્વરૂપમાં લીનતારૂપ ધ્યાન માટે જ્ઞાનને સ્વાદ લેનાર મહાપુરુષોને જ ધન્ય છે. “સંગરંગશાળામાં કહ્યું છે? . ते धन्ना सुकयत्था, जेसि नियतत्त बोहरुई जाया / जे तत्त बोहभोई, ते पुज्जा सव्व भव्वाणं // 1 // जेसि निम्मलनाणं, जायं तत्तसहावभोगित्तं / ते परमा तत्तसुही, तेसिं नामपि सुट्ट्यरं // 2 // અનુવાદ –(અનુષ્ટ્રપ) આત્મબોધરુચિ જાગી, તે ધન્ય કૃતકૃત્ય તે, જે આત્મજ્ઞાનના ભેગી, તે સૌને અતિ પૂજ્ય છે. 1 નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ, ભેગી આત્મસ્વભાવના, મહા સુખી મહાત્મા તે, શ્રેય દે નામ તેમનાં. 2 Page #83 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જે સ્વતત્વજ્ઞાનના રસિક છે તેમને જન્મ અને જીવન સફળ છે. માટે જેમ રાજહંસ માનસરોવરમાં મગ્ન રહે છે, તેમ જ્ઞાની જ્ઞાનમાં મગ્ન રહે છે. 1 निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः / तदेव ज्ञानमुत्कृष्टं निबंधो नास्ति भूयसा // 2 // ભાષાર્થ –એક પણ મેક્ષના સાધનરૂપ વચન, વારેવાર જે ભાવીએ (આગમે, મૃતયુક્તિએ મનનું વારંવાર સ્મરણ રૂપ નિદિધ્યાસન દેખાડવું), તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, (કેમકે તેથી તત્ત્વજ્ઞાન ઊપજે. “સામાયિક પદ માત્ર ભાવવાથી અનંત સિદ્ધ થયેલા સાંભળીએ છીએ) ઘણું ભણ્યાને આગ્રહ નથી. ભાવનારૂપ જ્ઞાન થતું હોય તે પણ તે ઘણું છે અને તે વિનાનું ઘણું જ્ઞાન પણ પિપટપાઠ જેવું છે. અનુવાદ - - એક પદ પણ મેક્ષ દે, ભાવ્યાથી બહુ વાર; તે જ ઉત્તમ જ્ઞાન ગણુ, બહુ શ્રત હઠ ના ધાર. 2 જ્ઞાનમંજરી - મેક્ષ-કર્મરહિત દશા–ના કારણરૂપ એક પદ પણ, સ્વાદુવાદની અપેક્ષાવાળું વારંવાર આત્મામાં તન્મય થઈ ભાવવું એટલે વાચના, પૃચ્છના, પરિવર્તન, અનપેક્ષા, ધર્મચિંતન, પરિશીલન, નિદિધ્યાસનરૂપે કરણ, કર્તાપણું, કારણપણું, આધારપણું, આસ્વાદન (રસસ્વાદરૂપ આત્મસુખને અનુભવ), *વિશ્રામ, સ્વરૂપમાં એકતા, જેથી * “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.” 1 “જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ મારગ સાંભળો જિનનો રે.” Page #84 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાટક 75 આત્મા સ્વરૂપમાં લીન થાય, અનાદિથી નહીં ચાખેલું આત્મસુખ અનુભવે તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. તેવા પદને જ અભ્યાસ કર્યો તે બાકીના વાણીના વિસ્તારરૂપ ઘણા જ્ઞાનને આગ્રહ શું રાખે? ઘણા કથનજ્ઞાનને શાસ્ત્રઅભિનિવેશ શા કામને છે? ભાવનારૂપ જ્ઞાન ડું જ હોય તે પણ અમૃત તુલ્ય અનાદિનાં કર્મરૂપ રોગને હરવા સમર્થ છે. 2 स्वभावलामसंस्कार-कारणं ज्ञानमिष्यते / / ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना // 3 // ભાષાર્થ - આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર (સદુવાસના)નું કારણ (એટલે ગેડે ઘણે અંશે વીતરાગ વચનની ઈચ્છાથી તે વીતરાગ સ્મરણે આત્મામાં તન્મય થવાનું કારણ) જે જ્ઞાન તે ઈચ્છીએ છીએ; એથી અધિકું જે ભણવું તે માત્ર બુદ્ધિને* અંધ કરનાર છે તે પ્રકારે મહાત્મા પતંજલિ ત્રાષિએ કહ્યું છે. પ્રથમ વેગ દ્રષ્ટિની અપેક્ષાએ (અદ્વેષગુણ) એને મહાત્મા કહી બેલાવ્યો. અનુવાદ: તે જ જ્ઞાન જ્ઞાની ગણે, બીજું ઝાંખપરૂપ. 3 જ્ઞાનમંજરી --જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયરૂપ સ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર(સવાસના)ને પ્રગટ કરનાર અથવા તેનું સદૈવ સ્મરણ કરાવનાર, નિરંતર તેમાં ઉપગ જેથી રહે છે “શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે અને ગ્રહણ થાય છે. વધારે શ્રવણ કરવાથી મનન શાક્ત મંદ થતી જોવામાં આવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર Page #85 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી તેવું જ્ઞાન જ ઈચ્છીએ છીએ. કારણકે તેથી આત્મતત્વને લાભ થાય છે. બીજું બધું વાણના વિલાસરૂપ, સ્વસ્વરૂપને નહીં સ્પર્શતું બાહ્યજ્ઞાન, લૌકિક કે લેકેત્તર શાસ્ત્રોના વિકલ્પરૂપ બધું વ્યાક્ષેપ રૂપ બુદ્ધિની અંધતારૂપ છે. જે જ્ઞાન આત્મા અને પરના વિવેક માટે તથા આત્મામાં એકતા અને પરના ત્યાગને અર્થે ન વપરાય તે બધું જંગલમાં પિક મૂકવા સમાન છે તેમ જ હરિભદ્રપૂજ્ય કહે છે - अकुत्थासंयतं नाणं सुअपाठुव्व विन्नेयं / નિઃસાર ઘણું જ્ઞાન પિપટિયા પાઠ સમાન જાણવું. અનુગદ્વારમાં કહ્યું છે :- यो० दृ०-सिक्खियं ठियं मियं जायं जाव गुरुवयणोवगयं वायणाए पुच्छणाए परिअट्टणाए धम्मकहाए नो अणुप्पेहाए ता दव्व सुअं / અથ :–વાચના, પૃચ્છના, પરિવર્તન, ધર્મકથા દ્વારા ગુરુવચન વડે શિખવાડેલું, સ્થિર કરેલું, સ્મરણમાં રાખેલું, પ્રગટ કરેલું જ્યાં સુધી અનુપ્રેક્ષાથી ભાવરૂપ થયું નથી ત્યાં સુધી તે દ્રવ્યશ્રત છે. એમ ચેતનાને ક્ષપશમ પામી ચાર સંજ્ઞા (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) માં, આ લેકની ઈચ્છાથી, પરલેકની આશાથી શું શું પ્રવર્તન થતું નથી પરંતુ જે સર્વ પુદ્ગલથી કંટાળે છે અને સ્વસ્વભાવને ઈચ્છક છે તે યથાર્થ સમજણથી આત્માને જાણે છે તે જ્ઞાન છે, ત્યાં સ્વસાધ્યની સિદ્ધિ માટે ઉદ્યમ કરવા એગ્ય છે. કહ્યું છે કે - आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते / अभ्यस्यं तत्तथा तेन येनात्मा ज्ञानमयो भवेत् // 1 // Page #86 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક અનુવાદ - આત્મજ્ઞાન વિના દુઃખી, આત્મજ્ઞાને સુખી સદા જ્ઞાન અભ્યાસથી પિષે, આત્મા જ્ઞાની થશે તદા. 1 स्वल्पज्ञानेन नो शांति याति दृप्तात्मनां मनः / स्तोकं वृष्टया यथा तप्तभूमिरुष्मायतेतराम् // 2 // અનુવાદ :- અલ્પજ્ઞાને નહીં શાંતિ, જ્ઞાનગર્વિષ્ઠના ઉરે; ડી વૃષ્ટિ થતાં ભૂમિ, બાફથી ઘામને પૂરે. 2 માટે નિર્દોષ, નિઃસ્પૃહ અને આત્મજ્ઞાનમાં રસિકતાવાળા થવું જોઈએ; તે માટે જ અંગ-ઉપાંગને અને મેગઉપધાનને અભ્યાસ મુનિઓને કહ્યો છે એમ મહાત્મા પતંજલિ આદિએ અને યશરૂપ ધનમાં કુશળ શ્રીહરિભદ્ર સૂરિએ “ગદૃષ્ટિસમુચ્ચય'માં કહ્યું છે. 3 वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा / / तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ // 4 // ભાષાર્થ –પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને અનિર્ધારિત અર્થવાળા વાદવિવાદો કરનારા, છ માસ સુધી કંઠશેષ કરે (ગુરુ-શિષ્યને એક વાદવિવાદ છ માસ સુધી ચાલ્યું હતું તેમ) પણ ગતિમાં પ્રવર્તતા ઘાંચીના બળદની પેઠે તત્વના પારને પામે નહીં. દુહો - પઢયે પાર કહાં પાવતે, મિટી ન મનકી આશ ન્યૂ કેલકે બલકે, ઘર હી કેશ પચાશ. Page #87 -------------------------------------------------------------------------- ________________ 78 જ્ઞાનમંજરી અનુવાદ - અનિર્ણિતરૃપ જે કરે, વાદવિવાદ અપાર; સ્વાનુભવ પામે જ નહિ, બેલ ઘાંચના ધાર. 4 જ્ઞાનમંજરી–પરને હરાવવાની ને પિતાના જ્યની ઈચ્છાથી પૂર્વપક્ષ, ઉત્તરપક્ષરૂપ શુષ્ક વાદવિવાદાદિ કરનારાં વસ્તુધર્મરૂપ તત્વને પાર પામતા નથી. કેવા વાદો કરે છે? પદાર્થના સ્વરૂપને નિર્ધાર જે વાદમાં કર નથી તે વાદ વદતાં પોતાના આત્યંતિક, અકૃત્રિમ (સહજ) આત્મજ્ઞાનના અનુભવને તેઓ નથી જ પામતા. કેની પેઠે ? ઘાંચીના બળદની પેઠે ગળગોળ ફરતાં છતાં માર્ગ કપાત નથી; તેમ તત્વજ્ઞાનની અભિલાષા વિનાના જીવને અનેક શાસ્ત્રો શીખવાને પરિશ્રમ વેઠવા છતાં તે વેડરૂપ થાય છે, તત્વના અનુભવને સ્પર્શ થતું નથી. માટે યથાર્થ તત્વજ્ઞાનની રુચિવાળા થવું ઘટે છે. 4 स्वद्रव्यगुणपर्याय-चर्यावर्या पराऽन्यथा / - इति दत्तात्मसन्तुष्टिसृष्टिज्ञानस्थितिमुनेः // 5 // ભાષાર્થ –પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પિતાના જ શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણેમાં અને પિતાના શુદ્ધ અર્થ– વ્યંજન પર્યાયમાં પરિણતિ (ચર્યા) ભલી છે, પરદ્રવ્ય, ગુણ, પર્યાયમાં પરિણામ-ગ્રહણ, ઉત્પત્તિરૂ૫ ચર્યા તે ભલી નથી. એ પ્રકારે દીધું છેઆત્માને સંતેષ જેણે એવા મુનિના સંક્ષેપ રહસ્ય (મુષ્ટિ) જ્ઞાનની મર્યાદા છે, કહ્યું છે : કે “મામૈવ નાનજારિત્રાણથવા યતે” ઈત્યાદિ. અથવા આત્મા જ મુનિનાં દર્શન જ્ઞાન ચારિત્ર છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક અનુવાદ :- દ્રવ્ય, ગુણ, પર્યાય, નિજ, તેમાં તન્મય સ્વાદ અન્ય અકાર્ય ગણે મુનિ, જ્ઞાન–ચૂંઠી મર્યાદ. 5 જ્ઞાનમંજરી - ગુણના આશ્રયરૂપ (સ્વદ્રવ્ય) શુદ્ધ આત્મામાં, એક દ્રવ્યને આશ્રયે રહેલા સહભાવી અનંત પર્યા સહિત જ્ઞાન-દર્શન–ચારિત્ર સ્વરૂપ સ્વગુણેમાં અને અર્થવ્યંજન ભેદે દ્રવ્ય, ગુણ બન્નેના આશ્રયે ઓળખાતા સ્વપર્યામાં અભેદ પરિણામે વર્તવું (ચર્યા) તે શ્રેષ્ઠ છે; સ્વદ્રવ્ય-ગુણપર્યાયમાં પરિણમવું તે આત્મહિત છે. आया सहावनाणी, भोई रमई वि वत्थुधम्ममि / सो उत्तमो महप्पा, अवरे भवसूयरा जीवा // અથ:–જે આત્મા સ્વભાવના જ્ઞાતા, સ્વભાવના ભક્તા અને વસ્તુસ્વભાવરૂપ ધર્મમાં રમણતા પણ કરનારા છે, તે ઉત્તમ મહાત્મા છે. બીજા જીવે તે સંસારમાં સૂવર સમાન છે. પર દ્રવ્ય-ગુણ–પર્યાયનું સ્મરણ વા અનુભવસ્વરૂપ પરિણામની પરંપરા અકર્તવ્યરૂપ, અહિતકારી છે. પરભાવરૂપ પરિણામ જ સંસારમાં ભ્રમણ કરાવનાર છે. કહ્યું છે કે परसंगेण बंधो, मुक्खो परभावचायणे होई / सव्वदोसाणमूलं, परभावाणुभवपरिणामो / / અથ–પરના સંગથી બંધ થાય છે, પરભાવના ત્યાગથી મક્ષ થાય છે, પરભાવના અનુભવરૂપ પરિણામ સર્વ દેનું મૂળ છે. તેથી જ દેશવિરતિવંત (શ્રાવક) કે સર્વવિરતિવાળા સાધુ પરિગ્રહ આદિનાં પ્રત્યાખ્યાન લે છે, યમનિયમ આદરે છે, તજે છે સ્વજન–પરિજનેને, અંગીકાર કરે છે. એકલા Page #89 -------------------------------------------------------------------------- ________________ 80 જ્ઞાનમંજરી વિચરવાનું શ્રવણ કરે છે આત્મસત્તાની કથા, ચિંતન કરે છે આત્મધર્મની અનંતતા, ધ્યાન કરે છે પિતાના ગુણપર્યાયનું, મગ્ન થાય છે તેના અનુભવ વડે આત્મપરિણામમાં, અને તજે છે સર્વ પરભાવની અનુમતિ. આ પ્રકારે ત્રણે કાળના પદાર્થોનું તત્ત્વ જાણનાર મુનિને સંક્ષેપ રહસ્ય-જ્ઞાનના વિશ્રામની મર્યાદા છે, તે સ્થિતિ કેવી છે? તેથી આત્માને સંતેષ મળે છે. આથી આત્માનું ગ્રહણ (પકડ) અને પરને પરિત્યાગ એ નિગ્રંથ મુનિની મર્યાદા છે. 5 अस्ति चेद ग्रंथि भिज्ज्ञानं, किं चित्रैस्तन्त्रयन्त्रणैः / प्रदीपा: क्योपयुज्यन्ते ? तमोनो दृष्टिरेव चेत् / / 6 / / ભાષાર્થ –ગ્રંથિભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન–અહીં કારણમાં કાર્યને ઉપચાર કરે છે, વિષયપ્રતિભાસ દલ વિકલ આત્મપરિણામવંત થયું એવું જ્ઞાન (“રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મના ગ્રંથ, એ ગ્રંથિરૂપ બાહ્ય વિષયમાં પ્રવર્તતી બુદ્ધિનું પડ દૂર ખસી જતાં આત્મામાં આત્મબુદ્ધિ થવારૂપ જ્ઞાન) પ્રગટ છે તે વિવિધ પ્રકારના શાસ્ત્રના બાંધાની શી જરૂર છે ? એને જ અભ્યાસ પૂર્ણ થતાં તત્વસંવેદન (અનુભવ) થાય ત્યારે ભાવચારિત્ર (સ્વરૂપરમણ) પરિણમે, ત્યાં પરસાધનની અપેક્ષા નથી. આ વાત પર દ્રષ્ટાંત - અંધકારને હરનારી દ્રષ્ટિ જ જે પ્રાપ્ત થઈ ગઈ તે દીવાની કયાં જરૂર રહે? જરૂર ન પડે. અનુવાદ - - ગ્રંથિભેદી જ્ઞાન જ્યાં, પર સાધન-અભ્યાસ; બિનજરૂરી, દીપવત, (જો તમહર દૃષ્ટિ વિકાસ. 6 Page #90 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક જ્ઞાનમંજરી - જે ગ્રંથિના ભેદાવાથી ઉત્પન્ન થતું, વિષયપ્રતિભાસ-દલવિકલ એટલે આત્મધર્મવેદ્યસંવેદ્યરૂપ જ્ઞાન (પ્રતિભાસ) હોય, તે અનેક પ્રકારના પરસાધનનાં નિમિત્તો રૂપ તંત્રયંત્રણની શી જરૂર છે? કંઈ નથી. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવમાં પરિણમેલાને પરની શી અપેક્ષા? તે વિષે દૃષ્ટાંત કહે છેઃ અંધકારને હણે તેવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તે પછી દીવાની શી જરૂર છે? કંઈ નથી. સર્વ કંઈ જોઈ શકે તેવી દ્રષ્ટિ થઈ તે પછી પ્રકાશના સાધન રૂપ દીવાનું શું પ્રજન? હવે ગ્રંથિભેદનું સ્વરૂપ કહે છે - પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું (મનસહિત અવસ્થા), પર્યાયપણું (જે ભવમાં જેટલી શરીર, આહાર, ઇક્રિયાદિ પર્યાણિરૂપ ઉત્પન્ન થતી વખતે કરવા ગ્ય ક્રિયાઓ કરવી લબ્ધિથી યુક્ત, અથવા ઉપશમ લબ્ધિ, ઉપદેશ શ્રવણ લબ્ધિ; કરણત્રય હેતુ પ્રકૃષ્ટ યેગલબ્ધિ (પ્રાગ્ય લબ્ધિ), એ ત્રણ લબ્ધિવાળા જીવને કરણ કાળ (યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ નામનાં સમ્યક્ત્વ પ્રકટ થયા પહેલાં અવશ્ય થતાં ઉત્તરોત્તર નિર્મળ આત્મપરિણામને કાળી પહેલાં પણ એક મુહૂર્ત કાળ સુધી દરેક સમયે અનંત ગુણ વૃદ્ધિને કમે વધતી વિશુદ્ધિથી શુદ્ધ, નિર્મળ થતી ચિત્તની અવસ્થાઓની સંતતિ કેવી હોય છે તે કહે છે - અભવ્ય (જેને મેક્ષ થવાને નથી એટલે સમ્યકૃત્વ થનાર નથી તેવા) જીવને ઉપર જણાવેલ લબ્ધિઓ પ્રાપ્ત થયા છતાં ગ્રંથિ સત્તામાં હોય છે તે વખતે જે પરિણામની વિશુદ્ધિ હોય છે તે હદને ઓળંગી જનાર, તેથી અનંત ગુણ Page #91 -------------------------------------------------------------------------- ________________ 82 જ્ઞાનમંજરી વિશુદ્ધ બીજે સમયે બને છે, મતિ, શ્રત અને કુઅવધિમાંના એક સાકાર ઉપગમાં વર્તતે હોય છે, ત્રણ વિશુદ્ધ (પીત, પદ્મ, શુક્લ) તેજલેશ્યાઓમાંથી એકમાં વર્તતે હેય છે, જઘન્યપણે પીત (તે) લેગ્યામાં, મધ્યમ પરિણામે પદ્મલેશ્યામાં, ઉત્કૃષ્ટ પરિણામે કરીને શુક્લ લેગ્યામાં હોય છે. તથા પૂર્વે બાંધેલાં આયુષ્ય સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ એક કડાછેડી સાગરોપમથી કંઈક ઓછી કરે છે, અશુભ કર્મોને અનુભાગ (રસ, તીત્રાદિ) હલાહલ, વિષ, લીમડો અને કાંજી એ ચાર સ્થાનકને ઘટાડી લીમડા અને કાંજીરૂપ બે સ્થાનકને કરે છે અને શુભ કર્મોને અનુભાગ ક્રિસ્થાનક ગેળ અને ખાંડરૂપ બે સ્થાનકેને હેય તે ચાર સ્થાનક (ગેળ, ખાંડ, સાકર અને અમૃત) ને કરે છે તથા ધ્રુવ પ્રકૃતિએ 47 સંખ્યાએ બાંધતે, પાછા ફરતે આયુષ્ય સિવાયની સ્વસ્વભાવ પ્રાગ્ય પ્રકૃતિએ શુભ જ બાંધે છે, કારણકે અતિશય વિશુદ્ધ પરિણામવાળે આયુષ્ય બાંધતે નથી. તિર્યંચ કે મનુષ્ય પ્રથમ સમ્યકત્વ પ્રગટ કરતાં દેવગતિ યોગ્ય શુભ પ્રકૃતિઓ બાંધે છે, દેવ કે નારકી પ્રથમ સમ્યકત્વ પ્રગટાવતાં મનુષ્યગતિ પ્રાગ્ય સુભગ પ્રકૃતિઓ બાંધે છે; સાતમી પૃથ્વીવાળા નારકે તિર્યદ્ધિક અને નીચ ગોત્ર બાંધે છે ભવપ્રાગ્યથી બંધાતી સ્થિતિ એક કડાકોડી સાગરોપમથી ઓછી બંધાય છે, વધારે નહીં, પણ વેગને લઈને પ્રદેશાગ્ર ઉત્કૃષ્ટ, જઘન્ય, મધ્યમ બંધ થાય છે, સ્થિતિબંધ પૂર્ણ થતાં અન્ય સ્થિતિબંધ પહેલાં પહેલાંને સ્થિતિબંધની અપેક્ષાએ પપમના અસંખ્યય ભાગ જેટલી ઓછી સ્થિતિવાળ બંધ કરે છે. પછી અન્ય પલ્યોપમને અસંખ્યય ભાગ ન્યૂન Page #92 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક કરે છે એથી બીજે સ્થિતિબંધ આગળ, આગળનાની અપેક્ષાએ પલેપમને અસંખ્યય ભાગ ન્યૂન કરે છે અને બંધાતી અશુભ પ્રકૃતિઓને અનુભાગ ક્રિસ્થાનક (નિબ, કાંજી) કરે છે, તે અનુભાગને પણ સમયે સમયે અનંતગુણ હીન કરે છે, વળી શુભપ્રકૃતિને અનુભાગ ચતુઃસ્થાનક (ગળ, ખાંડ, સાકર, અમૃત) કરતે સમયે સમયે અનંતગુણ વૃદ્ધિ કરે છે; આમ યથાપ્રવૃત્તિ કરણ કરે છે, પછી અપૂર્વ કરણ, પછી અનિવૃત્તિ કરણ કરે છે. કરણ એટલે પરિણામની વિશેષતા. એ ત્રણે કરણે પ્રત્યેક અંતર્મુહૂર્તનાં છે પછી (પ્રકૃતિઓને) ઉપશમ થવાથી જે દશા પ્રાપ્ત થાય છે તે પણ અંતમુહૂર્ત સુધીની સ્થિતિવાળી હોય છે. કર્મપ્રકૃતિમાં યથાપ્રવૃત્તિ કરણ વિષે ગાથા છે– अणुसमयं वड्ढंतो अज्झवसाणाणणंत गुणणाए / परिणामठाणाणं दोसु वि लोगा असंखिज्जा // સમયે સમયે અનંતગુણવૃદ્ધિ કમે વધતી વિશુદ્ધિવાળાં અધ્યવસાને (અશુદ્ધપરિણામ) કરણની સમાપ્તિ થતા સુધીમાં કેટલાં થાય છે? યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ એ બન્નેમાં સમયે સમયે પરિણામસ્થાને અસંખ્યય લેક પ્રમાણ હોય છે, એટલે અસંખ્યય લેકાકાશના પ્રદેશના સમૂહ જેટલાં હોય છે. તે આ પ્રમાણે છે : યથાપ્રવૃત્તિ કરણમાં પ્રથમ સમયે ભિન્ન ભિન્ન જીની અપેક્ષાએ અસંખ્ય લેકાકાશના પ્રદેશ જેટલાં વિશુદ્ધિ સ્થાને છે, બીજે સમયે વિશેષ અધિક, તેથી પણ ત્રીજે સમયે વિશેષ અધિક એમ છેલ્લા સમય સુધી સમજવું. એ જ પ્રકારે અપૂર્વ કરણમાં જાણવું. Page #93 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી 8 યથાપ્રવૃત્તિ અને અપૂર્વ અને કરણ સંબંધી આ અધ્યવસાને (સંદૃષ્ટિરૂપે) સ્થાપવામાં આવે તે વિષમ ચતુરઢ (સમરસ ન હોય તેવું ખંડું) ક્ષેત્ર રેકે છે. એ બન્નેથી આગળનાં અનિવૃત્તિકરણમાંનાં અધ્યવસાને મુક્તાવલિ (મેતીના હાર) સમાન આકૃતિવાળાં ગણાય છે, એથી ઉપર ઉપરનાં સમયે સમયે અનંતગુણવૃદ્ધિથી પ્રવર્તતાં અધ્યવસ્થાનેને વિચાર સમજી લે. અહીં સાથે કરણ કરવા લાગેલા બે પુરુષે કલ્પીએ; ત્યાં એક (વિશુદ્ધિની) સર્વ જઘન્ય શ્રેણીને પામે છે અને બીજો સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિથી શ્રેણી શરૂ કરે છે. પ્રથમ જીવને પ્રથમ સમયે મંદ વિશુદ્ધિ છે, બીજે સમયે અનંતગુણી, ત્રીજે સમયે અનંતગુણ એમ યથાપ્રવૃત્ત કરણ કાળને સંખ્યય ભાગ પૂરો થતા સુધી વિશુદ્ધિ વધે છે, પછી બીજા જીવને પ્રથમ સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાન અનંતગુણ કહેવા ગ્ય છે, તેથી પણ બીજે સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે, તેથી ઉપરની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે એમ ઉપર નીચે એક એક વિશુદ્ધિસ્થાન અનંતગુણું હોય છે. છેલ્લા સમયની જઘન્ય વિશુદ્ધિ સુધી અને જીવોની વિશુદ્ધિ એ પ્રકારે વિચારવી; આ સંખ્યય ભાગના છેલ્લા સમયથી ઠેઠ આ કરણના છેલ્લા સમય સુધીમાં જેટલાં સંપૂર્ણ બાકી રહેલા ઉત્કૃષ્ટ સ્થાને છે તે બધાં કમે અનંતગુણ કહેવા ગ્ય છે. આ પ્રકારે યથાપ્રવૃત્તકરણ સમાપ્ત થયું. આ યથાપ્રવૃત્ત કરણને પૂર્વપ્રવૃત્ત પણ કહે છે, કારણ કે તે બાકીનાં બે કરણે પહેલું, પ્રથમ પ્રવર્તે છે. આ યથાપ્રવૃત્ત કરણમાં સ્થિતિઘાત, રસઘાત કે ગુણશ્રેણી થતી નથી, માત્ર છે, તેથી ધન્ય વિદ્યા અને Page #94 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક 85 85 ઉપર જણાવ્યા પ્રમાણે અનંતગુણ વિશુદ્ધિ થાય છે. આ કરણમાં રહેલે જીવ જે પ્રશસ્ત કર્મો બાંધે છે, તે શુભ છે, તે શુભ કર્મોને ચાર સ્થાનકરૂપ રસ હોય છે અને સ્થિતિ બંધ પણ પૂર્ણ હોવા છતાં બીજે (અશુભ કર્મન) સ્થિતિ બંધ પલ્યોપમના સંખ્યયભાગ એ છ એ છ બંધાય છે. હવે અપૂર્વકરણ વિષે કહે છે - “बीयस्स बीय समये जह एहमवि अणंतरुक्कस्सा" ઈત્યાદિ વચન આધારે—બીજું કારણ જે અપૂર્વ કરણ તેને બીજે સમય જઘન્ય વિશુદ્ધ કરનારને પણ પ્રથમ સમયના ઉત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનથી અનંતગુણ વિશુદ્ધિવાળે કહેવાયેગ્ય છે. આમ કહેલું છે –કારણકે યથાપ્રવૃત્તકરણની પેઠે પ્રથમથી નિરંતર વિશુદ્ધસ્થાને અનંતગુણ કહેવા ગ્ય છે. પરંતુ પ્રથમ સમયે પ્રથમથી જઘન્ય વિશુદ્ધિ સર્વથી ઓછી હોય તે પણ યથાપ્રવૃત્તકરણને છેલ્લા સમયે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાને રહેલાને જે વિશુદ્ધિ હોય તેથી અનંતગુણી ગણવી, તે પછી પ્રથમ સમયે જ જેને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે તે અનંતગુણ છે. તેથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ તેથી પણ તે જ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે, એમ દરેક સમય સંબંધી છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સુધી જાણવું. અપૂર્વ પરિણામની સ્થિતિ રહે ત્યાં સુધી રસઘાત, ગુણશ્રેણી, સ્થિતિબંધ આદિ ક્રિયાઓ જેમાં થાય છે તે અપૂર્વ કરણ કહેવાય છે. અપૂર્વ કરણમાં પ્રવેશ કરનાર સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, અને અન્ય સ્થિતિબંધ એક સાથે શરૂ કરે છે. ત્યાં સ્થિતિવાત એટલે સત્તામાં રહેલાં કર્મોની આગળના Page #95 -------------------------------------------------------------------------- ________________ 86 જ્ઞાનમંજરી ભાગમાંથી ઉત્કૃષ્ટપણે સાત આઠ સાગરેપમ જેટલી અને જઘન્યપણે પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલી સ્થિતિને કંડક કરે છે એટલે ઊપવાની ક્રિયા સૂપડામાં કરે છે તેમ એક અંતર્મુહૂર્ત કાળમાં દૂર કરી શકાય તેટલાં કર્મદળના ખંડ કરે છે. પછી બીજો સ્થિતિખંડ, પછી ત્રીજે એમ ઘણું હજારો સ્થિતિખંડ કરે છે ત્યારે અપૂર્વ કરણના પ્રથમ સમયે સત્તામાંનાં કર્મોની જે સ્થિતિ હતી તેથી સંખ્યય ગુણહીન છેલ્લે સમયે થઈ જાય છે. રસઘાત ક્રિયામાં તે અશુભ પ્રકૃતિઓને જે સત્તામાં અનુભાગ છે તેને અનંતમે ભાગ બાકી રાખી બાકીના અનંત અનુભાગ ભાગ છેલ્લી ક્રિયામાં નાશ કરે છે તે પછી ફરી વળી જે અનંતમે ભાગ અનુભાગ રહ્યો હતે તેના અનંત ભાગ કરી અનંતમે ભાગ બાકી રાખી બાકીને અનંત ભાગને નાશ કરે છે. એમ હજારે અનુભાગ ખંડે એક સ્થિતિખંડમાં થાય છે. એવા હજારે સ્થિતિખંડે થાય ત્યારે બીજું અપૂર્વકરણ પૂરું થાય છે. સ્થિતિબંધથી તે અપૂર્વકરણને પ્રથમ સમયે, પૂર્વે પલ્ય પમના અસંખ્ય ભાગ જેટલે ઘટતે ઘટતે નવો બંધ થતું હતું તે અસંખ્યય ભાગ કરતાં અન્ય જ અપૂર્વ અસં ખેય ભાગ હીન સ્થિતિબંધ શરૂ થાય છે. જૂનાં (પહેલાં બાંધેલાં) કર્મોને સ્થિતિબંધ એક સાથે શરૂ થાય છે. ગુણ શ્રેણીઓની ક્રિયાઓ પણ સાથે જ થાય છે. गुणसेढी निक्खेवो, समये समये असंखगुणणाए / अद्धा दुग्गइ रित्तो सेसे सेसे य निक्खेवो // 1 // ભાવાર્થ:–સ્થિતિઘાત આદિ કરવા ગ્ય સ્થિતિ ખંડ મધ્યેથી કર્મનાં દળિયાં ગ્રહીને ઉદયના સમયથી (શરૂ Page #96 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક કરીને) દરેક સમયે અસંખ્યય ગુણાક્રમથી દૂર કરે છે; પ્રથમ સમયે ડાં, બીજે સમયે અસંખ્યય ગુણાં, ત્રીજે સમયે અસંખ્યય ગુણ એમ છેલ્લા સમય સુધી સમજવું. આ પ્રથમ સમયે ગ્રહેલાં દળિયાંના નિક્ષેપને વિધિ કહ્યો તે પ્રકારે બીજા, ત્રીજા આદિ સમયે ગ્રહેલાં કર્મના દળિયાં સંબંધી પણ સમજવું, એમ આ ક્રમે પ્રથમ સમયે થોડે, બીજે સમયે અસંખ્યય ગુણે, ત્રીજે સમયે અસંખ્યય ગુણે ગુણણિ દળિયાને નિક્ષેપ થાય છે. આ અપૂર્વ કરણનું રહસ્ય કહ્યું. અનિવૃત્તિ કરણ સંબંધી આમ કહેલું છે - અનિવૃત્તિ કરણને પ્રથમ સમયે જે જ હોય છે, જે હતા અને જે હશે તે બધાયની સમાન, એકરૂપ વિશુદ્ધિ હોય છે, બીજે સમયે પણ જે હેય છે, હતા અને હશે તેમની પણ સરખી વિશુદ્ધિ હોય છે એમ જ બધાય સમયે સંબંધી સમજવું. વળી પહેલેથી ઉપર ઉપરના સમયે છેલ્લા સમય સુધી અનંત ગુણ વધતી વિશુદ્ધિ થયા કરે છે. આ કરણમાં પ્રવેશ કર્યો જેમને સરખો કાળ થયે છે તેવા જીવોના પરસ્પર અધ્યવસામાં નિવૃત્તિ-(વ્યાવૃત્તિ)ભેદ હેતે નથી માટે અનિવૃત્તિ કરણ કહેવાય છે. અનિવૃત્તિકરણમાં જેટલા સમય હોય છે તેટલાં જ અધ્યવસાયસ્થાને આગળ આગળનાં કરતાં અનંતગુણ વૃદ્ધિવાળાં હોય છે. અનિવૃત્તિ કરણ કાળના અસંખ્યય ભાગોમને એક સંખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે અંતમુહૂર્ત માત્ર બાકી રાખીને મિથ્યાત્વનું અંતરકરણ કરે છે. અંતરકરણને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને અંતરકરણ થતી વખતે ગુણશ્રેણીને સંખ્યાત Page #97 -------------------------------------------------------------------------- ________________ 88 જ્ઞાનમંજરી ભાગ ઊપણી નાખે છે, અને ઉપણાતાં દળિયાં પ્રથમ સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં નાખે છે એમ ઉદીરણાથી ધકેલીને મિથ્યાત્વના ઉદયને દૂર કરીને ઉપશમ સમ્યકત્વ પામે છે. વળી કહ્યું છે કે : मिच्छनुदयेक्खीणे लहइ सम्मत्तमोवसमीयं सो / लंभेण जस्स लब्भइ आयहियं अलद्धपुव्वं जं // / મિથ્યાત્વને ઉદય ક્ષીણ થતાં તે જીવ ઉપર કહ્યા પ્રમાણે ઔપશમિક સમ્યક્ત્વ પામે છે. જે સમ્યકત્વ પામ્યાથી પૂર્વે નહીં પ્રાપ્ત થયેલું આત્મહિત, અહંત આદિ તત્વની પ્રતિપત્તિ (ઓળખાણ) આદિ થાય છે. તે આ પ્રકારે– સમ્યકૂવને લાભ થતાં જન્મથી આંધળો જેમ દેખતે થાય તેમ જીવ યથાવસ્થિત (જેમ છે તેમ) વસ્તુ-તત્વ સમજી શકે છે, અવકન કરી શકે છે. મહાવ્યાધિથી પરવશ થયેલા જીવને રોગ દૂર થતાં જે આનંદ થાય તેવે તેને અત્યંત પ્રદ પ્રગટે છે. અહીં અનિવૃત્તિકરણ થતી વખતે જીવ (મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય અને સમતિ મેહનીય) એમ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ રાશિ કરી દે છે, ત્યારે તે પ્રથમ પશમ સમ્યકત્વ પામે છે. જે ત્રણ પુંજ (ઢગલા) નથી કરતા તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે એમ સિદ્ધાંતને આશય છે. કર્મગ્રંથના મત પ્રમાણે તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ જ થાય છે અને તે ઉપશમના વખતમાં ત્રણ પંજ (રાશિ) કરી દે છે. આમ ગ્રંથિભેદથી થતું જ્ઞાન આત્મઉપગરૂપ લક્ષણવાળું જેને પ્રાપ્ત થયું છે તેને અન્ય વિકલ્પ શા કામના છે? 6 Page #98 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનાષ્ટક मिथ्यात्वशैलपक्षच्छिद् ज्ञानदंभोलिशोभितः / निर्भयः शक्रवद् योगी नन्दत्यानंदनंदने // 7 // ભાષાર્થ:- મિથ્યાત્વરૂપી પર્વતની પાંખે છેદનાર જ્ઞાનરૂપી વજથી શોભતા ઇંદ્રસમાન નિર્ભય ભેગી આનંદરૂપી નંદનવનને વિષે કીડા કરે છે. અનુવાદ: મિથ્યા-ગિરિ–પ ચૌરી, જ્ઞાનવજી સહાય; મુનિ નિર્ભય "હરિસમ રમે, આનંદનંદનમાંય. 7 જ્ઞાનમંજરી –રતત્રયરૂપ મોક્ષમાં ઉપયોગ રાખનાર યેગી આત્માનંદરૂપ નંદનવનમાં કીડા કરે છે. તેની પેઠે ? ઇંદ્રની પેઠે. યોગી કેવા થયા છે? મિથ્યાત્વ-વિપર્યાસ તે જ પર્વત, તેની (સને તે અસત્ માનવું અને અસતને સત્ માનવારૂપ) પાંખો છેદનાર જ્ઞાનરૂપ વજથી શોભી રહ્યા છે, મિથ્યાત્વને તેડનાર જ્ઞાનરૂપ વજી સહિત સમ્યકજ્ઞાન-દર્શનચારિત્રમાં પરિણમેલા યેગી શુદ્ધ આત્માના આનંદરૂપ નંદનવનમાં કીડા કરે છે. 7 पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् / अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः // 8 // ભાષાર્થ - સમુદ્રમાંથી નહીં ઊપજેલું અમૃત, જરામરણ હરે તેવું રસાયન પણ ઔષધિઓથી તૈયાર કરેલું નહીં, હાથી-ઘડા આદિ અન્યની અપેક્ષા વગરનું ઐશ્વર્યઠકુરાઈ (બીજુ ઠાકર પણું તે અન્યની અપેક્ષાએ છે) તે જ્ઞાન છે, એમ મેટા પંડિતએ કહ્યું છે. 1 ઇદ્ર Page #99 -------------------------------------------------------------------------- ________________ 0 જ્ઞાનમંજરી અનુવાદ - રસાયણ ઔષધિ નહીં, અમી નહિ ઉદધિજાત; પર ઉપર ઐશ્વર્ય નહિ, જ્ઞાન ગુરુ વિખ્યાત. 8 જ્ઞાનમંજરી –સમુદ્રથી નહીં ઉત્પન્ન થયેલું અમૃત, ઔષધરહિત, જરા-મરણ નિવારનાર રસાયન, પર વસ્તુની અપેક્ષારહિત ઐશ્વર્ય (આશ્ચર્ય એ પાઠ છે ત્યાં ચમત્કારી લેવું) એવું તે જ્ઞાન છે; સ્વપરને પ્રકાશ કરવારૂપ લક્ષણવાળું જ્ઞાન પંડિતએ કહ્યું છે. એથી ખરી રીતે જન્મ મરણ ટળે છે. સર્વરોગથી મુક્ત થવાનું કારણ છે માટે રસાયણરૂપ જ્ઞાન છે. યથાર્થ રીતે જોતાં જ ચમત્કાર ઊપજે તેવું જ્ઞાન છે, એમ આત્મજ્ઞાન પરમ ઉપાદેય જ્ઞાન છે યથાર્થ જાણવારૂપ અને પરભાવને ત્યાગવારૂપ લક્ષણવાળું કહ્યું છે, માટે અનાદિથી પરભાવમાં પરિણમેલે, મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમમાં મેહ પામેલે જીવ, પરભાવથી ઉત્પન્ન થયેલી, આત્માને આવરણરૂપ પરિણતિને યથાર્થપણે અંગીકાર કરીને પરભાવમાં મેહ પામેલે તે જીવ સૂક્ષ્મનિદ આદિ ચૌદ અવસ્થાને(સમાસ)માં ભમે છે, અને તત્વજ્ઞાનરૂપ અમૃતમાં પરિણમેલે આત્મા મિથ્યાત્વ આદિ દોષ દૂર કરી સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અવસ્થા પામીને સ્વરૂપના જ્ઞાન અને આનંદવાળે થઈ સર્વ દોષથી રહિત થાય છે. તેથી જ અમૃત, રસાયનરૂપ જ્ઞાન છે, તેને અર્થે જ ઉઘમ કરવા યોગ્ય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ 6 શમાષ્ટક विकल्पविषयोत्तीणः स्वभावालम्बनः सदा / ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः // 1 // ભાષાર્થ - ચિત્તવિશ્વમરૂપ વિકલ્પના વિસ્તારથી વિરામ પામેલા આત્માના શુદ્ધ સ્વરૂપનું જ જેને નિરંતર આલંબન છે અને જે જ્ઞાનનું શુદ્ધ પરિણામ છે તે શમ કહેવાય છે. માટે જ 1 અધ્યાત્મ, 2 ભાવના, 3 ધ્યાન, 4 સમતા, અને 5 વૃત્તિક્ષય એ પાંચ પ્રકારના વેગમને સમતા નામને થે ગ ભેદ કો . અનુવાદ :- વિકપ વિષ છૂટતાં, સદા સ્વરૃપ આધાર; શુદ્ધ જ્ઞાન–પરિણામ છે, તે શમ, સમતા સાર. 1 જ્ઞાનમંજરી - હવે પાંચમાં જ્ઞાનાષ્ટકના કથન પછી શમાષ્ટક શરૂ કરે છે. કારણકે જ્ઞાની જ્ઞાનથી ક્રોધાદિને શમાવે છે તેથી શમાષ્ટકને વિસ્તાર કરે છે. તપી જવા આદિરૂપ ભામાં ન પરિણમતાં ક્ષમા ઉપશમ (“દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય”) આદિ સ્વભાવપરિણામે પરિણમવું તે શમ છે. નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે, દ્રવ્યશમ–પરિણામમાં અસમાધિ હોય અને પ્રવૃત્તિ સંકેચી હોય તે દ્રવ્યામ; શમસ્વરૂપનું જેને શામથી જ્ઞાન છે પણ તેમાં ઉપગ નથી તે આગમથી દ્રવ્યશમરૂપ કહેવાય અને Page #101 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી ક્રોધને શમાવવારૂપ ક્ષમા આદિ જે માયા સહિત, લબ્ધિસિદ્ધિ આદિ કે દેવગતિ આદિ અર્થે કે સુખ દુઃખનાં કારણ જાણી લેવાય તે તે પણ આગમથી દ્રવ્યશમ છે. ભાવથી ઉપશમસ્વરૂપ ઉપગવાળો હોય તે આગમથી ભાવશમ છે. મિથ્યાત્વ દૂર કરી, યથાર્થ જ્ઞાનપૂર્વક ચારિત્રમેહના ઉદયને અભાવે ક્ષમાદિ ગુણમાં પરિણમવું તે આગમથી ભાવશમ છે. તેને પણ લૌકિક અને લેકેત્તર એવા બે ભેદ છે. લૌકિક તે વેદાંતવાદીને શમ, અને જૈનપ્રવચનને અનુસાર શુદ્ધ સ્વરૂપમાં રમણતા કે એકતા તે લત્તર ભાવશમ સમજ. પ્રથમના ચાર ન ભાવ ક્ષમા આદિ સ્વરૂપ ગુણેમાં પરિણમવાનાં કારણ મનવચન-કાયાને સંકેચ, કર્મના ફળનું ચિંતન, તત્વજ્ઞાન, (બાર) ભાવના આદિ શમ છે, છેલ્લા ત્રણ નયે - ક્ષપશમ ભાવે ક્ષમાદિ છે તે શબ્દનયે શમ છે, ક્ષપક શ્રેણિમાં હોય છે તેવા સૂક્ષ્મ કષાયવાળાને સમભિરૂઢ નયથી કોધાદિને શમ હેય છે, ક્ષીણમેતાદિ ગુણસ્થાનમાં એવંભૂત નયે કષાયને શમ છે. અહીં આ ભાવના છે :-- ચિંતા, સ્મૃતિ, વિપાક, ભય આદિ કારણથી, પશમ ભાવ આદિ સાધનથી, ક્ષાયિક શમ સાધવા યોગ્ય છે. એ પ્રકારે શમપરિણતિ આત્માને મૂળ સ્વભાવ હેવાથી કરવા યોગ્ય છે. તે જ કારણથી મૂળધર્મમાં પરિણમવું તે જ શુદ્ધ આત્મપદની પ્રવૃત્તિ છે. સંગત્યાગ, આત્મધ્યાન, સંવરરૂપ ક્રિયા કરવા યોગ્ય છે - ચિત્તવિભ્રમરૂપ વિકલ્પને વિસ્તાર ત્યાગવે, એટલે આત્માના અનુભવથી વર્ણાદિ વિષયો થકી પાછા હઠવું, અનંત Page #102 -------------------------------------------------------------------------- ________________ 6 શમાષ્ટક 93 ગુણપર્યાય સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ સ્વભાવના નિરંતર આલંબનવાળા એટલે આત્મસ્વભાવના દર્શનવાળા થવું; આત્મસ્વભાવના જ્ઞાનવંત, આત્મસ્વભાવમાં રમનાર, આત્મસ્વભાવના વિશ્રામી (સ્થિરતા કરનાર), આત્મસ્વભાવના આસ્વાદી (અનુભવી) થવું, શુદ્ધ આત્મતત્વને ઉપગરૂપ જ્ઞાનને પ્રૌઢ અવસર (તીવજ્ઞાનદશા), પરિપાક, તે શમનું સ્વરૂપ કહ્યું છે. હરિભદ્રપૂજ્ય યુગના પાંચ પ્રકાર કહ્યા છે; 1 અધ્યાત્મગ, 2 ભાવના પેગ, 3 ધ્યાન યેગ, 4 સમતા ગ, 5 વૃત્તિક્ષય યુગ. 1 અનાદિથી જે પરભાવ છે તે ઉદયના ભાવમાં પ્રસન્ન થવારૂપ છે. એમ ધર્મ માનીને તેને પોષે તેવી ક્રિયા કરતાં, ધર્મબુદ્ધિએ અધર્મને ઈચ્છતે જે જીવ પ્રવર્તી રહ્યો છે, તે જ જીવ જ્યારે એમ માને છે કે કર્મવેગ રહિત, સ્વભાવ જ ધર્મ છે ત્યારે તે યોગવૃત્તિથી અધ્યાત્માગ કહેવાય છે. 2 સર્વ પરભાવને અનિત્ય આદિ બાર ભાવનાઓથી વિશેષ વિચારી અનુભવભાવનાએ સ્વરૂપ સન્મુખ યોગના વર્તન(વૃત્તિ)થી મધ્યસ્થ (રાગદ્વેષ તજનાર) જીવ આત્માને મોક્ષના ઉપાયમાં જેડે ત્યારે ભાવનાગ જાણ. 3 તે જ જીવ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત એ ચાર ધર્મધ્યાનમાંના કેઈ એક ધ્યાનમાં તે રૂપ પરિણમે ત્યારે ધ્યાનયેગી કહેવાય. Page #103 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાનમંજરી 4 ધ્યાનના બળથી મેહ-કર્મોને બાળીને રાખ કરી નાખ્યાં હોય અને તપી જવા આદિ પરિણતિથી રહિત થયા હોય તે સમતા ભેગી કહેવાય છે. 5 અનાદિ કાળથી જીવની વૃત્તિ યોગને આધીન, કર્મના ઉદયને આધીન છે, તેને ક્ષય, અભાવ કરી સ્વરૂપમાં વર્તનાર (વૃત્તિવાળા) વૃત્તિક્ષય-ગી કહેવાય છે. એમ પાંચ વેગમાં સમતા-ગી સાધનમાં સર્વોત્તમ કુશળતાવાળા છે; એમ જ્ઞાનની પૂર્ણઅવસ્થા તે શમ સમજે. 1 अनिच्छन् कर्मवैषम्य, ब्रह्मांशेन 'शमं जगत् / आत्माभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी // 2 // ભાષાર્થ - કર્મથી થયેલા વર્ણાશ્રમ આદિ ભેદને નહીં ગણનાર, શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની સમજણથી ચરાચર જગતને આત્માથી અભિન્નપણે (સ્વાત્મતુલ્ય એક રૂપ દેખે (“સર્વાત્મમાં સમદ્રષ્ટિ વો, આ વચનને હૃદયે લખ”) તે ઉપશમવંત મેક્ષે જશે. “ભગવદ્દગીતામાં અધ્યાય પાંચમામાં પણ કહ્યું છે : विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि / शुनि चैव श्वपाके च पंडिताः समशिनः // 18 / / इहैव तैजितः सर्गों येषां साम्ये स्थिरं मनः / निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिता: // 16 // એટલે ભેદ છે કે ત્યાં એકાંતે અભેદ કહે છે, અહીંયાં નયભેદ છે, નયવાસના તે જ માર્ગાનુસારિણી છે. 1 સમં પણ પાઠ છે અને ટીકામાં તે જ પાઠ બન્નેએ સ્વીકારેલો છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ 95 6 શમાષ્ટક 95 અનુવાદ - ન ગણે કર્મ-વિચિત્રતા, દ્રવ્ય દ્રષ્ટિ જગ જોય; આત્મ તુલ્ય સમદ્રષ્ટિ દે, મોક્ષગામ શમી હોય. 2 જ્ઞાનમંજરી - ભગવદ્ગીતા-અધ્યાય પાંચમાના 18-19 લેકના અર્થ (આત્મામાં જ જેની બુદ્ધિ છે, તેમાં જ જેનું મન છે, તેમાં જ જેની નિષ્ઠા છે, તે આત્મામાં જ જેઓ પરાયણ (આસક્ત) છે અને તે આત્માના જ્ઞાન વડે જેનાં પાપ દેવાઈ ગયાં છે એવા પુરુષો જ પુનર્જન્મ રહિત એક્ષને પામે છે. 17) એવા જ્ઞાનીઓ વિદ્યા તથા નમ્રતાવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં અને કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમદ્રષ્ટિવાળા હોય છે. 18 એ પ્રમાણે જેએનું મન સમદ્રષ્ટિમાં છે, સ્થિર છે, તેઓએ આ લેકમાં જ સંસારને જીત્યા છે, અને બ્રહ્મ પણ નિર્દોષ તથા સમભાવરૂપ હોવાથી તેઓ બ્રહ્મમાં જ સ્થિત થયા છે એમ જાણવું. 19" કર્મને ઉદયથી, આવરણથી અને પશમના ભેદને લઈને ગતિ, જાતિ, વર્ણ, આકૃતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ કે ઓછું, અધિકું જ્ઞાન વીર્ય પ્રગટ્યું હોય તેથી જે વિષમતા, વિચિત્રતા જણાય છે, તેને નહીં ગણતાં ચેતનાલક્ષણ બ્રહ્મના અંશની અપેક્ષાએ અથવા દ્રવ્યાસ્તિકનયથી કે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુલઘુત્વ, ચેતનત્વ, અમૂર્તત્વ, અસંખ્યય પ્રદેશ પરિણતિથી ચરાચર . જગત આત્મતુલ્યવૃત્તિથી સમાનપણથી જે યેગી જુએ, તે Page #105 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સર્વ જી પ્રત્યે સમ–રાગદ્વેષરહિત–પણે વર્તતે સર્વ કર્મક્ષયવાળી અવરથારૂપ મોક્ષે જાય. કારણ કે જે યેગી, સર્વ જી જીવપણે સમાન છે એવી વૃત્તિ સખી, રાગદ્વેષ પરિણતિ તજી, આત્મસ્વભાવના પરિચયી થાય છે, તે મેક્ષગામી (સમીપ મુક્તિગામી) થાય છે. 2 आरुरुक्षुर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि / - યોગાઢ: રામદેવ, શુદ્રથયાતઃિ પરા ભાષાર્થ - સમાધિરૂપ વેગ માર્ગે ચઢવા ઈચ્છતા મુનિ બાહ્ય આચારને પણ આશ્રય લે એટલે સાધક પ્રીતિ, ભક્તિ, વચનરૂપ શુભસંકલ્પમય કિયાએ અશુભ સંકલ્પ ટાળતે આરાધક થાય. સિદ્ધ કર્યો છે કેગ જેણે તે તે રાગદ્વેષના અભાવરૂપ ઉપશમથી જ કૃતાર્થ છે, યેગ-ગિરિ શિખરે ચઢેલા પુરુષને અંતર્ગત કિયા હોવાથી એટલે અંદર આવી છે કિયા જેને તેને અસંગ કિયા છે, તે લક્ષરૂપ છે, આલંબનરૂપ નથી, ઉપશમથી જ તે શુદ્ધ થાય છે. અનુવાદ : યોગ ગિરિચઢનાર મુનિ, કરે ક્રિયા પણ શુભ યેગારૂંઢ શમથી જ છે, અસંગ કિયાએ શુદ્ધ. 3 જ્ઞાનમંજરી –ગરૂપ પર્વત પર ચઢવા ઇચ્છનાર મુનિ એટલે ભાવસાધક પ્રીતિ, ભક્તિ, વચનરૂપ શુભ સંકલ્પ વડે અશુભ સંક૯પ વારતાં આરાધક થાય છે, પરંતુ સિદ્ધયેગી રાગદ્વેષના અભાવથી ઉપશમવંત બની કૃતાર્થ થાય છે, બાહ્ય આચાર પાળતાં છતાં ક્રોધના અભાવરૂપ શમથી શુદ્ધ નિર્મળ થાય છે. કેવા મુનિ ? સમ્યક્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ Page #106 -------------------------------------------------------------------------- ________________ 6 શમાષ્ટક નિજસાધન રાત્રયી લક્ષણ વેગ વિષે આરૂઢ (સિદ્ધ-યોગી). વળી કેવા મુનિ? અંતરમાં વળી છે જેના વીર્યગુણની પ્રવૃત્તિ રૂપ ક્રિયા એવા, એમ અત્યંતર ક્રિયાવાળા, રાત્રયમાં પરિ. મેલા મુનિ ક્ષમારૂપ શમથી એટલે માર્દવ, આર્જવ, મુક્તિ (નિર્લોભતા)ની પરિણતિરૂપે પરિણમેલા, નિર્મળ થાય છે. 3 ध्यानवृष्टेर्दयानद्याः शमपूरे प्रसर्पति / विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत् // 4 // ભાષાર્થ - ધ્યાનરૂપ વરસાદથી દયારૂપ નદીમાં ઉપશમરૂપ પૂર આવતાં ચિત્તના અશુદ્ધ ભાવરૂપ કિનારા પરનાં ઝાડ મૂળથી ઊખડી જાય. અનુવાદ - ધ્યાન વૃષ્ટિથી શમપૂરે, દયા નદીમાં દેખ; વિકાર તીર વૃક્ષ વહે, મૂળથી ઊખડી છેક. 4 જ્ઞાનમંજરી - ચિત્તની અંતર્મુહૂર્ત સુધી એક વસ્તુમાં સ્થિરતા (એકાગ્રતા) થવી તે ધ્યાન છે. કહ્યું છે કે - अंतोमुत्तमित्तं चित्तावत्थाणमेगवत्थुमि / छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु // 1 // અથ—અંતર્મુહૂર્ત માત્ર એક વસ્તુમાં ચિત્તની અવસ્થાને છઘસ્થનું ધ્યાન કહ્યું છે, પણ યોગને રોકવારૂપ ધ્યાન તે જિન-કેવળીને હોય છે. - અહીં તે નિમિત્તરૂપે દેવગુરુના સ્વરૂપમાં અદૂભુતતા આદિ સહિત ચિત્તની એકતા થવી તે ધર્મધ્યાન છે. તે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનરૂપ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ 98 જ્ઞાનમંજરી તેજક અનુભવ સાદિ વિચારચિય થતાં ત્યાં આજ્ઞાને નિર્ધાર તે સમ્યક્દર્શન છે. આજ્ઞાનું અનંતપણું, પૂર્વાપર અવિરોધપણું આદિ સ્વરૂપ વિચારતાં ચમત્કારપૂર્વક ચિત્તનું શાંત થવું તે આજ્ઞા-વિચય ધર્મધ્યાન છે. એ પ્રકારે અપાય આદિ ભેદ વિષે પણ નિર્ધાર (શ્રદ્ધા) જ્ઞાનપૂર્વક અનુભવ સહિત ચિત્તની વિશ્રાંતિ તે ધ્યાન જાણવું. તેમજ શુક્લ ધ્યાનમાં પણ સમ્યફજ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા સમજવી. આવી ધ્યાનરૂપ વૃષ્ટિ થવાથી દયારૂપ નદીમાં શમરૂપ પૂર ચઢી આવતાં વિકારરૂપ કાંઠે ઊગેલાં ઝાડ ઊખડી જાય. દયા એટલે પોતાના અને પરના ભાવપ્રાણની ઘાત ન થવારૂપ ભાવદયા. “શ્રી વિશેષાવશ્યક”માં ગણધરવાદ નામના અધિકારે સ્વપરના દ્રવ્યપ્રાણની રક્ષારૂપ દ્રવ્ય દયામાં પણ દયાને આરોપ કર્યો છે, કારણ કે ભાવદયાની બુદ્ધિનું અને તેના લક્ષણનું કારણ પણું દ્રવ્યદયા છે. તેથી દ્રવ્યદયા તે કારણરૂપ છે અને ભાવદયા તે ધર્મ છે. આ પ્રકારની દયાનદીએ ધ્યાન યોગથી સર્વ કષાયની પરિણતિ શાંત થવારૂપ શમનું, રાગદ્વેષના અભાવવાળા વચનધર્મરૂપ શમનું પૂર ચઢી આવે ત્યારે કામકોધાદિ અશુદ્ધ આત્મપરિણામરૂપ કાંઠા ઉપરના વૃક્ષો મૂળથી ઊખડી જઈ નાશ પામે જ. કારણ કે આ આત્મા વિષય-કષાયના વિકારોથી પીડાતે, આત્મગુણોને આવરણ કરનાર કર્મોને ઉદયથી પરિભ્રમણ કર્યા કરે છે તે જ આત્મા સ્વરૂપમાં આવી જવાથી આત્મામાં તલ્લીન થતાં ચઢતા જતા શમરૂપી પૂરે વિકારોને ज्ञानध्यानतपःशाल-सम्यक्त्वसहितोऽप्यहो / तं नामोति गुणं साधुर्यमामोति शमान्वितः // 5 // Page #108 -------------------------------------------------------------------------- ________________ 6 શમાષ્ટક ભાષાર્થ - તત્ત્વજ્ઞાન, સજાતીય પરિણમની ધારારૂપ ધ્યાન, ઈચ્છાના નિરોધરૂપ 12 પ્રકારે તપ, બ્રહ્મચર્ય અને આત્માની શ્રદ્ધારૂપ સમ્યકત્વ એટલા બધા ગુણવાળે સાધુ પણ, જે ગુણ સમગુણે અલંકૃત પુરુષ પામે છે, તે પામતે નથી. અનુવાદ :- જ્ઞાન, ધ્યાન, તપ, શીલ ને, સમકિત સહિત હોય; તે પણ સમગુણધારી સમ, લાભ ન પામે કેય. 5 જ્ઞાનમંજરી :-- તત્વની ઓળખાણરૂપ જ્ઞાન, પરિણામની સ્થિરતારૂપ ધ્યાન, ઈચ્છાનિધિરૂપ તપ, બ્રહ્મચર્યરૂપ શીલ, તત્વશ્રદ્ધારૂપ સમ્યકત્વ ઈત્યાદિ ગુણવાળા, રત્નત્રયરૂ૫ સાધનથી મેલ સાધનાર સાધુ જે કેવળજ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરતા નથી તે ગુણ શમતારૂપ ચારિત્રવાળા પામે છે. અહીં જ્ઞાનાદિ ગુણે કહ્યા તે નિરાવરણ, નિર્મળ કેવળજ્ઞાનને પ્રગટ કરવામાં પરંપરા કારણરૂપ છે અને શમ એટલે કષાયને અભાવ, યથાખ્યાત ચારિત્ર તે કેવળજ્ઞાનનું આસન્ન (નિકટ) કારણ છે. અશ્વકરણ, સમીકરણ, કિટ્ટી (કૃષ્ટિ) કરણરૂપ વીર્યથી સૂક્ષ્મ લેભના ખંડ ખંડ કરી તેને ક્ષય કરે છે ત્યારે નિર્વિકલ્પ સમાધિમાં અભેદ રત્નત્રયી પરિણતિ હોય છે અને ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાને તે યથાખ્યાત ચારિત્રવંત પરમ સમગુણધારી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મોને ક્ષય કરે છે અને સંપૂર્ણ, નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન અને પરમ દાનાદિ લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. માટે જ ક્ષપશમ જ્ઞાનવાળા જે પ્રાપ્ત કરતા નથી, તે પરમ Page #109 -------------------------------------------------------------------------- ________________ 100 જ્ઞાનમંજરી સમગુણધારી પ્રાપ્ત કરે છે. તેથી જ દર્શન, જ્ઞાનમાં નિપુણ ધીર પુરુષે (14) પૂર્વને અભ્યાસ કરે છે, ગુરુકુલવાસને આશ્રય કરે છે, નિર્જન વનમાં રમણતા કરે છે. આત્મવિશુદ્ધિના ઈચ્છક શમની પૂર્ણતા માટે ઉદ્યમ કરે છે. 5 સ્વયંભૂમvસ્પર્ધવર્ધsg: રમતાં-રસ | मुनियेनोपमीयेत कोऽपि नासौ चराचरे // 6 // ભાષાર્થ - અર્ધરજજુ પ્રમાણ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રના વિસ્તારની સ્પર્ધા કરનાર ઉપશમ રસ જેને છે એવા મુનિને જેની ઉપમા આપીએ એ કોઈ પણ પદાર્થ સચરાચર જગતમાં જણાતું નથી. અનુવાદ :-- સ્વયંભૂરમણ સમુદ્રસમ, શમતારસ વિસ્તાર; નિત્ય વધે જે મુનિ-મને, તે અનુપમ જગસાર. 6 જ્ઞાનમંજરી - અર્ધરજજુ જેટલા વિસ્તારવાળા છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સમાન વધતા જતા, રાગદ્વેષ રહિત ભાવરૂપ શમતા રસવાળા મુનિ, ભૂતકાળના રમણીય વિષયનું સ્મરણ નહીં કરનારા, વર્તમાનમાં ઈન્દ્રિથી જણાતા વિષયમાં રમણ નહીં કરનારા, ભવિષ્ય કાળ માટે મનેહર વિષયોની ઈચ્છાને અભાવ કરનારા એમ ત્રિકાળ વિષયત્યાગી મુનિને જેની ઉપમા ઘટે એ કઈ પણ પદાર્થ ચરાચર વિશ્વમાં વિખ્યાત નથી, કારણકે અચેતન પુદ્ગલના સમૂહથી ઊપજેલું બધું મૂર્ત (વર્ણ, ગંધ, રસ, સ્પર્શદિવાળું) છે, તે સહજ, આત્યંતિક, નિરુપમ ચારિત્રરૂપ સમભાવ કે સમતારસની સરખામણી શી રીતે કરી શકે? કારણ દુર્લભ Page #110 -------------------------------------------------------------------------- ________________ 6 શમાષ્ટક 101 શમતારસ સકળ વિશ્વના શુભ-અશુભ ભાવથી પર છે, રાગદ્વેષપણાથી રહિત ભાવ છે અને શુદ્ધ આત્માના અનુભવરૂપ છે. કહ્યું છે - वंदिज्जमाणा न समुल्लसंति, हेलिज्जमाणा न समुज्जलंति / दंतेण चित्ते न चलंति धीरा, मुणी समुग्घाइयरागदोसा / / અનુવાદ:– વદે બધા તેય ન હર્ષ માને, નિંદે છતાં જેહ ન રેષ આણે દમે બધા તેય ન દુઃખી ધીર, મુનિ તરે સર્વ કષાય-નીર. बालाभिरामेसु दुहाविलेसु, न तं सुहं कामगुणेसु रायं / विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणो सीलगुणेरयाणं // ભાવાર્થ -કામથી વિરક્ત અને શીલ ગુણમાં આસક્ત તપોધન ભિક્ષુઓને જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ અજ્ઞાનીને સુંદર ભાસતા પણ દુઃખથી ખરડાયેલા–મલિન કામગુણેમાં રાજાને પણ હેતું નથી. એમ શમતાને સ્વાદ લેનારને રાજાધિરાજના ભેગ રેગ જેવા, ચિંતામણિના સમૂહ કાંકરાના ઢગલા જેવા અને દેવે ભૂંડ જેવા ભાસે છે. તેથી સંગેથી ઉત્પન્ન થતી મીઠાશ દુખરૂપ છે અને શમતા એ જ મહા આનંદસ્વરૂપ છે. 6 शमसूक्तसुधासिक्त, येषां नक्तं दिनं मनः / कदापि ते न दह्यन्ते रागोरगविषोर्मिभिः // 7 // ભાષાર્થ :-- ઉપશમનું વર્ણન કરતાં સુભાષિત (સુવચન) રૂપ અમૃતને છંટકાવ જેમના મનમાં રાત્રિદિવસ Page #111 -------------------------------------------------------------------------- ________________ 102 જ્ઞાનમંજરી થઈ રહ્યો છે, તે મહાપુરુષે રાગરૂપી સપના વિષની લહેરીએથી (મૂછથી) કદી બળતા નથી. અનુવાદ :- રાતદિન મન જેમનું, શમશબ્દામૃત લીન રાગ-નાગ-વિષ–લહેરથી, બળે ન કર્દી સ્વાધીન. 7 જ્ઞાનમંજરી - જે મહાત્માઓના મનમાં, કષાયના અભાવવાળા ચારિત્ર પરિણામરૂપ શમનાં સુભાષિતરૂપી અમૃતને છંટકાવ અહોરાત્ર થયા કરે છે, તે આસક્તિરૂપ રાગનાગના ઝેરની લહેરીએથી કદાપિ બળતા નથી. જગતવાસી જીને રાગરૂપી નાગ હસ્ય છે, ઝેરની લહેરે તેમનું મગજ ઘૂમી રહ્યું છે ઈષ્ટ-સંગ અને અનિષ્ટ-વિયેગ માટેની ચિંતાથી ભમે છે, આગળ આગળથી શેચ કરાવે તેવી કલ્પનાઓના કલ્લોલે ઉઠાવે છે. જગતની એંઠરૂપ અનેક પુદ્ગલકંધેને સંગ્રહ કરે છે, અનેક જણની પાસે પૈસા પેદા કરવાના ઉપાયો યાચે છે; કૂવાઓમાં ઊતરે છે, વહાણ વડે સમુદ્રમાં પ્રવેશ કરે છે, દ્રવ્યાદિ અહિતકારી ઉપાધિને હિતરૂપે માનનારા તે જ જીવે જ્યારે જગતને ઉપકારી તીર્થંકરનાં વાક્યો સાંભળી શમતારૂપ ધન પામે છે ત્યારે સ્વરૂપના આનંદને અનુભવે છે, સ્વભાવનું જ્ઞાન, સ્વભાવની સ્મણતા અને સ્વભાવના અનુભવથી સદા અસંગતામાં મગ્ન થઈ આત્મગુણના આનંદવનમાં વિચરે છે. માટે સર્વપરભાવમાં એક્તા થઈ ગઈ છે તે તજીને શમતાવાળા થવા ગ્ય છે. 7 गर्जेदज्ञानगजोत्तङ्गरङ्गध्यानतुरङ्गमाः / जयन्ति मुनिराजस्य शम-साम्राज्यसंपदः // 8 // ચિતાથી લેમ હાલે ઉઠાવે અનેક જણ છે, વહા Page #112 -------------------------------------------------------------------------- ________________ 6 શમાષ્ટક 103 ભાષાર્થ –માં ગર્જતા જ્ઞાનરૂપ હાથી અને મોટા ખેલતા ધ્યાનરૂપ ઘડા છે એવી મુનિરૂપ રાજાની ઉપશમરૂપ સામ્રાજ્ય(કુરાઈ)ની સંપદા (સંપત્તિ) જ્યવંત વર્તે છે. અનુવાદ - જ્ઞાન-ગજ ગાજી રહ્યા, ધ્યાન–અશ્વના ખેલ; શમ-સામ્રાજ્ય વિલાસજય, મુનિ-રાજા-સુખ-રેલ. 8 જ્ઞાનમંજરી –મુનિરૂપી રાજાની શમરૂપ સામ્રાજ્યસંપત્તિ જયવંત વર્તે છે. કેવી છે સંપત્તિ ? સ્વપર પ્રકાશક કુરતા જ્ઞાનરૂપ ગાજતા હાથી વડે (ઊંચી) મહાન અને વધતા ધ્યાનરૂપ નાચતા, ગેલતા ઘડાવાળી છે, એથી જ્ઞાનગજ અને ધ્યાન–અશ્વોથી શોભતી નિગ્રંથરૂપ રાજાની રાજ્ય સંપદા જયવંત વર્તે છે. માટે સમતાને ધામરૂપ મુનિઓનું મહારાજપણું સદા જયવંતું છે. તેથી શમના અભ્યાસી થવું એ ઉપદેશ છે. 8 Page #113 -------------------------------------------------------------------------- ________________ 7 ઇક્રિયજયાષ્ટક बिभेषि यदि संसाराद्, मोक्षप्राप्तिं च कांक्षसि / तदेन्द्रियजयं कर्ते, स्फोरय स्फारपौरुषम् // 1 // ભાષાર્થ - જે તે સંસારથી બીતે હોય અને મેક્ષની પ્રાપ્તિને ઈચ્છતે હેય તે ઇંદ્રિયને જય કરવા માટે દેદીપ્યમાન પરાક્રમ પ્રગટાવ (ફેરવ). અનુવાદ -- જે તું ત્રાસે ભવ થકી, ઈચછે મુક્તિલ્હાવ, તે ઇંદ્રિયે જીતવા, પ્રબળ બળ પ્રગટાવ. 1 જ્ઞાનમંજરી –શમ પ્રગટ થવામાં અંતરાય કરનાર ઈટ્રિયેની અભિલાષાઓ છે તેથી ઇન્દ્રિયે જીતવાથી જ શમ અવસ્થા આવે છે, માટે ઇન્દ્રિયજયાણક વર્ણવે છે. ઇંદ્ર એટલે જીવ, સર્વ પરમ ઐશ્વર્યના ગે જીવ ઇંદ્ર છે. ઇંદ્ર (જીવ) જેથી ઓળખાય, તેવું ચિહ્ન તે ઇંદ્રિય, કારણ કે ઇન્દ્રિયે જીવને સૂચવે છે, દર્શાવે છે, પ્રગટ કરે છે, ઓળખાવે છે, ઇંદ્રિયના વિષયને અનુભવથી જણાવવા પણાની સિદ્ધિ થાય છે. તે સિદ્ધિ થતાં “વયોજનારતોનીવો' ઉપગ લક્ષણે ઓળખાતે જીવ એમ જીવની સિદ્ધિ થાય છે. બે પ્રકારની ઇઢિયે છેઃ દ્રવ્ય ઇદ્રિ, ભાવ ઇઢિયે. દ્રવ્ય ઇંદ્રિય પણ બે પ્રકારની છે : નિવૃત્તિ ઇંદ્રિય, ઉપકરણ Page #114 -------------------------------------------------------------------------- ________________ 7 ઇન્દ્રિયજયાષ્ટક 105 ઇદ્રિય. ત્યાં નિવૃત્તિ એટલે અંગોપાંગેની ઇંદ્રિયદ્વારરૂપ રચના. ઉપકરણ તે નિર્માણ નામકર્મ અને અંગે પાંગ નામકર્મરૂપ કર્મવિશેષથી સંસ્કાર પામેલા શરીરના જે પ્રદેશે તે. નિવૃત્તિ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. તેને જેમ જેમ હાનિ ન પહોંચે અને તેને મદદ મળે તે ઉપકાર કરે તે ઉપકરણ પણ બાહ્ય, અત્યંતરરૂપે બે પ્રકારે છે. ભાવ ઇંદ્રિયના પણ લબ્ધિ અને ઉપગ એમ બે ભેદ છે. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને વીર્યંતરાય કર્મના ક્ષપશમથી પ્રગટ થતી સ્પર્શાદિ ગ્રાહકશક્તિ તે લબ્ધિ છે. સ્પર્શ આદિનું જાણવું તે ઉપગ છે. સ્પર્શ આદિ જ્ઞાન ફળરૂપ ઉપગ છે. અહીં વર્ણ આદિ જ્ઞાનને ઇદ્રિના વિષય કહ્યા છે, પરંતુ મને હર કે અણગમતા વર્ણ આદિમાં ઈષ્ટ–અનિષ્ટતા થવાથી ઈષ્ટ પ્રત્યે આકર્ષણ અને અનિષ્ટ પ્રત્યે વિમુખતા ઊપજવારૂપ મેહપરિણતિને જ જ્ઞાનમગ્ન મહાત્માઓ વિષયપણે ગણે છે, નહીં તે જે જ્ઞાનને વિષયપણાવાળું માનીએ તે સિદ્ધ ભગવાનના જ્ઞાનને પણ વિષયેવાળું જ્ઞાન માનવારૂપ આપત્તિ-દોષ આવે. માટે રાગદ્વેષપણે પ્રવર્તતા જ્ઞાનને વિષયરૂપ (મેહરૂ૫) ગણાય. કારણ અને કાર્યમાં એકતા હોય છે. ચારિત્રમેહના ઉદયથી નહીં રમવાયેગ્ય ભાવમાં રમણતા તે અસંયમ છે. ત્યાં વર્ણાદિક માત્ર રેય (જાણવાયેગ્ય પદાર્થરૂપે) જ નથી પણ સુંદર લાગવાથી તેમાં રમણીયરૂપ ઈષ્ટબુદ્ધિ થાય છે. વિષયેની ઇક્રિયા દ્વારા પ્રવર્તતા જ્ઞાનનું ઈષ્ટઅનિષ્ટપણે પરિણમવું અટકે તે ઇન્દ્રિય વિષયજય છે. એમ Page #115 -------------------------------------------------------------------------- ________________ 106 જ્ઞાનમંજરી કેમ વ્યાખ્યા કરી? એમ કેઈ કહે તે ઉત્તર કે જે દ્વારથી વર્ણાદિનું જ્ઞાન થાય પણ ઈષ્ટ અનિષ્ટતા ન થાય તે ઇન્દ્રિયજય છે, તે અનાદિની અશુદ્ધ, અસંયમરૂપ પરિણતિને રેકવારૂપ છે, ત્યાં જ્ઞાન તે આત્માનું પોતાનું લક્ષણ હેવાથી સ્વપર પ્રકાશકરૂપ સાધ્ય છે, ઈષ્ટ–અનિષ્ટપણથી થતે વિભાવ જ સંગના વેગે અનાદિની પરંપરાથી થયેલા અશુદ્ધ ભાવ છે તે સર્વ પ્રકારે તજવા ગ્ય છે. તેથી જ ઇંદ્રિયે જીતવા ગ્ય છે. ત્યાં દ્રવ્ય જ્ય ઇન્દ્રિયાને સંકેચવા આદિરૂપ છે અને ભાવજય ચેતના અને વીર્યનું સ્વરૂપમાં પ્રવર્તવું તે છે. નૈગમનયથી નિવૃત્તિ અને ઉપકરણરૂપ ઇંદ્રિયની પરિણતિ નિર્માણ આદિ કર્મને ઉદયે થયેલાં ઇદ્રિયસંસ્થાને છે. આજુસૂત્ર નયે પિતાપિતાના વિષયને ગ્રહણ કરવામાં તત્પર થયેલાં નિવૃત્તિ અને ઉપકરણે છે; શબ્દ નયથી સંજ્ઞાગ્રહણને પ્રાપ્ત થયેલ લબ્ધિ અને ઉપગની પરિણતિરૂપ વૃત્તિ છે. સમભિરૂઢ નયે સંજ્ઞાએ પ્રહાયેલા અને નહીં રહાયેલા વિષયના ક્ષેત્રમાં પ્રાપ્ત વિષયનું જ્ઞાન છે. અને એવંભૂત નયે મતિ, શ્રત, ચક્ષુ-અગષ્ણુ તથા વીતરાયના ક્ષપશમની મર્યાદાના અંત સુધીનું જેટલું જ્ઞાન છે, તેમાં અસંયમીનું જ્ઞાન ઈષ્ટ– અનિષ્ટપણા સહિત જ હોય છે, તેથી તે વિષયરૂપ છે એમ સંજ્ઞાનું જોક્તાપણુરૂપ અશુદ્ધતા તે આત્માનાં અશુદ્ધ પરિણામ છે, તેને જય પણ પહેલા ચાર નયની અપેક્ષાએ કારણરૂપ શબ્દાદિ સંબંધી સંયમ ગુણને પ્રગટાવવા માટે ચેતન આદિ પરિણામરૂપ દ્રવ્યજય છે તેપણ ભાવજયનું કારણ હોવાથી તેને અભ્યાસ કર્તવ્ય છે. ભાવ તે આત્મધર્મ હોવાથી સાધ્ય જ છે તેને માટે ઉપદેશ કરે છે?— Page #116 -------------------------------------------------------------------------- ________________ 7 ઇન્દ્રિયજ્યાષ્ટક 107 - હે ભવ્ય ! જે તું સંસારથી ભય પામ્યા હોય, વળી સર્વ કર્મના ક્ષયરૂપ મેક્ષની અભિલાષા રાખતે હેય, તે ઇદ્રિને જીતવા માટે દેદીપ્યમાન પરાક્રમ પ્રવર્તાવ. માટે મહા દુઃખદાયક ભાવકૂપથી થાકેલે, શુદ્ધ ચિદાનંદને અભિલાષી જીવ હલાહલ ઝેર જેવા ઇદ્રિના વિષયને તજે છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે - सल्लं कामा विसं कामा कामा आसीविसोपमा / कामे पत्थेमाणा अकामा जंति दुग्गई // અનુવાદ :-(હરિગીત છંદ) - કામ કાંટો, કામ વિષ છે, કામ ઝેરી નાગ જે; કામની પાછળ પડી, અવગતિ વરે કર રાગ જો. वृद्धास्तृष्णाजलापूर्ण रालवालेः किलेन्द्रियैः / मूच्र्छामतुच्छां यच्छन्ति विकारविषषादपाः // 2 // ભાષાર્થ - લાલસારૂપી જળથી ભરેલાં ઇન્દ્રિયરૂપી ખામણમાંથી વધેલાં વિકારરૂપી વિષવૃક્ષો (ઝેરી ઝાડ) ખરેખર આકરી મૂચ્છ (મહા મેહ) પમાડે છે. અનુવાદ - વિકાર વિષવૃક્ષે વધે, ઇંદ્રિય-ફરતી પાળ તૃષ્ણ-જળ ભરપૂર , અતિ વિકરાળ. 2 જ્ઞાનમંજરી –ખરેખર વિષય ભેગમાં મીઠાશ મનાવનારી ઇદ્રિરૂપી ખામણાં (ઝાડની ફેર ફરતી ક્યારાપાળી) વડે ઊછરેલાં વિકારરૂપી વિષવૃક્ષે અત્યંત મૂર્છા (મૂઢતા) આપે છે, અનાદિ કાળથી સ્વરૂપને ભૂલેલા પર Page #117 -------------------------------------------------------------------------- ________________ 108 , જ્ઞાનમંજરી ભાવમાં વારંવાર તન્મય થવાથી મૂઢતા પામેલા જીના વિકારરૂપ વિષવૃક્ષો સ્પર્શનાદિ વિષય ગ્રહણ કરનારી ઇન્દ્રિયોથી ઊછરેલાં છે તે મહા મેહ ફેલાવે છે. કેવાં ખામણુંથી ઊછરે છે? તૃષ્ણારૂપ જળથી ભરેલાં છે. તૃષ્ણ એ લેભઘેલછા, લાલસા છે, તે રૂપ જળથી ખામણ ભરેલાં છે. તૃષ્ણાથી પ્રેરાયેલા ઇંદ્રિયરૂપી ઘોડા દોડે છે. તૃષ્ણ અનંત सुवन्नरुप्पस्स य पव्वया भवे सियाहु कैलाससमा असंखया / नरस्स विलुद्धस्स न हुति किंचि, इच्छा हु आगाससमा अणंतया / / અનુવાદ :- (હરિગીત છંદ) કૈલાસ સમ અગણિત ગિરિ સોના-રૃપાના છે મળે, આકાશ સમ ઈચ્છા અનંતી લેભ નાની ના ટળે. 1 वारमणंतं भुत्ता वंता चत्ता य धीरपुरिसेहिं / ते भोगा पुण इच्छइ भोत्तुं तिहाउलो जीवो / / અનુવાદ :- જે ભેગને છેડે, પુરુષે એક ગણી, અથવા, અનંત વાર ગ્રહી ઓક્યા, તે તૃષ્ણાકુળ ચહે ગ્રહવા. 2 તૃષ્ણથી આકુળવ્યાકુળ થયેલાને જ વિષયે રમણીય ભાસે છે. અને તે તૃષ્ણા અનાદિ અભ્યાસને લીધે વિષયના પ્રસંગથી વધે છે તેથી ઇંદ્રિયેના વિષયને ત્યાગ કરવા ગ્ય છે. 2 सरित्सहस्रदुःपूर-समुद्रोदरसोदरः / तृप्तिमान् नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना // 3 // Page #118 -------------------------------------------------------------------------- ________________ 7 ઇન્દ્રિયજયાષ્ટક 109 ભાષાર્થ - હજારે નદીએથી પુરાવા મુશ્કેલ એવે સમુદ્રના પેટને સગે ભાઈ ઇંદ્ધિને સમૂહ તૃપ્ત થાય તેમ નથી એવું જાણું તું સમ્યફ શ્રદ્ધાને કરી તૃપ્ત થા. અનુવાદ :- ધરાય નહિ નદ સહસથી, એવા ઉદધિ સમાન; ઇદ્રિય ઈચ્છા રહે ઊણ, સમ્યફ તૃમિ આણ. 3 જ્ઞાનમંજરી - હે ભવ્ય ! આ ઇંદ્રિયને સમૂહ કદી તૃપ્ત થવાનું નથી. કારણકે નહીં ભેગવેલા પદાર્થોમાં ઈચ્છા, ભેગવાતા પદાર્થોમાં મમતા અને પૂર્વે ભગવી લીધેલા પદાર્થોનું સ્મરણ એમ ત્રણે કાળ સંબંધી અશુદ્ધ પ્રવૃત્તિ થઈ રહી છે. માટે ઇંદ્રિયેના વિષયમાં આસક્તિવાળાને તે તે પદાર્થોથી તૃપ્તિ થતી નથી. ઇંદ્રિયને સમૂહ કે છે? હજારે નદીએથી પણ જે ધરાતે નથી એવા મેટા પેટવાળા સમુદ્રના સગા ભાઈ જે ઈદ્રિયને સમૂહ છે. તેથી ઇંદ્રિયેની અભિલાષા પૂરતાં છતા અપૂર્ણ રહે તેવી છે, માત્ર શમસંતોષથી પુરાય તેમ છે, તે માટે હિત શિખામણ દીધી છે કે હે ઉત્તમ પુરૂષ! આત્માના અંતરંગસ્વરૂપથી અંતરાત્માથી તૃપ્ત થા. સ્વરૂપના અવલંબન સિવાય તૃષ્ણને ક્ષય થતો નથી. કારણ કે આ જીવ સંસાર ચકની મધ્યમાં રહેલા પરભાવને પિતાપણે માનનાર, “શરીર જ આત્મા છે” એમ બાહ્યભાવમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા બની અનંત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી મેહથી રગદોળાયેલું પરિભ્રમણ કરે છે, તે જ જીવ નિસર્ગ (સ્વાભાવિક સમજણ) કે અધિગમ (ઉપદેશ આદિથી થયેલી Page #119 -------------------------------------------------------------------------- ________________ 110 જ્ઞાનમંજરી સમજ) વડે સ્વરૂપ અને પરરૂપના ભેદવિજ્ઞાનથી “હું શુદ્ધ છું” એ નિશ્ચય કરી સમ્યફદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આત્માને આત્માપણે જાણનાર, રાગ આદિને પરરૂપે નિર્ધાર કરનાર સમ્યફષ્ટિ અંતરાત્મા કહેવાય છે, તે જ જીવ, સમ્યફદર્શનની પ્રાપ્તિના અવસરે નિર્ધાર કરેલા તત્વસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થતાં, પરમ આનંદમય, સંપૂર્ણ સ્વધર્મની પ્રગટતાને ભેગવનાર સિદ્ધ પરમાત્મા થાય છે. તેથી મિથ્યાત્વને દૂર કરી આત્મસ્વરૂપના ભેગ વડે એંઠ, મળ કે કાદવ સમાન વિષયોને તજે છે - विसयविसं हालाहलं, विसयविसं उक्कडं पीयं / ताणं विसयविसया पिव विसयविसविसुईहुंति // कामभोगग्रहो दुष्टः कालकूटविषोपम: / तद्व्यामोहनिवृत्त्यर्थमात्मभावोऽमृतोपमः // ભાવાર્થ –-વિષયરૂપી વિષ હલાહલ ઝેર જેવું છે; વિષયવિષ ઉત્કૃષ્ટપણે પીધું છે. વિષયને વિરેચન કરનાર અતિવિષ હવે પી જેથી વિષયવિષની વિશુચિકા (ઝાડા-ઊલટી) થાય. કામ ભેગ એ દુષ્ટ ગ્રહ છે, કાળકૂટ ઝેર જેવા છે, તેની મૂંઝવણ દૂર કરવા માટે આત્મભાવ અમૃત સમાન છે. માટે આત્માના અનુભવથી તૃપ્તિ કર. 3 आत्मानं विषयः पाशैभववासपराङ्मुखम् / इन्द्रियाणि निवन्नन्ति मोहराजस्य किंकराः // 4 // ભાષાર્થ - સંસાર-વાસથી વિમુખ આત્માને મેહરાજાના નેકર સમાન ઇંદ્રિય વિષયરૂપ દોરડાથી બાંધે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ 7 ઇન્દ્રિયજ્યાષ્ટક 111 મહામહ રાજાને વડે બેટો રાગ કેસરી, તેને વિષયાભિલાષ નામે પ્રધાન છે, તેનાં સંતાન ઇંદ્રિયે છે. અનુવાદ - મહરાય–સેવક સમી, ઇંદ્રિય બધે બંધ; વિષય-પાશથી જીવને, ભવભરુને પ્રતિબંધ. 4 જ્ઞાનમંજરી - સંસારમાં વસવાથી ઉદ્વેગ પામેલા આત્માને ઈંદ્રિયે ભવવાસમાં દૃઢ કરે છે, બાંધી રાખે છે. શાન વડે? વિષયરૂપ પાશથી. ઇદ્વિરૂપ મેહરાજાના આ નેકરે મેહના પરિવારરૂપ, મેહનાં સંતાનની ઉપમા જેમને અપાઈ છે તેમાં મુખ્ય રાગકેસરી છે તે જગતને મૂંઝવનાર છે. તેને પ્રધાન વિષયાભિલાષ નામે છે. ભવના મૂળરૂપ વિષયને ત્યાગ હિતકારી છે. 4 गिरिमृत्स्ना धनं पश्यन् धावतीन्द्रियमोहितः। अनादिनिधनं ज्ञान-धनं पार्श्व न पश्यति // 5 // ભાષાર્થ-ઈન્દ્રિયના મોહમાં પડેલે જીવ પર્વતની માટી(કાચું સોનું, રૂપું)ને ધન માનતે આમ તેમ ડે છે, પરંતુ અનાદિ અને અનંત (આદિ-અંતરહિત) જ્ઞાનધન (જ્ઞાનરૂપી ધન) પાસે છે છતાં તે દેખતે નથી. સત્તાવિશ્રાંત (સત્તામાં રહેલું) કેવળજ્ઞાનરૂપ ધન પાસે છે. કહ્યું છે - વત્રનાળમid નવસર્વ તયં નિરાવર” કેવળજ્ઞાન અનંત અને નિરાવરણ છે તથા જીવનું સ્વરૂપ છે. અનુવાદ: ગિરિધૂળ ધન ગણ દોડતે, ઇંદ્રિય–મેહે ગ્રસ્ત જ્ઞાન અનાદિ અનંત ધન, પાસે જુએ ન મસ્ત. 5 Page #121 -------------------------------------------------------------------------- ________________ 112 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી –સુવર્ણ આદિક પર્વતની માટીને ધન જાણી, ઇંદ્રિયેના વિષયમાં આસક્ત એ મૂઢ જીવ આમતેમ ભમે છે, ત્યારે પિતાનું તત્વજ્ઞાનરૂપ ધન પાસે છતાં જેતે નથી. કેવું જ્ઞાન છે? સત્તાની અપેક્ષાએ આદિ રહિત અને અંતરહિત સત્તાવિશ્રાંતિરૂપ છે. કહ્યું છે કે :-- વત્તનાળામાં સમાવવું તય નિરાવર સિદ્ધપણે અવિનશ્વર (અવિનાશી) હેવાથી નિગોદ અવસ્થા સુધીમાં પણ અત્યંત બેધરૂપ જ્ઞાન મહામહના ઉદયમાં પણ સત્તામાં રહેલું છે, સમ્યફદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરત (સાધુઓ)ને સાધ્યરૂપ, નિર્વિકલ્પ સમાધિરૂપ શુક્લધ્યાનના ફળરૂપ, અહંત અને સિદ્ધોનું પરમ સ્વરૂપ જે કેવળ જ્ઞાનરૂપ ધન પિતાનું, સહજ છે તેને વિસારીને મૂઢ મનુષ્ય ઉપાધિરૂપ માટીને પથ્થરમાં ધનની કલ્પના કરી મેહ પામે છે, મૂંઝાય છે. 5 इन्द्रियार्थेषुधावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः // 6 // ભાષાર્થ - મૃગજળ(ઝાંઝવાનાં પાણી)ની પિઠે જેમાં તૃષ્ણ આગળ આગળ વધતી જાય છે એવા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ ઇદ્રિના વિષને વિષે મૂર્ખ માણસે જ્ઞાનરૂપ અમૃતને તજીને દેડે છે. અનુવાદ - દૂર જતાં દૂર દેખીએ, મૃગજળ–વિષયે મેહ, જ્ઞાનામૃત ત મૂઢ ત્યાં, દોડે તે નિજ દ્રોહ. 6 જ્ઞાનમંજરી -- સ્યાદ્વાદ પ્રમાણે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ વિનાના મૂર્ખ મનુષ્ય અવિનાશી પદની પ્રાપ્તિ કરાવે તેવા ધરૂપી અમૃતને તજીને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને Page #122 -------------------------------------------------------------------------- ________________ 113 7 ઇન્દ્રિયયાષ્ટક શબ્દરૂપ ઇદ્રિના વિષયે પ્રત્યે દોડે છે. વિષયભેગની અભિલાષાથી આતુર રહે છે, તેને માટે યન કરે છે, તેને અર્થે દંભના વિકપિની કલ્પના કરે છે, તેને માટે ખેતી આદિ ધંધા કરે છે. તે ઇન્દ્રિયના વિષયે કેવા છે? મૃગજળરૂ૫ ભ્રાંતિ જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આગળ આગળ દૂર દેખાય તેની પેઠે આગળ આગળ વધતી ભેગની પિપાસારૂપ તૃષ્ણા જેમાં રહે છે તેવા ઇંદ્રિયના વિષયે છે. જેમ મૃગતૃષ્ણારૂપ જળ પિપાસાને હરતું નથી, માત્ર બ્રાંતિ જ છે, તેમજ ઈદ્રિયેના ભાગો સુખરૂપ નથી, અજ્ઞાનીને તેમાં સુખની બ્રાતિ જ થઈ છે. 6 पतङ्गभृङ्गमीनेभ-सारङ्गा यान्ति दुर्दशाम् / ઈન્દ્રિયોગો, સુરતૈ: f ન પડ્યfમ? IIળા ભાષાર્થ –પતંગિયું, ભમર, માછલું, હાથી અને હરણ એક એક ઇંદ્રિયના દષથી જે મરણરૂપ માઠી દશાને પામે છે, તે તે પાંચેય ષવંત ઇંદ્રિયોથી શું ન થાય ? અનુવાદ : હાથી, મત્સ્ય, ભમરો, હરણ, પતંગનાં દુઃખ સ્પષ્ટ; અકેક ઇંદ્રિય વશ મરે, શું ન કરે સૌ દુષ્ટ ? 7 જ્ઞાનમંજરી - રૂપમાં આસક્ત પતંગિયું, રસમાં આસક્ત માછલું, ગંધમાં આસક્ત ભમરે, સ્પર્શમાં આસક્ત હાથી, શબ્દમાં આસક્ત હરણ, એ બધાં એક એક ઇંદ્રિયના દોષને લીધે દુષ્ટ-દીન દશા પામે છે, તે પાંચેય દુષ્ટ ઇંદ્રિયેથી શું દુખ ન સંભવે ? સર્વ આપત્તિ સંભવે જ, માટે જ મોટા ચકવતી, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કુંડરિક Page #123 -------------------------------------------------------------------------- ________________ 114 જ્ઞાનમંજરી આદિ વિષયમાં વ્યાપેહ પામેલા ચિત્તવાળા બની નરકમાં દીન દશા પામ્યા છે; વધારે શું કહેવું? વિષયરૂપ વિષને ભંગ ન કરે. 7 विवेकद्वीपहर्यक्षैः समाधिधनतस्करैः / 'इन्द्रियैर्न जितो योऽसौ धीराणां धुरि गण्यते // 8 // ભાષાર્થ –વિવેકરૂપ હાથીને હણનાર સિંહ સમાન, અને નિર્વિકપ ધ્યાનરૂપ ધન લૂંટી લેનાર લૂંટારા જેવી ઇંદ્રિયને વશ જે થયે નહીં તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે. અનુવાદ:– વિવેક હાથના સિંહ સમ, ઇંદ્રિય જે જિતાય, સમાધિ ધન રાય ના, ધીર વીર ગણાય. 8 જ્ઞાનમંજરી - સ્વપરને ભેદ સમજવારૂપ વિવેક હાથી સમાન છે, તેને હણનાર સિંહ સમાન ઇદ્રિ છે. વળી સ્વરૂપના અનુભવમાં વિલાસરૂપ સ્થિરતા તે સમાધિ નામનું સર્વસ્વ ધન છે તેનું હરણ કરનાર ચેરે જેવી ઇદ્રિ છે. જે નમિરાજર્ષિ, ગજસુકુમાર, સુકુમાલપાલ આદિ પુરુષ ઇંદ્રિયને વશ ન થયા તે ધીર પુરુષમાં મુખ્ય ગણાય છે, વખણાય છે. કહ્યું છે કે - धन्यास्ते ये विरक्ता गुरुवचनरतास्त्यक्तसंसारभोगाः / योगाभ्यासे विलीना गिरिवनगहने यौवनं ये नयन्ति / तेभ्यो धन्या विशिष्टाः प्रबलवरवधूसंगपंचाग्नियुक्ताः / नैवाक्षौघे प्रमत्ताः परमनिजरसं तत्त्वभावं श्रयंति // 1 // 1. પાઠાન્તર ક્રિયે ન તોડલ Page #124 -------------------------------------------------------------------------- ________________ 7 ઇન્દ્રિયજયાષ્ટક 115 અનુવાદ (પ્રભાતિયું) : ધન્ય વૈરાગિયા, ગુરુવચન રાગિયા, ભેગ સંસારના ત્યાગિયા જે, વેગ અભ્યાસમાં લીન, જુવાનીમાં, ગિરિવન ગહનમાં રાચિયા જે, અધિક એથી વળી ધન્ય તેને ગણે, જે દમે ઇદ્રિયે અપ્રમાદે, પંચ અગ્નિગણે વિષયને શેષવા, પરમ નિજતત્વરસ લે સુસ્વાદે. અહેહે ! પૂર્વભવમાં ચાખેલા સમતાસુખના સ્મરણથી અનુત્તર વિમાનમાં સુખ ભેગવનાર લવસત્તમ ઇંદ્રાદિ તે વિષયને સ્વાદ ત્યાગવા અસમર્થ હોવાથી મુનિના ચરણકમળમાં જમીન પર આળેટે છે! માટે અનાદિકાળમાં અનેક વાર ભેગવેલા વિષયે પ્રત્યે પૂંઠ દેવાયેગ્ય છે, તેને સંગ પણ કરવા એગ્ય નથી; પૂર્વે કરેલે તેને પરિચય સ્મૃતિમાં પણ આવવા દે નથી; સમયે સમયે દુર્ગછા જ કરવા ગ્ય સંસારના બીજ જેવા ઇંદ્રિયેના વિષયે છે. એટલા માટે જ નિગ્રંથ પુરુષ તત્વ અવલોકનની ઈચ્છા આદિમાં વાચનાદિ વડે કાળ ગાળે છે. કહ્યું છે કે - "निम्मल निक्कल निस्संग सिद्ध सब्भावफासणा कईया" નિર્મલ, નિષ્કલ, નિસંગ, સિદ્ધ સદ્ભાવસ્પર્શના કહી છે. ઇત્યાદિ રુચિથી રાત્રયમાં પરિણમીને સ્થવિરકલ્પ કે જિનકલ્પ અવસ્થામાં મુનિઓ રહે છે. સર્વ ભવ્ય જીવેએ એ જ કર્તવ્ય છે. 8 Page #125 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક संयतात्मा 'श्रयेच्छुद्धोपयोगं पितरं निजम् / धृतिमम्बा च पितरौ तन्मां विसृजतं ध्रुवम् // 1 // युष्माकं संगमोऽनादिबंधवोऽनियतात्मनाम् / ध्रुवैकरूपान् शीलादि-बंधूनित्यधुना श्रये // 2 // ગુમન્ છે. ભાષાર્થ –કરવા માંડ્યું તે કર્યું, સંયમ ગ્રહવા માંડ્યો તે ગ્રહણ કર્યો એ અપેક્ષાએ “સંયતાત્મા’ અહીં સંયમ માટે તત્પર થયેલાને કહ્યો છે. સંયમ સન્મુખ બનીને રાગદ્વેષ રહિત શુદ્ધ આત્મજ્ઞાન (શુદ્ધ ઉપગ) રૂપ પિતાને અને આત્મરતિ (ધૃતિ) રૂપી માતાને હું આશ્રય લઉં છું, ગ્રહું છું તે માટે હે માતા-પિતા ! નિશ્ચય મને મોકળ કરે, છૂટો કરો. 1 ભાષાર્થ –તમારો સંગ–મેળો પ્રવાહથી અનાદિ છે, હે બંધુઓ! તમે કેવા છે? અનિશ્ચિત પર્યાયરૂપ છે, બંધુ તે શત્રુ થાય, શત્રુ તે બંધુ થાય, એ તમારે સંગ છે, માટે નિશ્ચયથી અવિચલિત એક રૂપ જેનું છે એવા શીલ, સત્ય, શમ, દમ, સંતેષાદિક બાંધવનું અવિચલિત એક સ્વરૂપ હોવાથી તેમને હવે હું આશ્રય ગ્રહું છું. 2 1 થયે શુદ્રો ...પાઠાન્તર Page #126 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 117. અનુવાદ - સંયમાથીને નિજપિતા, શુદ્ધ ભાવ નિજ જોય; ધૃતિ-માતા માટે મને, મા-બાપ ! છૂટો કરી ઘોય. 1 હે બંધવ! તમ સંગ તે, અનાદિ ને અનિયત હવે શીલાદિ બંધુ ધ્રુવ, એકરૂપ સંમત. 2 જ્ઞાનમંજરી - ત્યાગથી ઇન્દ્રિયજય વળી વધે છે; તેથી આત્માના સ્વરૂપથી અન્ય જે પરભાવપણું તે તજવા ગ્ય છે. માટે ત્યાગાષ્ટક લખે છે. તજવું તે ત્યાગ. પર ભાવને ત્યાગ સર્વને સુખરૂપ છે. ત્યાગ એટલે છેડી દેવું. ત્યાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવપણે વસ્તુનું અસ્તિત્વ છે એ સ્યાદ્ અતિ નામને પ્રથમ પ્રકાર વિચારતાં આત્મપરિણામ એટલે પિતાના આત્મામાં વર્તતે “સ્વધર્મ સમવાયપણે આત્માથી અભેદ હોવાથી, તેને ત્યાગ ન બને; પરંતુ સમ્યફજ્ઞાન આદિ સાધનમાં વર્તવાથી, વિસારી મૂકેલાનું સ્મરણ થતું હોવા છતાં તેના આત્મામાં “સ્વધર્મનું તે ઉપાયપણું જ છે, કારણકે અંતર્ધાન થઈ ગયેલે આત્મા તેથી પ્રગટે છે, જેને ભગવ્યું નથી, તે ભગવાય છે–અનુભવાય છે. બાકી બધાને સંગ સંબંધ માત્ર છે એમ જાણવાથી તે તજવા ગ્ય જ લાગે છે. જો કે સદૈવ આદિ નિમિત્ત, શુભ આચરણ, ધ્યાન આદિ આત્મસાધન પરિણામની ગ્રહણતા અનાદિ અશુદ્ધ પરિણતિ ગ્રહવાની વૃત્તિ નિવારવા માટે સ્વીકારી છે, તે પણ સ્વસિદ્ધ અવસ્થાનું તે કદી ત્યાગવાપણું નથી, એમ ઉત્સર્ગ માર્ગે (તે નિમિત્તાદિની) ગ્રહણતા નથી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ કુદેવ આદિમાં રાગ કરે છે, તે જ સમ્યફદર્શનના બળથી સ્વધર્મને નિર્ણય કરી તેની જ રુચિવાળો થતાં શુદ્ધ Page #127 -------------------------------------------------------------------------- ________________ 118 જ્ઞાનમંજરી દેવ આદિને સ્વીકારે છે, તથાપિ દેવાદિને પરરૂપે જાણે તે છે જ; અપ્રશસ્તને તજે છે, પ્રશસ્તને અત્યાગ, સ્વસાધન પરિણતિ (ધ્યાન)નું ગ્રહણ એ બધું અસિદ્ધ (સાધક દશા–સંસાર દશા) અવસ્થા સુધી હોય છે. હવે (1) નામત્યાગ તે શબ્દ બલવારૂપ છે; (2) સ્થાપનાત્યાગ, દશયતિધર્મ, પૂજન આદિમાં જે સ્થાપવામાં આવે છે તે, (3) દ્રવ્યત્યાગ, દ્રવ્યથી એટલે બાહ્યવૃત્તિથી, અથવા ઇદ્રિયસુખની અભિલાષાના લક્ષથી ત્યાગ કરે તે દ્રવ્યત્યાગ છે; દ્રવ્યને ત્યાગ તે આહાર, ઉપાધિ (સામગ્રી–ઉપકરણ) આદિને ત્યાગ તે પણ દ્રવ્યત્યાગ છે. દ્રવ્યરૂપ ત્યાગ બે પ્રકારે છેઃ આગમથી અને નેઆગમથી. આગમથી દ્રવ્યત્યાગ એટલે ત્યાગના સ્વરૂપને જાણનાર, પણ ઉપગરહિત તે, ને આગમથી દ્રવ્યત્યાગ - 1 જ્ઞશરીર એટલે ત્યાગનું સ્વરૂપ જાણનારનું શરીર, 2 ભવ્ય શરીર એટલે ત્યાગસ્વરૂપને ભવિષ્યમાં જાણનાર થવાને હોય તે લઘુશિષ્યાદિ 3 તથ્યતિરિક્ત, સુદ્રવ્ય ત્યાગ, પુદ્ગલની આશારહિત, આ લેકની આશા, પરલેકની આશા રહિત, સ્વરૂપસાધનની સન્મુખ બની બાહ્ય ઉપાધિ, શરીર, અન્ન, પાન, સ્વજન આદિને ત્યાગ; (4) ભાવથી ત્યાગ આશ્વેતર (અંતરના) રાગ, દ્વેષ, મિથ્યાત્વ આદિ આસવ પરિણતિને ત્યાગ; આત્માના ક્ષાપશમિક જ્ઞાનાદિ ગુણેની પરભાવથી નિવૃત્તિ તે ભાવત્યાગ. તે સમ્યકજ્ઞાન પૂર્વક ચારિત્ર અને વીર્યની મિશ્રતાથી થતાં આત્મપરિણામ છે. નૈગમ અને સંગ્રહ નયે નામ સ્થાપના પ્રમાણે ત્યાગ જાણ. વ્યવહાર નયે ત્યાગ, વિષ અને ગરલ અનુષ્ઠાન (આ ભવની સુખેચ્છાપૂર્વક અને પરભવની સુખેચ્છાપૂર્વક ક્રિયા) Page #128 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 119 સહિત હોય છે. જુસૂત્રનયે માઠાં પરિણામની ભીતિથી કરેલે ત્યાગ, શબ્દ અને સમરૂિઢ ના પ્રમાણે તહેતુ કિયારૂપ ત્યાગ; અને એવંભૂત ત્યાગ તે તજવાયેગ્ય જાણીને સર્વથા તજવારૂપ છે. અથવા આહાર આદિ બાહો ત્યાગ પહેલા ચાર ન પ્રમાણે સંમત છે અને આત્યંતર ત્યાગ શબ્દ આદિ ત્રણ નય અનુસાર છે એમ ત્યાગ–ભાવ કહ્યો, તે કરવા ગ્ય છે એ ઉપદેશ હવે જણાવે છે. સંયમની સન્મુખ (દીક્ષા લેવા તત્પર) થયેલે જીવ શુદ્ધ ઉપગરૂ૫ પિતાના પિતાને આશ્રય લે, એટલે રાગદ્વેષ રહિત આત્મજ્ઞાનને આશ્રયે રહે અને આત્મપ્રીતિ (ધૃતિ) રૂ૫ માતાને આશ્રય લે. આહાર પર્યાપ્તિ-નામકર્મને ઉદયે જ્યાં જીવ ઉત્પન્ન થયે તે માતા, તેને પિતા તે પિતા એમ લૌકિક સંબંધ છે, તે માબાપ પ્રત્યે કહે છે, “હે. માતા-પિતા! મને છૂટો કરે; હું તમારે પુત્ર નથી; તમે મારાં માતા-પિતા પણ નથી, લેકમાં માત્ર રૂઢિથી એમ કહેવાય છે.” આ વિષે ડ્રષ્ટાંત છે -- એક વખતે ભરત ક્ષેત્રમાં મગધ દેશની સુવા નગરીને વિષે અરિદમન, વિધિકુશળ વાજંઘ' નામે રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ધારિણી હતું. તેને સુભાનુ નામે કુંવર હતા. તે દેવ સમાન સુંદર કુમાર અનુક્રમે વિદ્યામાં ઈંદ્ર સમાન શ્રેષ્ઠ થયે, તે અતિ સૌદર્યયુક્ત છતાં સહજે જિનધર્મના સાધુનું વંદન પૂજન કરવામાં તત્પર રહેતા. કંદર્પસમ શેભતે તે જુવાનીમાં આવ્યા ત્યારે તેના પિતાએ રૂપ, લાવણ્ય, શીલ અને કળાવાળી સો રાજકન્યાઓનાં માગ કરી તેની સાથે પરણાવી. Page #129 -------------------------------------------------------------------------- ________________ 120 જ્ઞાનમંજરી તેમની સાથે વિધ્ય ભગવતે તે ત્રિલેકનાથ, ત્રિલેકબંધુ સમાન સર્વને પ્રસન્ન કરતે રહે છે. તેવામાં એકદા અનેક કેવલી સહિત, અનેક વિપુલમતિ મુનિઓ સહિત, અનેક ત્રાજુમતિ મુનિઓ સહિત, અનેક અવધિજ્ઞાનીઓ સહિત, અનેક પૂર્વધારી મુનિઓ સહિત, અનેક આચાર્ય ઉપાધ્યાયે સહિત, અનેક તપોધનમુનિઓ સહિત અને અનેક નવદીક્ષિતે સહિત, વળી અનેક દેવદેવીઓથી ઘેરાયેલા, શ્રી સંભવનાથ સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત, આકાશગામી છત્ર, આકાશગામી (ધર્મ) ચકસહિત, શ્વેત ચામરોથી વીંજાતા, આગળ ધર્મધ્વજાથી વિરાજમાન તે નગરી સમીપ સ્વામી સમવસર્યા (પધાર્યા. ત્રિગઢવાળું (રત, સેના, રૂપાના ત્રણ કેટ ખાઈઓ સહિત) સમવસરણ રચાયું. વનપાળે જઈને કુંવરને વધામણી દીધી કે જેની સદૈવ દર્શન-અભિલાષા રાખે છે તે સર્વ જગજી પ્રત્યે વત્સલતા રાખનાર તીર્થંકર પધાર્યા છે. પુ ગે તે વખતે કુમાર સ્ત્રીઓના સમૂહથી ઘેરાઈને બેઠો હતે, તે સ્ત્રીઓને ઉદ્દેશીને કુમાર કહે છે: “સાંભળે, મને તારનાર, નિર્મમ, નિરહંકારી, સર્વ ઉપાધિરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, જિન વીતરાગ, શુદ્ધ ધર્મ ઉપદેશનાર આવી ચઢયા છે; હું તેમને વંદન કરવા જાઉં છું; એમ હર્ષથી રોમાંચિત થત ઊભું થયું અને વંદન કરવા ચાલી નીકળ્યા. રસ્તામાં પણ લેકેને કહે છે - “અહો ! મેહરહિત મારા ભગવાન, કશું પિતાનું જેણે કર્યું નથી એવા મારા ભગવાન, તૃષ્ણરહિત મારા ભગવાનને વંદન કરવા જો તમે શુભાથીઓ હો તે ચાલે. અરે! તમને સર્વ સંશય છેદનારા પરમેશ્વર દેખાડીશ.” એમ બેલતે સ્ત્રીઓ સહિત તે વનમાં પહોંચે Page #130 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 121 અતિશયે દેખીને કહે છે - હે ભદ્ર, કેઈ આવે ત્રણે ભુવનને લેકેને ચમત્કાર પમાડતે સર્વ દેવ ઇદ્રોથી પુજાતે ચાલતું હશે ? એમ જ્યારે સન્મુખ અરિહંતને જુએ છે ત્યારે તે પ્રફુલ્લ કમળ નયન–વદનવાળો તે બેલી ઊઠયો; “અહે ! મારાં પુણ્ય અંકુરનું આજે ફળ મળ્યું. એમ આનંદ પામતે પાંચ અભિગમપૂર્વક તીર્થંકરના ચરણમાં વંદન કરીને આનંદમાં ડેલતે ઊભે છે તેટલામાં ચારિત્રમેહના ક્ષપશમથી વિરતિની મતિ ઊપજી અને તે બોલ્યા “હે નાથ ! અશરણશરણ, મહાસત્યવાહ, ભવસમુદ્રમાં નિર્યાપક (તારનાર નાવિક), મને સામાયિકને ઉપદેશ દે, જેથી કષાયરૂપી વાયુને વેગ ભાગી જાય.” એમ કહેતાં અરિહંત પ્રભુએ સામાયિક આપ્યું, વ્રત ગ્રહણ કરીને તે શ્રમણમુનિ થયે. તેટલામાં આયુષ્ય પૂરું થયું. તે કુમાર શ્રમણ મરણ પામે, ત્યાં તે તેને પિતા રાજા પરિવાર સહિત આવ્ય, પુત્રને મરેલે દેખીને ખેદ પામે, માતા પણ વિલાપ કરતી રુદન કરે છે, તેવામાં સુભાનુકુમારને જીવ તૂર્ત દેવપણું પામીને જિનચરણમાં આવી પહોંચે તે માતાપિતાને વિલાપ કરતાં દેખીને કહે છે - “એવું શું દુઃખ છે કે પરમસુખદાયક જિનચરણ પામીને પણ તમે શુઓ છે ? તે બેલ્યાં: અમારે પરમ વહાલે પુત્ર મરણ પામ્ય, તેને વિયેગ પડ્યો, તે દુઃખ દુસહ છે. તે દેવ બે; હે રાજા ! કહે, તેનું શરીર તમને ઈષ્ટ છે કે જીવ? જે જીવ ઈષ્ટ હોય તે આ હું રહ્યો, મારા પર રાગ કરે; જે શરીર ઈષ્ટ હોય તે આ કલેવર ઉપર રાગ કરે. કહે, તમારે પુત્ર ક્યાં છે ? જીવમાં કે દેહમાં? બનને હોવા છતાં કેમ રડે છે ?' બી એ મારી માતા કે પ્રય Page #131 -------------------------------------------------------------------------- ________________ 122 જ્ઞાનમંજરી તે પિતા કહે છે. એ પ્રેમ ઉલ્લાસ આવતું નથી. તે દેવ કહે છે : “આ માત્ર માન્યતા જ છે કે આ મારે પુત્ર, આ મારી માતા ઇત્યાદિ વિકલ્પ અવસ્તુતારૂપે (જૂઠા) સંબંધમાં કરી શું મેહ કરે?” આ વચનેથી પ્રતિબંધ પામી સર્વેએ દીક્ષા લીધી. આ લેકમાં સંબંધ ભ્રમરૂપ છે. હે માતા-પિતા ! હે બંધુઓ ! તમારે સંબંધ અનાદિ પરંપરાથી અનાદિ અને અનિયત એટલે સંયમ રહિત છને છે અથવા અનિશ્ચિત સ્વરૂપવાળાને છે; મિત્ર હોય તે શત્રુ થાય, શત્રુ વળી મિત્ર થાય. હવે તે નિશ્ચિત એકરૂપ, ભિન્ન ભિન્ન ભાવ રહિત શીલ, સત્ય, શમ, દમ, સંતોષ આદિ હિતકારી બંધુઓને સદાય આશ્રય કર, સાધક શુદ્ધ આત્મગુણરૂપી બંધુઓને પ્રાપ્ત કર. 2 कान्ता मे समतेवैका, ज्ञातयो मे समक्रियाः / बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् // 3 // ભાષાર્થ - સમતા જ મારી એક પ્રિય પતી છે, સરખા આચારના સાધુ જ મારા સગા છે, બીજાં સગાનું કામ નથી, એમ નિશ્ચય ભાવે કરીને બાહ્ય પરિવારને છોડીને ગૃહસ્થની ઋદ્ધિ આદિ ઔદયિક ભાવના ત્યાગવાળા થવું, એટલે ઔદયિક ભાવ છેડી લાપશમિક ભાવવંત થવું. અનુવાદ :- એક મુજ સમતા પ્રિયા, સ્વજન સાધુસમાજ; બાહ્ય કુટુંબ તજી લઉં, ધર્મસંન્યાસ સત્સાજ. 3 જ્ઞાનમંજરી - તત્વજ્ઞાની આત્યંતર સંબંધમાં પ્રીતિ કરે છે તે કહે છે. સ્વરૂપ સાધના માટે હું તત્પર થયે છું Page #132 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 123 તે મારે ભોગવવા યોગ્ય એક સમતારૂપ સ્ત્રી હોય, એટલે તત્વજ્ઞાનનું અવલંબન લેનારાઓને સમતા વનિતા છે; સમાન આચારવાળા સાધુઓ મારા જ્ઞાતિલા, સ્વજન છે એમ ગણીને પુત્ર, પતી આદિને તાજીને ગૃહસ્થ ધર્મને તજનાર થાય; ઉદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિ તજીને ક્ષયે પશમથી પ્રાપ્ત થતી પિતાની સાધન સંપત્તિને સ્વીકારે છે. સંસાર પ્રવાહમાં અનાદિ કાળથી પ્રસંગ આદિ વિભાવ સંપત્તિને ગ્રહણ કરતે, ઈચ્છ, ભગવતે જીવ ભવનમાં ભટકે છે, તે જીવ સમ્યફજ્ઞાન-દર્શન સહિત ચારિત્રના સાધનરૂપ ધર્મમાં પરિણમતાં મેક્ષને સાધનાર બને છે, શ્રેયસાધક બને છે. 3 धर्मास्त्याज्या: सुसङ्गोत्थाः क्षायोपशमिका अपि / प्राप्य चन्दनगन्धाभ, धर्मसंन्यासमुत्तमम् // 4 // ભાષાર્થ –બાવના ચંદનના ગંધ સમે ઉત્કૃષ્ટ (ક્ષાયિકપણે છે માટે-ક્ષપકશ્રેણીમાં હોય છે તે) ધર્મસંન્યાસ પામીને સત્સંગથી ઉત્પન્ન થતા પશમથી પ્રાપ્ત થયેલા ક્ષમા આદિક પણ તજવા ગ્ય છે. અહીં ઉત્તમ ધર્મસંન્યાસ તે તાત્વિક ધર્મસંન્યાસ સમજ. તે તાત્વિક ધર્મસંન્યાસ ક્ષપકશ્રેણિ માંડતી વખતે આઠમે ગુણસ્થાનકે આવે. કહ્યું છે है:-"द्वितीया पूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत्” (योगदृष्टि સમુ -20) બે પ્રકારના સામર્થ્યથેગમાં પ્રથમ ભેદ ધર્મસંન્યાસ પરમાર્થે બીજા અપૂર્વકરણમાં હોય છે. પ્રથમ અપૂર્વકરણ સમ્યકત્વ લાભનું બીજું આઠમા ગુણસ્થાનકનું, ત્યાં પ્રથમ પ્રકાર જે ધર્મસંન્યાસ તાત્વિક એટલે પારમાર્થિક હોય. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથે એ જ કહે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ 124 જ્ઞાનમંજરી અનુવાદ - ભેદરતત્રય ધર્મ જે, સત્સંગ ફળ પણ જાય; ક્ષાયિક ધર્મ-સંન્યાસરૃપ, ચંદનગંધ સદાય. 4 જ્ઞાનમંજરી –ભેદરતત્રયીરૂપ ધર્મો, સત્સંગ-દેવગુરુના નિમિત્તે થતા ધર્મો પણ તજવા યોગ્ય છે. શું કરીને ? ક્ષાયિક અભેદ રત્નત્રયીરૂપ સ્વધર્મ પરિણામ, સહજ પરિણમનરૂ૫ ઉત્તમ ધર્મસંન્યાસ પામીને તે ધર્મસંન્યાસ કેવે છે? ચંદનગંધ સમાન; કારણ કે તેલ વગેરેમાં સુગંધી સંગને લઈને, પુષ્પાદિન નિમિત્તે થયેલી હોય છે; ચંદનમાં તે સહજરૂપે, તન્મયપણે ઉત્પન્ન થયેલી સુગંધી હોય છે, આથી ધર્મપરિણામ આત્મામાં સહજ જ છે કારણકે સ્વરૂપ હોવાથી સહજ છે. પણ અશુદ્ધતાથી આવરણ આવેલું છે તે ગુરુના નિમિત્તે (ધર્મપરિણામ) પ્રગટ થાય છે. ત્યાં પ્રથમ જિજ્ઞાસા આદિ ગ્યતા અને નિમિત્તની મદદથી સવિકલ્પ સમ્યક્દર્શન આદિ પ્રગટાવે છે તે જ દશા વર્ધમાન થતાં અભેદ રત્નત્રયીરૂપ નિમિત્ત આદિની અપેક્ષા વિના ગુણપરિણામરૂપ સહજ ધર્મપરિણામ પરિણમે છે ત્યારે સવિકલ્પ સાધના તજવા ગ્ય જ બને છે. ગદ્રષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે (ઉપરની ટીકામાં જણાવ્યું છે તેમ) કે બીજા અપૂર્વકરણમાં પ્રથમ ધર્મ અતાત્વિક હતા તે તાવિક થાય છે. ભાવાર્થ એ છે કે સમ્યફદર્શન આદિ ક્ષાપશમિક ગુણો જોકે અહેતુ પ્રવચન આદિ સ્વજાતિને અબાધક પણ વિજાતિરૂપ પરદ્રવ્યને અવલંબીને પ્રવર્તે છે, પરના અવલંબનથી અતાત્વિક કહેવાય છે, તત્ત્વસ્વરૂપમાં તન્મય નથી, પરંતુ અરિહંત આદિના ગુણનું અવલંબન લે છે એટલી પરાધીનતા છે જ એથી અતાત્વિક Page #134 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 125 છે, તે પણ જેને સમ્યક્દર્શનાદિ ગુણરૂ૫ પશમ સ્વરૂપના નિર્ધાર, જ્ઞાન અને રમણસ્વરૂપ છે તે અન્ય નિમિત્તાદિ અવલંબન કરવા છતાં તે તાવિક છે. અહીં રત્નત્રયી સ્વરૂપે વીતરાગ સર્વરે કહેલી યથાર્થ શ્રદ્ધા તે સમ્યક્દર્શન, યથાર્થ તત્વને જાણવારૂપ સમ્યકજ્ઞાન અને તત્વમાં રમણતા તે ચારિત્ર એમ ત્રણ ગુણના સમૂહરૂપ શોપશમમાં અહંત ભગવાનનાં વાક્યના અવલંબનથી નિજગુણનું સાધવાપણું હોવાથી પ્રબળ કારણરૂપે કમનું કારણ છે; અતત્વરૂપ છે કારણકે તેમાં અંતર્મુહૂર્ત સુધી એવા વિકલ્પ હોય છે કે “ઉપાદેયપણે સ્વતત્વને નિર્ધાર, ભાસન (જ્ઞાન) અને તેમાં રમણતા (ચારિત્ર) છે અને હેય(તજવાયેગ્ય)પણે પરભાવના ત્યાગરૂપ નિર્ધાર (પ્રતીતિ), ભાસન અને રમણતા છે એટલે આ પ્રકારના રત્નત્રયી પરિણામને ભેદરતત્રયી સ્વરૂપ કહે છે, અને અભેદ રતત્રય સ્વરૂપ તે સકલ વિભાવના હેયપણા સહિત હોવા છતાં અવકન આદિ રહિત, વિચારણા સ્મૃતિ ધ્યાન આદિ રહિત એક સમયે જ સંપૂર્ણ આત્મધર્મના નિર્ધાર–ભાસન-રમણતારૂપ નિર્વિકલ્પ સમાધિમય હોય છે. ધ્યાનપ્રકાશમાં કહ્યું છે કેઃ जो य वियप्पो चिरकालीओ, सपरोभयावलंबणे होइ / जिट्ठिव्व पुरस्स चलणे, निमित्तगाही भवे तेइ / ભાવાર્થ –આગળ ચાલવા માટે જેમ લાકડીનું નિમિત્ત લઈને પ્રવર્તે તેમ ચિરકાળ સુધી સ્વ અને પર બન્નેના આલંબનમાં વેગને વિકલ્પ નિમિત્તગ્રાહી (ભેદરતત્રયી) કહેવાય છે. 1 ગ્રહણ કરવા યોગ્ય Page #135 -------------------------------------------------------------------------- ________________ 126 જ્ઞાનમંજરી આવા અભેદરતત્રયી પરિણામથી ભેદરતત્રયી પરિણામને સવિકલ્પ પ્રયત તજ જ. 4 ગુરવ સ્વયોતિ, શિક્ષાસાયેન ચાવંતા आत्मतत्वप्रकाशेन, तावत्सेव्यो गुरुत्तमः // 5 // ભાષાર્થ - જ્યાં સુધી પિતાને ગ્રહણ અને આસેવન• રૂપ બે શિક્ષાના સમ્યક પરિણામે, શુદ્ધ આત્મસ્વરૂપના સંશયવિપર્યાસ રહિત બેધવડે ગુરુપણું ન પ્રગટે, ત્યાં સુધી ઉત્તમ જ્ઞાનોપદેશ–આચાર્ય સેવવા યંગ્ય છે. તમારા પ્રસાદે (કૃપાએ) મારા આત્માને ગુરુપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સૂત્રોક્ત વિધિએ (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે) તમારી સેવા કરવી એમ ગુરુ સાથે સંકેત કરે. અનુવાદ - - જ્યાં સુધી પ્રગટે ન ગુરુતા, સ્વયં શિખામણ કાજ; આત્મતત્તવ પ્રકાશથી, સેવે સગુરુરાજ. 5 જ્ઞાનમંજરી - સંશય-વિપર્યય રહિત શુદ્ધ આત્મતત્વ પ્રકાશક, આત્મધર્મ પ્રગટવાથી જ્યાં સુધી પોતે પિતાને શિખામણ આપે એ ન બને ત્યાં સુધી રત્નત્રયમાં પરિણમેલા સ્વપરને ઉપકારી દ્રવ્ય-ભાવ ગુરુપણવાળા, તત્ત્વને જણાવનારા ગુરુ સેવવા યંગ્ય છે. હે ગુરુ! અતીત અનંતકાળમાં નહીં મળેલું, નિજ આત્મધર્મને નિર્ધાર-ભાસન-રમણ સ્વરૂપ, તત્ત્વ-ઉપદેશરૂપી અંજનથી મળેલું આત્માના અનુભવનું સુખ તે જોગવ્યું ! અહે ! ગુરુકૃપા ! જેથી પરમ અમૃત ચખાય છે. માટે પૂર્ણા Page #136 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 127. નંદની પ્રાપ્તિ થતા સુધી તમારાં ચરણ મને શરણરૂપ છે ! કહ્યું છે કે - नाणस्स होइ भागी, थिरयरो दंसणे चरित्ते अ / धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति // અર્થ –(ગુરુકૃપાથી જીવ) જ્ઞાન પ્રાપ્ત કરનાર થાય, દર્શન અને ચારિત્રમાં વિશેષ સ્થિર થાય; માટે ધન્ય છે તે. મહાભાગ્યશાળી પુરુષોને કે જે જીવનપર્યત ગુરુકુળવાસને તજતા નથી ! માટે જ પૈસાદારપણું, શેઠાઈ કે ચક્રવર્તીપણું છોડીને તત્વજિજ્ઞાસામાં તત્પર નિપુણ પુરુષે મુનિપણું સ્વીકારે છે અને સદ્ગુરુનાં ચરણારવિંદને સેવે છે. 5 ज्ञानाचारादयोऽपीष्टाः शुद्धस्वस्वपदावधि / ભાષાર્થ:-- પિતતાના શુદ્ધપદની મર્યાદા સુધી *1 જ્ઞાનાચાર, 2 દર્શનાચાર આદિક ઈષ્ટ છે. એ શુભ ઉપગ દશાએ સવિકલ્પ ત્યાગીની મર્યાદા કહી. વિકલ્પ * જ્ઞાનાચારને એમ કહેવું કે તે જ્ઞાનાચાર ! જ્યાં સુધી તારી મમતાથી તારું શુદ્ધ પદ કેવળજ્ઞાન” ન આવે ત્યાં સુધી તારી સેવા કરવી 2 એમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમ્યક્ત્વરૂપ શુદ્ધ પદ ન મળે ત્યાં સુધી કરવી. 3 ચારિત્રાચારની યથાખ્યાતચારિત્ર પ્રગટતા સુધી સેવા કરવી. 4 તપાચારની સેવા પરમ શુક્લ ધ્યાન પ્રાપ્ત થતા સુધી કરવી. 5 વર્યાચારની સેવા સર્વથા શુદ્ધિ થતાં સુધી કરવી. એ શુદ્ધસંકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે, સંકલ્પીન કર્મ ફળે નહીં. –શ્રી યશોવિજયજી Page #137 -------------------------------------------------------------------------- ________________ 128 જ્ઞાનમંજરી રહિત (નિર્વિકલ્પ) ત્યાગમાં તે નથી વિકલ્પ કે નથી પરિસ્પદ (ચંચળતા) આદિક ક્રિયા. અનુવાદ - ઈચ્છયા પંચાચાર પણ, શુદ્ધ સ્વપદ પર્યંત; નિવિકલ્પ ત્યાગે કહ્યો, વિકલ્પ, ક્રિયાને અંત. 6 જ્ઞાનમંજરી –જ્ઞાન-આચાર આદિ તે કાલ, વિનય આદિ, નિ:શંકઆદિ, સમિતિ ગુપ્તિ આદિ ચાર ગુણની વૃદ્ધિ કરવા માટે પાળવામાં આવે છે; શુદ્ધ પિતાના પદની મર્યાદા પર્યત એટલે શુભ ઉપગ દશામાં સવિકલ્પતા છે ત્યાં સુધી ઈષ્ટ છે. આ તજવા ગ્ય છે, આ ગ્રહણ કરવા ગ્ય છે એવા વિકપના ચિંતન વિનાની ત્યાગદશામાં, સહજ સ્વરૂપમાં તન્મય થાય ત્યારે વિકપનું ચિંતન નથી હતું. તેમજ બળ વીર્ય આદિરૂપ કિયા પણ હોતી નથી. ત્યાં સ્વરૂપના અવલંબનવાળા ગુણોના વર્તનમાં વીર્ય સ્વક્ષેત્રમાં વ્યાપી રહેવાથી હલનચલન હેતું નથી. પરંતુ પરભાવના ગ્રહણમાં તે પરગ્રાહકપણ પ્રત્યે વીર્યની પ્રવૃત્તિમાં કાર્યના અભ્યાસથી વીર્યની વિષમ અવસ્થા થવાથી હલન ચલનરૂપ કિયા થાય છે. માટે પિતાપિતાના પ્રદેશ વ્યાપેલા ગુણોનું તે સ્થળે રહેલા વીર્યની સહાયથી વર્તન થતું હોવાથી સ્વરૂપમા ક્રિયામાં, એક પ્રદેશથી બીજા પ્રદેશ જવારૂપ વીર્યન ચલનથી થતી ક્રિયાની પિઠે સાધક-બાધક એવા બે ભેદો નથી. ત્યાં (હલન ચલન કિયામાં) તે મિથ્યાત્વ, અવિરતિ, કષાયથી પ્રેરાયેલાં ચેતનાનાં પરિણામ પરની અભિલાષાવાળાં થવાથી પરને ગ્રહણ કરવા વીર્યને પ્રેરે છે તે આત્યંતર કિયા છે અને કુદેવની સેવા આદિ બાહ્ય ક્રિયા છે તે બંધનાં કારણરૂપ Page #138 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 129 હોવાથી બાધક ક્રિયા કહેવાય છે. પણ જે શુદ્ધદેવ-ગુરુની સેવા આસવને રેકવારૂપ સંવરપરિણામરૂપ ક્રિયા છે તે કર્મબંધને અટકાવવારૂપ હોવાથી સાધક કિયા કહેવાય છે. નિર્વિકલ્પધ્યાનરૂપ સમાધિમાં બાધક ક્રિયા કે ભાવસાધક બાહ્યક્રિયાને અભાવ છે; પણ ગુણને અનુસરતા વીર્યના પરિણમનરૂપ અત્યંતર કિયા હોય છે. પણ ગ્રહણ ત્યાગરૂપ કિયાને અભાવ હોવાથી ત્યાં કિયા નથી એમ કહ્યું છે. 6 योगसंन्यासतस्त्यागी योगानप्यखिलांस्त्यजेत् / इत्येवं निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते // 7 // ભાષાર્થ - હવે યોગસંન્યાસ ગ રૂંધ્યાથી હોય તે કહે છે, સંન્યાસથી સંન્યાસને ત્યાગી સર્વ વેગેને પણ તજે. એ યોગસંન્યાસ ચૌદમે ગુણસ્થાનકે હેય. કહ્યું છે કે :“आयोज्य करणादूर्ध्वं द्वितीय इति तद्विदः / " (ગદ્રષ્ટિ સમુચ્ચય 10) કેવળજ્ઞાનની પરિપૂર્ણતાથી અચિંત્ય વીર્ય શક્તિ વડે જવા ગ્ય, તે તે પ્રકારે તત્કાળ ક્ષય કરવા ગ્ય હોવાથી ભોપગ્રહી કર્મની તેવી સ્થિતિ આણવાની ક્રિયા તે " આ જ્ય કરણ” છે. શૈલેશી અવસ્થાનું આ ફળ છે માટે જ કહ્યું કે મેંગસંન્યાસ નામને સામર્થ્યગ તે છે એમ તે રહસ્ય જાણનારા કહે છે. શૈલેશી અવસ્થામાં તે હોય છે. એ પ્રકારે ગુણ રહિત આત્મસ્વરૂપ પરે કહ્યું છે તે ઘટે છે. ધર્મસંન્યાસ ન્યાયે ઔપાધિક ધર્મ–ભેગના દૂર થવાથી નિર્ગુણ શબ્દને અર્થ ઘટાવ. Page #139 -------------------------------------------------------------------------- ________________ 130 જ્ઞાનમંજરી અનુવાદ:– ત્યાગ યોગ-સંન્યાસથી, તજે વેગ પણ સર્વ એમ બને નિર્ગુણ બ્રહ્મ, પરોક્ત સમ ગત પર્વ. 7 જ્ઞાનમંજરી - બાહ્ય-અત્યંતર સમસ્ત પરભાવના ત્યાગી યેગના નિરધારેકવા)થી *“વાવર્ગીકરાત દર્વ” આવકરણ કરીને વીર્યની ચંચળતારૂપ સમસ્ત ભેગોને તજી, અગી થાય છે, એમ સમસ્ત યુગનિરોધથી પર એટલે પરમ પુરુષ, સર્વજ્ઞોએ કહેલું નિર્ગુણ એટલે ગાદિ રહિત, સત્વ રજસ્ તમે ગુણથી રહિત બ્રહ્મ-આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યમય થાય છે. ખરી રીતે ગરધસ્વરૂપ, સંસર્ગના ગુણેથી રહિત આત્મા છે એમ કહેવાથી એમ કઈ માની બેસે કે આત્મા સદૈવ નિર્ગુણ છે તેને નિષેધ કરતાં કહે છે :- वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वत: / रूपं त्यक्तात्मनः साधोर्निरभ्रस्य विधोरिव // 8 // 1 પર્વ=ન્કિ, ગતપર્વ= નિન્ય. * * “આવજીકરણ સર્વ કેવલી કરે, તે આવર્જી કરણનું સ્વરૂપ કહે છેઃ ઈહાં આમપ્રદેશે રહ્યાં જે કર્મદલ, તે પહેલાં ચળે છે, પછે ઉદીરણા થાય છે, પછે ભોગવી નિર્જરે છે.. તિહાં કેવળીને જિવારે તેરમે ગુણઠાણે અલ્પ આય રહે, તિવારે આવર્જીકરણ કરે છે ? તે આત્મપ્રદેશગત કર્મદલને પ્રતિસમયે અસંખ્યાતગુણ નિર્જરા કરવી છે તેટલાં દળને આત્મવી કરીને સર્વ ચલાયમાન કરી મૂકે એવું જે વીર્યનું પ્રવર્તન તે આવકરણ કહિયે, એમ કરતાં પણ કદળ વધતાં રહ્યાં તો સમુઘાત કરે, નહિ તે ન કરે. તે માટે આવકરણ સર્વ કેવલી કરે.” –શ્રી દેવચંદ્રજી કૃત નયચકસાર વિવરણ પૃ. 113 Page #140 -------------------------------------------------------------------------- ________________ 8 ત્યાગાષ્ટક 131 ભાષાર્થ –જે વાદીઓ એમ કહે છે કે સ્વભાવ ગુણ પણ જાય અને અંતે આત્મા નિર્ગુણ થાય, તે જૂઠા જાણવા. એમ માનીએ તે ગુણને અભાવે ગુણ-દ્રવ્યને જ અભાવ થાય. વાદળાં રહિત ચંદ્રની પેઠે આવરણ ગયે સ્વભાવ ગુણ પ્રગટ થાય, પણ જાય નહીં, તેમ ત્યાગવંત આત્મા–સાધુનું સ્વરૂપ પરમાર્થથી જ્ઞાનાદિ અનંત ગુણેથી પૂર્ણ સ્વપ્રકાશ મર્યાદાએ (પોતાની મેળે) ભાસે છે. અનુવાદ - નિર્મળ નભમાં ચંદ્ર સમ,નિશ્ચય ત્યાગ સ્વરૂપ; અનંતગુણ ભરપૂર શું, શેલે સ્વયં અનુપ. 8 જ્ઞાનમંજરી - પદાર્થના મૂળ સ્વરૂપની અપેક્ષાએ શુદ્ધ આત્મા પિતાના સ્વભાવથી અનંત ગુણોથી ભરપૂર ભાસે છે. સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર-તપરૂપ સાધન પરિણમનની અપેક્ષાએ અનાદિકાળથી સંગને લઈને થતા ભાવના ત્યાગ વડે સ્વરૂપના જ્ઞાનથી, તેમાં રમણતા કરવાથી, તેને અનુભવથી નવાં કર્મ ન બાંધતાં અને સ્વરૂપની એકતામાં તન્મય થવારૂપ ધ્યાન કરતાં પૂર્વકર્મ ખરી જવાથી આ આત્મા શુદ્ધ, સર્વપુદ્ગલની ઉપાધિથી રહિત થાય છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અગુરુલઘુ, અવ્યાબાધ, અસંગ, અમૂર્ત, પરમદાન-લાભ-ગ-ઉપભેગ, અકિય, સિદ્ધત્વ આદિ અનંત, અસંખ્યય પ્રદેશ વ્યાપી ગુણોથી પૂર્ણ પ્રકાશે છે. શાન જેવું? પરભાવમાં આત્માની માન્યતા જેણે તજી દીધી છે એવા ત્યક્તાત્મા, મેક્ષિપદના સાધક સાધુનું સ્વરૂપ Page #141 -------------------------------------------------------------------------- ________________ 132 જ્ઞાનમંજરી વાદળાં વગરના ચંદ્ર જેવું શેભે છે, જેમ વાદળાં રહિત ચંદ્રનું સ્વરૂપ નિર્મળ પ્રકાશે છે, તેમ જ્ઞાનાવરણ આદિ વાદળાં ટળી જાય ત્યારે શુદ્ધ આત્માનું સ્વરૂપ નિર્મળ પ્રકાશે છે. માટે જ બાધક પરિણતિને હેતુઓ તજીને, સાધકપણું અવલંબીને, સાધકપણામાં પણ વિકલ્પરૂપ વર્તમાન અપવાદ સાધના તજ, ઉત્સર્ગ સાધના ગ્રહણ કરતે, તેને વળી તજ અને પૂર્ણ ગુણની અવસ્થા પામતે આત્મા એમ અનુક્રમે સર્વ સંસર્ગભાવે (સંયોગોથી થતા ભાવે) નું આવરણ ટળી જવાથી નિર્મળ, નિષ્કલંક, અસંગ, સર્વ આવરણ રહિત સચ્ચિદાનંદરૂપ (આત્મા) અત્યંત એકાંતિક નિર્બધ, નિદ્ધ, નિઃપ્રયાસ, નિરુપમ ચારિત્ર સુખથી પૂર્ણ થાય છે. સમ્યકજ્ઞાનના બળથી હેય અને ઉપાદેયને વિવેક કરીને સમસ્ત હેય ભાવના ત્યાગી થવા ગ્ય છે. ત્યાગ જ નિર્જરાનું મૂળ છે; પરભાવનું ગ્રહણ જ આત્માને અહિતકારી છે. માટે આત્મસ્વરૂપની અભિલાષાવાળાઓએ ત્યાગ કરવું જ જોઈએ. 8 Page #142 -------------------------------------------------------------------------- ________________ 9 કિયાષ્ટક ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः / स्वयं तीर्थों भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः // 1 // ભાષાર્થ - જે સમ્યફ જ્ઞાનવંત છે, ક્રિયાને વિષે તત્પર છે, ઉપશમવંત છે, જેણે આત્માને ભાવ્યા છે અને જેણે ઇંદ્રિયને જીતી છે, તે પિતે સંસારસમુદ્રથી તર્યો છે અને તે બીજાને તારવા સમર્થ છે. અનુવાદ:– ભાવ્ય આત્મા જ્ઞાનીએ, શાંત જિતેન્દ્રિય જેહ તર્યા કિયા-તત્પર થઈ, સમર્થ તારક તેહ. 1 જ્ઞાનમંજરી - પરભાવને ત્યાગ કરે એ જ સાધક કિયા, માટે હવે કિયાષ્ટકનું નિરૂપણ કરે છે; પિતાના કર્તાપણે જે કરાય તે કિયા, કરનાર દ્રવ્યની પ્રવૃત્તિ, સ્વરૂપ સન્મુખ જ્ઞાન-દર્શનરૂપ ઉપગનું પ્રવર્તન તે જ્ઞાન અને સ્વરૂપ સન્મુખ વીર્યની પ્રવૃત્તિ તે કિયા. “જ્ઞાનયાખ્યા મોક્ષા જ્ઞાન અને ક્રિયા બન્નેના ગે મેક્ષ મળે. એ સૂત્રમાં જ્ઞાન તે સ્વપરની ઓળખાણ અને ક્રિયા એટલે સ્વરૂપમાં રમણતા, ત્યાં ચારિત્ર અને વીર્ય ગુણની એકતારૂપ પરિણતિ તે સાધક ક્રિયા કહેવાય. અહીં અનાદિ સંસારમાં કાયા આદિની અશુદ્ધ ક્રિયાની પ્રવૃત્તિથી સંસાર પ્રાપ્ત થયું છે, પણ વિશુદ્ધ સમિતિ-ગુપ્તિ Page #143 -------------------------------------------------------------------------- ________________ 134 જ્ઞાનમંજરી આદિ, વિનય–વૈયાવૃત્ય આદિ સન્ક્રિયા કરવાથી તે જ સંસાર ટળી જાય છે, માટે સંસારને ક્ષય કરવા સંવર-નિર્જરા થાય તેવી ક્રિયા કરવા યોગ્ય છે. નામ સ્થાપના કિયા સુગમ છે. દ્રવ્ય કિયા શુદ્ધ કે અશુદ્ધ હોય. ત્યાં સ્વરૂપને અનુસરતી ગની પ્રવૃત્તિરૂપ ક્રિયા શુદ્ધ છે. કાયાની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ આદિ અશુદ્ધ પણ હોય છે ભાવકિયા વીર્યની પ્રવૃત્તિરૂપ છે; ઔદારિક આદિ કાયાની પુદ્ગલ–અનુયાયી પ્રવૃત્તિ સન્મુખ વીર્યની પ્રવૃત્તિ તે અશુદ્ધ ભાવકિયા છે અને સ્વગુણમાં પિતાનું પરિણમન થવામાં નિમિત્તરૂપ વીર્યની પ્રવૃત્તિરૂપ ક્રિયા શુદ્ધ ભાવકિયા છે. નિગમનયે કિયાના સંકલ્પને ક્રિયા કહે છે; સંગ્રહનચે સર્વ સંસારવાસી છે કિયાવાળા કહેવાય છે. વ્યવહારનયે શરીરપર્યાપ્તિ પૂરી કર્યા પછી ક્રિયા કરે છે એમ કહેવાય. અજુસૂત્રનેયે કાર્યના સાધન માટે યુગની પ્રવૃત્તિને મુખ્ય કરી વીર્યના પરિણામ આદિની કિયા લેવી, શબ્દનયે વીર્યની ફુરણારૂપ કિયા ગણવી, સમભિરૂઢનયે ગુણની સાધનારૂપ સર્વ કર્તવ્યની પ્રવૃત્તિરૂપ કિયા લેવી, અને એવંભૂતનયે તે આત્મામાં તન્મય થવામાં વીર્યની તીવ્રતારૂપ સહાયક ગુણના પરિણમનરૂપ ક્રિયાને કિયા ગણવી. અહીં સાધકની સાધન ક્રિયાને અવસર છે. “નારર મુવ ' જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કહ્યો છે, તેથી ચરણ ગુણની પ્રવૃત્તિ તે સ્વરૂપનું ગ્રહણ અને પરભાવના ત્યાગરૂપ ક્રિયા છે, તે મેક્ષને સાધનારી છે. તેથી આત્મજ્ઞાનીએ આત્મસાધના માટે સમ્યક ક્રિયા કરવા ગ્ય છે. તેને માટે Page #144 -------------------------------------------------------------------------- ________________ 9 ક્રિયાષ્ટક 135 ઉપદેશ છે. ક્ષાયિક સમ્યક્ત્વ થતાં સુધી નિરંતર નિશંકા આદિ આઠ દર્શનાચાર સેવવા, કેવળજ્ઞાન થતાં સુધી કાલ વિનયાદિ જ્ઞાનાચાર સેવવા, યથાખ્યાત ચારિત્ર પ્રગટતા સુધી ચારિત્રાચાર સેવવા, પરમ શુકલધ્યાન થતાં સુધી તપાચાર સેવવા, સર્વસંવર થતાં સુધી વીર્યાચારની સાધના અવશ્ય સેવવા યંગ્ય છે; પંચ આચાર સિવાય મોક્ષ પ્રાપ્ત થતા જ નથી. દર્શનથી જ સ્વગુણેની પ્રવૃત્તિ થાય છે, તે કિયા દર્શનાદિ ગુણોની વિશુદ્ધિ અર્થે હોય છે. તે નિમિત્તને અવલંબીને પ્રવર્તવું તે આચાર છે. તેથી ગુણની પૂર્ણતા થતાં સુધી આચરણ કરવા યંગ્ય છે; આચરણાથી ગુણની પૂર્ણતા થાય છે જ. પૂર્ણ ગુણવાળાઓની આચરણું તે પરના ઉપકારને અર્થે હોય છે એ પ્રસિદ્ધ છે. માટે જ કહે છે : યથાર્થ આત્મસ્વરૂપના જાણનાર જ્ઞાની', સાધનનાં કારણેને અનુસરતી યુગપ્રવૃત્તિરૂપ અને સ્વગુણને અનુસરતી વીર્યપ્રવૃત્તિરૂપ “ક્રિયામાં ઉદ્યમ કરનાર, વળી કષાય લેશથી ૨હિત, “શાંત” શુદ્ધ સ્વરૂપમાં રમણતાવાળા, “ભાવિતાત્મા’ અને ઇંદ્રિયની પ્રવૃત્તિ ઉપર કાબૂ રાખનાર, “જિતેન્દ્રિય હોય તે સંસાર સમુદ્રને પિતે તરી ગયા છે અને ઉપદેશ(જ્ઞાન) દાનઆદિથી પિતાના આશ્રિતને તારવા સમર્થ છે. કારણ કે જે સમ્યફદર્શન-જ્ઞાન–ચારિત્રમાં પરિણમેલા, આત્મારામી, આત્મવિશ્રામી, આત્મ-અનુભવમાં મગ્ન હોય તે પિતે સંસારથી છૂટ્યા છે, તેમજ પિતાને સેવનારાઓને ઉદ્ધાર કરે છે. અહીં સંવેદન (અનુભવ) જ્ઞાન થતા સુધીનું વચનની પ્રવૃત્તિરૂપ કે મનના વિકલ્પરૂપ ભાવના રહિત જે દ્રવ્યજ્ઞાન Page #145 -------------------------------------------------------------------------- ________________ 136 જ્ઞાનમંજરી છે તે આત્મ-અનુભવરૂપ ઉપગનું કારણ છે એટલે ભાવજ્ઞાનનું કારણ છે; ગની પ્રવૃત્તિરૂપ દ્રવ્યકિયા પણ સ્વગુણોને અનુસરતી સ્વરૂપ પ્રવૃત્તિરૂપ ભાવક્રિયાનું કારણ છે. અહીં “જ્ઞાનસ્થ જી વિરતિ: જ્ઞાનનું ફળ વિરતિ છે, તેથી જ્ઞાન વિરતિનું કારણ છે. તત્વાર્થ-ટીકામાં કહ્યું છેઃ “ર્શનજ્ઞાને ચારિત્રસ્ય ઋાર, વારિત્રે મોક્ષાર” દર્શન અને જ્ઞાન ચારિત્રનું કારણ છે અને ચારિત્ર મોક્ષનું કારણ છે. ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે - "ता दंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा / अगुणिस्स नत्थि मुक्खो, नथि अमुक्खस्स निव्वाणं // અર્થ :- તેથી (સમ્યફ) દર્શનવંતને (સમ્યફ) જ્ઞાન હોય, (સમ્યક) જ્ઞાન વિના (સમ્યફ) ચારિત્ર ગુણો પ્રગટતા) નથી; અગુણી (ચારિત્ર ગુણ રહિત) ને મેક્ષ થતું નથી; અમુતને નિર્વાણપદ પ્રાપ્ત થતું નથી. માટે ક્રિયા સહિત જ્ઞાન હિતકારી છે, એકલું જ્ઞાન હિતકારી નથી એમ કહે છે - क्रियाविरहितं हन्त ! ज्ञानमात्रमनर्थकम् / गति विनापथज्ञोऽपि, नामोति पुरमीप्सितम् // 2 // ભાષાર્થ –અરે ! ક્રિયા રહિત એકલું જ્ઞાન મેક્ષરૂપ ફળ સાધવા અસમર્થ છે; માર્ગને જાણનાર પણ ચરણવિહારક્રિયા વિના ચાલ્યા વિના) ઇચછેલું નગર પામતે નથી. અનુવાદ :- જ્ઞાન માત્ર ક્રિયા વિના, હા ! નિષ્ફળ સમજાય; રસ્તે જાણ ન ચાલિયે, તે નહિ નિજ પુર જાય. 2 અનુવાદક. 1 કયા દિવસ 2 નહિ Page #146 -------------------------------------------------------------------------- ________________ 137 9 ક્રિયાષ્ટક 137 જ્ઞાનમંજરી - સાધનમાં પ્રવર્તવારૂપ ક્રિયા રહિત, માત્ર જાણવારૂપ જ્ઞાન મેક્ષરૂપ કાર્ય સાધનાર થતું નથી. તે વિષે દ્રષ્ટાંત દે છે - માર્ગને જાણનારે પણ પગે ચાલવાની ક્રિયા કર્યા વિના ઈચ્છિત નગરે પહોંચતું નથી. પગે ચાલવાથી જ ઇચ્છિત નગરે પહોંચે છે. “નાવરણ મુકવો' જ્ઞાન સહિત ચારિત્ર વડે મોક્ષ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. વળી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે - सन्नाणनाणोवगए महेसी अणुत्तरं चरिउं धम्मसंचयं / अणुत्तरे नाणधरे जसंसी उभासइ सूरिएवंत लिखे // ભાવાર્થ :- સમ્યકજ્ઞાનવંત મહર્ષિ ઉત્તમ ચારિત્રરૂપી ધનવાળા જ્યારે સંપૂર્ણ જ્ઞાનધારી બને છે ત્યારે આકાશમાં સૂર્ય પ્રકાશે તેમ શેભે છે. એ જ વાત દ્રઢ કરતાં ફરી જણાવે છે - स्वानुकूला क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते / પ્રવીઃ સ્વપ્રશsf, તૈપૂર્યાવિ યથા શરૂ ભાષાર્થ –દી પિતે પ્રકાશરૂપ છે, તે પણ જેમ તેલ પૂરણ આદિ ક્રિયાની તેને જરૂર છે, તેમ પિતાના સ્વભાવ કાર્યની ક્રિયા અવસરે કરવી પૂર્ણ જ્ઞાનીને પણ જરૂરની છે. અનુવાદ : પ્રકાશકું. પિતે છતાં, તેલ ચૂસે દપ જેમ, જ્ઞાની પણ કાળે કરે, કિયા સ્વાનુકૂળ તેમ. 3 જ્ઞાનમંજરી ––સ્વ અને પરના વિવેકવાળા જ્ઞાનપૂર્ણ જીવને પણ કાર્ય કરવાના અવસરે કાર્ય સાધનરૂપ ક્રિયા Page #147 -------------------------------------------------------------------------- ________________ 138 જ્ઞાનમંજરી કરવાની હોય છે. આત્મજ્ઞાની, સમ્યકજ્ઞાનવંત પ્રથમ સંવરકાર્યની રુચિવાળ હોય છે, તે દેશવિરતિ, સર્વવિરતિ ગ્રહણ કરવારૂપ કિયાને આશ્રય લે છે, વળી ચારિત્રધારી આત્મજ્ઞાની પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રેમવાળે શુક્લધ્યાને ચઢવારૂપ કિયાને આશ્રય લે છે; કેવળજ્ઞાની સર્વસંવરના પૂર્ણ આનંદરૂપ કાર્યને અવસરે ગ રેકવારૂપ ક્રિયા કરે છે. માટે જ કહ્યું છે કે જ્ઞાનીને ક્રિયાની અપેક્ષા રહે છે એ પ્રકારે તે અર્થે જ મુનિઓને આવશ્યક કરવાનું કહેલું છે. તે વિષે દ્રષ્ટાંત છેઃ જેમ દવે પોતાના પ્રકાશવાળ હેવા છતાં તેલ પૂરવા આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમજ સમ્યક જ્ઞાની પણ ક્રિયારંગી (ભાવ સહિત ક્રિયા કરનાર) થાય છે, કારણ કે ક્રિયા વીર્યની શુદ્ધિનું કારણ છે. જે જીવ અશુદ્ધ વીર્ય ફોરવી આસવ કરતે સંસારમાં ફરે છે, તે જ જીવ ગુણીજનેની સેવાથી પિતાના ગુણ પ્રગટ કરવા તત્પર થતાં સંવરવંત થાય છે. વેગે વડે કર્મપ્રદેશનું ગ્રહણ થાય છે, વેગે વીર્યની ઉત્પત્તિનાં સ્થાન છે, તેથી પરમાત્માને વંદન, સ્વાધ્યાય, અધ્યયન આદિમાં યે જોડાય તે તે કર્મ ગ્રહણ અર્થે પ્રવર્તતા નથી. મેંગેની પ્રવૃત્તિ તે ક્રિયા છે. 3 बाह्य-भावं पुरस्कृत्य ये क्रिया व्यवहारतः / वदने कवलक्षेपं विना ते तृप्तिकांक्षिणः // 4 // ભાષાર્થ –-બહારની ક્રિયાના ભાવને આગળ કરીને જે ક્રિયાને નિષેધ કરે છે, તે મુખને વિષે કળિયે ઘાલ્યા વિના તૃપ્તિના વાંછનાર છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ 9 ક્રિયાષ્ટક 139 અનુવાદ - બાહ્ય ભાવનું નામ લઈ, તજે ક્રિયા વ્યવહાર મુખમાં અન્ન મૂક્યા વિના, ઇરછે તૃપ્તિ સાર. 4 જ્ઞાનમંજરી –ગુરુનાં ચરણ જેમણે સેવ્યાં નથી એવા છો “બાહ્ય ક્રિયા કરવાથી શું થવાનું છે?” એમ કહીને (ક્રિયામાં તે) બાહાભાવ (બાપણું) છે એમ અંગીકાર કરીને ક્રિયાને ઉદ્યમ મંદ કરી દે છે, તે છે મુખમાં કેળિયે મૂક્યા વિના તૃપ્તિ ઈચ્છનારા છે. 4 गुणवबहुमानादे-नित्यस्मृत्या च सक्रिया / जातं न पातयेद् भाव-मजातं जनयेदपि // 5 // ભાષાર્થ:–અધિક ગુણવંતના બહુમાન આદિ (આદિ શબ્દથી પાપની દુર્ગછા, અણગમ, અતિચારોની આલેચના, વ્રતમાં લાગેલા દોષે સદ્દગુરુને જણાવવા, દેવ-ગુરૂની ભંક્તિ, ઉત્તર ગુણોની શ્રદ્ધા સમજવા યંગ્ય છે) થી અને નિત્યસ્મૃતિ એટલે લીધેલા નિયમને નિત્ય સંભારવા વડે થતી સલ્કિયા (શુભ ક્રિયા) પ્રગટ થયેલા ભાવને ન પાડે-હાનિ ન કરે અને નહીં પ્રગટેલા ભાવને પ્રગટ પણ કરે. (આ ટીકામાં ત્રણ ગાથાઓ શ્રીહરિભદ્રપૂજ્યની વિંશતિકામાંની ઉતારારૂપ ટાંકી છે તે નીચે “જ્ઞાનમંજરી ટીકામાં આવી જાય છે.) અનુવાદ - ગુણ–બહુમાનાદિક કરે, નિત્યસ્મૃતિ-સત્કાર્ય, પ્રગટ્યા ભાવ પડે નહીં, નહિ પ્રગટયા પ્રગટાય. 5 જ્ઞાનમંજરી - સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્ર, ક્ષમા, Page #149 -------------------------------------------------------------------------- ________________ 140 જ્ઞાનમંજરી માર્દવ, આર્જવ આદિ ગુણવાળા પુરુષનું બહુમાન, પિતાનાથી અધિક ગુણવંત જનેનું બહુમાન, આદિ શબ્દથી દેને પશ્ચાત્તાપ, પાપ-દુગંછા, અતિચાર-આલેચના, દેવગુરુ અને સમાન ધાર્મિક (સાધ) જનેની ભક્તિ, ઉત્તરગુણ પ્રાપ્ત કરવા વગેરે સર્વ ગ્રહણ કરવું, વળી પૂર્વે ગ્રહણ કરેલાં ઘતેનું સ્મરણ, નવાં પ્રત્યાખ્યાન (ત્યાગના નિયમ), સામાયિક, ચેવિસગ્યે (24 તીર્થંકરનું સ્તવન), ગુરુવંદન, પ્રતિક્રમણ, કોત્સર્ગ, પ્રત્યાખ્યાન, આદિની નિત્યસ્મૃતિ વડે સકિયા થાય છે. શ્રીહરિભદ્રપૂજ્ય “વિશતા 'માં કહ્યું છે -- तम्हाणिच्चसईए, बहुमाणेणं च अहिगतगुणिमि / पडिवच्छ-दुगंछाए, परिवाडि आलोयणत्थं च / / 1 / / तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य / उत्तरगुणसद्धाए एत्थ सया होइ जइयव्वं // 2 // एवमसंतो वि इमो, जायइ जाओ य न पडइ कयावि / ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो // 3 // सुहपरिणामो णिच्चं, चउसरणगमाई आयरं जीवो / कुसल-पयडीओ बंधइ, बद्धाओ सुहाणुबंधाओ // 4 // ભાવાર્થ - તેથી નિત્ય સ્મૃતિ, અધિક ગુણવંત જનેનું બહુમાન (આદર), પાપની દુશંછા, અતિચારની આલેચના, તીર્થકરની ભક્તિ, સાચા સાધુની સેવા, ઉત્તરગુણેની શ્રદ્ધા એ બધા માટે સદા પ્રયત્ન કર્તવ્ય છે. 1-2 એ પ્રકારે પ્રવર્તવાથી જે ગુણ પ્રગટ ન થયા હોય તે પ્રગટે અને જે ગુણ પ્રગટ્યા હોય તેમાં સ્થિર થવાય (કદાપિ પડી ન જવાય); તેથી વિચારવાન જીવે અપ્રમાદી બની તે પ્રકારની ક્રિયા કરવા એગ્ય છે. 3 Page #150 -------------------------------------------------------------------------- ________________ 9 ક્રિયાષ્ટક 141 નિત્ય ચાર શરણ ગ્રહણ કરવા આદિમાં આદર કરતે શુભ પરિણામવાળો જીવ પુણ્ય પ્રકૃતિ બાંધે છે અને પહેલાં બાંધેલી પ્રકૃતિએ પણ શુભ અનુબંધવાળી બનાવે છે. 4 ઈત્યાદિ કિયાસમૂહ સમ્યકજ્ઞાનાદિ સંવેગ નિર્વેદરૂપ પ્રગટ થયેલા ભાવને પાડી ન નાખે, અને વળી નહીં પ્રગટેલા એવા ધર્મધ્યાન, શુક્લધ્યાન આદિ ભાવને પણ પ્રગટ કરે, શ્રેણિક, કૃષ્ણ આદિને ગુણીજનેના બહુમાનવડે, મૃગાવતીને પશ્ચાત્તાપથી, અતિમુક્ત નામના નિગ્રંથને આલેચનાથી, ચંડરુદ્ર શિષ્યને ગુરુભક્તિથી ઈત્યાદિ અનેક મુનિઓને પરમાનંદની પ્રાપ્તિ થયેલી શાસ્ત્રમાં સાંભળી છે. 5 क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया / पतितस्यापि तद्भाव-प्रवृद्धिर्जायते पुनः // 6 // ભાષાર્થ –ક્ષાપશમિક ભાવે વર્તતાં, તપ-સંયમને અનુસરતી જે ક્રિયા કરાય છે, તે ક્રિયાવડે પતિત (ગુણથી પડેલા)ને પણ તે ભાવ(ક્રિયાના ભાવ)ની વૃદ્ધિ કરીને થાય છે. * ''खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं / વાં frદુ નાથ૬, grોવ તરમાવવુદ્ધિાર " અર્થ –ક્ષાપશમિક ભાવે દૃઢ યતથી કરેલું શુભ અનુષ્ઠાન (ક્રિયા) પતિતને પણ ફરીથી તે ભાવની વૃદ્ધિ કરનાર થાય છે. અનુવાદ - ક્ષપશમિક ભાવે ક્રિયા, આત્માર્થે જે થાય; પતિતને પણ ષિતી, સન્મુખ કરતી જાય. 6 Page #151 -------------------------------------------------------------------------- ________________ 142 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી - ચારિત્રને અનુસરતા વીર્યને ક્ષપશમ થતાં જે વંદનનમન આદિક કિયા થાય છે તે ક્રિયાથી ગુણથી વિમુખ થયેલા જીવને પણ ફરીથી તે ભાવની વૃદ્ધિ થાય છે. (ઉપરની ટીકામાં આપેલું અવતરણ આમાં પણ છે). ઔદયિક ભાવે પણ કિયા થાય છે. પણ તેવા ગુણની વૃદ્ધિ કરનારી તે હોતી નથી. ઉચ્ચગેવ, સુભગ, આદેય અને યશ નામ કર્મના ઉદયે, અંતરાયના ઉદય સહિત તપ, શ્રત આદિને લાભ થાય છે તે વિષે “પ્રજ્ઞાપના સૂત્રથી જાણવા ગ્ય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, દર્શનમોહ, ચારિત્રમેહ અને અંતરાયને ક્ષયપશમ થવાથી શુદ્ધ ધર્મને પ્રગટાવવા જે ક્રિયા કરાય છે, તે આત્મગુણેને પ્રકાશ કરનારી બને છે. 6 ફરીથી તે જ ભાવ દર્શાવે છે - गुणवृद्धथै ततः कुर्यातू, क्रियामस्खलनाय वो / एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते // 7 // ભાષાર્થ - તે માટે ગુણ વધારવાને અર્થે અથવા ગુણથી પતિત ન થવાય તે અર્થે ક્રિયા કરવી જોઈએ; એક સંયમસ્થાન તે કેવળી ભગવંતને સ્થિર રહે છે. અનુવાદ - ગુણ વધવા ક્રિયા કરે, અથવા ટકવા કાજ અપ્રતિપાર્લો સંયમ પદે, એક ટકે જિનરાજ 7 જ્ઞાનમંજરી - તેથી સ્વધર્મ પ્રગટવાનું કારણ હોવાથી સત્ય વૃત્તિરૂપ ક્રિયા કરવી ઘટે; શા માટે? જ્ઞાનાદિ ગુણના વિસ્તાર અર્થે ક્રિયા કરવી; પણ આહાર આદિ પંદર Page #152 -------------------------------------------------------------------------- ________________ 9 ક્રિયાષ્ટક 143 સંજ્ઞા નિમિત્તે નહીં, વળી કિયારહિત સાધકપણુમાં રહેવા અસમર્થ છે, માટે પતિત ન થવાય તે માટે ક્રિયા કરવી; કારણકે વીર્યનું ચપળપણું છે તે કિયાવંતની સક્રિયામાં જાતાં તે પતિતપણું પામતું નથી. નહીં તે અનાદિ પ્રવૃત્તિમાં પ્રવર્તત તે પાછે પતિત થાય છે. શાસ્ત્રમાં સાંભળ્યું છે કે ક્રિયાથી ઉત્તરોત્તર સ્થાને જીવ ચઢતે જાય છે. તેમજ વળી જ્યાંથી પાછા પડી ન શકાય તેવું અપ્રતિપાતી સંયમસ્થાન તે ક્ષાયકજ્ઞાન (કેવળજ્ઞાન) રૂપ, પૂર્ણસ્વરૂપમાં એક્તારૂપ એક સ્થાન યથાખ્યાત ચારિત્રવંત કેવળી ભગવાન(જિને)ને હોય છે, અન્યને હેતું નથી. તેથી સાધકે નવા ગુણોની વૃદ્ધિ માટે કિયા કરવી જોઈએ. માટે જ વને વસે છે નિ, જાય છેચૈત્યયાત્રા આદિ માટે નંદીશ્વર આદિ દ્વીપમાં, મમતા તજે છે શરીર પરની, સંકોચે છે શરીરને વીરાસન વડે, અભ્યાસ કરે છે અનાહારી થવા તત્પર થયેલા ઓછા ઓછા આહારને, ગ્રહણ કરે છે પરિહારવિશુદ્ધિ કે જિનક૯પ આદિ આકરા અભિગ્રહસમૂહ. 7 वचोऽनुष्ठानतोऽसङ्ग-क्रिया-सङ्गतिमङ्गति / सेयं ज्ञानक्रियाऽमेद-भूमिरानंद पिच्छला // 8 // ભાષાર્થ - વચન અનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગકિયાની યોગ્યતાએ પહોંચે છે, એ જ્ઞાન અને ક્રિયાની એકતારૂપ અભેદ ભૂમિકા છે, કારણ કે અસંગરૂપ ભાવક્રિયા શુદ્ધ ઉપગ અને શુદ્ધ વીર્થોલ્લાસનું તાદાભ્ય (તન્મયપણું) ધરે છે. કેવી છે અભેદ ભૂમિકા? સ્વાભાવિક આનંદ-અમૃત રસે ભીંજાયેલી છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ 144 જ્ઞાનમંજરી અનુવાદ:– વચનાનુષ્ઠાને કરી, ક્રિયા અસંગ પમાય; આનંદામૃત-ભીન એ, જ્ઞાન-ક્રિય ભૂમિ થાય. 8 જ્ઞાનમંજરી —વચન એટલે અહંતની આજ્ઞા, તેને અનુસરતી કિયા ધર્મનું કારણ છે. કારણ કે - प्रशांतचित्तेन गभीरभावेनैवादृता सा सफला क्रिया च / अंगारदृ(वृ)ष्टे: सहसा न चेष्टा नासंगदोषैव गुणप्रकर्षा / | ભાવાર્થ - શાંત ચિત્તથી અને ગંભીર ભાવથી જ આદરેલી કિયા સફળ થાય છે, પરભાવનાં સુખની દ્રષ્ટિવાળાની અવિચારી કિયા ઈષ્ટ નથી. આસક્તિરૂપ દેષ જ ગુણને વધારનાર નથી. વિષ-અંગાર–અન્યન્ય અનુષ્ઠાનના ત્યાગથી શ્રીમદ્ વીતરાગ વાક્યાનુસારે ઉત્સર્ગ અને અપવાદની અપેક્ષા સહિત વચનાનુષ્ઠાનરૂપ ક્રિયા કરવાથી અસંગ ક્રિયાને સંગ પામે છે. વચનકિયાવાળો અનુક્રમે નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગ કિયાને જ પામે છે. તે અસંગક્રિયા જ જ્ઞાનક્રિયારૂપ અભેદ ભૂમિ જાણવી. અસંગક્રિયારૂપ ભાવક્રિયા શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ વર્ષોલ્લાસની તાદામ્યતાને ધારણ કરે છે; જ્ઞાન અને વીર્યની એકતા તે જ્ઞાનક્રિયાને અભેદ. આથી જ્યાં સુધી ગુણપૂર્ણતા ન થાય ત્યાં સુધી નિરનુષ્ઠાનરૂપ ક્રિયા કરવી જોઈએ. તત્વજ્ઞાનમાં ક્રિયાને નિષેધ નથી, પરંતુ કિયાદિ શુદ્ધરતત્રયી રૂપ વસ્તુ ધર્મનાં સાધનરૂપ કારણવડે ધર્મ છે. આત્મામાં જ ધર્મપણું રહે છે. વળી શ્રી હરિભદ્ર પૂજ્ય દશવૈકાલિકીની ટીકામાં લખ્યું છે: “ધર્મના સાધનપણને લઈને ધર્મ કહ્યો છે. તેથી દ્રવ્યકિયાને ધર્મપણે ગ્રહણ કરે Page #154 -------------------------------------------------------------------------- ________________ 9 ક્રિયાષ્ટક 145 છે, તે કારણમાં કાર્યને ઉપચાર જ છે, માટે ન્યાયપૂર્વક છે. એવી શ્રદ્ધા રહિત છની ક્રિયા ધર્મનું કારણ થતી નથી. “ટિશતકાળ” ગ્રંથમાં કહ્યું છે :-- "बहुगुणविज्जानिलओ उत्स्सुत्तभासी तहावि मुत्तव्यो / जह पवरमणीजुत्तो, विग्घकरो विसहरो लोए // " અર્થ :--જેમ ઉત્તમ મણિ યુક્ત સર્પ પણ લેકમાં વિઘકારી, દૂરથી તજવા ગ્ય મનાય છે તેમ કઈ બહુ ગુણવાળો, વિદ્યાને ભંડાર હોય તથાપિ ઉસૂત્ર ભાષણ કરનાર હેય તે તે પંડિત પણ તજવા ગ્ય છે. તેમજ “આચારાંગ” સૂત્રમાં “ભયવિિિાયાં ને સંયમ:” એમ કહ્યું છે. ભય સહિત (ર્લોકલાજ આદિ ડરથી) કે અણગમા સહિત સંયમક્રિયા કરવા છતાં તે સંયમ નથી. માટે નિમિત્ત કારણપણે નિરનુષ્ઠાન ક્રિયા કરવા યોગ્ય છે તે અસંગ ક્રિયા સ્વાભાવિક આનંદરૂપ અમૃતરસથી ભીંજાયેલી છે. માટે આત્મતત્વના ઓળખાણને આનંદ પામવાની ઈચ્છાવાળાએ સત્યવૃત્તિ અને અસવૃત્તિના ત્યાગરૂપ નિરનુષ્ઠાન ક્રિયા, દ્રવ્યથી તેમજ ભાવથી સ્યાદ્વાદ–સ્વગુણને અનુસરતા વીર્યની વૃદ્ધિ કરે તેવી, તથા નવા ગુણને વધારનારી, સંયમ સ્થાને ચઢવા માટે આત્મતત્વમાં તન્મય થવારૂપ કિયા સમયે સમયે કરવા ગ્ય છે. તેથી જ “જ્ઞાનાભ્યાં નમઃ” જ્ઞાન અને કિયાવડે મક્ષ થાય છે એમ કહ્યું છે એમ નિર્ણય કરવા ગ્ય છે. દ્રવ્યકિયામાં ઉદ્યમ કરનાર ભાવ-કિયાવંત થાય છે અને તેથી સ્વરૂપ પ્રાપ્તિનું કાર્ય કરનાર થાય છે, એમ શ્રેય-કલ્યાણ થાય છે. 8 Page #155 -------------------------------------------------------------------------- ________________ 10 તૃતિ-અષ્ટક पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् / साम्यताम्बूलमास्वाद्य तृप्ति याति परां मुनिः // 1 // ભાષાર્થ :-- જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપી કલ્પવેલીના ફળને ખાઈને તથા સમતા પરિણામરૂપ તાંબૂલ (પાનબીડું ચાવીને મહા સાધુ ઉત્તમ તૃપ્તિ પામે છે. અનુવાદ :- કિયા-કલ્પતરુ-ફળ જમી, કર જ્ઞાનામૃત પાન; તાંબૂલ–સમતા-સ્વાદથી, પરમ તૃપ્તિ, મુનિ માન. 1 જ્ઞાનમંજરી - કિયાવંત છે વળી કદાચિત અહંકાર કે લેભના આવેશમાં સદ્દ અભ્યાસને નિષ્ફળ કરી નાખે છે, તેથી કષાયને ત્યાગ પ્રથમ કરવાથી સ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થતી “તૃપ્તિ’ રૂ૫ અષ્ટક હવે વર્ણવે છે. નામ આદિ ભેદે ચાર પ્રકારની તૃપ્તિ છે. જીવ કે અજીવ પદાર્થનું “તૃપ્તિ” એવું નામ પાડવું તે શબ્દ બેલવારૂપ નામ તૃપ્તિ છે. અક્ષરમાં સ્થાપના કરવારૂપ સ્થાપનાતૃપ્તિ છે, દ્રવ્ય તૃપ્તિ આગમથી તે તૃપ્તિને આગમથી અર્થ જાણનાર ઉપયોગરહિત હોય ત્યારે કહેવાય અને તે આગમથી દ્રવ્યતૃપ્તિ જ્ઞ–શરીર, ભવ્ય શરીર અને તથ્યતિરિક્તના ભેદથી ત્રણ પ્રકારે છે, ત્યાં આહાર, ધન, ઉપકરણથી તૃપ્તિ તે તન્દુ Page #156 -------------------------------------------------------------------------- ________________ 10 તૃપ્તિ-અષ્ટક 147 વ્યતિરિક્ત દ્રવ્યતૃપ્તિ છે. ભાવતૃપ્તિ આગમથી, તૃપ્તિ-પદાર્થ આગમની જાણનાર ઉપયેગવંત હોય તે, ને આગમથી તે સ્વરૂપ જ્ઞાનાનંદ પૂર્ણ, સહજ આત્માને નિરંતર અનુભવ જેને રહેતો હોય તેને આગમ ભાવ તૃપ્તિ સમજવી. નૈગમનયે જીવ–અજીવદ્વારા તૃપ્તિ; સંગ્રહ અને વ્યવહારથી ગ્રહણ યોગ્ય દ્રવ્ય પ્રાપ્ત થતાં તૃપ્તિ બાજુસૂત્રથી ઈચ્છિત સંપત્તિમાં તૃપ્તિ; શબ્દ આદિ નથી તે નિરાવરણ, પૂર્ણ સ્વસ્વરૂપ વિઘરહિત ભેગવવાથી થતી તૃપ્તિ ગણવી. આ પદ્ધતિ “ઘ નિયુક્તિ વૃત્તિમાં અહિંસા વિષે નય ઉતાર્યા છે તે પ્રમાણે જાણવા ગ્ય છે, અહીં નામ આદિ ત્રણ નિક્ષેપ અને નૈગમ આદિ ના કારણરૂપે છે. ખરી રીતે તે ભાવનિક્ષેપારૂપ અને શબ્દ આદિ નયરૂપે જ “તૃપ્તિ ગ્રહણ કરવા યંગ્ય છે તે પણ સાધન કાળમાં અપવાદે ઉત્પન્ન થતી અને સિદ્ધ દશામાં ઉત્સર્ગથી થતી ગ્રહણ કરવા ગ્ય ગણવી, તે તૃપ્તિ વિષે કહે છે - સાવદ્ય (પાપકારી) ભાષા નહીં બેલનાર મુનિ પિતાના આત્માના અવકનમાં લીન બની લૌકિક, કુપ્રવચનથી ભિન્ન ઉત્કૃષ્ટ સંતોષ અવસ્થારૂપ તૃપ્તિ પામે છે. શું કરીને? યથાર્થપણે સ્વ અને પર પદાર્થોને સ્વરૂપના એળખાણરૂપ જ્ઞાનામૃત પીને એટલે શુદ્ધ, અત્યંત નિરંતર જ્ઞાનધારા વડે હેય અને ઉપાદેયરૂપે પરીક્ષા કરીને વસ્તુના અવલેકનરૂપ ઉપયોગને પીને (રાખીને), મેગની સત્યવૃત્તિરૂપ “ક્રિયા તે તત્વ પ્રગટ કરવાની ભાવના અને વિભાવ(રાગદ્વેષાદિ ભાવ)ને અભાવની ભાવના વાળી બુદ્ધિરૂપ શ્રદ્ધા સહિત જે વીર્યની પ્રવૃત્તિરૂપ કલ્પવેલી (દિવેલ)નું ફળ જમીને એટલે સ્થિરતાથી સ્વાનુ Page #157 -------------------------------------------------------------------------- ________________ 148 જ્ઞાનમંજરી ભવને ભેગવીને, શુભ અશુભ પુદ્ગલેને સમાન ગણવારૂપ સમતા નામનું તાંબૂલ (પાનના બીડાને સ્વાદ લઈને) ચાવીને મુનિ ઉત્કૃષ્ટ તૃતિ પામે છે. સાંસારિક ઉપાધિરૂપ પુદ્ગલથી ઉત્પન્ન થતા વિભાવથી રંગાયેલા અભ્યાસવાળા) આત્માને અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન, અસલ્કિયામાં રાગદ્વેષ કરવાની ટેવ હોવાથી, જગતની અંઠ જેવા નહીં ભોગવવા ગ્ય એવા રૂપ-રસાદિ વિષચેના અનુભવમાં મગ્નતાથી માની લીધેલી કે આરેપિત સુખરૂપ તૃપ્તિ તે ખરી તૃપ્તિ નથી; કારણકે તેની પ્રાપ્તિ થયા છતાં પણ તૃષ્ણા વધતી જાય છે તેથી તે તૃપ્તિ નથી. નિરંતર આનંદના અનુભવથી જ તૃપ્તિ થાય છે. માટે જ પુરુષે તજે છે વીજળીના ઝબકારા જેવા વિનાશી વનિતાના વિલાસે ને, અવગણે છે ઉદય આવેલા પુણ્ય પ્રભાવોને, ત્યાગ કરે છે ભેગમાં આસક્ત થયેલા સોબતીઓની સોબતને, વિરૂપ કરે છે શરીર શોભાના શેખને, ઊંડા ઊતરે છે સ્વાધ્યાય અધ્યયનથી તત્ત્વજ્ઞાનના શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અભ્યાસમાં અને કૃતકૃત્યતા માને છે ઉત્કૃષ્ટ અવસ્થામાં. 1 ફરીથી વળી નિત્ય તૃપ્તિ વિષે વર્ણન કરતાં કહે છે - स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी / ज्ञानिनो विषयैः किं तैय भवेत्तृप्तिरित्वरी // 2 // ભાષાર્થ - જે જ્ઞાની પુરુષને પિતાના જ્ઞાન-દર્શનચારિત્ર ગુણે વડે જ નાશ ન પામે તેવી, સદા કાળ રહેનારી તૃપ્તિ હોય તે જે વિષયોથી થડા કાળની તૃપ્તિ મળે તેવા વિષયનું શું પ્રયજન છે? કંઈ નહીં. Page #158 -------------------------------------------------------------------------- ________________ 149 10 તૃપ્તિ-અષ્ટક અનુવાદ:– સ્વગુણ–તૃપ્તિ ત્રિકાળની, નિત્ય, જ્ઞાનને હોય, ક્ષણિક-તૃપ્તિ વિષયેની ના, સાચી ગણશે કેય. 2 જ્ઞાનમંજરી - જે ચૈતન્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવભૂત, અમૂર્ત, અસંગ, અનાકુળ, ચિદાનંદરૂપ સ્વગુણે વડે જ સાચા તત્વજ્ઞાનીને તૃપ્તિ હોય છે, તે સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દરૂપ વિષયે વડે તેને શું વધારે સુખ મળવાનું હતું? કંઈ નહીં. જે સ્વરૂપના અનુભવી હોય છે તે વિભાવના કારણભૂત ઇંદ્રિયેના વિષયેને સુખનાં કારણ જાણતા નથી. સ્વગુણેથી થતી તૃપ્તિ કેવી હોય છે? ભવિષ્યના સર્વ કાળ સુધીની, વિનાશ રહિત અને સહજ હોવાથી નિત્ય છે. જે શબ્દાદિ વિષયેથી અલ્પકાળ સુધીની ઉપચારરૂપ (અસત્ય) તૃપ્તિ થાય છે તેવા પરના વિલાસરૂપ વિષયેનું સ્પર્શજ્ઞાનવાળાને શું પ્રયોજન છે? કંઈ નથી. પરના વિલાસ બંધના કારણરૂપ જ છે. ભાવના :- આ ભેગે અનેક વાર ભેગવ્યા તે પણ પિતાનું (આત્મ) સ્વરૂપ પ્રાપ્ત થયું નહીં; વળી તે સુખના કારણરૂપ પણ નથી, પરંતુ તેમાં સુખપણની બુદ્ધિ જ કલ્પિત (જૂહી) છે, તેથી તે વિષયે તરફ સ્વરૂપરસિકની દ્રષ્ટિ જ હોતી નથી. માટે આત્મગુણ વડે તૃપ્તિ કરવા યોગ્ય છે. 2 તે જ ભાવના વળી દર્શાવે છે -- या शान्तैकरसास्वादाद् भवेत्तृप्तिरतीन्द्रिया / सा न जिह्वेन्द्रियद्वारा षड्रसास्वादनादपि // 3 // ભાષાર્થ - શતરૂપ અદ્વિતીય રસના ચાખવાથી Page #159 -------------------------------------------------------------------------- ________________ 150 જ્ઞાનમંજરી થતી, ઇંદ્રિયને અગેચર કેવળ અનુભવગમ્ય જે તૃપ્તિ થાય તે છ રસના ચાખવાથી પણ જિહાઇદ્રિય દ્વારા થતી નથી. બીજી સર્વ તૃપ્તિથી જ્ઞાનતૃપ્તિ અધિકી દેખાડી, એ વ્યતિરેક આ સર્વ મિલાથી પણ અનુભવગમ્ય છે, અનુવાદ - પરમ શાંત રસ સ્વાદથી, તૃપ્તિ અતીંદ્રિય હોય; તે તૃપ્તિ ક્યાંથી મળે? ષડૂ રસ-સ્વાર્થો જીભ, જય. 3 જ્ઞાનમંજરી - ઈદ્રિના વિષય-ગ્રહણથી રહિત, શાંત રસને અનુભવથી જે તૃપ્તિ થાય તે, તીખા, ખાટા, મીઠા, તૂરા, કડવા અને ખારા રસવાળા ભેજનથી જિહા ઇંદ્રિય દ્વારા નથી થતી. જીભથી પુદ્ગલના રસને અનુભવ થાય, આત્મા તે સ્વરૂપને અનુભવી છે, પુદ્ગલના ગુણેને જાણનાર છે, ભક્તા નથી; પુદ્ગલના ગુણે ભોગવી શકાતા જ નથી. મેહના ઉદયને લીધે આહાર સંજ્ઞાથી રસનું ચાખવું થાય છે, પણ સ્વરૂપથી નહીં; સ્વરૂપ તે જ્ઞાનના અનુભવરૂપ છે. માટે આત્માના અનુભવથી તૃપ્તિ થાય છેપુદ્ગલેથી તૃપ્તિ થતી નથી. 3 संसारे स्वमवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी / तथ्या तु भ्रान्तिशुन्यस्य, सोऽऽत्मवीर्यविपाककृत् // 4 // ભાષાર્થ - સ્વમમાં મેંદક ખાધા, દીઠા તેથી તૃપ્તિ ન થાય તેમ સંસારમાં અભિમાનસિદ્ધ, માની લીધેલી, જૂઠી તૃમિ હોય, સાચી તૃપ્તિ તે મિથ્યાજ્ઞાન-રહિત સમ્યફદ્રષ્ટિને હોય, તે આત્માના વીર્યના પરિપાકની કરનારી તૃપ્તિરૂપ વીર્ય પુષ્ટિ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ 10 તૃપ્તિ-અષ્ટક 151 અનુવાદ - સ્વમ-તૃપ્તિ સંસારની, માત્ર માન્યતારૂપ; સાચી તૃપ્તિ જ્ઞાનની, આત્મવીર્ય ફળરૂપ. 4 જ્ઞાનમંજરી - દ્રવ્યથી ચાર ગતિરૂપ સંસારમાં અને ભાવથી મિથ્યાત્વ આદિ વિભાવરૂપ સંસારમાં મિથ્યા અભિમાનથી થયેલી, પુદ્ગલ આદિની પ્રાપ્તિમાં માન્યતારૂપ તૃપ્તિ સ્વમ સમાન જૂહી, કલ્પના માત્ર હેય; કારણકે તૃષ્ણા જાળમાં ફસાયેલે અજ્ઞાની પિતાની કલ્પનાથી ક૯પેલી ઈષ્ટતા પ્રમાણે ઈષ્ટ માનેલા પુદ્ગલના સ્કંધરૂપ સંપત્તિ વિષે એમ માને છે કે “અહો ! મણિરત આદિને ખજાને મને મળે છે, પાપના ઉદય વખતે મનહર વચનની ચતુરાઈથી આશ્વાસન આપવામાં ચતુર સ્વજન સમુદાય મને મળે છે એ પ્રકારે તે તૃપ્ત રહે છે, તથાપિ કલ્પનારૂપ હેવાથી, ઉદયને લીધે મળી આવેલું હોવાથી, પરરૂપ હેવાથી, સ્વસત્તાને રેકનારાં આઠ કર્મ બંધાવામાં કારણરૂપ રાગદ્વેષ ઉપજાવનાર હેવાથી તે દુઃખરૂપ જ છે. તેથી મભૂમિમાં મૃગજળ જણાય તેવી તૃપ્તિ સુખનું કારણ થતી નથી. વળી મિથ્યાજ્ઞાન રહિત, સમ્યકજ્ઞાન-ઉપગવાળા આત્મતત્વની સન્મુખ સપુરુષને સ્વસ્વભાવના પ્રગટ અનુભવવાળી સાચી તૃપ્તિ સુખનું કારણ થાય છે. તે તૃપ્તિ કેવી હોય છે? સ્વભાવગુણના અનુભવથી ઉત્પન્ન થતી તૃપ્તિ આત્માના સહજ વીર્યને પુષ્ટ કરે છે, તે સામર્થ્યથી ગુણ પ્રગટે છે. માટે ગુરુચરણનું સેવન, આગમનું શ્રવણ, તત્ત્વનું ગ્રહણ આદિ સાધને વડે આધ્યાત્મિક તૃપ્તિ મેળવવા ગ્ય છે એ ઉપદેશ છે. 4 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જ્ઞાનમંજરી इगलास्तृप्ति यान्त्यात्मो पुनरात्मना / परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते // 5 // ભાષાર્થ - પુદ્ગલે વડે પુદ્ગલ સ્કંધ તૃપ્તિ પામે, જાડા થાય છે વળી આત્મા આત્મગુણ પરિણામે જ તૃપ્તિ પામે છે; બ્રાંતિરહિત જ્ઞાનવંતને, તે કારણથી, પુગલની તૃપ્તિને આત્મામાં ઉપચાર ન ઘટે; પરને ધર્મ પરમાં (એક દ્રવ્યને ધર્મ બીજા દ્રવ્યમાં) આપે તે સમ્યકજ્ઞાન કેમ કહેવાય ? અનુવાદ - જ્ઞાનને ન ઘટી શકે, પરતૃમિ શ્વમગ્રસ્ત પુદ્ગલ તૃપ્તિ પુદ્ગલે, આત્મા નિજગુણ-તૃત. 5 જ્ઞાનમંજરી :-- શરીર, ઘન, વસ્ત્ર, ભજન, સ્વજન આદિ પુદ્ગલથી શરીરાદિ પુદ્ગલે પુદ્ગલના જથ્થારૂપ તૃપ્તિ પામે છે. વળી અનેકાંત દ્રષ્ટિએ અનંત ધર્મવાળા સ્વપર પદાર્થોની પરીક્ષા કરવામાં કુશળ જ્ઞાની પુરુષને સ્વરૂપને અનુભવથી તૃપ્તિ થાય છે. પરપદાર્થોથી (પુદ્ગલથી) થતી તૃપ્તિમાં આત્મતૃપ્તિ માનવારૂપ ભ્રાંતિજન્ય અભિમાન જ્ઞાનીને ઘટતું નથી. ભાવના :- યથાર્થ ઓળખાણવાળા સમ્યકજ્ઞાની તે આત્મામાં આત્મધર્મને જ સ્વીકાર કરે છે; પુગલના સંગ્રહમાં રાગ કરતા નથી. પુદ્ગલના અનુભવવડે સુખ થાય છે એમ સમજવું તે જ મિથ્યાજ્ઞાન છે. કહ્યું છે કે - "तवइ तवं चरइ चरणं, सुअंपि नव पुव्वजाव अब्भसई / ના વરમુદ્દે , તા નો સત્તવિજ્ઞાન " Page #162 -------------------------------------------------------------------------- ________________ 10 તૃપ્તિ અષ્ટક 153 અર્થ :–ભલે તપ તપે, ચારિત્રરૂપ આચરણ આચરે, અને નવપૂર્વ સુધીના કૃતને પણ અભ્યાસ કરે પણ જ્યાં સુધી પર (પુદ્ગલા દિ)ના સુખમાં સુખબુદ્ધિ છે, ત્યાં સુધી તેને સમ્યક્ત્વ કે વિજ્ઞાન નથી. વળી શ્રી હરિભદ્રસૂરિ પૂજ્ય કહે છે - "सुअवं सीलवं चाई जिणमग्गायरणारई / . परं वा परसंगं वा धन्नमन्नई जो जडो // " ભાવાર્થ - કૃતવંત, શીલવંત, ત્યાગી અને જિનમાર્ગની આચરણમાં પ્રીતિવાળો હોવા છતાં પરપદાર્થને કે પરપદાર્થના સંગને ધન્ય માને તે તેને જડ અથવા સમજણ વિનાને સમજ. જે આત્માનું સહજ જ્ઞાનાદિક સ્વરૂપ છે તે જ ધર્મ છે એ તાત્પર્ય છે. 5 मधुराज्यमहाशाका-ग्राह्ये बाह्ये च गोरसात् / परब्रह्मणि तृप्तिाँ जनोस्तां जानतेऽपि न // 6 // ભાષાર્થ:–“નg-રા'—મીઠું જે રાજ્ય ત્યાં મોટી આશા જેને છે “મહા-સાણા” એવા પુરૂષને અપ્રાપ્ય તથા વાણીને રસથી “જરાત” બાહેર એવા પર બ્રહ્મને વિષે જે તૃપ્તિ રહી છે તેને લેકે જાણતા પણ નથી, તે પામે ક્યાંથી? બીજો અર્થ––ભેજનાદિકમાં જે તૃપ્તિ છે તે “મધુરસાથ' મીઠા ઘી વડે અને “માશા' મેટાં શાક વડે ગ્રાહ્ય છે અને બોરસા ગોરસ (દૂધ, દહીં, છાશ આદિ)થી બહાર નથી મનને ચંદ્રનોવેતે જ રસો જોરોક્સિ” શાક સહિત Page #163 -------------------------------------------------------------------------- ________________ 154 જ્ઞાનમંજરી ભજન પણ ગેરસ વિના નીરસ લાગે” એ કહેવત પ્રમાણે સમજવું. પરબ્રહ્મ તે જોરસ' વાણીથી બાહ્ય છે. તો વાવો નિવર્તિતે, પ્રાર્થ મનસા સટ્ટ' જેને પામ્યા વિના મન સહિત વાણું પાછી ફરે છે, એમ વેદાંત વચન બ્રહ્મ વિષે છે. પણ નથિ’ તેનું સ્વરૂપે વર્ણવવા માટે કોઈ પણ શબ્દની શક્તિ કે ગતિ છે જ નહીં ઈત્યાદિ આચારાંગ (લેકસાર અધ્યયન)માં કહ્યું છે. એ બે અર્થ કહ્યા. અહીં વ્યતિરેક અલંકાર છે. અનુવાદ: ગેરસ બાહ્ય ગ્રહે જને, મધુ રાજ્ય મહા શાકે; તૃપ્તિ જે પરબ્રહ્મમાં, સમજેય ન દુર્ભાગ્ય. 6 જ્ઞાનમંજરી - અમૂર્ત, અનંત જ્ઞાનઘન શુદ્ધ આત્મારૂપ પરબ્રહ્મમાં તૃપ્તિ એટલે સ્વરૂપશાંતિને ભેટવાથી થતા આનંદ અને જ્ઞાન વિલાસરૂપ તૃપ્તિને, તત્વજ્ઞાનરૂપ નેત્રથી રહિત લેકે શુદ્ધ અત્યંત એકાંત અધ્યાત્મસ્વભાવના અનુભવરૂપ તૃપ્તિને જાણતા પણ નથી, તેનું ભાન પણ નથી તે તેને અનુભવ ક્યાંથી કરે ? તે તૃપ્તિ મધુર ઘી અને ઉત્તમ શાકે વડે થઈ શકતી નથી અને દહીં આદિ ગેરસ સહિત ભેજનમાં પણ મળતી નથી અથવા તે બ્રહ્મ સ્વરૂપ કેવું છે? મg= મીઠા રાજ્યની મહા આશાવાળાને પ્રાપ્ત ન થાય તેવું છે, પરિગ્રહના ઐશ્વર્યાની અભિલાષાવાળાને ગ્રાહ્ય નથી; વળી રસ વાણીના રસથી અગોચર છે, “પ્રાર્થ મનસા સટ્ટ' એમ વચન હેવાથી; “સપથ નત્યિ' એ આચારાંગમાં પણ વચન છે. શબ્દ રહિત આત્માને Page #164 -------------------------------------------------------------------------- ________________ 155 રૂપી છે આડકાર પર જ વિષયરૂપી વિન 10 તૃપ્રિ-અષ્ટક સમજાવવા કઈ શબ્દ સમર્થ નથી. એવા પ્રકારના પરબ્રહ્મ પરમાત્મામાં જે તૃપ્તિ પામીએ તે તૃપ્તિનું લેકેને ભાન જ નથી. માટે હજારો પ્રકારના પુદ્ગલના ઉપચારોથી તે તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. 6 विषयोमि-विषोद्वारः स्यादतृप्तस्य पुद्गलैः / ज्ञानतृप्तस्य तु ध्यान-सुधोद्गारपरम्परा // 7 // ભાષાર્થ :–વિષયની ઊર્મિએ (કલેલ-ઈચ્છાઓ) રૂપી વિષયના માઠા ઓડકાર, પુદ્ગલથી અતૃપ્ત (નહીં ધરાતા) જીવને આવે છે, જ્ઞાને જે તૃપ્ત છે તેને તે ધ્યાનરૂપ અમૃતના ઓડકાર ઉપર એડકાર (પરંપરા) આવે છે. બહુ પુદ્ગલનું ભેજન તે વિષભેજન છે તેથી વિષયરૂપી વિષના અજીર્ણ માઠા ઓડકાર આવે. જ્ઞાનામૃતનું ભજન કરનાર મહાતૃસિવંતને ધ્યાનરૂપ અમૃતને જ ઓડકાર આવે તે મહા તૃપ્તિનું લક્ષણ છે. અનુવાદ :- વિષય વિલાસી વિષ સમા, અતૃપ્તના ઉદ્દગાર (ઓડકાર), જ્ઞાનતૃપ્તને ધ્યાનરૃપ, અમી-ઉદ્ગાર અપાર. 7 જ્ઞાનમંજરી –સ્વરૂપના અનુભવ રહિત અમને સ્ત્રીસુખ આદિ પુદ્દગલેથી ઇન્દ્રિય વિલાસરૂપ વિષના (ઝેરી– માઠા) ઓડકાર આવે છે. કહ્યું છે કે - "जह जह पुग्गलभोगो, तह तह वढ्इ विसयंपि कसाई / इंदियसुहा दुहा खलु अगिज्झा तउ रत्ताणं // " ભાવાર્થ - જેમ જેમ પુદ્ગલના ભંગ ભેગવાય છે, તેમ તેમ વિષય અને કષાયે વધે છે; ખરેખર ઇદ્રિનાં Page #165 -------------------------------------------------------------------------- ________________ 156 જ્ઞાનમંજરી સુખ દુઃખરૂપ છે, તેમાં રક્ત થયેલાને તે ગ્રહણ કરવા ગ્ય નથી. કાન, આત્મા એ મિલ રોગરહિત, જનના - નિજ આત્મતત્વના જ્ઞાનથી પૂર્ણ, જ્ઞાન કરીને તૃપ્ત થયેલાને આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન તે અમૃતના એડકારની શ્રેણિ સમાન પ્રગટે છે. કર્મવેગરહિત, નિર્મળ, પરમાત્માને અનુભવ એ તૃપ્તિનું લક્ષણ છે. આત્મભાવના, આત્મજ્ઞાન, આત્માનું ધ્યાન એ અમૃતના ઉપરા ઉપરી ઓડકાર સમાન છે. 7 सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो / भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरंजन: // 8 // ભાષાર્થ - ઇંદ્ર, વાસુદેવ આદિ પણ વિષયથી અતૃપ્ત (વિષચેના ભૂખ્યા) છે, સુખિયા નથી, એ આશ્ચર્ય છે, “નિરંજન” એટલે કર્મમલિનતાથી રહિત, જ્ઞાન વડે તૃપ્ત ભિક્ષુ ચૌદ રાજલેકમાં એક સુખી છે. અનુવાદ: સુખ નહિ ઇંદ્ર, ઉપેન્દ્ર પણ, વિષથી ન ધરાય; એક નિરંજન, જ્ઞાન તુમ ભિક્ષુ સુખી જગમાંય. 8 જ્ઞાનમંજરી - આ આશ્ચર્યની વાત છે કે ઇંદ્ર, વાસુદેવ (કૃષ્ણ) આદિ અનેક સુખી નથી. કેવા છે ઇંદ્ર, ઉપેન્દ્ર? મનહર ઇદ્રિયસંગરૂપ વિષયથી અતૃપ્ત છે; અનેક વનિતાઓના વિલાસ, પર્સ ભેજન, સુગંધી પુષ્પ વાસ, રમણીય મહેલ આદિ, કેમળ શબ્દનું શ્રવણ, સુંદર રૂપનું અવલોકન અને લાંબા કાળ સુધીના ભાગેથી તે ધરાયા Page #166 -------------------------------------------------------------------------- ________________ 157 10 તૃપ્તિ અષ્ટક નથી, ખરી રીતે તે તૃપ્તિનાં કારણ નથી, તૃપ્તિને અસત્ય આરોપ માત્ર તેમાં મનાય છે. ચૌદરજજુ પ્રમાણ લેકમાં અનંત જીવે કર્મસહિત છે તેમાં એક ભિક્ષુ, આહારની લાલસા વિનાને, માત્ર સંયમ ટકાવવા ભિક્ષા ગ્રહણ કરનાર, અપરિગ્રહી સુખી છે. તે સ્વરૂપની ઓળખાણરૂપ જ્ઞાનથી તૃપ્ત, રાગ આદિ કલંક રહિત નિરંજન છે કારણ કે તે સ્વધર્મના ભેગી છે. તૃતિરૂપ ધર્મ જે વસ્તુમાં નથી તે વસ્તુના ભેગથી તૃમિ ક્યાંથી થાય? “વિશેષ આવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે - जत्तो च्चिय पच्चक्खं, सोम्म सुहं नत्थि दुक्खमेवेदं / तप्पडियारविभत्तं, तो पुण्ण फलंति दुक्खंति / / 1 / / विसयसुहं दुक्खं चिय, दुक्खप्पडियारओ तिगिच्छिव / तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं // 2 // सायासायं दुक्खं, तस्विरहम्मि अ सुहं जउ तेण / gi યુવતું સુવણં તેરિકામાવે રૂપ | ભાવાર્થ - હે સજજન! જે તને પ્રત્યક્ષ સુખ લાગે છે, તે સુખ નથી, દુઃખ જ છે, દુખના ઇલાજરૂપ ભિન્ન પ્રકારનું દુઃખ છે અને વળી દુઃખરૂપ ફળ ઉપજાવે તેવા સ્વભાવવાળું છે. 1 વિષયસુખ દુઃખ જ છે, દવાની પેઠે દુઃખના ઈલાજરૂપ છે, તેને સુખ ઉપચારથી કહે છે, પણ સુખનું તત્વ તેમાં નહીં હોવાથી ઉપચાર પણ ઘટતું નથી. 2 શાતા અને અશાતા દુઃખરૂપ છે, તે બનેથી રહિત સુખ છે તેથી દેહ અને ઇંદ્રિયેથી જે પ્રાપ્ત થાય છે તે Page #167 -------------------------------------------------------------------------- ________________ 158 જ્ઞાનમંજરી બધું દુઃખરૂપ છે, સુખ તે દેહ અને ઇંદ્રિના અભાવવાળી દશામાં છે. 3 એમ શાતા અને આશાતાના ફળમાં જ ભેદ છે પરંતુ આવરણમાં ભેદ નથી. અત્યાબાધ સ્વરૂપને આવરણ કરવાને બનેને સ્વભાવ છે. જે સ્વગુણની ઘાત કરે તે દુઃખને સુખરૂપ માની કેણ અંગીકાર કરે ? આ પ્રકારે આત્માના જ્ઞાન અને આનંદના અનુભવરૂપ તૃપ્તિ પ્રશંસાપાત્ર છે, ઉપાધિથી થતી તૃપ્તિ તેવી નથી. માટે તે તૃપ્તિને અર્થે જ સમ્યક દ્રષ્ટિ જ અહંતની સ્તુતિ કરે છે, પરમાત્માને પૂજે છે, દેશવિરતિવાળા પણ સામાયિક, પ્રૌષધોપવાસ કરે છે, આત્માનુભવને લવ સ્વાદ લેવા માટે જ મુનિઓ એકાંત શેઠે છે, તેની પ્રાપ્તિને અર્થે પંચ પાપરૂપ આ ને ત્યાગ કરે છે, તે આસ ટાળવા ભીષ્મ ગ્રીષ્મમાં તપેલી શિલા ઉપર આતાપના ગ ધારણ કરે છે. શિયાળામાં હિમ પડે ત્યારે ચંદ્રનાં શીતળ કિરણમાં પવનના ઝપાટા સહન કરતા વસ્ત્ર રહિત વનમાં વસે છે, આગમને સ્વાધ્યાય કરે છે, ક્ષમાદિ ધર્મ દ્વારા ઉપસર્ગ કરનારના અજ્ઞાનને વિચાર કરે છે, તત્વજ્ઞાન વડે ગુણશ્રેણના શિખરે ચઢે છે, આત્માના એકત્વનું ચિંતન કરે છે. આત્મસમાધિ માટે જ પ્રાણાયામ આદિ પુરુષાર્થ, જિનકલ્પ આદિ આચાર છે. એમ સ્વ–સ્વભાવના અનુભવથી થતી તૃપ્તિને સર્વેએ અભ્યાસ કરવા યંગ્ય છે. 8 - - Page #168 -------------------------------------------------------------------------- ________________ 11 નિર્લેપાષ્ટક संसारे निवसन् स्वार्थ-सज्जः कज्जलवेश्मनि / लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते // 1 // ભાષાર્થ - કાજળના ઘર જેવા સંસારમાં વસતાં સ્વાર્થ સાધવા સાવધાન (તૈયાર) રહેનાર સમસ્ત લેક (કર્મથી) લેપાય છે જ્ઞાને કરી સિદ્ધ છે તે પુરુષ લેપતે નથી. અનુવાદ : સંસારે વસતા બધા, કાજળગૃહમાં જેહ, સ્વાર્થી થઈ લેપાય છે, બચે જ્ઞાન નિઃસ્નેહ. 1 જ્ઞાનમંજરી - હવે અલિપ્તને તત્વસમાધિ પ્રાપ્ત થાય છે, પૂર્ણાનંદરૂપ-તૃપ્તિ પણ અલિપ્ત(નિર્લેપ)ને હોય છે, તેથી નિલેપઅષ્ટકને વિસ્તાર કરે છે. , સકલ પરભાવના સંગનો ચૈતન્યને અભાવ થવાથી વ્યાખ્ય, વ્યાપક, ગ્રાહક, કર્તૃત્વ, ભેતૃત્વ આદિ શક્તિઓનું સ્વભાવમાં અવસ્થાન થવું તે નિલેપ દશા છે. જીવ કે અજીવ પદાર્થોને બેલાવવા પૂરતું “નિર્લેપ” એવું નામ રાખ્યું હોય તે નામ નિક્ષેપે નિલેપ છે, નિગ્રંથ આકાર આદિમાં સ્થાપના કરવી તે સ્થાપના નિલેપ છે; દ્રવ્ય નિલેપ કાંસાનાં પાત્ર આદિ, તદ્દવ્યતિરિક્ત અને બાકીના ભેદ પહેલાંની પેઠે જાણવા. ભાવ-નિલેપ, જીવ અને Page #169 -------------------------------------------------------------------------- ________________ 160 - જ્ઞાનમંજરી અજીવ એમ બે ભેદે છે; અજીવ તે ધર્મ, અધર્મ, આકાશ આદિ જાણે અને જીવ ભાવ-નિર્લેપ તે સમસ્ત વિભાવના યેગ રહિત મુક્તાત્મા છે. | નય અનુસાર તે દ્રવ્ય પરિગ્રહ આદિમાં અલિપ્ત નગમ નયે અલિપ્ત કહેવાય, સંગ્રહ નયે જીવ જાતિથી અલિત છે, વ્યવહાર નયે દ્રવ્યથી ત્યાગી અલિપ્ત છે. શબ્દ નયે, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન વાળે પરભાવને પરિત્યાગી, તેનાં નિમિત્તભૂત ધન, સ્વજન, ઉપકરણમાં અનાસક્ત હેય તે, અલિપ્ત કહેવાય; સમભિરૂઢ નયથી અરિહંત આદિનાં નિમિત્તે વડે ઉત્તમ પરિણામથી નિલેષપણે રહેતા ક્ષીણમોહવંત બારમા ગુણસ્થાનવત જિન અને કેવળી અલિપ્ત છે, એવંભૂત નયે સર્વ પર્યાયેથી સિદ્ધ અલિત છે. વળી અન્ય વાચના પ્રમાણે નૈગમ આકાર-રૂપથી અંશ ત્યાગી નિગમ નયે અલિપ્ત છે; સંગ્રહ નયે સમ્યફદર્શન ન હોવા છતાં આત્મા સર્વથા જુદા હોવાથી અલિપ્ત છે, વ્યવહાર નયે તેની શ્રદ્ધા સહિત રાગાદિ લેપના ત્યાગથી નિલેપ છે. જુસૂત્રનયે અવલંબનને લઈને પ્રાપ્ત નિમિત્તેમાં આસક્ત ન થાય તે નિલેપ છે. શબ્દનયથી અભિસંધિજ વીર્ય અને બુદ્ધિપૂર્વક ઉપગવાળાનું રાગ આદિમાં પરિણમવું ન થાય તે અલિત કહેવાય. સમભિરૂઢ નયે સર્વ જીવની સર્વ ચેતના વિભાવના યોગ રહિત થવાથી અલિપ્ત છે. એવંભૂતયે ચક્ર ભ્રમણ આદિના દ્રષ્ટાંતે પૂર્વઅભ્યાસ વડે સર્વ પુદૂગલના સંગથી રહિત સિદ્ધિને નિપપણું છે. વળી ત્રણ નિક્ષેપમાં પહેલા ચાર નય અને ભાવનિક્ષેપમાં પર્યાયનું અલિપ્તપણું હોવાથી છેલ્લા ત્રણ સમાય છે એમ તત્વાર્થની Page #170 -------------------------------------------------------------------------- ________________ 11 નિર્લેપાષ્ટક 161 ટીકાને આશય છે. અહીં તે ભાવ સમ્યક સાધક નિલેપપણને અધિકાર છે - સમસ્ત લેક રાગાદિ પાપસ્થાનરૂપ વિભાવ અને તેને નિમિત્તભૂત ધન, સ્વજન આરિરૂપ કાજળગૃહ જેવા સંસારમાં વસતાં (સ્વાર્થ=પતે કપેલા આત્મામાં અહંભાવ, મમત્વભાવ) સ્વાર્થ સાધવામાં સાવધાન બનીને લેપાય છે એટલે રાગ આદિ ભાવકર્મરૂપ પરિણમતાં સમસ્ત પિતાને ક્ષપશમભાવ પરને અનુસરે છે તેથી સર્વ સત્તાને આવરે, ઢાંકી દે તેવા ભાવકર્મ, દ્રવ્યકર્મ અને કર્મના લેપ વડે લેપાય છે, બંધાય છે, તથા હેય અને ઉપાદેયની પરીક્ષાવડે સર્વભાવેને પારખનાર, પિતાના આત્મામાં પિતાને આત્મા અને બીજે બધે પરપણું જાણનાર, પિતાના આત્મામાં વિશ્રાંતિ પામનાર, સ્વરૂપના વિલાસી જ્ઞાનસિદ્ધ મહાત્મા લેપાતા નથી, અનેક પ્રકારનાં કર્મનાં દળિયાં તેમને વળગતાં નથી. માટે આત્મધર્મનું જ્ઞાન અને તેની ઉપાદેયતા સહિત પ્રયત્ન કર્તવ્ય છે, એમ ઉપદેશ છે. 1 नाहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि च / नानुमंताऽपिचेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् // 2 // ભાષાર્થ –હું પુદ્દગલના ભાવેને કરનાર નથી, કરાવનાર નથી, અને અનુમોદનાર પણ નથી; એવા આત્મજ્ઞાનવાળા કેવી રીતે લેપાય? અનુવાદ: કર્તા, કારવતા નહીં, નહિ અનુદન થાય; પુદ્ગલભાવ ભજે ન તે, જ્ઞાની યે લેપાય ? 2 11 Page #171 -------------------------------------------------------------------------- ________________ 162 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી ––ભેદવિજ્ઞાનથી ભિન્ન આત્મસ્વરૂપના યથાર્થજ્ઞાનવાળા આત્મજ્ઞાની પુરુષ આ પ્રકારે પ્રવર્તતાં કેમ લેપાય? ન લેપાય. કેવા પ્રકારે પ્રવર્તતા ન લેપાય? હું વિમલ, કેવલ જ્ઞાનમય છું, પિતાના પરિણામરૂપ પર્યાના ઉત્પાદકપણાને, વ્યયપણને અને ધ્રુવપણને, જ્ઞાયકપણાને, ભક્તા પણાને અને રમણપણા આદિ ભાવેને કર્તા છું; પુદ્ગલભાને-દ્રવ્યકર્મ, કર્મ, હિંસા આદિ પાપ પ્રવૃત્તિએને અને યેગ પ્રવૃત્તિને કર્તા નથી તેમજ પુદ્ગલને ગ્રહવા કે તજવાનું કામ મારું નથી; વર્ણઆદિનું ગ્રહણ કરવું, દૂર કરવું વગેરેને હું ર્તા નથી, તેમજ પૂર્વોક્ત પુદ્ગલભાવેને હું કરાવનાર પણ નથી કે પુદ્ગલના શુભ વર્ણાદિને અનુમોદનાર પણ હું નથી, એમ સકલ પુદ્ગલેના ત્રણે કાળ અગ્રાહક, અક્તા, અકારક હેવાથી આત્મજ્ઞાની લેપાતા નથી, પુદ્ગલને અનુસરનારી ચેતના વડે જ લેપ થાય છે. સર્વથા અસંગ રહેનારને લેપ થતું નથી. 2 लिप्यते पुदगलस्कंधो न लिप्ये पुद्गलैरहम् / चित्रव्योमाजनेनेव ध्यायनिति न लिप्यते // 3 // ભાષાર્થ –પુદ્ગલને સ્કંધ સંક્રમાદિ ઉપચયે (પૂર્વે બાંધેલાં પાપરૂપ પુદ્ગલે પુણ્યરૂપ થવાથી પુણ્ય સંચય વધે અથવા નવાં પુણ્યરૂપ પુદ્ગલે બંધાવાથી પુણ્યસંચય વધે) લેપાય છેપુદ્ગલેથી હું લેપાઉં નહીં, જ્યાં ચિતરામણ ચીતર્યું છે તે આકાશ જેમ અંજન (રંગ) વડે લેવાતું નથી તેમ (આત્મસ્વભાવને) વિચારનાર લેપાય નહીં. Page #172 -------------------------------------------------------------------------- ________________ 11 નિપાષ્ટક 163 અનુવાદ : પુદ્ગલ સ્કંધ પુદ્ગલવડે, લેપાતા નહિ હુંય; ચિત્રનભ રંગાય ના, નહિ બંધન પામ્ય. 3 જ્ઞાનમંજરી - પરસ્પર એકઠા થવારૂપ સંક્રમ આદિથી પુદ્ગલસ્કંધ અન્ય પુદ્ગલથી લેપાય છે, સંચય થાય છે, કારણ કે સ્વજાતિ દ્રવ્યને પરિવર્તન (પલટવારૂપ) પરિણામ વાળા સ્કંધને અધિક રસની ઉત્પત્તિવાળા સ્કંધ સાથે બંધાવાને સ્વભાવ છે, પુદ્ગલને સંબંધ-ત્રિગુણવાળા અંધને પંચગુણવાળા સ્કંધ સાથે બંધ થાય, પંચગુણને સતગુણ સાથે એમ સર્વત્ર બે ગુણ અધિક વાળા સાથે બંધ થાય છે. બે ગુણને ચાર ગુણ સાથે, ચાર ગુણને છ ગુણ સાથે, છ ગુણને અષ્ટ ગુણ સાથે એ બંધ-સંગ થાય છે. અહીં સ્નિગ્ધ-રૂક્ષ ગુણે સ્પર્શમાં હોવા છતાં એકાંત સ્કંધનું કારણ થતા નથી, કારણ કે સ્પર્શને અંધ કરવાને ઉપાદાન સ્વભાવ નથી, તેમજ રસનું આસ્વાદનસ્વરૂપ હોવાથી રસસ્થગુણે પણ સ્કંધનું કારણ થતા નથી. માટે પૂરણ, ગલનરૂપ વિભાગ(સ્કંધે)ને જ, બે ગુણ અધિક સ્નિગ્ધ-રૂક્ષ નામના સ્પર્શના સંગથી પરિણમેલા સાથે, સ્કંધનું કારણ થવાને સ્વભાવ છે, તેથી પુદ્ગલેથી પુદ્ગલે લેપાય છે. હું નિર્મળ આનંદ ચૈતન્યરૂપ છું, પુદ્ગલના લેપવાળ નથી; માટે શુદ્ધ આત્મા પુદંગલેથી લેપતે નથી. ખરી રીતે તે પુદ્ગલ અને આત્માને તાદાઓ (તન્મય) સંબંધ જ નથી; સંગ સંબંધ તે ઉપાધિને લઈને છે. ચિત્રના રંગેથી જેમ આકાશ રંગાતું નથી તેમ (કર્મના અંજનથી અલિપ્ત આત્માનું) ધ્યાન કરનાર લેપાતું નથી. જેમ રંગ વડે ચિત્ર રંગાય છે પણ તે સ્થળે Page #173 -------------------------------------------------------------------------- ________________ 164 જ્ઞાનમંજરી રહેલું આકાશ લેવાતું નથી, તેમ હું પણ અમૂર્ત આત્મસ્વભાવરૂપ હોવાથી એક ક્ષેત્રમાં અવગાહના કરીને રહેલાં પુગલેવડે લેપતે નથી. કારણ કે જે આત્મસ્વભાવને અનુભવ કરનાર છે, તે પિતાની વીર્ય, જ્ઞાન આદિની શક્તિને આત્મામાં પ્રવર્તાવવાથી નવાં કર્મ ગ્રહણ કરતું નથી, તેથી લેપાત નથી. જેટલી આત્મશક્તિ પરને અનુસરીને પ્રવર્તે છે, તેટલે આસવ થાય છે; સ્વરૂપને અનુસરતી પિતાની શક્તિ તે સંવર છે એ રહસ્ય છે. અહીં વળી આત્મજ્ઞાન એકલાથી સંતોષ પામી ગયેલા, રાગ-દ્વેષમાં મહાલતા જીવે સમ્યફદર્શન આદિ ગુણોથી ભ્રષ્ટ (રહિત) હોવા છતાં પોતાને અબંધદશા વર્તે છે એમ માને છે તેમને અહીં સ્વીકાર કર્યો નથી. ઉત્તરાધ્યયનમાં (છઠું અધ્યયન, ગાથા 10-11) કહ્યું છે - भणंता अकरंताय बंधमुक्खपइनिणो / वायावीरियमित्तेणं समासा संति अप्पयं // 1 // न चित्ता तायए भासा कओ विज्जाणुसासणं / विसन्ना पावकम्मेहि, बाला पंडियमाणिणो / / 2 / / ભાવાર્થ:--બંધ-મોક્ષની વ્યાખ્યા મુખથી કહે પણ પિતે મેક્ષ માટે કંઈ કરે નહીં, વાણીરૂપી વીર્ય માત્રથી પિતાને આશ્વાસન આપે છે (જ્ઞાની છું એમ માની બેસે છે). 1 ને જુદી જુદી જાતની (વિચિત્ર) ભાષાઓ શરણરૂપ થતી નથી, તે વિદ્યાનું અનુશાસન પણ ક્યાંથી શરણભૂત થાય ? પાપ કર્મોથી પકડાયેલા મૂર્ખાઓ નહીં જાણવા છતાં પિતાને પંડિત માનનાર હોય છે. 2 Page #174 -------------------------------------------------------------------------- ________________ 11 નિર્લેપાક 165 માટે જ તત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ સહિત જ્ઞાન ઉપગવાળા જયારે આત્માની ક્ષાપશમિક ચેતના, વીર્ય આદિ શક્તિઓને પરભાવરૂપ વિભાવથી પાછી વાળીને આત્મગુણમાં પ્રવર્તાવે છે ત્યારે તેમને તેટલી અબંધકતા હોય છે, તે સિવાય જ્યાં સુધી પરને અનુસરતી, વિષય-કષાયથી થતી ચપળતારૂપ શક્તિ હોય ત્યાં સુધી બંધક્તા હોય છે, એ પ્રકારે આત્માની સર્વ શક્તિ જ્યારે સ્વરૂપમાં વિશ્રામ પામે કે રમણ કરે ત્યારે તે સંપૂર્ણપણે અબંધક થાય છે, એમ સિદ્ધાંત છે. 3. लिप्सता ज्ञानसंपात-प्रतिघाताय केवलम् / निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते // 4 // ભાષાર્થ –લિતાનું જે જ્ઞાન તેને સંપાત એટલે વ્યુત્થાન દશાએ વ્યવહાર ભાવનાથી આવવું તેના નિવારણને માટે જ (કેવળ), ધારારૂઢ (નિલે જ્ઞાનમાં મગ્ન) મહાત્માને આવશ્યક આદિ સર્વ કિયા કામ આવે છે. તેથી જ ધ્યાનઆરૂઢ થેગીને આવશ્યક આદિ ક્રિયા તથા શુદ્ધિ આત્મધ્યાનની ધારાથી પડતાં રાખવાને જ ક્રિયાનું આલંબન કહ્યું છે. અનુવાદ:-- વિભાવ ભાવ નિવારવા, માત્ર કિયા સહુ હોય; નિલેપ જ્ઞાન મગ્ન જે, તેહ ક્રિયા-ફળ જેય. 4 જ્ઞાનમંજરી - શુદ્ધ સ્યાદ્દવાદ પ્રમાણ આત્મજ્ઞાનમાં મગ્ન પુરુષને આવશ્યક કરવારૂપ કિયા લિખતા છે, વિભાવ ચેતનારૂપ ઉપગ તે જ્ઞાન, તેમાં પડવારૂપ સંપાત, તેના નિવારણ માટે જ ક્રિયા ઉપકારી છે. તેથી ધ્યાનારૂઢને ક્રિયા Page #175 -------------------------------------------------------------------------- ________________ 166 જ્ઞાનમંજરી કરવાની નથી. પરંતુ જ્ઞાનીને વિધ્ર નિવારવા ભાવના ચિંતા ક્રિયા ઉપકારી છે. નિરંતર આત્મસ્વભાવના અનુભવમાં રહેલા ધ્યાનારૂઢને વિહ્વકારી કહી છે. આગમમાં પણ જે પૂર્વે અમૃતકુંભની ઉપમાને ગ્ય ક્રિયા કહી તે જ ઉપરની દશામાં વિષકુંભની ઉપમાને પાત્ર થાય છે. કહ્યું છે કે - “जा किरिया सुठ्ठयरी, सा विसुद्धिए न अप्पधम्मोति / पुट्विं हियाय पच्छा, अहिया जह निस्सहाइतिगं // " ભાવાર્થ:–જે ક્રિયા સારું કરનારી છે, તે આત્માની વિશુદ્ધિ હોય ત્યારે આત્મધર્મરૂપ નથી; પૂર્વે હિત અર્થે હોય છે, તે પછીથી જ્યારે અસહાય (અસંગ) અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે અહિતરૂપ થાય છે. તેથી જ આત્મસ્વરૂપના જ્ઞાનમાં એક્તા એ જ હિત છે. 4 तप:श्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते / भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते // 5 // ભાષાર્થ - તપ, શ્રત આદિને મદ કરનાર કિયાવંત પુરુષ પણ કમે લેપાય છે, અને તત્ત્વજ્ઞાનથી પૂર્ણ મહાત્મા કિયારહિત હોવા છતાં પણ લેખાતા નથી. અનુવાદ:– તપ કૃતાદિ કરનાર પણ, મદોન્મત્ત લેપાય; તત્વજ્ઞાની નિષ્ક્રિય પણ, ના કમેં લેપાય. 5 જ્ઞાનમંજરી - જિનકલ્પ આદિ જેવી ક્રિયાને અભ્યાસી પણ તપ, શ્રત આદિનું અભિમાન કરનાર નવાં કર્મ ગ્રહણ કરવાથી લેપાય છે, વળી ક્રોધ સહિત ઉત્કૃષ્ટ Page #176 -------------------------------------------------------------------------- ________________ 11 નિપાષ્ટક - 167 દયાની ક્રિયા પણ હિતકારી થતી નથી. આચારાંગ (3 શીતોષ્ણીય 4) સૂત્રમાં કહ્યું છે કે - 'सेवन्ता कोहं च माणं च मायं च लोभं च एयं पासगस्स दंसणं, उवरयसत्थस्स पलियंतकरस्स आयाणं सगडब्भि / ' ભાવાર્થ - જે સાધક ઉપર વર્ણવેલા ત્યાગને ઉપાસક હોય છે, તે અવશ્ય ક્રોધ, માન, માયા અને તેમને વમશે જ અર્થાત્ આદર્શ ત્યાગ અવશ્ય તે સાધકના કષાને ઘટાડશે જ એ (બિન અનુભવી પુરુષને નહીં પણ) પિતાનાં પૂર્વકાલીન સકલ કર્મોને અંત કરનાર, કર્મના આગમનનું દ્વાર પણ બંધ કરી કર્મબંધનથી સર્વથા મુક્ત થનારે, અને તેથી જ સર્વજ્ઞ–પદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પુરુષને આ સાક્ષાત્ અનુભવ છે.” વળી "वंता लोग-सन्नं से मइमं परक्कमेज्जासित्ति बेमि" (3 શીતોષ્ણીય ૧–આચારાંગ) ભાવાર્થ :--“પ્રત્યેક સાધકે લેકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરિક્રમણ (પરાક્રમ) કરવું ઘટે એમ કહું છું.” વળી "परिन्नाय लोगसन्नं च सव्वसो / बाले पुण निहे काम-समणुन्ने असमिय-दुक्खे दुक्खी दुक्खाणमेव आवर्ल्ड अणुपरियट्टइ-त्तिबेमि" (આચારાંગ 2-6) ભાવાર્થ :-- “(હિંસા તથા) લોકસંજ્ઞાને જાણીને તે બન્નેને સર્વથા પરિહાર કરે. ખરી વાત તે એ છે કે તત્વજ્ઞ પુરુષને ઉપદેશની અથવા વિધિનિષેધની આવશ્યક્તા જ નથી. પરંતુ જે અજ્ઞાની (આત્મસ્વરૂપથી અજાણું) જી હોય છે તેઓને માટે જ તે ઉપયોગી વસ્તુ છે. કારણકે તેઓ જે Page #177 -------------------------------------------------------------------------- ________________ 168 જ્ઞાનમંજરી ભૂમિકા પર છે ત્યાં આસક્તિપૂર્વક આશા, ઈચ્છા અને વિષયેનું સેવન કરતા રહે છે અને આ રીતે તેઓ દુઃખને કોઈ પણ પ્રકારે ઓછાં નહીં કરતાં, ઊલટા વધુ દુઃખી થઈ, શારીરિક અને માનસિક દુઃખના જ ચકમાં ફર્યા કરે છે, એમ કહું છું.” માટે ક્રિયાદિનું અભિમાન કરનાર કહ્યા. “ચાર પ્રકારના આહાર, ઊર્ધલેક (સ્વર્ગ), દુઃખ, શેક, વિતિગિચ્છા (દુગંછા, અણગમો), એ મેહનાં પાંચ નામ અને દશ સંજ્ઞા સહિત ધર્મના અભ્યાસરૂપ પ્રવૃત્તિ તે ધર્મ નથી' એમ આચારાંગની ટીકામાં કહ્યું છે. ભાવના - અનુપ્રેક્ષારૂપ જ્ઞાનમાં મગ્ન રહેનાર કિયાન કરતે (નિષ્કિય) હોય તે પણ તથા પ્રકારનું તીવ્રતર વીર્ય જેનું ઢંકાઈ રહ્યું છે તે પોતે નથી, બંધાતું નથી. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે - "न कम्मणा कम्म खवंति बाला, अकम्मणा कम्म खवंति वीरा / मेहाविणो लोभमयावतीता संतोसिणो नोपकरंति पावं // " ભાવાર્થ - અજ્ઞાની કિયાવડે કર્મને ક્ષય કરતા નથી; વીર પુરુષ (સમ્યકજ્ઞાનવંત) કિયા વિના કર્મોને ક્ષય કરે છે. મેધાવી (સમ્યક્ બુદ્ધિવાળા) પુરુષે લેભ અને મદ રહિત બની સંતોષી રહેવાથી પાપ વધારતા નથી. "जहा कुम्मो स अंगाइं सए देहे समाहरे / एवं पावाई मेहावी अज्झप्पेणं समाहरे // " ભાવાર્થ:–જેવી રીતે કાચબે પિતાના અંગ-ઉપાંગને પિતાના દેહમાં સંકેચી લે છે, તેવી રીતે મેધાવી મહાત્મા Page #178 -------------------------------------------------------------------------- ________________ 11 નિર્લેપાષ્ટક 169 પાપવૃત્તિઓને અધ્યાત્મભાવમાં વાળી લે છે. આત્મામાં એકતાના અનુભવ સહિત સમ્યકજ્ઞાનરૂપ ભાવના જ્ઞાનવાળા લેવાતા નથી. સર્વ સન્ક્રિયાને અભ્યાસ, શુદ્ધ સિદ્ધ આત્મસ્વરૂપની પ્રગટતારૂપ સાધ્યના અર્થ તત્વજ્ઞાનના અનુભવવંતને, કલ્યાણકારી થાય છે. 5 अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः / शुद्धयत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा // 6 // ભાષાર્થ –-નિશ્ચય નયે આત્મા લેપાયે નથી, અને વ્યવહાર ન લેપાય છેજ્ઞાનગી શુદ્ધ ધ્યાનથી અલિપ્ત (નિશ્ચય) દૃષ્ટિએ શુદ્ધ થાય છે, ક્રિયાવંત તે લિસ (વ્યવહાર) દ્રષ્ટિએ શુદ્ધ થાય છે. (કર્મ) લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે. અનુવાદ : નિશ્ચયથી નિલેપ છેવ, વ્યવહાર છે બંધ, શુદ્ધ થાય પ્રત્યેકથી, જ્ઞાની ક્રિયાવંત. 6. જ્ઞાનમંજરી -- નિશ્ચય નયે એટલે સ્વરૂપે, જાતિ અપેક્ષાએ આત્મા પુદ્ગલ સંબંધથી રહિત, નિલેપ છે અને વ્યવહારે એટલે તદ્દન બાહ્ય પ્રવૃત્તિના ઉપાધિપણુએ આ આત્મા લેપાયે છે, બંધાય છે. તેથી પરના સંસર્ગથી થયેલા વ્યવહારના ત્યાગ માટે પ્રયત્ન કર્તવ્ય છે. માટે જ શુદ્ધ ચિદાનંદને અવલકવારૂપ અલિપ્ત દ્રષ્ટિથી આત્માને આત્મારૂપે અને પરને પરરૂપે રાગદ્વેષ રહિત દ્રષ્ટિએ વેદ્યસંવેદક (આત્માનુભવી), સ્વસંવેદન-જ્ઞાની શુદ્ધ થાય છે એટલે સર્વ વિભાવરૂપ મળ ટળવાથી નિર્મળ થાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ 170 જ્ઞાનમંજરી અશુદ્ધ આચરણથી હું લેપાયે છું, તેથી શુદ્ધ આચરણથી પૂર્વની પ્રકૃતિઓને ક્ષય કરી, નવાં કર્મ નહીં બાંધવાથી હું છૂટીશ એવી લિસ દ્રષ્ટિથી ક્રિયાવાન જીવ વંદન નમસ્કાર આદિ ક્રિયા કરતે શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. એ પ્રકારે નિશ્ચય અને વ્યવહારને ગૌણ મુખ્ય કરી પ્રવર્તનારાઓને આ સાધનાક્રમ કહ્યો. 6 ज्ञोनक्रियासमावेशः सहैवोन्मीलने द्वयोः / ભાષાર્થ - બન્ને દ્રષ્ટિને સાથે જ ઉઘાડવારૂપ જ્ઞાન અને ક્રિયાને એકીભાવ (સમાવેશ) છે; ગુણસ્થાન ભૂમિકાના ભેદથી તે જ્ઞાન-ક્રિયામાં (અત્ર) એક એકનું મુખ્યપણું હોય, ધ્યાન દશાએ જ્ઞાન મુખ્ય અને વ્યવહાર દશાએ ક્રિયા મુખ્ય હાય. અનુવાદ:-- જ્ઞાન-ક્રિયા બે દ્રષ્ટિએ, ઊઘડે સાથે ધાર; એક એકની મુખ્યતા, ગુણસ્થાન–અનુસાર. 7 જ્ઞાનમંજરી :-- સાથે જ બને દ્રષ્ટિએ ઊઘડે છે કારણકે એકાંત જ્ઞાન-રુચિ સમ્યક્દર્શનવાળી નથી, તેમજ એકાંત કિયારુચિ પણ સમ્યફદર્શનવાળી નથી, પરંતુ એકબીજાની અપેક્ષાવાળી દ્રષ્ટિ જ સમ્યફદર્શનવાળી છે. માટે જ્ઞાન અને ક્રિયા બનેને સંગ જ સાધનરૂપે નિર્ણય કરવા ગ્ય છે. ત્યાં કચરો ઘણે એકઠો થયેલ હોય તેવા મેટા ઘરને સાફ કરવા દીવે, પુરુષ આદિની પ્રવૃત્તિ જરૂરી છે, તેમ આ લેકમાં સ્વરૂપને આવરણ કરનાર કર્મોરૂપી કચરાથી Page #180 -------------------------------------------------------------------------- ________________ 11 નિલીંપાદક 171 ઢંકાયેલા સ્વરૂપને શુદ્ધ કરવા માટે આલંબન લેનાર જીવે જ્ઞાનાદિવડે સ્વભાવને કર્મથી ભિન્ન કરવારૂપ પ્રવૃત્તિ કરવી જરૂરની છે એમ સમજવું. એ સંબંધી “શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે -- नाणं पगासगं सोहगो तवो संजमो उ गुत्तिकरो / तिण्णंपि समाओगे मुक्खो जिणसासणे भणिओ / ભાવાર્થ :-જ્ઞાન પ્રકાશ કરનાર (દીપક) છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે; ત્રણેના સમાયેગે (એક સાથે સાધતાં) જિનશાસનમાં મેક્ષ કહ્યો છે. તથાપિ ઉપદેશપદપ્રકરણમાં ક્રિયાથી થયેલે કર્મક્ષય દેડકાના ચૂર્ણ સમાન કહ્યો છે, અને જ્ઞાનથી કર્મને ક્ષય થાય છે તેને દેડકાની ભસ્મ (રાખ) સમાન કહ્યો છે. મરેલા દેડકાને ખાંડી ચૂર્ણ કરી પાણીમાં નાખવાથી નવાં ઘણાં દેડકા થાય એમ કહેવાય છે તેમ ક્રિયાથી કર્મ દૂર થવાની સાથે નવાં ઘણું કર્મ ઉપાર્જન થાય છે અને મરેલા દેડકાને બાળીને રાખ કરી હોય તે પાણીમાં નાખે તેપણ દેડકાં ન થાય, તેમ જ્ઞાનથી પૂર્વકર્મ છૂટી જાય છે ને નવાં કર્મ બંધાતાં નથી. વળી જ્ઞાન ક્રિયામાંથી એક એકની મુખ્યતા જે સાધન અવસરે (અત્ર) હોય છે, તે ગુણસ્થાન અવસ્થારૂપ ભૂમિકાના ભેદને લઈને હોય છે. ધ્યાન આદિ અવસરે જ્ઞાન મુખ્યપણે હેય છે, બાકીના વખતે કિયા જ મુખ્યપણે હોય છે. તે પ્રકારે સર્વ ઠેકાણે સાધનસામગ્રી યથાયોગ્ય રીતે કરવા ગ્ય છે. “ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે - Page #181 -------------------------------------------------------------------------- ________________ 172 જ્ઞાનમંજરી जइ जिणमयं पवज्जह, ता मा ववहारनिज्छए मुयह / इक्केण. विणा तित्थं, छिज्जई अन्नेण उ तच्चं // ભાવાર્થ –જે જિનમતને પ્રવર્તાવે, તે વ્યવહાર કે નિશ્ચયને તજે નહીં, એક વ્યવહાર) વિના તીર્થ (ધર્મપ્રવર્તન) ને નાશ થશે અને બીજા (નિશ્ચય) વિના તત્ત્વ (આત્મા)ને નાશ થશે. તેથી સાધન માટે ઉદ્યમ કરનારા સર્વને સ્વસ્થાને સ્થાપે છે. 7 सज्ञानं यदनुष्ठोनं न लिप्तं दोष-पङ्कतः / शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः // 8 // ભાષાર્થ - જ્ઞાન સહિત જેનું ક્રિયારૂપ અનુષ્ઠાન દેષરૂ૫ કચરાથી લેપાયું નહીં (અલિપ્ત છે) તે નિર્મળ, ટકેલ્કીર્ણ જ્ઞાનરૂપ સ્વભાવવાળાં ભગવંતને નમસ્કાર હો ! અનુવાદ - જ્ઞાનસહિત જેની ક્રિયા, દોષ–પંકથી દૂર શુદ્ધ-બુદ્ધ-સ્વભાઊં તે, નમું પ્રભુજી હજૂર. 8 જ્ઞાનમંજરી - આ લેકની કે પરલેકની વાંછા, ક્રોધ, માન આદિ દ વડે જેમનું સમ્યકજ્ઞાનયુક્ત આચરણ લેપાયું નથી, બગડયું નથી, કલંક્તિ થયું નથી તે પૂજ્ય ભગવંતને નમસ્કાર હો ! કેવા ભગવંત છે? સર્વ પુદ્ગલના સંબંધથી રહિત શુદ્ધ, અને બુદ્ધ એટલે જ્ઞાનમય સ્વભાવવાળા છે. આમ કહેવાથી સમજવાનું કે જેવું સત્તામાં સ્વરૂપ હતું તેવું પ્રગટ કર્યું, નિરાવરણ થયા, સિદ્ધ સ્વભાવ પ્રગટ્યો. તે દશા સાધનારા જ્ઞાન અને ક્રિયામાં સાવધાન રહે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ 11 નિપાદક 173 ભાવના --અનાદિ કાળથી ગેખાતી આવેલી પરભાવમાં આત્મબુદ્ધિરૂપ અસતજ્ઞાનથી પરભાવમાં મીઠાશવાળા વિભાવરૂપ વાદળાં વડે તત્વજ્ઞાનરૂપ સૂર્ય છવાઈ જવાથી મિથ્યાત્વ, અસંયમ અને મહા મેહરૂપી ગાઢ અંધકારથી અંધ થયેલાં પ્રાણીઓમાંના કેટલાક, સલ્ફાસ્ત્રરૂપી અંજન અને તત્ત્વપ્રીતિરૂપ પાણી પીવાથી ઉત્પન્ન થયેલા વિવેક યુક્ત બની, જ્ઞાનાવરણાદિ કર્મથી ઢંકાયેલા, વિભાવરૂપ મળમાં તન્મય થયેલા, શરીર આદિ પુદ્ગલના ર્ક સાથે એક્તા પામ્યા છતાં, મૂર્ત અને છેદાયેલા જણાતા છતાં પણ અમૂર્ત, અખંડ, જ્ઞાનાનંદ, અનંત અવ્યાબાધ સ્વરૂપ એવા આત્માને જુએ છે, વિષયે ભેગવતાં પણ તેમને આત્મતત્વના અનુભવની રુચિ રહ્યા કરે છે, અનેક ઉપાયે વડે ઉપાર્જન કર્યા છતાં ધન, ઔષધ આદિ મહા મૂલ્યવાન અનેક પદાર્થો પરની અપૂર્વતા તે તજે છે, સ્વજન સંબંધીઓને ત્યાગ કરે છે, તે કરોડ રૂપિયાનાં દાન કરનાર પણ ઘર ઘર ભિક્ષા માગે છે, માખણ જેવી કે મળ ફૂલની શય્યામાં સૂનારા પણ ખડબચડી પથ્થરની શિલારૂપ જમીન પર સૂએ છે; જ્ઞાન અને કિયાના અભ્યાસથી એક આત્મતત્ત્વની સહજ સ્વભાવરૂપ અમૂર્ત આનંદ લીલાના લેભી બનીને નિરાવરણ, આત્યંતિક, એકાંતિક નિદ્ધ (હર્ષ–શેક, જન્મ-મરણ, લાભઅલાભ, માન-અપમાન આદિ દ્વન્દ્ર ભાવથી રહિત), નિરામય (કર્મરોગ રહિત), અવિનાશી સિદ્ધ સ્વરૂપને સાધે છે. એવા સાધનમાં તત્પર થયેલા ભગવંતને નમસ્કાર હો ! 8 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧ર નિઃસ્પૃદ્ધ-અષ્ટક स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते / इत्यात्मैश्वर्यसम्पन्नो निःस्पृहो जायते मुनिः // 1 // ભાષાર્થ :-- આત્માના સ્વભાવની પ્રાપ્તિથી કંઈ પણ પામવું બાકી રહેતું નથી, એ પ્રકારે આત્માની પ્રભુતાએ પૂર સાધુ પૃહા રહિત (નિ:સ્પૃહ) થાય છે. અનુવાદ:– સ્વભાવ લાભથી કંઈ વધુ, મેળવવું રહે નહિ ? આત્મ-વૈભવવંત મુનિ, નિસ્પૃહ છે જગમાંહિ. 1 જ્ઞાનમંજરી - હવે નિલેપતા દ્રઢ કરવા માટે નિઃસ્પૃહતા વર્ણવે છે. સર્વ પરભાવની અભિલાષાથી રહિતપણું તે નિસ્પૃહપણું જાણવું. ઈચ્છા, મૂચ્છ દૂર કરવી કે સ્પૃહા, ઈચ્છાને અભાવ તે નિઃસ્પૃહતા છે. ત્યાં નામ નિસ્પૃહ તે બેલાવવારૂપ છે, સ્થાપના–નિઃસ્પૃહ મુનિની પ્રતિમા આદિ જાણે દ્રવ્ય-નિસ્પૃહ એટલે આ લેક કે પરલોકમાં અધિક મળવાની અભિલાષાથી થેડાની ઈચ્છા નહીં કરનાર, અથવા ભાવ–ધર્મના અનુભવ વિના તેના જેવા બીજા જ્ઞાનથી ધન આદિમાં ઈચ્છા વિનાને છે ત્યાં સુધી અપ્રશસ્ત દ્રવ્ય નિઃસ્પૃહ કહેવાય; વેદાંત આદિ કુતીર્થના ઉપદેશથી એકાંત મતે સ્વીકારેલી મુક્તિમાં આસક્ત થયેલે ધન આદિમાં નિઃસ્પૃહ છે તે પ્રશસ્ત દ્રવ્ય નિસ્પૃહ છે. ભાવ નિસ્પૃહ Page #184 -------------------------------------------------------------------------- ________________ 175 12 નિસ્પૃહ-અષ્ટક તે સ્વાવાદ વડે એકાંત-પરીક્ષાથી જાણેલા આત્મતત્વના અનુભવની રુચિરૂપ પિપાસાવાળા, બધાય પરભાવને હેય જાણે છે અને સ્વરૂપ રમણમાં મનેહરતા માનનાર હોય છે. - હવે પહેલા ચાર નય સાધના માટે છે. છેલ્લા ત્રણ નયથી સિદ્ધપણું છે, તે જણાવે છે; જીવ અને અજીવ પ્રત્યે નિસ્પૃહ નૈગમ નથી; અજીવ પ્રત્યે નિસ્પૃહ તે સંગ્રહ અને વ્યવહાર ન વડે; ત્રાજુસૂત્ર નયે પિતાને ભેગવવા ગ્ય ભેજન આદિમાં નિસ્પૃહ, શબ્દ અને સમભિરૂઢ ન વડે શુભ નિમિત્તનાં પરાધીન સાધનથી થતાં પરિણામો પ્રત્યે નિસ્પૃહ અને એવંભૂત નયે તે પિતાના સાધનરૂપ પરિણામથી થયેલો ભેદ વિજ્ઞાન, સવિકલ્પ ચારિત્ર, શુક્લ ધ્યાન, શૈલેશીકરણ આદિ પ્રત્યે નિઃસ્પૃહ હોય છે. અહીં તે પહેલા ચાર નયે જે નિસ્પૃહ છે તેનું વર્ણન કરવાનો અવસર છે. ભાવના - અનાદ સંસારમાં સ્પૃહાથી આકુળ વ્યાકુળ બની અનેક પ્રકારે લાખે દુઃખે ભેગવ્યાં તેથી પરભાવની પૃહાથી નિસ્પૃહ થવું ઘટે છે - આત્મધર્મના જ્ઞાન-દર્શન-રમણ-અવ્યાબાધ અમૂર્ત આનંદ રૂપ નિરંતર સિદ્ધપણાના શુદ્ધ પરિણામિક ભાવરૂપ સ્વભાવના લાભ કરતાં અધિક બીજું કંઈ મેળવવા યોગ્ય રહેતું નથી. આત્મસ્વરૂપને લાભ એ જ ખરે લાભ છે. સ્વરૂપ-સામ્રાજ્યથી સંયુક્ત મુનિ જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યા ખ્યાન પરિણાથી દ્રવ્ય-ભાવ આસવના ત્યાગી સાધુ સર્વ શરીર, ઉપકરણ, પરિવાર, યશ, બહુમાન આદિ પ્રત્યે ઈચ્છા-રહિત, નિસ્પૃહ થાય છે. કારણ કે અનાદિ કાળની તૃષ્ણ સ્વભાવના અનુભવ વિના શાંત થતી નથી. 1 Page #185 -------------------------------------------------------------------------- ________________ 176 જ્ઞાનમંજરી संयोजितकरैः के के प्रायते न स्पृहावहैः 1 / अमात्र-ज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् // 2 // ભાષાર્થ - પૃહાવાળા લાલચુ પુરુષે હાથ જોડીને કોની કોની પાસે માગતા નથી? જે જે આપે એ દાતાર જણાય તેની પાસે યાચતા ફરે છે. અમાપ, અનંત જ્ઞાનને પાત્ર એવા નિસ્પૃહી સાધુને (મન) સર્વ જગત તરણ તુલ્ય છે. ગાથા–“તિરંથારનો મુનિવરો ભરામમોહો ! i gra6 કુત્તિ, શત્તો વવટ્ટી વિ ." અર્થ - તરણાંના સંથારા (પથારી) ઉપર બેઠેલા મહામુનિ રાગ, મદ, મેહને નાશ કરી જે મુક્તિ સુખ (નિર્લોભતા, નિસ્પૃહતાથી ઊપજતું આત્મિક સુખ) પામે છે તે સુખ ચક્રવર્તી પણ ક્યાંથી પામે? અનુવાદ :- સ્પૃહાધીન યાચે, અરે! કર જોડી ક્યાં ક્યાંય નિસ્પૃહીને તૃણ તુલ્ય જગ, પૂર્ણજ્ઞાન બીજ જ્યાંય. 2 જ્ઞાનમંજરી - પરિગ્રહના ભારથી પીડાતા કંઈ કંઈ પુરુષ પાસે ગરજમાં ગરકાવ થયેલા આશાતુર માણસો હાથ જોડીને માગ્યા કરે છે કે નહીં? વિષયેની આશાવાળા લેલુપી છે અનેક રાજા આદિની સેવા કરવામાં ઉદ્યમવંતા બને છે. અમાપ જ્ઞાનના પાત્ર એવા નિઃસ્પૃહી સાધુને જગત તરણ તુલ્ય લાગે છે, પરભાવની ઈચ્છા જેની છૂટી ગઈ તેવા નિગ્રંથ મુનિને જગત નિસાર, તૃતુલ્ય કે આત્મારૂપ માનવામાં આવે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ 12 નિ:સ્પૃહ-અષ્ટક 177 ગાથા :-શાયાવવિરાસી, સાવિશુદ્રોવિ ગો વિશે ઘમે ! नरसुरविसयविलासं, तुच्छं निस्सार मन्नंति // " ભાવાર્થ - આત્મસ્વભાવને વિલાસી, આત્મવિશુદ્ધિ . વાળ પણ જે નિજ ધર્મમાં ઉપગવંત હોય છે તે મનુષ્યના કે દેવના વિષયભેગેને તુચ્છ અસાર માને છે. 2 छिन्दन्ति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः / मुखशोषं* च मूछौं च दैन्यं यच्छति यत्फलम् // 3 // ભાષાર્થ - જે સ્પૃહા (લાલચ) રૂ૫ વિષની વેલી, મુખશેષ (માગી માગીને મેટું સુકાઈ જાય-કંઠશેષ), મૂછ (મુઝાવું) અને દીનપણુરૂપ ફળને આપે છે, તે વિષવેલીને અધ્યાત્મના જાણ પંડિતજને જ્ઞાનરૂપ દાતરડે છેદે છે. અનુવાદ : પૃહા-વિષવેલી-ફળે, મુખશેષ મૂછ, દૈન્ય જ્ઞાન દાતરડું ઘસે મૂળમાં બુધજન ધન્ય. 3 જ્ઞાનમંજરી - તત્વજ્ઞાનીઓ, પૃહા જ વિષવેલી છે એમ ગણી જ્ઞાન દાતરડા વડે તેને છેદે છે. પૃહારૂપ વિષલતા મુખશેક (દયામણું મેં), મૂછ અને દીનતારૂપ ફળ આપે છે; ઇરછક દીન બને છે, તેથી વિષની ઉપમા આપવી ઘટે તેવા વિષયેની સ્પૃહા ટાળવા ગ્ય છે. 3 निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः / अनात्मरतिचाण्डाली-सङ्गमङ्गीकरोति या // 4 // ભાષાર્થ - જે પૃહા (વાંછા) આત્મ-વિરુદ્ધ મુલશો એવો પાઠ પણ છે. 12. Page #187 -------------------------------------------------------------------------- ________________ 178 જ્ઞાનમંજરી પુદ્ગલની રતિરૂપ ચંડાલણને સહવાસ સ્વીકારે છે (આદરે છે, તેને પંડિત ચિત્તરૂપ ઘરથી બહાર કાઢી મૂકવી ઘટે. અનુવાદ - પુગલ-રતિચાંડાળને, કરે પૃહા સહવાસ; મન-ઘર બાહર કાઢવી, સુજ્ઞ જને તર્જી આશ 4 જ્ઞાનમંજરી-આત્મસમાધિના સાધનમાં ઉદ્યમ કરનાર પંડિતે પારકી આશા મનરૂપી ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી છે. કારણ કે હા એ લેભને પર્યાય છે અને લેભ એ કષાય પરિણામ છે તેથી તેને ત્યાગ જ શ્રેયરૂપ છે. પૃહા, પરભાવમાં મીઠાશરૂપ ચાંડાલીને સંગ અંગીકાર કરે છે, માટે તે તજવા ગ્ય છે. કહ્યું છે કે : "जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु / ___ आसापासनिबद्धा, भमंति च उगई महारन्ने / " અર્થ:--જે પરભાવમાં આસક્ત છે અને ઘણાં પાપ ઉપાર્જન કરાવનાર વિષયમાં માચી રહ્યા છે, તથા જે આશારૂપી જાળમાં ફસાયા છે તે જ ચાર ગતિરૂપી ગહન વનમાં ભમ્યા કરે છે. પરભાવમાં વૃત્તિ રહેવી એ જ આત્મશક્તિને ઘાત કરનાર (મુગર) ઘણરૂપ વિભાવ છે. માટે પરેશાની જાળ તેડીને નિગ્રંથ મહાત્માઓ સ્વરૂપ ચિંતન અને સ્વરૂપમણના અનુભવમાં મગ્ન રહે છે, તત્વના આનંદથી પુષ્ટ બની સ્વરૂપમાં રમણતા કરે છે, તથા વિષ વડે બગડી ગયેલા સંસારરૂપી હવડ કૂવામાં પડતાં અટકે છે. 4 स्पहावन्तो विलोक्यन्ते, लघवस्तुणतरवत् / महाश्चय तथाऽप्येते, मजन्ति भववारिधी / / 5 / / Page #188 -------------------------------------------------------------------------- ________________ 12 નિ:સ્પૃહ-અષ્ટક 179 ભાષાર્થ –પૃહાવંત (લાલચુ) જીવે તરણું અને આકડાના ફૂલ જેવા હલકા દેખાય છે, તે પણ તેઓ સંસારસમુદ્રમાં બૂડે છે એ મોટું આશ્ચર્ય છે. બીજા પદાર્થો તે હલકા હોય તે બૂડે નહીં. કહ્યું છે :- ''तूलं तृणादपि लघु, तूलादपि हि याचकः / वायुना किं न नीतोऽसौ ? मामपि प्रार्थयिष्यति // " અર્થ –આકડાનું ફૂલ તરણથી પણ હલકું છે. તુલથી પણ વળી યાચક (ભિખારી) હલકે છે, તે વાયુ (આકડાના તૂલની પેઠે) તે માગણને કેમ તાણી જાતે નથી? (વાયુને ડર લાગતું હશે કે, મારી પાસે પણ તે માગ માગ કરશે. અનુવાદ - સ્પૃહાવંત તૃણ તૂલવતું, હલકા જીવ જણાય; પણ ભવસાગરમાં બૂડે, અતિ આશ્ચર્ય ગણાય. 5 જ્ઞાનમંજરી - પર ઈચ્છામાં આસક્ત છ તરણ અને તૂલ જેવા હલકા, તુચ્છ કે અશુદ્ધ જણાય છે. કહ્યું છે કે - (ઉપરની ટીકામાં જણાવેલ ક) આશ્ચર્ય છે કે સ્પૃહાદિને લીધે હલકા હોવા છતાં ભવસમુદ્રમાં બૂડે છે. બીજા પ્રકારે હલકાપણું સંસાર સમુદ્રમાં બૂડવાનું કારણ જ છે. જોકે પ્રાર્થના આદિ દાન વ્યવહારવાળા હોવા છતાં ત્રણે ભુવનના ધન, સ્વજનની તૃષ્ણથી ભારે બનેલા બૂડે છે. 5 गौरवं पौरवंद्यत्वात, प्रकृष्टत्वं प्रतिष्ठया / / ख्याति जातिगुणात् स्वस्य, प्रादुष्कुर्यान्न निःस्पृहः / / 6 / / ભાષાર્થ –નિઃસ્પૃહ સાધુ, નગરના લેકમાં વંદનીપણા માટે મોટાઈને, શેભાએ (પ્રતિષ્ઠાથી કરીને ઉત્કૃષ્ટ Page #189 -------------------------------------------------------------------------- ________________ 180 જ્ઞાનમંજરી પણને જાતિ-કુળ–સંપન્નતાથી પિતાની પ્રસિદ્ધિને પ્રગટ કરે નહીં. અનુવાદ :- નિસ્પૃહ નિજ કુલીનતા, પ્રગટ કરે નહિ કાંઈ; લેકમાન્યતા કારણે, મોભ કે મેટાઈ. 6 જ્ઞાનમંજરી - લૌકિક સ્પૃહા રહિત નિસ્પૃહ નર નગરજનેમાં પૂજાવા માટે ગુરુપણાને (મેટાઈને) પ્રતિષ્ઠાથી (શેભાથી) ઉત્તમતાને જાતિ ગુણથી પિતાની કુળસંપન્નતા આદિની ખ્યાતિને પ્રગટ ન કરે, નિસ્પૃહ પુરુષ મહત્તા પ્રગટ કરતા નથી, સ્પષ્ટ જણાવતા નથી; નિસ્પૃહીને યશની કે મહત્તાની અભિલાષા હેતી નથી. 6 भूशय्या भैक्षमशनं, जीण वासो गृहं वनं / तथाऽपि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् // 7 // ભાષાર્થ - પૃથ્વી તે જ જેની સુખસેજ (શમ્યા) છે, ભીખ માગીને એકઠું કરેલું જે ભજન કરે છે, જૂનું ફાટેલું જે વસ્ત્ર પહેરે છે, વન તે જ જેનું ઘર છે, તે પણ અહે! (આશ્ચર્ય છે કે, તે નિસ્પૃહીને ચકવર્તી રાજાથી અધિક સુખ છે. અનુવાદ ; માર્ગો ખાય, ભૂમિપર સૂએ, જીર્ણ વસ્ત્ર, વનવાસ; તેય અહો ! સુખી નિઃસ્પૃહી, નહિચકી સુખ ખાસ. 7 જ્ઞાનમંજરી - વસુંધરા જ પલંગ, ભીખ માગીને આણેલું તે જ ભેજન, જીર્ણ વસ્ત્ર અને વન તે જ ઘર છે તે પણ આશ્ચર્ય છે કે બાહ્ય સંપત્તિ વિનાને પણ તે Page #190 -------------------------------------------------------------------------- ________________ 12 નિઃસ્પૃહઅષ્ટક 181 નિસ્પૃહી ચકવતી કરતાં અધિક સુખી છે. ચક્રવર્તી આદિના ક્ષણિક અને ઉપાધિવાળા સુખ કરતાં મુનિ તે સહજ સ્વરૂપથી ઊપજેલા નિત્ય પરમાનંદરૂપ સુખથી પૂર્ણ છે કારણકે ઇંદ્રિયસુખ અને આત્માનું સુખ એ બન્નેની જાતિ જ જુદી છે. ઇંદ્રિયસુખમાં સુખપણાને આરેપ (કલ્પના) જ છે. પુદ્ગલના સ્કંધમાં તે નથી સુખ કે સુખનું કારણ પણું. આત્મામાં જ અવિચ્છિન્ન (નિરંતર) સુખની પરંપરા છે અને સુખનું કર્તાપણું આદિ છ કારક આત્મામાં જ ઘટે છે. તેથી સાચું સુખ જિન આજ્ઞાથી પરભાવને રોકનાર નિઃસ્પૃહ મુનિને જ હોય છે. માટે નિસ્પૃહી પુરુષને ઇદ્રિયેથી અગોચર સ્વાભાવિક મહા સુખ હોય છે. 7 परस्पृहा महादुःख निःस्पृहत्वं महासुखम् / एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः // 8 // ભાષાર્થ –પરની આશા, અથવા લાલચ કરવી તે મહા દુઃખ છે, નિસ્પૃહપણું મહા સુખ છે. એ સુખ દુઃખનું લક્ષણ, ચિહ્ન સંક્ષેપે કરી કહ્યું. અનુવાદ:– પર–સ્પૃહા મહા સુખ છે, નિસ્પૃહતા મહા સુખ; ટૂંકાં લક્ષણ આ કહ્યાં, ઓળખવા સુખ દુઃખ. 8 જ્ઞાનમંજરી - પરસ્પૃહા એટલે પરવસ્તુની આશા અથવા બીજાની પાસેથી આશા રાખવી તે મહા કષ્ટ કે મહા દુઃખ છે; નિસ્પૃહતા કે વાંછારહિતપણું તે મહા આનંદ કે મહા સુખ છે; એમ સુખ દુઃખનું લક્ષણ સંક્ષેપે કહ્યું. પર આશા જ દુઃખ છે કારણકે નિર્વિકાર, અખંડ સચ્ચિદાનંદ Page #191 -------------------------------------------------------------------------- ________________ 182 જ્ઞાનમંજરી સ્વરૂપ સ્વાભાવિક આત્મધર્મના ભક્તાને પરભાવની અભિલાષા થવી એ જ દુઃખ છે તે પરભાવની આશા શું કરવી ? સ્વ. પરના વિવેકથી પરભાવ રેકી જેણે આત્માને અનંત આનંદ પ્રગટ કર્યો છે તેને નિસ્પૃહતા ધર્મ છે તેના અનુભવથી સુખ છે. તેથી જ સ્પૃહા તજવા ગ્ય છે, કારણ કે - આત્મબળરહિત હોય તે પૃહા કરે છે. પરંતુ પૂર્ણ આનંદવંત સર્વ શેયને જાણનાર આ પરમ પદાર્થ (શુદ્ધ આત્મા) સર્વ પદાર્થને જાણવાના સ્વભાવવાળે શુદ્ધ આત્માને આનંદ ભેગવનાર હોવા છતાં અનાદિ સ્વતત્વના અનુભવથી ભ્રષ્ટ થયેલા આ જીવન પરની સ્પૃહા થાય છે તે પણ હવે અવ્યાબાધ આત્મભાવનાથી સંકેત્કીર્ણ ન્યાયે આત્મસ્વરૂપના ઓળખનારને સ્પૃહા-પર-આશા હોતી નથી. 8 Page #192 -------------------------------------------------------------------------- ________________ 13 મોનાષ્ટક मन्यते यो जगत्तत्वं, स मुनिः परिकीर्तितः / सम्यक्त्वमेव तन्मौनं, मौन सम्यक्त्वमेव वा // 1 // ભાષાર્થ –-જગનાં તત્વને જે જાણે (મારે) તે મુનિ (મુનીશ્વર) એમ તીર્થકરે, ગણધરે કહ્યું છે. તે કારણ માટે “મુનિ' પદની વ્યુત્પત્તિ નિમિત્તે “જગ તત્ત્વ-જ્ઞાન” છે તે માટે સમ્યકત્વ જ મુનિ–ભાવ કહીએ, અથવા મુનિ-ભાવ તે સમ્યકત્વ જ કહીએ. માટે જીવ 7–સર્વ શબ્દ, ક્રિયા, વચન, એ “એવંભૂત' નયને જે અભિપ્રાય તે લઈ શ્રી આચારાંગમાં કહ્યું છે :'जं सम्मं ति पासहा तं मोणं ति पासहा; जं मोणं ति पासहा तं सम्मं ति पासहा / न इमं सक्कं सिढिलेहिं आइज्ज मीणेहिं गुणासाएहि, वंक-समायारे हिं पमत्तेहिं गारमावसन्तेहिं / मुणी मोणं समायाए धुणे कम्म-सरीरगं पन्तं लूहं च सेवन्ती वीरा सम्मत्त-दसिणो / " ભાવાર્થ - જે સમ્યકત્વ છે તે જ મુનિપણું (ચારિત્ર) છે અને જે મુનિપણું છે તે જ સમ્યક્ત્વ છે. તે સમ્યકત્વ કે સાધુત્વ, વૈર્થહીન, નિર્બળ મનવાળા, વિષયાસક્ત, માયાવી, પ્રમાદી અને ઘર પર મમત્વ ધરનારા સાધકેથી ધરી શકાય જ નહીં. Page #193 -------------------------------------------------------------------------- ________________ 184 જ્ઞાનમંજરી | મુનિ સાધકે જ સાચું સાધુત્વ ધારણ કરી શરીરને કસે છે અને તેવા સત્યદશી વીર સાધકે ભેજન પણ લૂખું અને હલકું કરે છે (ખાવા પીવામાં ખૂબ સંયમ જાળવે છે.) "एवं जिणपन्नत्ते सद्दहमाणस्स भावओ भावे / पुरि सस्सा भणिवाए दंसणसद्दो हवइ जुत्तो / / " ભાવાર્થ :- જિનેશ્વરે કહેલા પદાર્થોની ભાવપૂર્વક શ્રદ્ધા કરનાર પુરુષને ઓળખવા માટે દર્શન શબ્દ વાપરે ગ્ય છે. અનુવાદ:– જાણે જે જગતત્વને, તે મુનિ કહે ભગવંત સમ્યભાવ જ મુનિ પણું, મુનિ જ સમ્યફવંત. 1 જ્ઞાનમંજરી –પૂર્વોક્ત ગુણે બધા નિગ્રંથ મુનિને હેય છે, તેથી મુનિનું સ્વરૂપ દર્શાવે છે. વળી લેકમાં નિગ્રંથપણ રહિત નિગ્રંથ નામે મનાતા, આત્મા સંબંધી માઠા અભિમાનને લઈને તત્ત્વના વિવેક વિનાને જ હોય છે તેમને જ ઉપદેશ કરવા, તેમજ વિશુદ્ધગુરુ તત્વને ઓળખાણ માટે (આ અષ્ટક) કહ્યું છે. ત્રણ લેક જેનો વિધ્ય છે એવા આત્માને જાણે તે મુનિ કહ્યા. નામ મુનિ, સ્થાપના મુનિ સુગમ છે. દ્રવ્યમુનિ - જ્ઞશરીર, ભચશરીર અને વ્યતિરિક્ત ભેદ ઉપગ રહિત એટલે વેષ માત્ર સહિત દ્રવ્ય ક્રિયાની વૃત્તિવાળો પણ સાધ્ય ઉપગ રહિત, પ્રવર્તનના વિકલ્પ આદિમાં કષાય દૂર કરવા છતાં પરિણતિચક્રમાં અસંયમમાં પરિણમેલાને દ્રવ્ય નિગ્રંથપણું હોય છે. ભાવમુનિ તે ચારિત્ર મેહનીયના ક્ષપશમ કે ક્ષયથી ઉત્પન્ન થયેલી સ્વરૂપમણુતા વડે પર Page #194 -------------------------------------------------------------------------- ________________ 13 મીનાષ્ટક - 185 ભાવથી નિવૃત્ત થયા છે, પરિણતિને વિકપની પ્રવૃત્તિમાં તે બાર પ્રકારના કષાની તીવ્રતાથી મુક્ત થયા છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયેની અપેક્ષાએ દ્રવ્યક્રિયામાં વર્તતા દ્રવ્ય આસવથી વિરક્ત (ઉદાસીન) હોય તેમને મુનિપણું છે. ત્રાજુસૂત્રનયથી ભાવ અભિલાષા રૂપ સંક૯પવાળાને મુનિ પણું છે, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ને પ્રમાણે પ્રમત્ત (છઠ્ઠા ગુણસ્થાન)થી તે બારમા ક્ષીણમેહ (ગુણસ્થાન) પર્યત પરિણતિમાં સામાન્ય-વિશેષચકે (પલટાવા શમતા (શાંતરસ)રૂપ અમૃતને ભેગી જનને મુનિપણું હોય છે. અહીં તે સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રની પ્રગટતાવાળા દ્રવ્ય ભાવ આસવથી વિરામ પામી સ્વરૂપમાં રમણ કરનાર મુનિ વિષે વર્ણન કરવાને અવસર છે - જીવ–અજીવ લક્ષણવાળા જગતના તત્વને એટલે યથાર્થ ઉપયોગથી દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક સ્વભાવ, ગુણે, પર્યાયે સહિત નિમિત્ત–ઉપાદાન, કારણ-કાર્યભાવ અને ઉત્સર્ગઅપવાદ પદ્ધતિને, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય (આસ્થા-શ્રદ્ધા) રૂપ લક્ષણવાળા જે કોઈ જાણે છે તે મુનિ એટલે તત્વજ્ઞાન છે એમ શ્રી તીર્થંકર, ગણધર આદિ પુરુષેએ કહ્યું છે. નિગ્રંથ મુનિને ભાવ તે મૌન છે, તે તે જે પ્રકારે જાણ્યું, તે પ્રકારે કર્યું, તે રૂપ સમ્યક્ત્વ જ છે; અથવા સમ્યક્ત્વ જ મૌન કે નિગ્રંથપણું છે. અહીં જે શુદ્ધ શ્રદ્ધાથી નિર્ણય કરેલા આત્મસ્વભાવમાં રહેવું (અવસ્થાન થવું) તે ચારિત્ર; અને જે સમ્યક્દર્શનથી નિર્ધારિત, સમ્યકજ્ઞાનથી ભિન્ન ઓળખેલું સ્વરૂપનું ઉપાય Page #195 -------------------------------------------------------------------------- ________________ 186 જ્ઞાનમંજરી પણું અને તે જ પ્રકારે રમણતા થવારૂપ ચારિત્ર, તે મુનિ પણું છે તેથી સમ્યક્ શ્રદ્ધાથી થયેલી પકડ પ્રમાણે કરવું તે એવંભૂત નયે સમ્યકત્વ, અને એવંભૂત નયે સમ્યકમુનિપણું તે સમ્યફસ્વરૂપ છે, એમ પરિજ્ઞા-પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રાપ્ત તેમજ કાર્યસાધક હોવાથી સમ્યકત્વ અને મુનિત અભેદરૂપ છે. ચેથા ગુણસ્થાનકે રહેલા સમ્યફદૃષ્ટિએ સાધ્યરૂપે જેને નિર્ધાર કર્યો છે, તે પ્રમાણે મુનિભાવે પ્રવર્તતાં સિદ્ધ અવસ્થામાં તેની પ્રાપ્તિ થાય છે, તેથી શુદ્ધ સિદ્ધપણને ધર્મ-નિર્ધાર તે સમ્યક્ત્વ છે. આચારાંગમાં કહ્યું છે (ઉપરની ટીકામાં આવી ગયું છે) તેમજ પાંચ અસ્તિકાર્યોમાં ચેતના લક્ષણવાળ જીવ છે. તેમાં પિતાને આત્મા બંધાયેલે છે, વિભાવથી ઘેરાયે છે છતાં ધ્યેયરૂપે નિર્ધારને અર્થે તે નિર્મળ આનંદસ્વરૂપ સત્તાપણે છે; ને સ્વભાવ આચરણ દૂર થવામાં મેહ કારણરૂપે છે, માટે હેયપણે જાણેલા દ્રવ્ય આસને પિતે દૂર કરે છે. એમ સમ્યકત્વ તે મુનિસ્વરૂપ છે. 1 आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्योत्मानमात्मनो / सेयं रत्नत्रये ज्ञप्ति-रुच्याचारकता मुनेः // 2 // ભાષાર્થ - આત્મા આત્માવડે દ્વિવિધ પરિજ્ઞાએ એકત્વ-પૃથકૃત્વ પરિણત સ્વદ્રવ્ય(આત્મા)ને કર્મ-ઉપાધિ રહિત આત્મસ્વભાવ આધારને વિષે જાણે તે રતત્રયમાં જ્ઞાન-શ્રદ્ધાનઆચરણ એ ત્રણેની એકતા સાધુને કહી છે. કહ્યું છે કે - 'आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि / तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् // " Page #196 -------------------------------------------------------------------------- ________________ 13 મૌનાષ્ટક 187 અર્થ :- મેહના ત્યાગથી, આત્મા વડે આત્માને આત્મામાં આત્મા જાણે છે તે જ તેનું ચારિત્ર, તે જ જ્ઞાન અને તે જ દર્શન છે. અનુવાદ:– આત્મામાં આત્માવડે, શુદ્ધ સ્વરૃપ તું જાણ; એ જ રાત્રથી મુનિની, જ્ઞાન-રુચિ રમમાણે 2 જ્ઞાનમંજરી - અહીં જ્ઞાનાદિ ગુણોના અભેદ કરવારૂપ જ્ઞાયકપણાનું કામ કરનાર આત્મા જ ઉપાદાન સ્વરૂપે ષકારક ચકમય જ પોતે જ કર્તા અને કાર્યરૂપ હોવા છતાં પિતે જ કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ છે એમ ભાષ્યમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણે વ્યાખ્યા કરી છે (કહ્યું છે, તેથી જ આત્મા-જીવ કર્તારૂપે, આત્માથી એટલે આત્મમય જ્ઞાન–વીર્યરૂપ કરણ વડે, આત્માને એટલે અનંત અસ્તિત્વ-વસ્તુત્વ-દ્રવ્યત્વ-સવ–પ્રમેયત્વ-સિદ્ધત્વ એ ધર્મ સમૂહ સહિત કાર્યપણને પામેલાને, આધારભૂત-અસ્તિત્વ આદિ અનંત ધર્મપર્યાયના પાત્રભૂત આત્મામાં, જાણે છે, એ જાણવારૂપ પ્રવૃત્તિ તે જ સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર લક્ષણ વાળા રત્નત્રયમાં જ્ઞપ્તિ, રુચિ અને આચારની એકતા એટલે ભાસન, નિર્ધાર અને આચારની અભેદ પરિણતિ મુનિને હોય છે. તેથી આત્માવડે આત્માને જાણીને તેમાં રુચિ, તેમાં રમણતા કરવી તે મુનિનું સ્વરૂપ છે. ભાવના - મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમની એકતાથી પુગલનાં સુખને સુખપણે પ્રતીત કરી, જાણી અને તેવા આચરણરૂપે પ્રવર્તનારને અનંતકાળથી તત્વના અજાણ પણાને લીધે જાણે દાહવરની ગરમીથી બળતાને શરીરે Page #197 -------------------------------------------------------------------------- ________________ 188 જ્ઞાનમંજરી ચીકણી માટીને લેપ કર્યો હોય તે સુકાતાં તતડે અને વિશેષ દુઃખરૂપ થાય તેમ કર્મપુદ્ગલેથી લેપાયેલે આત્મા દુઃખી થયા છતાં તેને તત્ત્વશ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપરમણતાને અંશે પણ અનુભવ થયે નથી; તેથી જ નિસર્ગ અધિગમ આદિ કારણને લઈને, આ જીવ અનાદિ-અનંત (કદી ઉત્પન્ન થયે નથી, અને નાશ પામવાને નથી) છે, અનંતજ્ઞાનાદિ પર્યાયવાળો, અલિપ્ત—અમૂર્ત સ્વભાવવાળો જણાય છે, અને નિર્ધાર થાય છે કે હું સાધ્ય છું, હું સાધક છું, એ પ્રકારે જ્ઞાન, રુચિ અને આચરણરૂપ મુનિસ્વરૂપ છે. વળી હરિભદ્ર પૂજ્ય પડકમાં કહ્યું છે કે - "बालः पश्यति लिंगं, मध्यमबुद्धिविचारयति वृत्तम् / आगमतत्त्वं तु बुधः . परीक्षते सर्वयत्नेन / / " ભાવાર્થ : (હરિગીત) બાળબુદ્ધિ જીવ જુએ વેશ ઉપરને ભલે; વિચારતે મધ્યમ-બુદ્ધિ, પ્રવર્તનમાં કેટલે વિચક્ષણ ક્ષણ ક્ષણ વિચારે બોધ ઉદ્યમ આદરી, તત્ત્વજ્ઞાની ગુરુજનની ક્રિયા સૌ જન હિતકરી. તેથી આત્મતત્વમાં તન્મયતા તે ચારિત્ર છે. 2 તે જ વાત ફરીથી દૃઢ કરે છે : चारित्रमात्मचरणाद् ज्ञान वा दर्शनं मुनेः / શુદ્ધજ્ઞાનને સાર્થ, શિયામાત પિન રૂાા ભાષાર્થ - એ જ અર્થ નય ભેદે વિવરીને (વિસ્તાર કરીને) દેખાડે છે. આત્માને વિષે જ ચાલવું, પુદ્ગલથી Page #198 -------------------------------------------------------------------------- ________________ 13 મૌનાષ્ટક 189 નિવૃત્તિ કરવી તેથી ચારિત્ર, આત્માના બેધસ્વરૂપ હોવાથી જ્ઞાન, જિન ભગવાને કહેલા ભાવેની શ્રદ્ધારૂપ હેવાથી દર્શન એમ શુદ્ધજ્ઞાન નયે એટલે જ્ઞાન–અદ્વૈત નયને અભિપ્રાયે તે એક વસ્તુને વ્યાવૃત્તિન (ભેદ અપેક્ષાએ) ત્રણરૂપે કહે છે એમ સાધુને સાધ્ય છે, એટલે જ્ઞાનનું ફળ જે કિયા તેને લાભથી ક્રિયાનયને વિષે એકતા જાણવી. (પાંચ ઇન્દ્રિયના) વિષયના પ્રતિભાસ (ભાન થવા) રૂ૫ વ્યાપાર (પ્રવૃત્તિ)માં જ્ઞાન, આત્મપરિણામ વ્યાપાર તે જ સમ્યકત્વ અને આસવને રેકવારૂપ તત્વજ્ઞાન વ્યાપારે તે જ ચારિત્ર એમ વ્યાપાર (પ્રવૃત્તિ)ને ભેદે એક જ્ઞાનને ત્રણરૂપે કહેવું. અનુવાદ : આત્મ–ચરણ ચારિત્ર વા, દર્શન, જ્ઞાન સુસાધ્ય શુદ્ધ જ્ઞાનનય એકતા, કિયાભિન્ન નય–વ્યાપ્ય. 3 જ્ઞાનમંજરી :-- આત્મસ્વરૂપમાં રમણ કરવાથી, પર ભાવની પ્રવૃત્તિ ત્યાગવાથી ચારિત્ર, આત્મસ્વરૂપને જાણવારૂપ જ્ઞાન, પોતાના અસંખ્યય પ્રદેશોમાં વ્યાપીને રહેનાર હોવાથી - સહજ સ્વરૂપ જ્ઞાનાદિ અનંત પર્યાયવાળો હું છું, અન્ય નથી” એ નિર્ધાર તે દર્શન, એમ આત્મા જ્ઞાન, દર્શનરૂપ બે ભેદે ઉપગ ગુણના લક્ષણથી ઓળખાય છે. ભાષ્યમાં એમ કહ્યું છે - આત્માની બે ગુણરૂપે જ વ્યાખ્યા કરે છે તેમના મત પ્રમાણે જ્ઞાનમાં સ્થિરતા તે જ ચારિત્ર ગણ્યું છે, તેથી જ્ઞાન અને ચારિત્રને અભેદ જ છે. જ્ઞાન જ આત્મપરિણામમય વૃત્તિરૂપે સમ્યક્ત્વ છે, આસવ-નિરોધરૂપ તત્ત્વજ્ઞાનમાં એકતા તે ચારિત્ર છે; એમ પ્રવૃત્તિના ભેદે જ્ઞાનની જ ત્રણ અવસ્થાઓ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ 19O જ્ઞાનમંજરી તેમજ પ્રથમ ક્રિયાનયથી સાધ્ય છે અને તત્વ (આત્મા) પ્રગટે ત્યારે સર્વ જ્ઞાનનયથી સાધ્ય છે. ખરી રીતે જ્ઞાનમાં પ્રવૃત્તિ તે જ ચારિત્ર છે કારણકે જ્ઞાનમય સેવા આત્મધર્મ છે. તેથી જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. 3 यतः प्रवृत्तिन मणौ लभ्यते वा न तत्फलम् / अतात्विकोमणिज्ञप्तिमणिश्रद्धा च सा यथा // 4 // ભાષાર્થ - જેથી રત (મણિીને વિષે પ્રવૃત્તિ ન થાય અથવા તેનું ફળ પણ ન પામીએ (રત વેચવાથી કિંમત ન ઊપજે), તે તે મણિ છે એવું જ્ઞાન (બુદ્ધિ) અને મણિ છે એવી શ્રદ્ધા જૂઠી જાણવી. અનુવાદ :-- જ મણિ સાચે ગણી, રુચિ કેર વર્તે તેય, મણિનું ફળ ના મેળવે, નહિ ઝેર ઊતરતું જય. 4 જ્ઞાનમંજરી - અશુદ્ધ જ્ઞાનનું નિષ્ફળપણું દૃઢ કરે છે. જેમ મણિ નથી, તેમાં મણિને આરેપ કરતાં મણિમાં મણિની શ્રદ્ધા કે તેનું ફળ તેથી મળતું નથી, કારણ કે મણિ દ્વારા ઝેર ઉતારવા આદિની જે પ્રવૃત્તિ થાય છે તે જૂઠા મણિથી ન થાય, એ અર્થ છે. કહ્યું છે કે - पुल्लेव मुद्धी जहसे असारे, आयंतए कूड कहावणे वा / राढा मणि वेरु लवप्पगासे अमहग्घउं होइ हु जाणएसु / / ભાવાર્થ - કઈ ચળકતા અસાર પદાર્થને મૂખ જૂઠું રતનું નામ દઈ તેને રક્ષણ કરનાર મહા મેઘ મણિ માને, પણ રનના જાણકાર (ઝવેરી) પાસે રાધામણિ કે વૈર્યમણિ હોય તેના પ્રકાશ આગળ તે મૂલ્ય રહિત ઠરે છે. 4 Page #200 -------------------------------------------------------------------------- ________________ 13 મનાષ્ટક 191 તથા થતો ન સુદ્ધાત્મ-માવાવા મવેત્ फलं दोषनिवृत्तिा , न तज्ज्ञानं न दर्शनम् / / 5 / / ભાષાર્થ - તેમજ જેથી શુદ્ધ આત્માને જે સ્વભાવ તેનું આચરણ ન હોય અથવા રાગ, દ્વેષ, મોહરૂપ દોષની નિવૃત્તિ ન થાય, તે જ્ઞાન નહીં, તેમજ દર્શન (સમકિત) નહીં. તેથી જ જે શ્રુતે કેવળ આત્માને જાણે તે અભેદને તથા જે કેવલ એટલે સંપૂર્ણ શ્રતને જાણે તે ભેદ નયે “શ્રતકેવળી એમ સમયપ્રાભૂત (સમયસારગ્રંથ) મધ્યે કહ્યું છે :.. जो हि सुएणहिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं / तं सुयकेवलि मिसिणो भणंति लोयप्पइवयरा / / 6 / / जो सुयणाणं सव्वं जाणइ सुयकेवलि तमाहु जिणा / णाणं अप्पा सव्वं जह्मा सुयकेवलि तमा / / 10 / / અર્થ :-- જે જીવ નિશ્ચય કરીને શ્રુતજ્ઞાનથી આ અનુભવ-ગોચર કેવલ એક શુદ્ધ આત્માને સન્મુખ બની જાણે છે તેને, લેકને પ્રગટ જાણનાર (લેક પ્રદીપકર) શીધરે, શ્રુતકેવળી કહે છે 9 જે જીવ સર્વ શ્રતજ્ઞાનને જાણે છે તેને જિનેશ્વર શ્રુતકેવળી કહે છે, કારણ કે સર્વજ્ઞાન આત્મા જ છે, તે કારણે આત્માને જ જાણવાથી શ્રુતકેવળી કહી શકાય છે. 10 વળી, “દનો વંaધનુરથ નવપાસો સત્તરાળીયો વીરો ! ___ सेस? पंच अट्ठ य पन्ना-दस-पंच-परिहीणा // ભાવાર્થ:– કષભદેવનું શરીર પાંચસો ધનુષ્યનું, પાર્શ્વનાથનું નવ હાથ અને વીર પ્રભુનું સાત હાથ, બાકીના આઠનું પચાસ પચાસ ધનુષ્ય ઓછું, પછીના પાંચનું દશ દશ Page #201 -------------------------------------------------------------------------- ________________ 192 જ્ઞાનમંજરી ધનુષ્ય ઓછું, અને બાકીના આઠનું પાંચ પાંચ ધનુષ્ય ઓછું શરીરનું પ્રમાણ છે. અનુવાદ:-- તેમ ન ટળતા દોષ તે, શુદ્ધ ન શ્રદ્ધા જાણ જ્ઞાન તથા ચારિત્ર પણ, છે શુદ્ધ આત્મ પ્રમાણ 5 જ્ઞાનમંજરી - તે પ્રકારે એકાંત દ્રવ્ય આચરણરૂપ ચારિત્રના કારણે પરભાવરહિત સ્વરૂપલક્ષણ આત્મસ્વભાવમાં એકતારૂપ ચારિત્ર ન થાય તે પ્રવર્તનથી શુદ્ધ આત્મસ્વભાવના લાભરૂપ ફળ એટલે પરમાત્મપદની પ્રાપ્તિ અથવા રાગ આદિ દેને અભાવ ન થાય તે તે બધુંય પ્રવર્તન બાળલીલા (ધૂળમાં ઘર, ખેતર આદિની કલ્પના કરી રમત બાળકો કરે તે) સમાન છે, શુદ્ધ આત્મસ્વરૂપના આલંબન વિના અવેદ્યસંવેદ્યરૂપ જ્ઞાન છે તે સમ્યકજ્ઞાન નથી, તથા સકલ પરભાવના સંગની ઉપાધિથી થયેલા પિતાના અશુદ્ધ અધ્યવસાયથી રહિત, તત્વસ્વરૂપ, અમૂર્ત, ચિન્મય (જ્ઞાનમય) આનંદરૂપ પિતાને સહજ સ્વભાવ તે જ હું છું, એવા નિર્ધાર વિનાનું દર્શન તે સમ્યક્દર્શન નથી. માટે જ શ્રતથી કેવલ–આત્મજ્ઞાન તે અભેદજ્ઞાન, ઉત્સર્ગજ્ઞાન અને શ્રુત અક્ષરેને આધારે સર્વદ્રવ્ય ઉપગરૂપ ભેદજ્ઞાન (વ્યવહાર જ્ઞાન), સર્વ અક્ષર જાણનાર જ્યાં સુધી દ્રવ્ય શુભ અવલંબન વાળો છે ત્યાં સુધી ભેદજ્ઞાની (વ્યવહારે જ્ઞાની) કહેવાય છે. સમયસાર” (સમયપ્રાભૂત)માં કહ્યું છે, (ઉપરની ટીકામાં બે ગાથાઓ આવી ગઈ છે તે જ અહીં છે) વળી ત્યાં આત્મસ્વરૂપ જ્ઞાન વિષે કહ્યું છે - Page #202 -------------------------------------------------------------------------- ________________ 13 મૌનાષ્ટક 193 अहमिक्को खलसुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो / तमि ठिओ तच्चित्तो सब्वे एए खयं णेमि / / 73 // અર્થ :––અવશ્ય એક છું, મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; એવા ભાવમાં રહેલે, તે ચૈતન્ય અનુભવમાં લીન થયેલે હું એ સર્વ કોધાદિ આસને ક્ષય કરી નાખું છું. * નિર્મળ, નિષ્કલંક જ્ઞાન-દર્શન ઉપગરૂપ આત્મા છે એનું (આત્માનું) જ્ઞાન તે જ્ઞાન છે. કહ્યું છે કે :-- देहा-देवली जो वसइ देउ अणाइ-अणंत / सो पर जाणहु जोईया अन्न न तं तं नमंत / ભાવાર્થ -- દેહ-દેવળમાં જે અનાદિ-અનંત દેવ વસે છે, તે પરમદેવ છે એમ હૈ યેગીઓ ! જાણો; બીજાને ઠેકાણે ઠેકાણે ન નમે. આત્મજ્ઞાનથી જ સિદ્ધિ છે; સાધ્ય પણ પૂર્ણ આત્મ જ્ઞાન છે. તેને અર્થે જ અન્ય દર્શનવાળા વિવાદ કરે છે, રેચક આદિ પ્રકારે પવનની પ્રાણાયામ-કિયા કરે છે, મૌન ધારણ કરે છે, પર્વતમાં, વનમાં અને બાગમાં ભમે છે, તે પણ અહંતનાં કહેલાં શાસ્ત્રના શ્રવણથી સ્યાદ્દવાદ વડે સ્વપર પરીક્ષાથી નિર્ણય કરેલી સ્વ-સ્વભાવરૂપ ઔષધિ વિના કાર્યસિદ્ધિ થતી નથી. તેથી આ પ્રાપ્ત થયેલા અવસરે અનંત ગુણપર્યાયસ્વરૂપ આત્મજ્ઞાન આત્મા વડે આત્મામાં કરી લેવા યોગ્ય છે. કહ્યું છે કે - आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते / अभ्यस्यं तत्तथा तेन, येनात्मा ज्ञानमयो भवेत् // 13 Page #203 -------------------------------------------------------------------------- ________________ 194 જ્ઞાનમંજરી ભાવાર્થ-આત્માના અજ્ઞાનથી થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે ટળે છે, તે જે વડે આત્મા જ્ઞાનમય થાય તેવા પ્રકારને અભ્યાસ કરવા ગ્ય છે. 5 यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्यमण्डनम् / तथा जानन् भवोन्माद-मोत्मतृप्तो मुनिर्भवेत् // 6 // - ભાષાર્થ - જેમ સજાનું જાડાપણું (થર) અથવા ફાંસીએ ચઢાવવા લઈ જતા હોય તેને કરેણની માળા આદિ આભરણ પહેરાવ્યાં હોય તેની પેઠે સંસારના ગાંડપણને જાણનાર મુનિ આત્મદ્રવ્યને વિષે જ સંતુષ્ટ હોય... અનુવાદ:-- સજાને પુષ્ટિ ગણે, વધ્યાર––શણગાર; તેવી ગણું ભવ-ઘેલછા, આત્મતૃપ્ત અણગાર. 6 જ્ઞાનમંજરી -- જેમ સજાથી શરીર જાડું થાય પણ પુષ્ટિ માટે તેની કેઈ ઈચ્છા કરતું નથી, અથવા જેને ફાંસીએ લટકાવવાનું હોય તેને કરેણની માળા આદિ પહેરાવે છે, તેમ સંસારનું સ્વરૂપ, સંસારી જીવોની ઘેલછા જેવી પ્રવૃત્તિ જાણનાર સર્વ પરભાવના ત્યાગી મુનિ અનંત ગુણવાળા આત્મસ્વરૂપમાં સંતોષ માનનાર થાય; સંસારનું સ્વરૂપ, અસાર, નિષ્ફળ અને નહીં ભેગવવા ગ્ય જ જાણી મુનિ આત્મસ્વરૂપમાં મગ્ન થાય છે. 6 सुलभं वागनुच्चार-मौनमेकेन्द्रियेष्वपि / पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् // 7 // ભાષાર્થ - વચનના અનુચ્ચારરૂપ ન બેસવારૂપ) મૌન તે એકેન્દ્રિયમાં પણ સુલભ (સુખે પામીએ એવું) છે; Page #204 -------------------------------------------------------------------------- ________________ 13 મીનાષ્ટક 195 પરંતુ પુદ્ગલમાત્રમાં યોગ (મન, વચન, કાયા)ના અધ્યાપાર (અપ્રવૃત્તિ) રૂપ મને તે જ ઉત્તમ (પ્રભાવશાળી) મૌન (મુનિપણું) છે. અનુવાદ : અબેલારૂપ મૌન તે, સુલભ મૂગાંનેય હાય, વેગ ન પર દ્રવ્ય વહે, ઉત્તમ મુનિપદ સોય. 7 જ્ઞાનમંજરી –એકેન્દ્રિય માં પણ વચન ન બલવારૂપ મૌન સુલભ, સહેલું છે, તે મૌન મેક્ષ સાધક નથી. પણ મુદ્દગલ સ્કંધમાં પ્રગટતા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર આદિ પ્રત્યે દ્રવ્યથી તેમજ ભાવથી મન, વચન અને કાયારૂપી વેગોની અપ્રવૃત્તિ સુંદર છે, સુંદર હોવાથી વિરલ છે, તે પ્રત્યે વીર્યનું ફેરવવું કે સંકોચવું ન થાય તે રૂ૫ મૌન પ્રશંસાપાત્ર, ઉત્તમ છે. ભાવના - પરભાવને અનુકૂળ ઉપયોગ અને વીર્યનું પ્રવર્તન તે ચંચળતા કે ચપળતા છે તે રોક્વી તે ઉત્તમ પ્રભાવશાળી, સુંદર મૌન છે. યેગની ચપળતા તે આત્મકાર્ય નથી તેથી તેને રેકવી તે કલ્યાણકારક છે. - “કર્મપ્રકૃતિમાં જણાવેલું યેગનું સ્વરૂપ - પશમથી પ્રગટતા આત્માના વીર્યગુણનાં અસંખ્યય સ્થાને છે. સર્વ જઘન્ય પ્રથમ સ્થાન સૂક્ષ્મ નિગદના જીનું છે, એટલે સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થતી વખતે પ્રાણીને તે સર્વ જઘન્ય વીર્યનું સ્થાનક હોય છે. અહીં કેવળી ભગવાનની પ્રણારૂપ છીણીથી છેદતાં છેદતાં છેવટે જેના બે ભાગ ન થઈ શકે એવા જીવના વીર્યને છેલ્લે Page #205 -------------------------------------------------------------------------- ________________ 196 જ્ઞાનમંજરી અંશ કે વિભાગ તે અવિભાગ કહેવાય છે. જીવના અસંખ્યાત પ્રદેશમાંના દરેક પ્રદેશે જઘન્ય વીર્ય ગુણસ્થાને પણ તેવા અસંખ્યય લેકાકાશના પ્રદેશ જેટલા અવિભાગ અંશે હોય છે, ઉત્કૃષ્ટપણે પણ એ જ સંખ્યાનું માપ છે છતાં જઘન્ય પદમાં જેટલા અવિભાગ અંશે હોય છે તેથી અસંખ્યય ગુણા જાણવા તેમના જીવ પ્રદેશના જેટલા વીર્યઅવિભાગો સંખ્યામાં સરખા હોય છે. બીજા બધાય જીવ પ્રદેશ રહેલા વીર્ય અવિભાગે કરતાં ઓછામાં ઓછા અવિભાગે જ્યાં હોય તે જીવના પ્રદેશોના સમુદાય, ઘન કરેલા લેકના અસંખ્યય ભાગના અસંખ્યય પ્રતરમાં રહેલા પ્રદેશ સમૂહ પ્રમાણ એક વર્ગણા ગણાય છે. તે જઘન્ય છે કારણ કે ઓછામાં ઓછા અવિભાગે યુક્ત છે. જઘન્ય વર્ગણ ઉપરાંત એક વીર્ય અવિભાગ અધિક જીવપ્રદેશને સમુદાય, ઘન કરેલા લેકના અસંખ્યય ભાગમાં રહેલા અસંખ્યય પ્રતરમાં પ્રદેશ રાશિ પ્રમાણ બીજી વર્ગનું છે. એથી આગળ ઉપર જણાવેલી સંખ્યાથી બે વીર્ય અવિભાગ અધિક હોય તેવા જીવ-પ્રદેશને સમુદાય ત્રીજી વર્ગણ જાણવી. એમ એક એક વીર્ય અવિભાગની વૃદ્ધિ પ્રમાણે વધતી સંખ્યાવાળા જીવપ્રદેશના સમુદાયરૂપ અસંખ્યય વર્ગનું કહેવી. તે કેટલી જાણવી? ઘન કરેલા લેકની એક એક પ્રદેશની પંક્તિરૂપ શ્રેણિના અસંખ્યાતમાં ભાગે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી વર્ગણાઓને સમૂહ તે એક સ્પર્ધક જાણ. “ઉત્તરોત્તર વૃદ્ધિ વડે જાણે સ્પર્ધા કરતી હોય તેવી વર્ગણ તે અહીં સ્પર્ધકરૂપે કહી છે.” પૂર્વોક્ત સ્પર્ધકમાંની છેલ્લી વર્ગણાથી એક વીર્ય અવિભાગ Page #206 -------------------------------------------------------------------------- ________________ 197 13 મૌનાષ્ટક અધિક સંખ્યાવાળા જીવ પ્રદેશના સમુદાયરૂપ આગળની વર્ગણ ગણતાં એમ બે અધિક, ત્રણ અધિક પણ નહીં અને સંખ્યય અધિક પણ નહીં, પરંતુ અસંખ્યય લેકાકાશ પ્રમાણુ સંખ્યાએ અધિક થાય, પછી તે બધાને સમુદાય બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણ જાણવી. પછી એક વીર્ય અવિભાગ અધિક સંખ્યાવાળા જીવપ્રદેશને સમુદાય બીજી વર્ગણું, બે વીર્ય અવિભાગે અધિક વાળા પ્રદેશને સમુદાય, ત્રીજી વણા એમ શ્રેણિના અસંખ્યય ભાગે રહેલા પ્રદેશના સમુદાય પ્રમાણ વર્ગણાઓ થાય તેને સમુદાય તે બીજે સ્પર્ધક પછી ફરીથી અસંખ્યય લેકાકાશના પ્રદેશ જેટલા વીર્ય અવિભાગ અધિક થાય તેટલી વર્ગણુઓના સમુદાયની ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગનું ગણવી. પછી એક એક વીર્ય અવિભાગની વૃદ્ધિથી બીજી આદિ વર્ગણુઓ શ્રેણિના અસંખ્યયભાગમાં રહેલા પ્રદેશની રાશિ જેટલી થાય તે બધીને સમુદાય તે ત્રીજે સ્પર્ધક થયે; એમ અસંખ્યય સ્પર્ધકે જાણવા. એ પ્રકારે પૂર્વોક્ત સ્પર્ધકે શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશોની રાશિ જેટલા થાય ત્યારે જઘન્ય ગ સ્થાન જાણવું. તે સૂક્ષ્મ નિગદના સર્વથી ઓછા વીર્યવાળા જીવને જન્મતાં પ્રથમ સમયે હોય છે. પછી આ જીવના અધિક થતા વીર્યના અલ્હવીર્યવાળા પ્રદેશને સમુદાય તે પ્રથમ વર્ગણા, પછી એક વીર્ય અવિભાગ વધતા પ્રદેશને સમુદાય બીજી વર્ગણા, બે વીર્ય અવિભાગ અધિક પ્રદેશને સમુદાય ત્રીજી વર્ગનું, એમ એક એક વીર્ય અવિભાગ વધતી, શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશની રાશિ જેટલી વર્ગણાઓને સમુદાય તે પ્રથમ સ્પર્ધક જાણવે. એમ ઉપરના Page #207 -------------------------------------------------------------------------- ________________ 198 જ્ઞાનમંજરી યેગસ્થાનમાં જણાવેલા પ્રકારે બીજા આદિ સ્પર્ધકે જાણવા. તે સ્પર્ધકે શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશની રાશિ જેટલી થાય ત્યારે તેમને સમુદાય બીજું સ્થાન જાણવું. પછી બીજા જીવના અધિક વીર્યનું ઉપર દર્શાવ્યા પ્રમાણે ત્રીજું સ્થાન જાણવું. એમ અન્ય જીવની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ સ્થાન સુધી જાણવું. એ બધાં ગસ્થાને પણ શ્રેણિના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશોની રાશિ જેટલાં હોય છે. ક્ષયે પશમની વિચિત્રતાને લીધે આ બધા પ્રકાર હોય છે એમ સમજવું. શંકા - અનંત છે, અને દરેક જીવને સ્થાન હોય છે તે અનંત વેગસ્થાને એકંદરે થાય તે પછી અસંખ્યય લેગસ્થાને કેમ કહે છે? સમાધાન :- એક એક ગસ્થાનમાં સરખા સરખા પરિણામવાળા સ્થાવર જીવે અનંત હોય છે. તેથી સર્વ જીવોની અપેક્ષાએ પણ સર્વ યેગસ્થાને કેવલજ્ઞાન વડે દેખેલાં અસંખ્યય જ છે, અધિક નથી. એક પેગસ્થાનમાં એક જીવ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે આઠ સમય સુધી રહે છે. * એમ મેગસ્થાનના તારતમ્ય વિષે સર્વ જવેમાં બહુ લતાને કમ (નીચેની) ગાથામાં કહેલા અનુક્રમે જાણો - सुहुमनिगो आइक्खण-प्पजोग बायर य विगल अमणमणा / अपज्जलहु पढमदुगुरू पजहस्सियरो असंखगुणो / / સમરતમુનોનો ઉન્નિયર ઇવ ફિઝા | अपज्जेयर संखगुणा, परमऽपजबीए असंखगुणा // पंचम कर्मग्रन्थ गाथा 53-54 Page #208 -------------------------------------------------------------------------- ________________ 13 મૌનાષ્ટક 199 બાથ –“હવે 28 બેલના ગબળને અલ્પબદ્ધત્વ કહે છે: સૂક્ષ્મ નિદાદિ પ્રથમ સમયે ઊપને અપર્યાપ્તપણાથી જ આવ્યો તેહને સર્વથી ગબળ અલ્પ જાણ. 1 તેહથી બાદર એકેન્દ્રિય અપર્યાપ્યો પ્રથમ સમય ઊપને અપર્યાપ્યો અપર્યાપ્તપણાથી જ આવ્યા, તેહને સર્વથી ગબળ અલ્પ જાણ. 2 તેથી બાદર એકેનિદ્રય અપર્યાપ્યો પ્રથમ સમય ઉત્પન્ન જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણ. 3 તેહથી બેઇંદ્રિય અપર્યાપ્તા જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, તેથી તેઈદ્રિય અપર્યાપ્ત જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, 5 તેહથી ચૌરેન્દ્રિય અપર્યાપ્ત જઘન્ય યેગીને ગબળ અસંખ્યાત ગુણે, 6 તેહથી અમણ, અસંસી અપર્યાપ્તાને જઘન્ય ગબળ અસંખ્યાત ગુણે, 7 તેહથી મણ-સંજ્ઞી અપર્યાપ્તાને જઘન્ય ગબળ અસંખ્યાત ગુણે, 8 તેથી પઢમ પહેલા બે બેલ ગુરુ-ઉત્કૃષ્ટ બંધક એટલે સૂક્ષમ અપર્યાપ્તાને ઉત્કૃષ્ટ ગબળ અસંખ્યાત ગુણે, 9 તેહથી બાદર અપર્યાપ્તાને ઉત્કૃષ્ટ ગબળ અસંખ્યાત ગુણે, 10 તેહથી સૂક્ષ્મ પર્યાપ્ત જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, 11 તેથી બાદર પર્યાપ્ત જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, 12 તેહથી સૂક્ષ્મ પર્યાપ્ત ઉત્કૃષ્ટ યેગીને ગબળ અસંખ્યાત ગુણ, 13 તેહથી બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ યેગીને ગબળ અસંખ્યાત ગુણે, 14 અસમત્ત-અપર્યાપ્ત પાંચને ઉત્કૃષ્ટ ગીને ગબળ અસંખ્યાત ગુણે, તે પછી ત્રસ પાંચ પર્યાપ્ત જઘન્ય એગ્રીને ગબળ અસંખ્યાત ગુણે, તેહથી ત્રસના પાંચ પર્યાપ્ત ઉત્કૃષ્ટગીને અસંખ્યાત ગુણે Page #209 -------------------------------------------------------------------------- ________________ 200 જ્ઞાનમંજરી ગ છે તે કહે છે–ચૌદમે બોલે 15 અપર્યાપ્ત બેઈદ્રિય ઉત્કૃષ્ટ ગીને ગબળ અસંખ્યાત ગુણે 16 તેથી અપર્યાપ્ત ચૌરેન્દ્રિયને ઉત્કૃષ્ટ યંગ અસંખ્યાત ગુણે. 17 તેહથી અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ યુગબળ અસંખ્યાત ગુણે. 18 તેહથી અપર્યાપ્ત સંક્ષીપંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ ગબળ અસંખ્યાત ગુણો. 19 તેહથી પર્યાપ્ત બેઇદ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણે. 20 તેહથી પર્યાપ્ત તે ઇન્દ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણો. 21 તેહથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયને જઘન્ય ગ અસંખ્યાત ગુણો. 22 તેહથી પર્યાપ્ત અસંક્ષીપંચેન્દ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણો. 23 તેહથી પર્યાપ્ત સંસીપંચેન્દ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણ. 24 તેહથી પર્યાપ્ત બેઈન્દ્રિયને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણે. 25 તેહથી પર્યાપ્ત તેઈન્દ્રિયને ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યાત ગુણે. 26 તેહથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ. ર૭ તેથી પર્યાપ્ત અસંસી પદ્રિયને ઉત્કૃષ્ટ ગ અસંખ્યાત ગુણો 28 તેહથી પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ પેગ અસંખ્યાત ગુણે." એ રીતે સ્થિતિસ્થાનકને અલ્પબદુત્વ 28 બોલને જાણ. વીર્યની વૃદ્ધિએ સ્થિતિની તીવ્ર–મંદતાના ભેદ પડે તે બહાં લે ." (આટલે અર્થ સ્થાન માટે પૂરતું છે. બાકીની ગાથાને અર્થ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. 1 પૃ. 722 મે વાંચી લેવા ભલામણ છે.) એમ 28 ભેદે અલ્પબદ્ધત્વ જાણવું જોઈએ. મેગની બહુલતાથી બહુકર્મ ગ્રહણ થાય છે, મંદતાથી ડાં પુદ્દગલ Page #210 -------------------------------------------------------------------------- ________________ 13 મૌનાષ્ટક 201 ગ્રહણ થાય છે, એમ પુદ્ગલ ગ્રહવારૂપ મેંગેની પ્રવૃત્તિ હેવાથી તેને રોકવી તે ઉત્તમ મૌન છે. તૃષ્ણવાળે બાહા યેગને રોધે તે પણ તેથી શું? તેથી સકલ, વિમલ જ્ઞાનાદિ અનંત ગુણોના મહા માહાભ્યરૂપ પરમાત્મભાવના રસિક જનોએ પિતાની ગપ્રવૃત્તિ વડે પુદ્ગલ પાછળ પડવાની ટેવ ટાળવા ગ્ય છે. 7 ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वाऽपि चिन्मयी। यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् // 8 // ભાષાર્થ - જેમ દીવાની બધીય ક્રિયાઓ, ઊંચી નીચી જાતિ થાય તે આદિ, પ્રકાશમય હોય છે, તેમ પુદ્ગલ ભાવે જે નથી પરિણમ્ય એવા અનન્ય સ્વભાવવાળાની બધીય ક્રિયાઓ ઉત્કૃષ્ટ મૌન (મુનિ પણ) રૂ૫ છે. "वियद्वस्तुस्वभावानुरोधादेव तत्कारकात् / वियत्संपूर्णता, तदुत्पत्तौ कुंभस्यैवंदृशाऽऽत्मनः // " એ ન્યાયે જ્ઞાનીની સર્વ ક્રિયા જાણવી. ભાવાર્થ - વસ્તુસ્વભાવને અનુસારે જ આકાશનું કારણ આકાશ હોવાથી આકાશની સંપૂર્ણતા ગણાય છે. ઘટાકાશની ઉત્પત્તિમાં આકાશ કારણ છે, અને તે અવસ્થામાં પણ તે આકાશરૂપ જ છે તેમ આત્મા પિતાના કારકરૂપે સંપૂર્ણ છે અને સર્વ અવસ્થામાં પોતાના રૂપે જ રહે છે. અનુવાદ - સર્વેય ક્રિયા પ્રકાશમય, દીપસમ ચિન્મય હોય; જે અનન્ય સ્વભાવની, ઉત્તમ મુનિપદ સોય. 8 Page #211 -------------------------------------------------------------------------- ________________ 202 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી -- (આત્મ) તત્વની એકતામાં પરિણમેલાનું વેગ નિગ્રહરૂપ મૌન એટલે સ્વધર્મના પ્રગટપણાના કર્તા–ભક્તાભાવ પ્રત્યે જેણે સર્વ વીર્ય પ્રવર્તાવ્યું છે, કર્મ દૂર કરવા માટે અપૂર્વકરણ, કિટ્ટીકરણ આદિ પ્રત્યે વીર્થંકિયા પ્રવર્તાવી છે તેથી પરભાવ પ્રત્યે નહીં પ્રવર્તવારૂપ તેનું મૌન– ગની ચપળતાનું રકવું–સર્વોત્કૃષ્ટ છે. જેની ક્રિયા ગુણની ઉત્કૃષ્ટતા માટે પ્રવર્તવારૂપ વીર્યની પ્રવૃત્તિરૂપ છે તેની બધી ક્રિયા ચિન્મય છે એટલે સ્વરૂપજ્ઞાનમય કે આત્માના અનુભવમાં લીનતારૂપ છે. જેમ દીપકની ઊંચી નીચી, આડીઅવળી તિ થવારૂપ બધીય ક્રિયાઓ પ્રકાશમય હોય છે, તેમ પરભાવમાં વ્યાપતા ઉપગ અને અભિસંધિ વીર્ય (પુરુષાર્થ પ્રેરણા) રહિત જે સાધુની વંદન-નમન આદિ ગુણસ્થાન આરોહણરૂપ બધીય કિયા તત્વજ્ઞાનથી પ્રકાશમય હોય છે. તેનું મૌન (મુનિપણું) ઉત્તમ છે. (આકાશની સરખામણી ઉપરની ટીકામાં છે તે અહીં પણ જાણવી.) એ ન્યાયે જ્ઞાનીની ક્રિયા જ્ઞાનીને ઉપકારક જાણવી. જ્ઞાનનયે (જ્ઞાન પ્રધાન) પ્રવર્તતી તત્વમાં એકતાના અધ્યાસવાળા મહાત્માની સ્વરૂપને પોષતી કિયા જ્ઞાનસ્વરૂપ પ્રકાશનું કારણ છે. આચરણ નિમિત્તની અસકિયા અને આચરણ દૂર કરવા માટેની સલ્કિયા નિમિત્તરૂપ હોય છે, તત્વમાં મગ્ન થયેલા મહાત્માને કારણરૂપ થતી નથી, તેથી તત્વજ્ઞાન સ્વરૂપમાં એકતારૂપ ધ્યાનમાં લીન થયેલા મુનિના ચરણકમળમાં નમસ્કાર હો ! Page #212 -------------------------------------------------------------------------- ________________ 14 વિદ્યા-અષ્ટક नित्यशुच्यात्मताख्याति-रनित्याशुच्यनात्मसु / अविद्या तत्वधीविद्या योगाचार्यः प्रकीर्तिता // 1 // - ભાષાર્થ - આત્માથી ભિન્ન અનિત્ય પર સંગને વિષે નિત્યતા એટલે નિત્યપણાની બુદ્ધિ તથા નવદ્વારે વહેતું અપવિત્ર શરીર તેને વિષે પવિત્ર(શુચિ) પણની બુદ્ધિ અને આત્માથી ભિન્ન પુદ્ગલ આદિ પદાર્થને વિષે આત્મતા એટલે અહેબુદ્ધિ તથા મમકાર એ અવિદ્યા કહી છે. તત્વથી એટલે શુદ્ધ આત્મદ્રવ્યને વિષે નિત્યતા, શુચિતા, આત્મતા રૂપ બુદ્ધિ કે યથાર્થજ્ઞાન તે વિદ્યા એમ પતંજલિ આદિ યેગવૃષ્ટિવાળા ભેગાચાર્યોએ કહ્યું છે. અનુવાદ:-- અનિત્ય, અશુચિ, અનાત્મ જે, ભાસે નિજ, શુચિ, નિત્ય; અવિદ્યાર્થી, વિદ્યા ઈતર, તત્ત્વથી કહે યેગવિદ્. 1 જ્ઞાનમંજરી --આવું મૌનાષ્ટક (ઉપરના અષ્ટકમાં જણાવેલું મુનિપણું) યથાર્થ વિદ્યાથી તત્વ(આત્મા)માં ઉપગવાળા બુદ્ધિવંતને હોય છે. તેથી વિદ્યાષ્ટકને ઉપદેશ કરે છે. ત્યાં નામવિદ્યા એટલે જીવનું વિદ્યા એવું નામ પાડવું તે નામવિદ્યા પાસા, કેડી કે કોઈ આદિમાં વિદ્યાની સ્થાપના કરવી તે સ્થાપના વિદ્યા દ્રવ્યવિદ્યા તે લૌકિક શિલ્પ આદિ Page #213 -------------------------------------------------------------------------- ________________ 204 જ્ઞાનમંજરી રૂપ અને અલૌકિક (લેકોત્તર) બે પ્રકારે છે–પ્રવચનરૂપ લકત્તર-વિદ્યા, મહાભારત–રામાયણ ઉપનિષદરૂપ અને સુપ્રવચનિકા લેકેત્તર વિદ્યા, આવશ્યક આચારાંગ આદિરૂપ જાણવી. વળી જ્ઞશરીર, ભવ્ય શરીરને વિદ્યાને અભ્યાસ કર્યા છતાં તેને લક્ષ (ઉપયોગ) ન હોય ત્યારે દ્રવ્યવિદ્યા કહેવાય, અથવા હેય-ઉપાદેયની પરીક્ષા રહિત ઉપગ રહિત પુરુષની વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથારૂપ વિદ્યા અનુપ્રેક્ષા વિનાની પણ ચેતનાનું જાણવારૂપ કાર્ય હેવાથી દ્રવ્ય વિદ્યા જાણવી, ભાવવિદ્યા તે લે કેત્તર અહતનાં કહેલાં આગમના રહસ્યના અભ્યાસીની નિત્ય અનિત્ય આદિ અનંત પર્યાયરૂપ જ્ઞાન રૂ૫ ઉપાદેય બુદ્ધિ, વિભાવ આદિ અનંત પરભાવના ત્યાગરૂપ બુદ્ધિરૂપ જાણવી. અહીં ભાવવિદ્યાના અભ્યાસને પ્રસંગ છે. મતિ આદિ જ્ઞાનરૂપ ક્ષપશમના નિમિત્તવાળી ઇન્દ્રિય આદિ નૈગમનયે વિદ્યા છે. સર્વ જીવ દ્રવ્યો સંગ્રહનયે વિદ્યા રૂપ છે, દ્રવ્યકૃત વ્યવહાર વિદ્યા છે, જુસૂત્રનયે વાચનાદિ વિદ્યા છે, શબ્દને યથાર્થ ઉપયોગ તે વિદ્યા છે. સમધિરૂઢનયે કારણ-કાર્યાદિ સંકરરૂપ (કારણકાર્યરૂપે પરિણમે તે) સવિકલ્પ ચેતના ક્ષાપશમિકી સાધના-અવસ્થારૂપ વિદ્યા છે, અને એવંભૂત નયથી સાધક નિર્વિકલ્પ, તાત્વિક અવસ્થામાં હોય તે દશારૂપ વિદ્યા, તથા કેટલાક કેવળજ્ઞાનરૂપ સિદ્ધ વિદ્યાને એવંભૂત નયે વિદ્યા કહે છે. એમ શરૂઆતના ચાર નયે દ્રવ્ય નિક્ષેપ પ્રમાણે કારણરૂપને વિદ્યા ગણે છે. તેથી છેલ્લા ત્રણ નય પ્રમાણે ભાવવિદ્યારૂપે કાર્યરૂપ ઉત્તરોત્તર સૂક્ષ્મપણે ગ્રહણ કરી છે. ત્યાં કારણના ઉદ્યમવડે કાર્યના આદરવાળા થવું. Page #214 -------------------------------------------------------------------------- ________________ 14 વિદ્યા-અષ્ટક 205 અનિત્યમાં એટલે ચેતનથી ભિન્ન જાતિના મૂર્ત યુગલના ગ્રહણથી ઉત્પન્ન થયેલા પરસંગમાં નિત્યપણાની બુદ્ધિ તે અવિદ્યા; અશુચિમાં એટલે નવદ્વારરૂપ છિદ્રો વડે મલ બહાર કાઢતાં શરીર આદિમાં, સ્વરૂપથી ભ્રષ્ટ કરાવનાર ક્રોધાદિરૂપ અશુદ્ધ પરિણામનાં નિમિત્તેમાં શુચિ(પવિત્ર) પણની બુદ્ધિ, પુદ્ગલ આદિ અજીવ (અનાત્મ) પદાર્થોમાં આત્મબુદ્ધિ એટલે અહંભાવ અને મમત્વ ભાવની માન્યતા, આ શરીર મારું છે, એ હું જ છું, તે પુષ્ટ થાય તે હું પુષ્ટ થાઉં છું એવી બુદ્ધિ-કહેવું, સમજવું, તેમાં રમણતા થવી તે અવિદ્યા, ભ્રમ-બુદ્ધિ છે. જે તત્વબુદ્ધિ શુદ્ધ આત્મામાં નિત્યપણું, શુચિપણું, આત્માપણું જણાવે તે વિદ્યા અથવા તત્વવિવેક છે. અહીં નિત્યપણું કહ્યું તે ઉત્પાદ, વ્યય, ધૃવરૂપ હોવા છતાં મુખ્યત્વે ગૌણ પ્રકારે દ્રવ્યાસ્તિક ફૂટસ્થ નિત્યતા જાણવી. પરમાર્થના સાધનમાં પ્રવીણ આ વિદ્યા જ્ઞાન, શ્રદ્ધાન, અને ચારિત્ર સ્વરૂપ મોક્ષના ઉપાયરૂપગમાં પ્રવર્તતા કુશલ ભેગાચાર્યોએ કહી છે. અહીં ભેદજ્ઞાન સાધન છે. અધ્યાત્મબિંદુમાં કહ્યું છેઃ "यावंतो ध्वस्तबंधा अभूवन् , भेदज्ञानाभ्यास एवात्र मूलं / यावंतोऽध्वस्तबंधा भ्रमंति, भेदज्ञानाभाव एवात्र बीजं // " - ભાવાર્થ : (દોહરો) ભેદ-જ્ઞાન અભ્યાસથી, થયા સિદ્ધ અનંત, ભેદ-જ્ઞાન વિના નહીં, લહે કઈ ભવ–અંત. 1 અર્થ :–જેટલા બંધરહિત થયા તે બધાનું મૂળ કારણ ભેદજ્ઞાનને અભ્યાસ જ છે. જેટલા બંધન છેદ્યા વિના ભમે છે તે બધાનું બીજ (કારણ) ભેદજ્ઞાનને અભાવ જ છે. 1 Page #215 -------------------------------------------------------------------------- ________________ 206 જ્ઞાનમંજરી यःपश्येन्नित्यमात्मानमनित्यं पर-सङ्गमम् / छलं लब्धुं न शक्नोति, तस्य मोहमलिम्लुचः // 2 // ભાષાર્થ - જે આત્માને સદા અચલિત સ્વરૂપે દેખે તથા પરસંગને અધ્રુવ, અસ્થિર દેખે, તેનું છિદ્ર (લાગ) મેહરૂપી ચેરિટી, લૂંટારે પામી ન શકે તેને ઠગી કે લૂંટી ન શકે). અનુવાદ : નિત્ય જુએ જે આતમા, અનિત્ય પરસંગ; તેને મેહઠગ શું ઠગે? નહિ છળવાને ગ. 2 જ્ઞાનમંજરી - જે આત્માથી આત્માને સદા અચલિત સ્વરૂપ જુએ, શરીર આદિક પરસંગમને અધ્રુવ જુએ, એવા સાધનમાં ઉદ્યમ કરનારને મિથ્યાત્વાદિ ક્રાંતિ રૂ૫ ચેર છળવાને, ચેરી કરવાને લાગ (છિદ્ર) મેળવી શક્તિ નથી. યથાર્થ જ્ઞાનીને રાગ આદિ વધતા નથી, તેને આત્મા મેહને વશ થતું નથી. 2 तरङ्गतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् / अदभ्रधीरनुध्याये-दभ्रवद् भंगुरं वपुः // 3 // ભાષાર્થ - પ્રબળ બુદ્ધિશાળી લક્ષ્મીને સમુદ્રના કલેલ(મેજા)ની સમાન ચંચળ ગણે, આયુષ્યને વાયુવેગે વહી જતું અસ્થિર જુએ, અને શરીરને આભલાં (વાદળાં) જેવું ક્ષણભંગુર (વિનાશ પામનાર) વિચારે. અનુવાદ - ધન ચંચળ જળ-હેર જે, આયુ વાયુવતું જાય; વાદળ સમ વિણસે વધુ, સમજુને સમજાય. 3 Page #216 -------------------------------------------------------------------------- ________________ 14 વિદ્યા-અષ્ટક 207 જ્ઞાનમંજરી - પ્રબળ બુદ્ધિશાળી લક્ષ્મીને સમુદ્રનાં માં સમાન ચંચળ વિચારે, આયુષ્યને વાયુની પેઠે સમયે સમયે વહી જતું અધ્યવસાય આદિ વિધ્રોવાળું ચિંતવે અને પુદ્ગલના કંધેથી રચાયેલું શરીર વાદળાં જેવું વિનાશશીલ વિચારે, તે યથાર્થ ચિંતન છે. ભાવના - આત્માની સંપત્તિ વિનાની પૃથ્વીકાયના સકંધ રૂપ સંપત્તિ-લક્ષ્મી નામની જ લક્ષ્મી છે, ખરી સંપત્તિ નથી, તેમજ જીવ જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખરૂપ ભાવ પ્રાણથી જ જીવે છે, અમુક કાળના આયુષ્યરૂપ જીવન તે બાહ્ય પ્રાણના સંબંધની સ્થિતિને આધારે કહેવાય છે. તે (આયુષ્ય-સ્થિતિ) આત્મસ્વરૂપ નથી, તથા વર્ણ-ગંધ-રસસ્પર્શ સહિત અચેતન શરીરરૂપ પિોટલું પોતાનું સ્વરૂપ નથી, તે પણ અસ્થિર છે. એ પ્રકારે જે અસ્થિર અને પરભાવ આત્મધર્મને હણનાર છે તેને પ્રતિબંધ (મેહ) શું કરે? તેને માટે પિતાના ચેતના આદિ ગુણોને પરભાવ ગ્રહણ કરવાની સન્મુખ કેશુ કરે ? તેથી આત્મામાં આત્મગુણેની પ્રવૃત્તિ થાય તે જ કર્તવ્ય છે. 3 शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे / देहे जलादिना शौच-भ्रमो मूढस्य दारुणः // 4 // ભાષાર્થ - કપૂર, કસ્તૂરી પ્રમુખ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ, તથા માતાનું રુધિર અને પિતાનું વીર્ય જે અશુચિ (અપવિત્ર) છે તેથી ઉત્પન્ન થયેલા એવા શરીરને વિષે જળ, માટી આદિ વડે પવિત્રપણાને ન ટળે તે ભયંકર ભ્રમ શ્રેત્રિયાદિ (વેદપાઠી બ્રાહ્મણદિ) મૂહને (હે મૂંઝાયેલાને) હેાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ 208 જ્ઞાનમંજરી અનુવાદ :- શુચિને પણ અશુચિ કરે, ઊપજે અશુચિથી જ; તે તનમાં સ્નાનાદિથી, શુચિતા ગણ ભૂમબીજ. 2 જ્ઞાનમંજરી ––યથાર્થ ઉપયોગરહિત અજ્ઞાનીને દેહ ઇંદ્રિય આદિ પાંજરાને વિષે પાણી માટી આદિ સાધનથી પવિત્રતાને ભયંકર ભ્રમ (બાહ્ય ચેખાઈને ડોળ કરનાર શ્રોત્રિય આદિને) હોય છે. વળી જે જન્મથી જ જાતે અપવિત્ર છે તે (દેહ) જળ પ્રવાહથી શું પવિત્રતા પામે એમ છે? કે દેહ છે? કપૂર આદિ પવિત્ર પદાર્થોને પણ અપવિત્ર કરવા સમર્થ છે. મલયગિરિના ચંદનને લેપ આદિ પણ દેહના સંગે અપવિત્ર બને છે. વળી કે દેહ છે? સ્ત્રી–૨જરૂપ માતાનું લેહી અને પિતાના શુક(વીર્ય)થી તેની ઉત્પત્તિ છે. “ભવ-ભાવનામાં કહ્યું છે. "सुक्कं पिउणो माऊए, सोणियं तदुभयपि संसठ्ठ / तप्पढमाए जीवो आहारइ तत्थ उप्पन्नो // 1 // यूकाइसुणयभक्के, किभिकुलवासे य वाहिखित्तेय / देहम्मि अवधुविहुरे सुसाणत्थाणे य पडिबंधो // 2 // ભાવાર્થ - પિતાના શુક્ર અને માતાના લેહીના સંગે ઉત્પન્ન થયેલે આહાર ત્યાં ઉત્પન્ન થયેલે જીવ પ્રથમ ખાય છે. 1 જૂ આદિ તથા શ્વાન આદિના ભક્ષ્યરૂપ, કૃમિકુળ (કીડાના સમૂહ)નું ઘર, વ્યાધિનું ક્ષેત્ર (રેગ ઉત્પન્ન જ્યાં થાય છે તે દેહ) અને સ્મશાન જેનું સ્થાન છે એવા શોભા રહિત દેહમાં જીવ પ્રતિબંધ કરે છે. 2 Page #218 -------------------------------------------------------------------------- ________________ 14 વિદ્યા-અષ્ટક 209 - તેથી અસ્થિર, અપવિત્ર, ઉપાધિરૂપ, નવા બંધનું કારણ અને દ્રવ્ય-ભાવ અધિકરણ(આધાર)રૂપ દેહને સ્નાનાદિથી શું શણગાર! 4 હવે, દેહમાં આત્માપણાનું આરોપણ પણ બહિરાત્મપણાના દોષને સમૂહ છે, તેથી તે દૂર કરી સ્વરૂપમાં આત્માની પવિત્રતા કરવા એગ્ય છે તે વિષે ઉપદેશ કરે છે? यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् / / पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः // 5 // ભાષાર્થ - જે સમતારૂપી કુંડને વિષે સ્નાન કરીને પાપથી ઊપજેલા મેલને તજે છે તે સમ્યક્ત્વ ભાવિત (અંતર) આત્મા ફરીને મલિનપણને પામતે નથી, માટે અંતરાત્મા ઉત્કૃષ્ટપણે પવિત્ર છે. “વંઘન વોત્તઃ જાતિ” “કદાપિ બંધમાં જ નથી” એ ન્યાયે સમ્યફષ્ટિ થયે એટલે જ અંશે સ્માતક (કેવળ) થયે. તેથી ઉત્કૃષ્ટ બંધરૂપ મળ સમ્યફષ્ટિને ફરી ન આવે એ જ સહજ પવિત્રપણું જાણવું. અનુવાદ :- સમતા-કુંડે સ્નાન કર, પાપ મેલ દૂર થાય; અતિ શુચિ અંતર આતમા, ફરી મલિન નહિ થાય. 5 જ્ઞાનમંજરી -- દેહથી ભિન્ન આત્માને ઓળખનાર, સ્વપરને વિવેક સમજનાર અંતરાત્મા પરમ પવિત્ર જાણવા યેગ્ય (પુરુષ) છે. રાગ-દ્વેષ રહિતપણારૂપ સમતા એ કુંડ છે, તેમાં સ્નાન કરીને, પાપથી ઊપજેલા મેલને ટાળીને ફરીથી મલિનતા ન પામે તે પરમ પવિત્ર સમ્યક્ત્વને સંસ્કારવાળે આત્મા છે. “વધે જ વોત્તરૂ' એ વચન પ્રમાણે સમ્યફદ્રષ્ટિ 14 Page #219 -------------------------------------------------------------------------- ________________ 210 જ્ઞાનમંજરી અંશે સ્નાતક છે, વળી તેઓ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા નથી, તે જ સહજ પવિત્રતા છે. 5 आत्मबोधो 'नवः पाशो देहगेहधनादिषु / यः क्षिप्तोऽप्यात्मना तेषु स्वस्य बंधाय जायते // 6 // ભાષાર્થ - શરીર, ઘર, ધન વગેરેમાં આત્મપણાની બુદ્ધિ એટલે હું ને મારું એવું જ્ઞાન તે ન લેકેન્સર) પાશ (ફાંસો) છે કે જે આત્માએ નાખ્યો પણ આત્માને જ (પિતાને જ) બંધનરૂપ થાય છે. બીજે પાશ તે જેના ઉપર નાખ્યું હોય તેને બાંધે, આત્મબેધ (અન્યને આત્મા જાણવા) રૂપ પાશ તે દેહાદિક ઉપર નાખે, પણ તેને નથી બાંધતે, નાખનારને જ બાંધે છે–એ આશ્ચર્ય છે. અનુવાદ:-- તન-ધન-ઘર–આદિ ઉપર, મમતારૂં નવ પાશ; નાખનાર બંધાય છે, તે અહો ! તપાસ. 6 જ્ઞાનમંજરી - હે ભવ્ય ! તમને આત્મબોધઆત્મજ્ઞાન બંધના કારણરૂપ નથી. ક્યાં ? દેહ-ધન-ઘર આદિમાં જે પોતે રાગ પરિણામરૂપ પાશ નાખે છે, તે પિતાના આત્માને જ બંધનરૂપ થાય છે. તેથી દેહ, ગૃહ આદિમાં જે રાગી છે, તે સર્વ ભવરૂપ પાશ વડે પિતાને બાંધે છે, પોતે પોતાના બંધનનું કારણ બને છે. તેથી રાગ આદિ પરભાવે આત્માના પિતાને બંધની વૃદ્ધિના કારણે છે. 6 मिथोयुक्तपदार्थाना-मसंक्रमचमक्रिया / चिन्मात्रपरिणामेन, विदुषैवानुभूयते // 7 // 1 વ: પાઠાંતર Page #220 -------------------------------------------------------------------------- ________________ 14 વિદ્યા-અષ્ટક 211 ભાષાર્થ –મહામહીં મળ્યા જે જીવ પુદ્ગલ આદિ દ્રવ્ય-પર્યાય તેના લક્ષણ સ્વરૂપ તે અસંકરણ (અમિશ્રણઅન્યરૂપ પલટાઈ ન જવું) ના ચમત્કારને જ્ઞાનમાત્ર પરિણામવંત વિદ્યાવંત જન જ અનુભવે છે. તે અંત્ય વિશેષ પર્યાય જે જ્ઞાનાદિ સ્વલક્ષણ તેણે જાણે “સમ્મતિ તર્કમાં કહ્યું છે - "अण्णोण्णाणुगयाणं, 'इमं तं च त्ति विभयणमसक्क' / जह दुद्ध पाणियाणं जावंत विसेस पज्जाया // 47 / / અર્થ - દૂધ અને પાણીની પેઠે એક બીજામાં ભળેલા, ઓતપ્રેત થયેલા પદાર્થમાં ‘આ’ અને તે એ વિભાગ કરે અશક્ય (અગ્યો છે. જેટલા વિશેષ છે તે પર્યા છે. અનુવાદ:– વિદ્યાવંત જ અનુભવે, જ્ઞાન માત્ર આધાર; મહેમાંહિ મળ્યા છતાં, જડ ચેતન ચમકાર. 7 - જ્ઞાનમંજરી–પરસ્પર મળેલા એક જ ક્ષેત્રને રેકીને રહેલા ધર્માદિ પદાર્થો અને પુદ્ગલે સ્વક્ષેત્રમાં પરિણમેલા હેવાથી પરસ્પર અમિલનરૂપ (અન્યરૂપે પલટાઈ નહીં જવારૂ૫) ચમત્કાર–એક ક્ષેત્રમાં વ્યાપીને રહેવા છતાં કોઈ કેઈના ગુણની આપ-લે કરતા નથી તેથી સ્વરૂપે સર્વ ભિન્ન જ છે એવી ચમલ્કિયાને પંડિત-વિદ્વાનને જ અનુભવ થાય છે, તે વિવેક કરી શકે છે. કેવા વિદ્વાન જ્ઞાનમાત્ર બળવાળા છે તેથી પંચાસ્તિકાયરૂપ પદાર્થો કેટલાક અગુરુલઘુ આદિ સાધારણ ગુણે વડે સરખા લાગતા છતાં 1 ગુd I એવો પણ પાઠ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ 212 જ્ઞાનમંજરી ગતિ–સ્થિતિ–અવગાહન–ચેતના–પૂરણ–ગલન આદિ લક્ષણરૂપ અસાધારણ ગુણે તે બધા પદાર્થો ભિન્ન જ જણાય છે. પોતાની અશુદ્ધ દશામાં કર્મના ગ્રહણ કરનાર રૂપે ગ્રહણ કરેલાં પુદ્ગલેમાં પણ પિતાના ગુણને પ્રવેશ થયે નથી, તેમ જ પુદ્ગલના ગુણોને પોતાનામાં પ્રવેશ થયો નથી; આવી તે પદાર્થોની ભેદ ચમકિયા ભિન્ન દ્રવ્ય રૂપે છે; તેમજ એક દ્રવ્યને વ્યાપીને રહેલા દ્રવ્ય-ગુણ-પર્યાના આધાર આધેયપણે અભેદરૂપે હોવા છતાં પિતાપિતાને ધર્મમાં પરિણમવારૂપ ભેદ ચમક્રિયા છે, તેમજ દ્રવ્યથી દ્રવ્યની, ગુણથી ગુણની, પર્યાયથી પર્યાયની ભેદરૂપ ચમલ્કિયા વિદ્વાન પંડિત જ અનુભવે છે; દ્રવ્યાનુયેગના જ્ઞાન વિનાને બીજે કઈ અનુભવી શક્તા નથી. "जं दव्वखित्तकाले, एगत्ताणपि भावधम्माणं / Tગનાળારો મે ના તુ યા વિના | ભાવાર્થ –કવ્ય, ક્ષેત્ર અને કાળથી એકત્ર હોવા છતાં જે ભાવ ધર્મને શ્રુતજ્ઞાનના બળથી ભિન્ન જાણે છે તે વિદ્યા છે. દ્રવ્યાનુયેગમાં લીન રહેનારને આધાકર્મ આદિ દોષની મુખ્યતા હરિભદ્ર પૂજો માની નથી. તે જ પ્રકારે “ભગવતી સૂત્ર” નામના પાંચમા અંગ શાસ્ત્રમાં છે :“સમોવાસ– गस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभमाणे कि कज्जइ ? गोयमा ! बहुतरा से निज्जरा कज्जइ, अप्पतरे से पावे कम्मे कज्जइ." Page #222 -------------------------------------------------------------------------- ________________ 14 વિદ્યા-અષ્ટક 213 ભાવાર્થ - પ્રશ્ન :- તથારૂપ શ્રમણ વા માહણને અપ્રાસુકન લેવા ગ્ય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો વહોરાવવાથી સેવાભાવી શ્રાવકને શું થાય? ઉત્તર - હે ગૌતમ, તે ઘણી નિર્જરા કરે અને બહુ ઓછું પાપ કર્મ બાંધે. એ શાસ્ત્રની ટીકામાં એમ છે –અહીં કેટલાક એમ માને છે કે (અ) સંસ્તરણ આદિ કારણે જ અમાસુક આદિ દાનમાં બહુ નિર્જરા થાય છે; વગર કારણે નહીં. કારણ કે કહ્યું છે કે -- “संथरणम्मि असुद्धं दोण्हवि गेण्हतं दितयाणाहियं / आउर दिढतेणं तं चेव हियं अ संथरणे // " ભાવાર્થ ––સંથારામાં અશુદ્ધ આહાર આપનાર અને લાવનાર બનેનું હિત હોય છે, સંસ્તરણ (સંથારે કર્યો હોય ત્યારે)માં રેગીના દ્રષ્ટાંતે તે હિતરૂપ છે. પરંતુ બીજા તે કહે છે –કારણ હોવા છતાં ગુણવાન પાત્રને અપ્રાસુક આદિ દાન દેવામાં પરિણામને લઈને બહુ તે નિર્જરા થાય છે અને અતિ અલ્પ પાપકર્મ લાગે છે. એમ નિર્વિશેષતા હેવાથી સૂત્રની અને પરિણામની પ્રમાણુતા ગણવા યોગ્ય છે. કહ્યું છે કે -- परमरहस्समिसीणं, सम्मत्त गणिपिडगधरियसाराणं / परिणामिअं पमाणं, निच्छयमवलंबमाणाणं // 1 / / चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा / चरणकरणस्स सारं, निच्छ यसुद्धं न याणंति // 2 / / ભાવાર્થ :––સમ્યક ગણિ પિટક (દ્વાદશાંગી-શ્રુતજ્ઞાન) જાણનારામાં ઉત્તમ ઋષિઓનું પરમ રહસ્ય એ છે કે નિશ્ચયનું અવલંબન કરનારને પરિણામ જ પ્રમાણભૂત છે. 1 Page #223 -------------------------------------------------------------------------- ________________ 214 જ્ઞાનમંજરી ચરણકરણ(ચારિત્રશાસ્ત્રોમાં અગ્રેસર અને સ્વસમય અને પરસમયની પ્રવૃત્તિને મૂકી દેનાર ચરણકરણને સાર, નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપ છે તેને જાણતા નથી. 2 સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે - अहागडाइंभुजंति, अण्णमण्णे सकम्मुणा / ૩વતિ વિયાનિકગા, મજુર્વાસિત્તેત્તિ વા કુળો | एतेहिं दोहिं ठाणेहिं ववहारेण विज्जइ / एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए / ભાવાર્થ - જે સાધુઓ આધાર્મિક (પિતાને ઉદેશી તૈયાર કરેલા) આહાર વગેરેને પરસ્પર ઉપભેગ કરે છે તેઓ પોતાના કર્મથી લેપાય છે એમ ન સમજવું, અથવા લેવાતા નથી એમ પણ ન સમજવું. કારણ કે એ બને પક્ષમાંથી કઈ પણ એક પક્ષે વ્યવહાર કરે એગ્ય નથી એ બન્ને પક્ષમાંથી કઈ પણ એક પક્ષે વ્યવહાર કરતાં અનાચાર થાય છે એમ સમજવું. ગીતાર્થને અક૯પ કલ્પરૂપ છે, તત્વજ્ઞાનીઓને જ એ લબ્ધિ હોય છે. 7 अविद्यातिमिरध्वंसे दृशा विद्याअनस्पृशा / पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः // 8 // ભાષાર્થ -- મિથ્યા બુદ્ધિરૂપ અંધકારને નાશ થતાં તત્ત્વ-બુદ્ધિરૂપ અંજનના સ્પર્શવાળી (આંજેલી) દૃષ્ટિ કરીને પિતાના અંતરાત્માને વિષે જ ઉત્કૃષ્ટ જ્ઞાનવંત કેવળ આત્માને સમાધિ દશાવંત વેગીઓ દેખે છે. પ્રવૃત્ત-ચોગી સદસત ગાયેગી અહીં સમજવા. Page #224 -------------------------------------------------------------------------- ________________ 14 વિદ્યા-અષ્ટક 215 બાહ્યાભા તે મિથ્યાજ્ઞાની પહેલે ગુણસ્થાને, અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ, તે ચેથા ગુણસ્થાનકથી માંડી બારમા સુધી, પરમાત્મા કેવળી, તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે ગણવા. વ્યક્તિ પણે (પ્રગટપણે) બાહ્યાત્મા હોય તેને શક્તિપણે અંતરાત્મા (અંતરાત્મા થઈ શકે તેવી શક્તિવંત) કહીએ; વ્યક્તિપણે અંતરાત્મા હોય તે શક્તિપણે પરમાત્મા કહીએ અને ભૂતપૂર્વ ન્યાયે બાહ્યાત્મા કહીએ, વ્યક્તિ પણે પરમાત્મા હોય તે ભૂતપૂર્વ ન્યાયે (પહેલાં એક વખતે જે દશામાં હતા તે અપેક્ષાએ) બાહ્યાત્મા તથા અંતરાત્મા કહીએ; એ નવચનિકા જાણવી. અનુવાદ :- અવિદ્યા–તમ ટળ જતાં, વિદ્યા-અંજન થાય; તે પરમાત્મા યેગને, આત્મામાં જ જણાય. 8 જ્ઞાનમંજરી -- નિશ્ચયથી(હિ) સમાધિદશામાં પ્રવૃત્તચક્ર એગીએ પિતાના આત્મામાં જ ઉત્કૃષ્ટ, સંપૂર્ણ, સિદ્ધ સ્વરૂપ પરમાત્માને જુએ છે –આત્મામાં પરમાત્માને નિર્ધાર કરે છે. શાથી? તત્ત્વબુદ્ધિરૂપ વિદ્યા, તે જ અંજનના સ્પર્શથી આજેલી દ્રષ્ટિએ. ક્યારે? અયથાર્થ ઉપગ સ્વરૂપ અજ્ઞાન અંધકારને નાશ થાય ત્યારે, મિથ્યાત્વરૂપ અંધાપ ટળે ત્યારે સમ્યફદ્રષ્ટિએ આત્માને આત્મામાં જુએ છે. તેથી જ અનેક પ્રકારના ઉપયોગથી, કૃત–શાસ્ત્ર અભ્યાસથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે, તત્વની પરીક્ષા કરવા માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. યથાર્થ આત્મસ્વરૂપનું પરિજ્ઞાન તે પરોપકારી વિદ્યા છે. 8 Page #225 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક कर्म जीवं च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् / विभिन्त्रीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् // 1 // ભાષાર્થ - દૂધ-પાણીની પેઠે જ્ઞાનાવરણાદિ કર્મ લક્ષણ આદિ ભેદથી ભિન્ન કરે છે, તે વિવેકવંત કહેવાય. જીવ-જીવનું ભેદજ્ઞાન તે વિવેક અનુવાદ:-- પય–પાણી પેઠે સદા, કર્મ–જીવ સંગ; ભિન્ન કરે મુનિ હંસ સમ, વિવેકરૂપ પ્રગ. 1 જ્ઞાનમંજરી -- (ઉક્ત અષ્ટકમાં જણાવેલી) તે તત્વવિધા સ્વ–પરના ભેદ કરવારૂપ વિવેક વડે પ્રગટ થાય છે; તેથી વિવેકને અભ્યાસ કર્તવ્ય છે. હેય અને ઉપાદેયની પરીક્ષા કરવારૂપ વિવેચન તે વિવેક છે. નામ અને સ્થાપના રૂપ વિવેક સુગમ છે. દ્રવ્ય-વિવેક લૌકિકરૂપે ધન કમાવામાં, રાજનીતિમાં કે કુળનીતિમાં કુશળ હોય તેને હોય છે, પરંતુ લકત્તરરૂપે ધર્મ-નીતિમાં કુશળ હોય તેને હેય છે. ભાવ વિવેક બાહ્ય તે સ્વજન, ધન, અને શરીર ઉપરને રાગ દૂર કરવારૂપ છે અને અત્યંતર ભાવવિવેક જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ અને અશુદ્ધ ચેતનામાં ઉત્પન્ન થતા વિભાવ આદિ Page #226 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક 1. 217 ભાવકર્મની એકતાને ભિન્ન કરવારૂપ છે તેનું સ્વરૂપ આગમમાં આ પ્રમાણે છે :-- “પૂર્વ રાજાફા વિમાવા સાવનો વિભકિગળા | पच्छा दवा कम्मा सव्व-विभिन्नो नियो अप्पा // " ભાવાર્થ - પ્રથમ રાગાદિક વિભાવે સર્વથી ભિન્ન કરવા, પછી દ્રવ્ય કર્મથી સર્વ પ્રકારે ભિન્ન પિતાને આત્મા જાણો. તેમજ “પ્રાકૃત'માં કહ્યું છે કે –“કાચના બધા કકડાના ઢગલામાં પડેલું રત ઝવેરી ગ્રહણ કરે છે, તેમ સમ્યફદ્રષ્ટિ સર્વ વિભાવ-પરભાવમાં પરિણમેલા આત્માને અચળ, અખંડ, અવ્યય, જ્ઞાનાનંદમયરૂપે પિતાનારૂપે ભિન્ન કરી ગ્રહણ કરે છે.” શ્રી હરિભદ્ર પૂજ્યે કહ્યું છે –પ્રથમ કોધાદિ દોષ ઉપશાંત થતાં માર્ગાનુસારી ગુણેથી તત્વજિજ્ઞાસા જાગે છે. તત્વના જાણ (તત્વજ્ઞાની) ગુરુની સેવાથી ઘણા રસપૂર્વક શ્રત (શાસ્ત્ર)ને રસિક થાય છે; યથાર્થ જીવ–અજીવના ભેદજ્ઞાનથી સર્વ પરભાવથી ભિન્ન આત્માને પામી ભેદજ્ઞાની થાય છે, અને તે કેમ કરીને આત્માથી ભિન્ન સર્વ ત્યજતાં, સર્વ પરભાવને ત્યાગી બની સિદ્ધ થાય છે. પ્રથમના ત્રણ ન વડે લૌકિક અને લેકરને વિવેક થાય છે. જુસૂત્રનેયે ધર્મસાધનરૂપ વિવેક થાય છે. શબ્દ આદિ ત્રણ નયે વિભાવ દૂર કરવાથી પશમ સાધનરૂપ ઉપગ આદિથી ક્ષાયિક સાધક પરિણતિ પર્યંત વિવેક થાય છે, એમ અનુક્રમે જાણવું. ત્યાં આત્માને કર્મના સંગમાં એકતા થઈ ગઈ છે તેને ભેદ જણાવતાં કહે છે - Page #227 -------------------------------------------------------------------------- ________________ 218 જ્ઞાનમંજરી જ્ઞાનાવરણાદિ કર્મ અને સચ્ચિદાનંદ સ્વરૂપ જીવની ક્ષીર–નીરની પેઠે સદા એક્તા થઈ રહી છે તેને લક્ષણદિ ભેદે જે મુનિરૂપ હંસ ભિન્ન ભિન્ન કરે છે તે ભેદજ્ઞાની છે; વિવેકવાન છે. જીવ નિત્ય છે, પુદ્ગલના સંયોગે અનિત્ય છે, જીવ અમૂર્ત છે, પુદ્ગલે મૂર્ત છે, જીવ અચળ છે, પુદ્ગલો ફરતાં છે, ચંચળ છે, જીવ જ્ઞાનાદિ અનંત ચેતના (ઉપગ) લક્ષણવાળે છે, પુગલે અચેતન, જડ છે, જીવ સ્વરૂપને કર્તા, સ્વરૂપને જોક્તા અને સ્વરૂપમાં રમણતારૂપ ભાવમાં સ્થિર છે, પુદ્ગલે કર્તાપણાદિ ભાવથી રહિત છે, ઇત્યાદિ લક્ષણે વડે ભેદ કરીને જે વૈરાગ્યવંત હોય છે તે મુનિ, શ્રમણ વિવેકવાન છે એમ જાણવું. देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे / भवकोटयाऽपि तद्भेद-विवेकस्त्वति दुर्लभः // 2 // ભાષાર્થ - સંસારમાં દેહ, આત્મા (જીવ), વચન, ચિત્ત, ચૈતન્ય આદિને અવિવેક (જુદા ન જાણવા) એ સદા સુલભ છે, તે દેહ, આત્મા આદિકનું ભેદ પરિજ્ઞાન–આત્માના એકત્વપણાને નિશ્ચય થ કટિ જન્મમાં પણ અત્યંત દુર્લભ છે. ભેદ-જ્ઞાતા કેઈક જ હેય. “સમય-પ્રાકૃત(સાર)માં કહ્યું છે - "सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा / एयत्तेस्सुवलंभो ण वरिण सुलहो विहत्तस्स // " અર્થ –સર્વેય લેકોને કામ-ભગ સંબંધી બંધની કથા તે સાંભળવામાં, પરિચયમાં અને અનુભવવામાં પણ Page #228 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક 219 આવી ગઈ છે તેથી સુલભ છે; પણ માત્ર ભિન્ન આત્માને એકપણાની પ્રાપ્તિ કરી સાંભળી નથી, પરિચયમાં આવી નથી કે નથી અનુભવમાં આવી, તેથી એ જ એક સુલભ નથી. અનુવાદ : દેહ જ આત્મા આદિરૂપ, સદા સુલભ અવિવેક કેટિ ભવે દુર્લભ અતિ, તેને ભેદ વિવેક. 2 જ્ઞાનમંજરી –ત્રણ પ્રકારે આત્મા છે; 1 બાહ્યાત્મા, 2 અંતરાત્મા, અને 3 પરમાત્મા 1. જે મન, વચન, કાયા આદિમાં આત્માપણું માને છે, દેહ જ આત્મા છે એમ સર્વ પુદ્ગલ સંબંધી પ્રવર્તનમાં પિતાપણું માનનાર, તેમાં જ આત્મત્વ બુદ્ધિવાળે તે બાહ્યાત્મા છે, અથવા મિથ્યાવૃષ્ટિ છે. 2. કર્મસહિત અવસ્થામાં પણ જેને જ્ઞાનાદિ ઉપગરૂપ લક્ષણવાળા, શુદ્ધ ચૈતન્યથી ઓળખાતા, મહા આનંદ સ્વરૂપ, નિવિકાર અમૃત અવ્યાબાધરૂપ, સમસ્ત પરભાવથી મુક્ત આત્મામાં આત્મબુદ્ધિ થઈ છે તે અંતરાત્મા છે. સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનકથી ક્ષીણમેહ ગુણસ્થાનક પર્યત અંતરાત્મ દશા ગણાય છે. 3. જે કેવલજ્ઞાન, કેવલદર્શન સહિત છે, શુદ્ધ સિદ્ધ છે તે પરમાત્મા સગી કેવળી અને સિદ્ધ એમ બે ભેદે કહેવાય છે. સર્વત્ર પરમાત્મપણાની સત્તા સમાન છે. તેથી ભેદજ્ઞાન વડે સર્વ સાધવા ગ્ય છે. શરીર જીવ છે, મન વચન કાયાદિમાં આ જીવ છે એ અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે. શરીર અને આત્માને ભિન્નપણે જાણવારૂપ વિવેક કરડે ભવે પણ પ્રાપ્ત થવે અતિ દુર્લભ છે. અનાદિ કાળથી પિતાની મેળે પરભાવને એકરૂપે રહેલા હોવાથી Page #229 -------------------------------------------------------------------------- ________________ 220 જ્ઞાનમંજરી પિતપિતાનાં લક્ષણે કરીને ભિન્ન જાણવારૂપ ભેદજ્ઞાન અત્યંત દુર્લભ છે. સમ્યફદ્રષ્ટિ જ ભેદજ્ઞાન કરે છે. આત્માથી તે નિશ્ચય થે દુર્લભ છે. આત્મા જ્ઞાનાનંદમય છે. પરભાવ રાગ આદિરૂપ છે, તેમને ભિન્ન સમજવારૂપ આત્મસ્વરૂપના રસિકપણુવાળ ઉપગ દુર્લભ છે. (“સમયસારની ગાથા ઉપરની ટીકા પ્રમાણે છે.) 2 शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रिता' यथा / विकारैमिश्रिता' भाति तथाऽऽत्मन्यविवेकतः // 3 // ભાષાર્થ -- શુદ્ધ આકાશને વિષે જેમ તિમિર રેગથી નીલ પિતાદિ (કાળી પીળી) રેખાઓથી વિચિત્રતા ભાસે છે, તેમ શુદ્ધ આત્માને વિષે કામ ક્રોધાદિ વિકારે કરીને અવિવેકથી વિકારરૂપ વિચિત્રતા ભાસે છે. અનુવાદ :-- ચક્ષુદોષથી દેખિયે, નિર્મળ નભમાં આકાર; તેમજ અવિવેકે દસે, આત્મામાંહિ વિકાર. 3 જ્ઞાનમંજરી --જેમ નિર્મળ આકાશમાં, આંખમાં ભ્રમ ઉત્પન્ન કરાવનાર તિમિર નામને રેગ હોવાથી નીલપીત આદિ રેખાઓથી કાબર-ચિત્રા આકાર દેખાય છે, અસદુ ઉપગરૂપ અવિવેકને લીધે રાગાદિ અશુદ્ધ અધ્યવસાય (ભાવ)રૂપ વિકારે વડે મિશ્રતા, એકતા ભાસે છે, અનાદિ વિકારની વિક્રિયારૂપે પરિણામ દેખાય છે. તેથી નિશ્ચયનયે નિર્વિકાર, અખંડ ચિખૂર્તિ (જ્ઞાન–મૂર્તિ) હોવા છતાં પરની સાથે એકરૂપ થતાં વિકારવાળે આત્મા દેખાય છે. 3. 1 fમજતા પાઠાનાર Page #230 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક 221 આત્મા પરભાવને કર્તા નથી, તે પર ઉપાધિથી શુદ્ધ આકાશમાં તિમિરરોગે રેખાથી વિચિત્રતા જણાય છે તેમ વિકાર સહિત આત્મા જણાય છે એમ કહ્યું, પણ અન્યના વિકારથી (આત્મામાં) વિકારતા કેમ કહેવાય ? તેને ઉત્તર આપતાં કહે છે - यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते / शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा // 4 // ભાષાર્થ –જેમ સુભટોએ કરેલું યુદ્ધ સ્વામીને વિષે ઉપચાર કરી કહેવાય છે, સેવકોએ કરેલે જય પરાજ્ય સ્વામીને ગણાય છે, તેમ અવિવેકે કરેલે કર્મ પુદ્દગલને પુણ્યપાપના ફળરૂપ વિલાસ શુદ્ધ આત્માને ઉપચારથી ગણાય છે. અનુવાદ - દ્ધા યુદ્ધ કરે છતાં, તૃપમાં ઉપચાર કરાય તેમજ અવિવેકે કહે, શુદ્ધાત્મા કર્મ કમાય. 4 જ્ઞાનમંજરી –-સુભટોએ કરેલું યુદ્ધ યુદ્ધના સ્વામી રાજામાં આરોપાય છે; જય, પરાજય, હર્ષ, શેક, કીતિ, અપકીર્તિ આદિ સ્વામીનાં મનાય છે. “આ રાજા જીત્યા, આ રાજા હાર્યા” એમ લેકમાં કહેવાય છે, તે સ્વામીપણને અંશ મમતાથી એકતા મનાયાને લીધે છે, તે પ્રકારે સંગ્રહ નયે શુદ્ધ આત્મામાં અજ્ઞાન–અસંયમરૂપ અવિવેક વડે જ્ઞાનાવરણાદિ કર્મોને સમૂહનું સામ્રાજ્ય વર્તે છે. તેથી સ્વસ્વરૂપનું કર્તાપણું, ભક્તાપણું પલટાતાં ગ્રાહકતા આદિ શક્તિઓના ગ્રહણથી તેના અકર્તાપણાને ઉપચાર જીવમાં થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ 222 જ્ઞાનમંજરી અસદુ આરોપ તે ઉપચાર છે. પરભાવના કર્તાપણુ આદિ પરિણતિના અભાવમાં ઉપાધિના કર્તાપણું આદિને ઉપચાર અનાદિ નથી. 4 ફરીથી તે જ વાત કહે છે; પર પ્રસંગને લઈને ચૈતન્યમાં થયેલે ભ્રમ દર્શાવે છે - इष्टकाद्यपि हि स्वर्ण पीतोन्मत्तो यथेक्षते / आत्माऽमेदभ्रमस्तद्वद्-देहादावविवेकिनः / / 5 / / ભાષાર્થ –જેણ ધંતૂરે પીને ગાંડે થયેલે માણસ ઈટ આદિને પણ ખરેખર સુવર્ણ દેખે છે, તેમ શરીરાદિને વિષે આત્મા સાથે એકપણને વિપર્યાસ (ભ્રમ) અવિવેકી પુરુષને જાણ. અનુવાદ :- ધંતૂરો પીનારને, ઈટ સુવર્ણ જણાય; અવિવેકીને તેમ ભ્રમ, દેહ સ્વરૂપ મનાય. 5 જ્ઞાનમંજરી - “Íવતરથયા’ પ્રમાણે ધંતુરાથી જેનું ચિત્ત ભમી ગયું છે તેને માટીના સમૂહરૂપ ઈટ આદિ પણ નિશ્ચયથી એનું દેખાય છે. તેની પેઠે તત્વજ્ઞાન રહિત અવિવેકી પુરુષને શરીર આદિ ચેતનરૂપ-આત્માપણે–અભેદ ભાસવારૂપ ભ્રમ થાય છે. શુદ્ધ આગમના શ્રવણ વિના પિતામાં અને પરમાં ભેદ ભાસતું નથી, તેથી પરને પિતાના આત્માપણે જાણવાથી અને પિતાને પરરૂપે અભેદપણે માનવાથી અનંતકાળ પરિભ્રમણ થયું. તેથી આ અવિવેક તજવા ગ્ય છે. 5 Page #232 -------------------------------------------------------------------------- ________________ 223 15 વિવેક-અષ્ટક इच्छन् न परमान् भावान् विवेकाद्रेः पतत्यधः / परमं 'भावमन्विष्यन् अविवेके न मज्जति // 6 // ભાષાર્થ –પરમભાવ ગ્રાહક નય સંમત શુદ્ધ ચૈતન્ય ભાવ સિવાયના બીજા રહ્યા જે સાત્વિક, રાજસ, તામસ ભાવ તેને વાંછનાર વિવેક–ગિરિના અપ્રમત્તતારૂપ શિખરથી હેઠે પડે છે; સર્વ-વિશુદ્ધિ આત્મભાવને અન્વેષનાર (જેનાર) અવિવેકમાં નિમગ્ન થતું નથી. તેથી જ અપૂર્વકરણે સાધુ અનંત ઋદ્ધિ પામે પણ ત્યાં આસક્તિ (સંગ-મૂછ ન ધરે. सातद्धि रसेष्वगुरुः प्रायद्धिविभूतिमसुलभामन्यैः / सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनि: संगम् // 1 // या सर्व सुरवरद्धिः विस्मयनीयानगारद्धिर्नार्थयति / नार्घति सहस्रभागकोटि-शतसहस्रगुणितापि / / 2 / / ભાવાર્થ :–અન્યને અસુલભ એવી ત્રાદ્ધિ પામીને પણ મુનિ શાતા અદ્ધિ ગારવરૂપ રસમાં મેટાઈ માનતા નથી, પણ પ્રશમના અનુભવથી થતા સુખમાં આસક્ત રહી દ્ધિઓમાં સંગ (આસક્તિ) ધરતા નથી. 1 સુરેન્દ્રની ઋદ્ધિઓ જેને હજારમે ભાગ ગણાય તેથી કરોડ લાખ ગુણ અણગાર (સાધુ)ની અદ્ધિ વિમય (નવાઈ પમાડે તેવી હોવા છતાં તેની મુનિ ઈચ્છા કરતા નથી. 2 અનુવાદ - પરમ શુદ્ધિ ઈચ્છે ન જે, પડે વિવેક ગિરિ હેઠ, પરમ ભાવ ઈચ્છશે, નહીં–ડૂબે અવિવેક ઠેઠ. 6 1 ભાવમન્દિજીનું નવિ નિમન્નતિ એવો પણ પાઠ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ 224 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી --પરમભાવ ગ્રાહક નયથી સંમત શુદ્ધ ચૈતન્યને અનુસરતા સર્વ ધર્મો (ગુણો)ને પરિણામ સહિત, ઉત્સર્ગ શુદ્ધ ને ઉપદેશેલા નિત્ય-અનિત્ય આદિ અનંત ભાવને નહીં ઈચ્છનાર તત્વજ્ઞાન તત્વરમણરૂપ પર્વતના શિખર ઉપરથી નીચે પડે છે, વિવેક રહિત થાય છે. શુદ્ધ તાદામ્ય સ્વરૂપ સર્વ વિશુદ્ધ આત્મસ્વભાવને સ્યાદ્વાદ ઉપગ સહિત વિચાર કરનાર અજ્ઞાન–અસંયમમાં મગ્ન થતું નથી. અધ્યાત્મસ્વરૂપની એકતાને અનુભવ કરવામાં પ્રવર્તનાર પરભાવનું ચૂરણ કરવામાં ચક્રવર્તી જ છે. એમ સર્વ પરભાવરૂપી ગાંડપણને દૂર કરવામાં કુશળ શુદ્ધ આત્મજ્ઞાનની રમણતાના અનુભવ માટે યજ્ઞ કર્તવ્ય છે; વર્તમાન પરિણતિ (અર્વાચીન પરિણતિ) માટે નહીં. તેથી જ અપૂર્વ કરણમાં પ્રવેશ કરનાર મુનિ અનેક ઋદ્ધિઓના લાભમાં આસક્તિ ધરતા નથી. સર્વ નવા ગુણોની પ્રાપ્તિમાં અપૂર્વકરણ થાય છે. सम्मदेस (दर) सव्व विरइ, अणविसंजोयदंसखवगे य / मोह समसंत खवगे खीण सयोगी यर गुण सेढी // 1 // ભાવાર્થ : 1 સમ્યફદ્રષ્ટિ, 2 દેશવિરતિ (શ્રાવક), 3 સર્વવિરતિ, 4 અનંતાનુબંધીને વિયેજક (અનંતાનુબંધી કષાય સત્તામાં હતું તેને અપ્રત્યાખ્યાનાદિ અન્ય કષાયરૂપ પરિણુમાવનાર તે વિસંયેજક કહેવાય છે), 5 દર્શનમોહને ક્ષય કરનાર, 6 ઉપશમ શ્રેણએ ચઢેલા મુનિ, 7 ઉપશાંત મેહ નામના અગિયારમા ગુણસ્થાનકે વર્તતા મુનિ, 8 ક્ષેપક શ્રેણીએ ચઢેલા યેગી, 9 ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થયેલા યેગી, 10 સગી કેવળી નામના Page #234 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક 225 તેરમા ગુણસ્થાને વર્તતા પરમાત્મા અને 11 અગી ગુણસ્થાને વર્તતા પરમાત્મા એમ 11 ગુણશ્રેણીઓ છે તેમાં પ્રથમ ગુણશ્રેણીમાં ત્રણ કરણ અને બાકીની દશ શ્રેણીઓમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણરૂપ બે કરણ કરવાનાં હોય છે. એ પ્રકારે અપૂર્વ અપૂર્વકરણે ચઢતાં ચઢતાં કર્મનાં દળિયાં દૂર થાય છે. (ઉપરની ટીકામાં લખેલી બે ગાથાઓ છેલ્લી છે.) 6 आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसङ्गतिम् / कोविवेकज्वरस्यास्य वैषम्यं जडमज्जनात् // 7 // ભાષાર્થ - જે છ કારકને અર્થીનગમ (ઘટના) આત્માને આત્માને વિષે કરે, તેને પુગલ-પ્રસંગથી (જળમાં સ્નાન કરવાથી) થતા અવિવેકરૂપ વિષમ જવર (તાવ એકાં. તરીઓ વગેરે) ક્યાંથી આવે ? આત્મા તે જ સ્વતંત્રપણે જ્ઞપ્તિ (જાણવાની ક્રિયા કરે છે તે માટે આત્માને પિતે કર્તા, “જ્ઞાનવનિર્વચૈ વિકાર્ય પ્રાણ’ પરિણામ ભજે છે તે માટે કર્મ ઉપગે સાધક્તમ થાય છે તે માટે કરણ છે આપે જ શુભ પરિણામ-દાનપાત્ર છે તે માટે સંપ્રદાન છે; પૂર્વ પૂર્વ જ્ઞાનપર્યાયથી ઉત્તર ઉત્તર જ્ઞાન પર્યાય સારું છે તે વિલેષવિધિપણા માટે અપાદાન છે; સામાન્ય ધારે વિશેષ પરિણમે છે. જેમ સામાન્ય ધારે કડું, કુંડળ આદિ પર્યાય, એ રૂપે આધાર છે. એ અભેદે પટૂકારકસંગતિ વખાણું (કહી). નય પંડિત નયાંતરે પણ વખાણવી. જડ મજજન કે જલ મજજન તે શ્લેષ છાંય સામાન્ય ધારવી. અવિવેકી, તાવવાળાને પાણીમાં ડૂબકી 15 Page #235 -------------------------------------------------------------------------- ________________ 226 જ્ઞાનમંજરી ખાવાથી વિશેષ જવર થાય છે. અનુવાદ - પર્ કારક એકત્વ જ્યાં, લહે જીવનું જીવ માંય, અવિવેક–જવર વિષમતા, જડ-મજજનથી ને ત્યાંય. 7 જ્ઞાનમંજરી - કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ પિતાના છ કારકેની એકતા એક પિતાના આત્મદ્રવ્યમાં જ જે (આત્માના કર્તાપણાની પ્રવૃત્તિના વિભાગ કરવામાં કુશળ) પુરુષ કરે તે પુરુષને અવિવેક (અજ્ઞાન) રૂ૫ તાવની વિષમતા ક્યાંથી થાય ? જડમાં મગ્ન થવાના કારણે અવિવેકરૂપ તાવ આવે છે. “મિનવા એ પાઠ પણ છે. ત્યાં મૂર્ખતા (જડિમા-મૂઢતા)ને આવેશ તે અજ્ઞાન વરનું કારણ છે, એમ સમજવું. અથવા “મન્નના પાણીમાં ડૂબકીઓ ખાઈને ખૂબ નાહવાથી ભારે તાવ ચઢી આવે છે. અહીં છ કારકની વ્યાખ્યા શ્રી વિશેષાવશ્યકને અનુસરીને કહે છે - આત્મા કર્તા છે તથા જે કર્તા–આત્મા છે તે અન્ય છે તે કારક ચકવાળે છે સ્વગુણમાં પરિણમવારૂપ, જાણવાની ક્રિયાને આત્મા કારક હોવાથી કર્તા છે, જ્ઞાનાદિ અનંત ગુણની પ્રવૃત્તિ કાર્ય છે ગુણે કારણ (કરણ) રૂપ છે, ગુણપર્યાના ઉત્પાદ પર્યાનું આશા પાત્ર હેવાથી સંપ્રદાન છે; નાશ પામેલા પર્યાનું ભિન્ન થવાપણું હોવાથી અપાદાન છે; તથા અનંત ગુણપર્યાયે આધાર હોવાથી આત્મા આધાર (અધિકરણ) છે. આત્મામાં આત્મા આત્માને આત્માવડે આત્મા માટે આત્માથી પરિણમન વૃત્તિઓ કરે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક 227 શ્રી જિનભદ્ર પૂજે કહ્યું છે - "कारणमहवा छद्धा, सतंतोत्ति कारणं कत्ता / कज्ज पसाहगतमं करणंमि उ पिंडदंडाई / / " વ્યાખ્યા –અથવા છ પ્રકારે કારણ છે. તેમાં સ્વતંત્રસ્વાધીને કારણ તે કર્તા છે. જેમકે ઘડાને કર્તા કુંભાર છે. તે પ્રમાણે આત્મામાં વ્યાપીને રહેલા અભેદરૂપ ગુણોની સ્વસ્વરૂપે પરિણમવારૂપ કાર્યની વ્યાપારરૂપ પ્રવૃત્તિ - કિયા કરે છે તેથી આત્મા કર્તા છે. કાર્યને પ્રકૃષ્ટપણે સાધનાર કારણ તે કરણ છે. ઉપાદાન અને નિમિત્ત એ બે તેના ભેદ છે. ત્યાં ઘડામાં માટીને પિંડ ઉપાદાન કારણ છે, દંડ આદિ નિમિત્ત કારણ છે. તે પ્રમાણે આત્મા કર્તા, જ્ઞાનાદિ કાર્ય છે. તેમાં સ્વસત્તા પરિણતિ તે ઉપાદાન કારણ છે સ્વરૂપ શુદ્ધિ શુદ્ધ પારિણમિક કાર્યમાં નિમિત્તને અભાવ છે. તેથી કર્મને ક્ષય કરવારૂપ અને શુદ્ધ આત્માના પ્રગટવારૂપ સાધન કાર્યમાં પણ આત્મા કર્તા છે, તત્વસિદ્ધિ કાર્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ આત્મગુણો સ્વધર્મ સાધનને અવલંબનારા ઉપાદાન કારણરૂપ છે અને નિર્વિકાર વીતરાગના વાક્યો આદિ નિમિત્ત કારણ છે. कम्मं किरियाकरणं मिहनिविट्ठो जह न साहोइ / अहवा कम्मं कुंभो सकारणं बुद्धि हेउत्ति // 1 / / भव्वोत्तिव जोगोत्तिव सक्काति व सोसरूव लाभस्स / करणं सन्निभंमि विजन्नागासत्थमारंभो // 2 // वझं निमित्ताविक्खंकज्ज चिय कज्जमाणकालंमि / होइ सकारणमिहरा विवज्जया भावया होज्जा // 3 // Page #237 -------------------------------------------------------------------------- ________________ 228 જ્ઞાનમંજરી - વ્યાખ્યા –કર્તા વડે જે કરાય છે, રચાય છે તે કર્મ એ વ્યુત્પત્તિથી કહેવાય છે. તે ક્રિયા કઈ? ઘડા પ્રત્યે કર્તાને વ્યાપાર(પ્રવૃત્તિ)રૂપ તે કિયા કુંભરૂપ કાર્યનું કારણ છે એવી પ્રતીતિ સર્વને છે. કેઈ પ્રશ્ન કરે છે –કુંભાર જ ઘડે કરતે જણાય છે, પરંતુ ઘડે કરવામાં કઈ કિયા પ્રવર્તતી દેખાતી નથી. તેને ઉત્તર દે છે - અહીં કુંભાર કંઈ ક્રિયા-રહિત બેઠે રહે તેપણ ઘડો થતું નથી તેથી તેની ચેષ્ટા, પ્રવૃત્તિ તે ક્રિયા છે, તે ઘડાનું કારણ કેમ ન ગણવી? અથવા કર્તાની પ્રબળ ઈચ્છા થવાથી થતે કુંભ જ કર્મ છે, તે જ કાર્ય છે, તે તે કારણ કેવી રીતે બને? ગમે તેવી તેથી કાર્ય થઈને પિતાનું જ કારણ બને એ અગ્ય લાગે છે. ઘડો ઘડાનું કારણ ક્યાંથી બને? એ પ્રશ્ન થયે. કુંભ કરવાની બુદ્ધિ કારણ હેવાથી એમ કહ્યું છે. બધાય બુદ્ધિમાં સંક૯૫ આવે તે પ્રમાણે કુંભ આદિ કાર્ય કરે છે. એ વ્યવહાર છે. ઘડો કરવાની ઈચ્છાથી માટીને ઘડે થાય છે, તેથી બુદ્ધિ વડે અવલંબનપણે કારણે થાય છે. એમ (શંકા કરવા) કહેવા યોગ્ય નથી કે ખેદ રહિત હોય ત્યારે એમ કહો કેમકે તેમ ન હોય તે બુદ્ધિ હોવા છતાં ઘડો બનતું નથી, તે બુદ્ધિનું આલંબન શા કામનું ? દ્રવ્યરૂપે તે સદા હોય છે. વળી આ જે માટીને ઘડે કાર્યરૂપ છે તેનું જ કારણ વિચારીએ છીએ તેથી બુદ્ધિથી વિચારેલે ઘડો તે તેથી જુદો જ છે તેથી તેને કારણરૂપ ગણવે અગ્ય છે. ઉત્તર - તમારું કહેવું ઠીક છે; પણ ભૂતકાળના પદાર્થોમાં ઉપચાર થાય છે તેમ ભવિષ્યમાં થનાર પદાર્થોમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક 229 એકતાની બુદ્ધિ ગણીએ તે એમાં કંઈ દેષ નથી. માટીને પિંડ, તેને ઊંચે નળ જે આકાર આદિ કારણના કાળે પણ કુંભારને પૂછીએ કે તું શું કરે છે? તે તે કહે કે ઘડો કરું છું. બુદ્ધિના નિર્ણયથી તૈયાર થયેલા ઘડાની કારણ સાથે ભવ્ય, મેગ્ય, ઉપજાવી શકાય તે હોવાથી સહેલાઈથી કાર્ય પણ પિતાનું કારણ ગણાય છે. અવશ્ય કર્મનું કારણ પણું માનવા યંગ્ય છે. કારણ કે તેથી સર્વ કારણની સમીપતા હેવા છતાં કેશાર્થ પ્રારંભ (ઘડાની તૈયારી) થતું નથી, પરંતુ ધારેલા કાર્ય માટે તૈયારી થાય છે, કારણ કે તેની સાથે અવિનાભાવી સંબંધ છે. તેથી તે કિયાનું કાર્ય પણ પોતાનું કારણ છે તે જ તૈયાર થયે પિંડથી જુદે કાપી લેવાની) દેરી આદિ હોવા છતાં કિયા કરતી વખતે અંતરંગ બુદ્ધિમાં વિચારેલું કાર્ય થાય છે, પિતાનું કારણ તે સ્વકારણ, બીજું નહીં, જે બુદ્ધિ વડે પ્રથમ વિચારેલું કાર્ય થતું હોય તે શૂન્ય મનવાળે બની જોયા કરે તે ઘટકારણ એકઠાં કરેલાં હોવા છતાં શકેરાં, તાવડી આદિ બીજું કંઈ કાર્ય બને અથવા કંઈ ન પણ બને તેથી બુદ્ધિમાં રહેલું કાર્ય પણ પિતાનું કારણ માનવા ગ્ય છે. વિશેષ શું કહેવું? જ્યાં જ્યાં જેમ જેમ યુક્તિથી ઘટે તે તે પ્રકારે બુદ્ધિમાને કર્મનું કારણ પણું કહેવું. નહીં તે કર્મનું કારકપણું કરે તે કારક-એમ ગણતાં છ કારક થશે નહીં. देउं स जस्स तं संपयाणमियतंपि कारणं तस्स / होई तदत्थिता तु कीरए तं विणा जंसो / / વ્યાખ્યા –જેને તે ન પર્યાય આપવા ગ્ય છે, Page #239 -------------------------------------------------------------------------- ________________ 230 જ્ઞાનમંજરી તેના પ્રત્યે સંપ્રદાન છે, તે પણ તેનું કારણ છે. જે વસ્તુ તેના અસ્તિત્વપણે તે રૂપે હોય, નો પર્યાય ન ગ્રહે તે કાર્યની ઉત્પત્તિ ન થાય. તેથી એમ કહ્યું કે ન પર્યાય ગ્રહવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે. ___ भूपिंडावायाओ, पिंडोवा सक्करादवायाउ / - चक्कमहवा वोपादाणं कारणं तं पि / વ્યાખ્યા - પૃથ્વી-માટીને પિંડ ટળી જાય છે, રેતી આદિ પણ દૂર થાય છે અને ચક આદિ આકારની ઉત્પત્તિ થાય છે તે અપાદાન કારક કારણ થાય છે. પિંડ દૂર થતાં પણ ઘવપણે માટી રહે છે તે અપાદાન, અથવા અપેક્ષાએ પિંડમાંથી રેતી વગેરે દૂર થતાં ભિન્ન કરતાં પણ પિંડનું ધ્રુવપણું હેવાથી પિંડ અપાદાન છે. ઘટ, કે ચક્ર આદિ આકાર દૂર થતાં પણ કાયમ રહેનાર માટી અપાદાન ગણાય છે. वसुहा संचककमरूवमिच्चाइ संनिहाणं जं / कुंभस्स तंपि कारणमभावओ तस्स जह सिद्धि // વ્યાખ્યા - ઘટને ચક આધાર (સંનિધાન) છે, ચકને પણ ભૂમિને આધાર છે. પૃથ્વીને આકાશને આધાર છે, અને આકાશ પિતાને આધારે રહેલું હોવાથી, તેને પિતાના સ્વરૂપને આધાર છે. એમ જે કંઈ નિકટના સંબંધ કે પરંપરાએ ઘડાને આધાર ગણાય છે તે બધાં તેનાં કારણ છે, તેને અભાવે ઘડાને અભાવ સિદ્ધ થાય છે. એ જ પ્રકારે આત્મા વિષે પણ જેમ આત્મા પિતાના ગુણેને ર્તા છે જ્ઞાન, દર્શન, રમણ, અનુભવરૂપ ગુણની પિતપોતાની પ્રવૃત્તિ તે કાર્ય છે, તે જ ગુણ સત્તામાં રહ્યા Page #240 -------------------------------------------------------------------------- ________________ 15 વિવેક-અષ્ટક 231 છે તે નિરાવરણ અને અકરણરૂપ છે તેમની જ ઉત્પાદગુણેની પરિણતિરૂપ પર્યાયનું નવું પ્રગટવું તે સંપ્રદાન છે. તે જ જ્ઞાનાદિ ગુણના પર્યાયના નાશરૂપ અપાદાન છે. આત્માના અસંખ્યય પ્રદેશરૂપ પિતાનું ક્ષેત્ર સમસ્ત ગુણપર્યાને આધાર છે. એમ સ્વસ્વરૂપ ષકારકે સ્વકાર્ય ઉત્પન્ન કરે છે, એ કારક પરિણતિનું જ્ઞાન તે સદ્દવિવેક છે. તે વિવેક વડે સર્વ વિષમતાને અભાવ થાય છે, એ લેકને અર્થ છે. પ્રસંગાનુસાર કહે છે કે કારકતા તે આત્મપરિણતિની કર્તાપણારૂપ આત્મશક્તિ પરિણામ છે. તે સદાય નિરાવરણ હોવા છતાં બંધ કાર્યના કર્તાપણને લીધે કર્મરૂપને કર્તા બન્ય છે, તે જ સમ્યફજ્ઞાનરૂપ ઉપગથી ગ્રહણ કરેલા પિતાના સ્વરૂપના લાભને અભિલાષી બની પોતાના ગુણેના પ્રગટપણરૂપી સ્વસાધન સ્વરૂપ કાર્યને કર્તા થતાં તે જ સંપૂર્ણ આનંદસ્વરૂપ સિદ્ધદશામાં સ્વરૂપ ગુણેમાં પરિણમન જ્ઞાયતા આદિ મૂળ કાર્યને કર્તા બને છે એમ જાણવું. 7 संयमास्त्र विवेकेन शाणेनोत्तेजितं मुनेः / धृति-धारोल्बणं कर्म-शत्रच्छेदक्षमभवेत् // 8 // ભાષાર્થ –-સંયમરૂપ શસ્ત્ર જેણે વિવેકરૂપ શરાણે ઉત્કૃષ્ટ તેજવાળું કર્યું છે અને સંતોષરૂપ ધાર કાઢી તીક્ષ્ણ (ઉલ્મણ-ઉત્કટ) કર્યું છે, તેવા મુનિને તે કર્મરૂપ શત્રુને છેદવાને વિષે સમર્થ થાય. અનુવાદ:-- વિવેક શરાણે તીક્ષણ કરી, સંયમ-શસ્ત્ર-શ્રુતિ-ધાર; કર્મશત્રુશિર છેદવા, સમર્થ મુનિ તૈયાર. 8 Page #241 -------------------------------------------------------------------------- ________________ 232 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી - પરભાવની નિવૃત્તિરૂપ સંયમ એ જ અસ્ત્ર, તેને સ્વપરના ભેદજ્ઞાનરૂપ શરાણે ઉત્કૃષ્ટ તેજસ્વી બનાવેલું અને સંતોષરૂપ ધાર કાઢી તીક્ષણ કરેલું તે સંયમાસ્ત્ર જ્ઞાનાવરણાદિ શત્રુને છેદવા સમર્થ થાય છે. એટલે અનાદિ મિથ્યાત્વ અસંયમ, અજ્ઞાનમાં રહેલે જીવ, વિશિષ્ટ ઉત્કૃષ્ટરૂપે સ્વધર્મની ભ્રાન્તિથી પરભાવમાં એકતારૂપ વિપર્યાસથી કર્તા, ભોક્તા, ગ્રાહક આદિ બની અશુદ્ધ પરિણતિ વડે કરેલા) શુભાશુભ સંયોગના ભોગથી રાગ-દ્વેષરૂપે પરિણમતાં, સંસારમાં ભમે છે, તે જ જીવ, ત્રણે લેકના પ્રાણીઓ પ્રત્યે વત્સલ એવા અતિ કહેલાં પરમ આગમને વેગ પામી, તવરહસ્ય સમજી સ્વપરના વિવેક વડે પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ, શુદ્ધ આત્માના સ્વભાવમાં રુચિવંત બની સર્વ આસવને રેકી, પરમાત્મસ્વરૂપને સાધક બને છે. તેથી જ સ્વ પઅને રને ભેદ જાણવારૂપ વિવેકને અભ્યાસ કર્તવ્ય છે. 8 Page #242 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક स्थीयतामनुपालम्भ, मध्यस्थेनान्तरात्मना / कुतर्ककर्करक्षेप-स्त्यज्यतां बालचापलम् // 1 // ભાષાર્થ –કુતર્ક-કાંકરી નાખે ઘણાને એલ (ઠપકે) આવે માટે કુયુક્તિ (કુતર્ક) રૂપ કાંકરા નાખવા છેડી દે અને શુદ્ધ અંતરંગ પરિણામે (અંતરાત્મા થઈ) રાગ અને દ્વેષ બન્નેમાંથી કોઈ પક્ષમાં નહીં જતાં મધ્યસ્થ રહો તે ઠપકાને પાત્ર નહીં થાઓ. અનુવાદ : અંતરાત્મ મધ્યસ્થ થા, નહિ ઠપકે જે કોઈ બાળ-ચપળતા તજ, ભલા, કુતર્ક-કાંકરા ખાઈ. 1 જ્ઞાનમંજરી - વિવેકી રાગ-દ્વેષ રહિત હોય છે, શુભ અશુભ સંગમાં મધ્યસ્થ રહે છે, તેથી મધ્યસ્થતાનું નિરૂપણ હવે કરે છે. ભાવના :–ધર્મધ્યાનના અવલંબનરૂપ ચાર પ્રકારની ભાવના છે; 1 મૈત્રી, 2 પ્રદ, 3 કરુણા, 4 મધ્યસ્થ. તેમજ: માઊંડા Tigif, Pr-ભૂરલોડ ર ટુતિઃ | मुच्यतां जगदप्येषां, मतिमँत्री निगद्यते // 1 // अपास्ताशेष-दोषाणां वस्तुतत्त्वावलोकिनाम् / गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीनितः // 2 // दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् / उपकारपरा बुद्धिः कारुण्यमभिधीयते // 3 // Page #243 -------------------------------------------------------------------------- ________________ 234 જ્ઞાનમંજરી क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु / आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थमुदीरितम् // 4 // ભાવાર્થ :- (અનુષ્ટ્રપ) મા કરે કે કદિ પાપ, કોઈ દુઃખી થશે નહીં, બધાયે મેક્ષ પામે એ, મતિ, મૈત્રી બુધે કહી. 1 સર્વ દે તજ્યા જેણે, ઓળખે વસ્તુ-તત્ત્વને; તેમના ગુણમાં પ્રીતિ, પ્રમાદ સુજ્ઞ તે ગણે. 2 દીન દુઃખી, ભય બ્રાન્ત, જીવવા યાચના કરે; તેમના હિતની બુદ્ધિ, કરુણુ કહી જિનવરે. 3. નિશંક કૂર-કર્મી ને, નિંદે જે ગુરુ–દેવતા સ્વવખાણ કરે તેની ઉપેક્ષા તે મધ્યસ્થતા. 4 અથવા પરહિત–ચિંતા મૈત્રી, પરદુઃખ હરવાતણું મતિ કરુણા પર સુખથી સુખી મુદિતા, ઉપેક્ષા પર દોષ અવગણના. 1 એમ ભાવનાનાં લક્ષણ યેગશાસ્ત્રમાં કહ્યાં છે. વ્યવહાર નયથી, નિશ્ચયનયથી, શુભઅશુભપણે પરિણમેલા સર્વ જીવ અને પુદ્ગલે પ્રત્યે રાગદ્વેષ રહિતપણે પરિણમવારૂપ મધ્યસ્થતા છે. તે નામ આદિ ભેદે ચાર પ્રકારે છે, તેમાં દ્રવ્ય મધ્યસ્થતા ઉપગ રહિત, સાધ્ય–સાધનના ભાન વિનાનાને હોય છે, ભાવમધ્યસ્થતા મુનિની મધ્યસ્થપરિણતિ છે. પ્રથમના ચાર નયે દ્રવ્ય મધ્યસ્થતા છે; છેલા ત્રણ નયે ભાવ મધ્યસ્થતા છે; સાધન કાળે સાધનારૂપ હોય છે, અને વીતરાગને સર્વ અન્ય જીવ અને પુગલ સમૂહ પ્રત્યે નથી રાગ કે નથી કેષ; તે સિદ્ધરૂપ મધ્યસ્થતા ઉત્સર્ગ એવંભૂત ગણાય છે તે વિષે કહે છે : Page #244 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક 235 હે ઉત્તમ પુરુષે ! એકાંત અજ્ઞાનમાં રાચનાર અજ્ઞાનીની, વસ્તુસ્વરૂપના લક્ષ વિનાનાં વચનરૂપ ચપળતા તજે શાથી ચપળતા થાય છે? કુયુક્તિરૂપ કાંકરા ફેંકવાથી. તે શું કરવું? રાગ-દ્વેષને અભાવરૂપ મધ્યસ્થતાથી સાધક આત્મા (અંતરાત્મા) રૂપે સાધકપણામાં ઠપકે ન મળે તેમ રહેવું. મધ્યસ્થને સ્વભાવની હાનિરૂ૫ ઠપકે ગણવો. 1 __ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्योनुधावती। तामाकर्षति पुच्छेन तुच्छोग्रहमनः कपिः // 2 // ભાષાર્થ:- મધ્યસ્થપુરુષના મનરૂપી વાછરડે તે યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે, જ્યાં યુક્તિ હોય ત્યાં જ મધ્યસ્થનું ચિત્ત આવે; પણ તુચ્છ આગ્રહવાળા પુરુષના મનરૂપી વાનર તે યુક્તિરૂપી ગાયને પૂંછડેથી તાણે છે. કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે, એ અર્થ છે. અનુવાદ :- મન મધ્યસ્થનું વત્સ છે, યુક્તિ–ગાય સહ જાય; તુચ્છાગ્રહીનું મન-કપિ, તાણે પુચ્છ સદાય. 2 જ્ઞાનમંજરી -- મધ્યસ્થનું મન વાછરડું છે, તે યથાર્થ વસ્તુસ્વરૂપના ભેદજ્ઞાનના કારણભૂત યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે; પક્ષપાતના અભાવે યથાર્થ ઉપયોગ સ્વરૂપ રહે છે. સમ્યફજ્ઞાનરૂપ ગાયને તુચ્છ આગ્રહવાળાનું મનરૂપી વાંદરું, સ્યાદ્વાદ-ઉત્સર્ગ અપવાદ અનુસાર ઉપગશૂન્ય મનમાં કદાગ્રહ ભરેલા હેવાથી વાંદરા સમાન મન, પૂંછડું પકડી ખેંચે છે એટલે ગતિમાં વિધ્ર કરે છે; કદાગ્રહવાળાનાં મનમાં યથાર્થ યુક્તિ પ્રસરતી નથી, પક્ષાપક્ષવાળી જ તેમની દૃષ્ટિ હોય છે, તત્તવૃષ્ટિ હેતી નથી. 2 Page #245 -------------------------------------------------------------------------- ________________ 236 જ્ઞાનમંજરી नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने / समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः // 3 // ભાષાર્થ –પિતાપિતાના અભિપ્રાયે સાચા પણ બીજા નય યુક્તિ કરી ચલાવે ત્યારે જે નિષ્ફળ છે, કેમકે સર્વનય સપ્રતિપક્ષ છે, તે તેને વિષે જેમનું મન પક્ષપાત રહિતપણું (સરખે સ્વભાવ) ધરનાર છે, તે મહામુનિ મધ્યસ્થ છે. જે એકનય પક્ષપાતી હોય તે અદ્રષ્ટ સિદ્ધાંત (સિદ્ધાંતના અજાણુ) કહીએ. કહ્યું છે કે - ' नियवयणिज्जे सच्चा सव्वणया परवियालणे मोहा / ते पुण अदिठ समओ विभयइ सच्चेव अलिए वा / / ભાવાર્થ –સર્વ નયે પિતાના અભિપ્રાયે સાચા છે, પરનય ચલાવે ત્યારે નિષ્ફળ છે; વળી તે સાચા જ છે કે જૂઠા જ છે, એમ એક નયને પક્ષપાત કરનાર સિદ્ધાંતને જાણનાર નથી. અનુવાદ :-- સ્વ અર્થે નય સત્ય સૌ, પરપક્ષે નહિ સત્ય; અપક્ષપાતી મન નયે, તે મહામુનિ મધ્યસ્થ. 3 જ્ઞાનમંજરી :--મહામુનિ મધ્યસ્થ કહેવાય છે. તેમનું મન અન્ય ન વડે કહેલા વસ્તુધર્મોમાં, તેમનાં પ્રવર્તનમાં સમભાવવાળું, પોતાના પક્ષપાત રહિત હોય છે. નયે કેવા હોય છે? પિતાને અભિપ્રાય સ્થાપવામાં કુશળ, સત્ય હોય છે; પર અભિપ્રાય સ્થાપવામાં નિષ્ફળ, પરાક્ષ સ્થાપવામાં અસત્ય; માત્ર સ્વમત–સ્થાપન ધીર હોય છે. યથાર્થ ભેદજ્ઞાનના અભ્યાસી ઈષ્ટ–અનિષ્ટતા રહિત ઉપગવાળા, શમ ગુણવંત મુનિ મધ્યસ્થ હોય છે, Page #246 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક 237 હવે નયનું સ્વરૂપ વખાણે છે - અનેક ધર્મોના સમૂહવાળી વસ્તુના એક ધર્મ વડે વસ્તુને ખ્યાલ દર્શાવતું એક અંશ-દર્શક જ્ઞાન નય નામ ધરાવે છે. આ નિત્ય જ છે, આ અનિત્ય જ છે, એમ એકાંત જ્ઞાન, એક પક્ષના સ્થાપનરૂપ નય પિતાના અર્થને ગ્રહણ કરે તે મિથ્યાજ્ઞાન છે. સર્વનય સ્થાપન કરતું, સર્વ સ્વભાવાત્મક વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખતું, ગૌણ–મુખ્યપણે, જે કહેવાયું તે ઉપરાંતના સ્વભાવ નથી કહેવાયા તેને લક્ષ રાખતું એક અંશરૂપ જ્ઞાન નયજ્ઞાન કહેવાય છે. તે નય જે અન્ય નયને વિરોધ કરે, નિષેધ કરે છે તે દુર્નય એવું નામ પામે છે. સર્વ નયની અપેક્ષા સહિત સ્વરૂપની વૃત્તિરૂપ જ્ઞાન તે સુનય છે. સમ્મતિ તર્કમાં કહ્યું છે કે - तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा / अण्णोण्णणिस्सिआ पुण हवंति सम्मत्तसब्भावा // 21 // અર્થ - તેથી માત્ર પોતપોતાના પક્ષમાં સંલગ્ન બધાયે ન મિથ્યાદ્રષ્ટિ છે, પરંતુ એ જ બધા નયે પરસ્પર સાપેક્ષ હોય તે સમ્યકરૂપ બને છે. તે ને સાત છે, 1 નૈગમ, 2 સંગ્રહ, 3 વ્યવહાર, 4 જુસૂત્ર, 5 શબ્દ, 6 સમભિરૂઢ, 7 એવંભૂત. આમાંના ચાર દ્રવ્યનય અને ત્રણ ભાવનય છે, એમ પૂજ્ય આશય છે, પરંતુ સિદ્ધસેન દિવાકરના મત પ્રમાણે શરૂઆતના ત્રણ દ્રવ્યનય છે, તથા બાકીના ચાર ભાવનય છે. 1 નૈગમનય - ઉનાળંતે-જણાય છે લૌકિક પદાર્થો જે તે નિગમ, તે નિગમમાં પ્રવૃત્તિવાળું જ્ઞાન તે નૈગમ. તેને સામાન્ય સાથે પણ સામાન્ય બુદ્ધિહેતુ રૂપ અને સામાન્ય Page #247 -------------------------------------------------------------------------- ________________ 238 જ્ઞાનમંજરી વચન હેતુરૂપ સંબંધ છે. એક બીજાથી અત્યંત ભેદવાળા પદાર્થો અન્યપણુ સહિત છે પણ સત્તા માત્રથી સામાન્ય બુદ્ધિ ચેતના તેમને એકરૂપે ગણે એટલે સામાન્ય બુદ્ધિ, હેતુથી એક કહેવાય. અશેકવન આદિ દ્રષ્ટાંતમાં અનેક જાતિનાં વૃક્ષે હેવા છતાં વનસ્પતિરૂપે સામાન્યપણું હોવાથી વન એમ કહેવાયું. હવે વચન હેતુતા કહે છે –દ્રવ્ય ઇત્યાદિ કહેતાં જીવ, અજીવ એવા ભેદને વિકલપ રહેલે છે; પરંતુ દ્રવ્યને વિશેષથી પણ બુદ્ધિ વચન હેતુતા અત્યંત સામાન્યથી અન્ય સ્વરૂપે વ્યવહાર કરે છે જેમકે પરમાણુ જેમાં રહ્યા છે તે દ્રવ્ય. તથા સામાન્ય-વિશેષ સહિત હોવા છતાં પણ ગાય આદિથી સર્વ ગાયમાં રહેલા ગાયપણું વડે વ્યવહાર થાય છે તથા તે પ્રકારે વ્યવહાર કરે જોઈએ. ઉપદેશેલા સમસ્ત પ્રકારે પ્રમાણે લેકે વ્યવહાર કરે છે અને પ્રવચન(શાસ્ત્રોમાં પ્રવેશ કરે છે. એ લેક સંવ્યવહાર નિગમ વિષે પ્રસ્થ (લાકડાનું દાણું ભરવાનું માપ–બનાવવા માટે કુહાડો લઈ કોઈ કાષ્ટ કાપવા જતા હોય તેને કેઈ પૂછે કે ક્યાં જાય છે ? તે કહે કે પ્રસ્થ લાવવા જાઉં છું. કોઈ ઈંધણ, પાણી આદિ સામગ્રી ભાત રાંધવા એકત્ર કરતી બાઈને પૂછીએ કે શું કરે છે? તે કહે કે ભાત રાંધું છું) આદિ દ્રષ્ટાંતોથી કણભુજ સિદ્ધાંત-હેતુ જણાવે છે તે જાણવા યેગ્ય છે. અંશ અને સંકલ્પ ભેદે તે બે પ્રકારે છે. અને તે નૈગમનયના સત્ અસત્ યેગ્યતા ભૂતપૂર્વ આપના ભેદથી (જેમકે પહેલાં રાજા હેય પછી પદભ્રષ્ટ થયે હેય તે પણ રાજા નામથી ઓળખાય છે, અથવા રાજકુમાર રાજા થવાને છે માટે રાજા કહેવાય છે) ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી Page #248 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ–અષ્ટક 239 આપને લઈને અનેક ભેદો થાય છે. નામ નિક્ષેપથી દ્રવ્ય નિક્ષેપ વૃત્તિ, અંશે પ્રાપ્ત કરેલામાં સર્વને આ૫; બીજા બધા નયની અપેક્ષા સહિત નૈગમ નય સુનય છે. 2 સંગ્રહનય - અભેદ, વસ્તુ સામાન્યથી સંગ્રહ કરતે હેવાથી, સર્વને સંગ્રહે છે (સંઘરે છે) માટે સંગ્રહ કહેવાય છે, તે વસ્તુની સત્તાને ગ્રહણ કરનાર છે. જે ભાવનાઓના સંબંધથી જ ભાવત્વ (પદાર્થપણું) છે એમ સ્વીકારીએ તે પછી તે જ તેનું સંપૂર્ણ સ્વરૂપ હોવાથી પદાર્થ સંબંધી ભ્રાંતિ, ઉત્પત્તિ, બંધન, ઘટ આદિ વિકલ્પની નિરર્થકતા સાબિત થાય; જે ઘટ આદિ વિકલ્પ પણ પદાર્થ થવાની પ્રવૃત્તિ છે એ સિદ્ધાંત જ માનીએ તે તે જ પદાર્થ ઠર્યો કારણકે તેથી બીજા કેઈ પદાર્થ નથી, તે પિતાના આત્મવત છે એવા દર્શનને માનનાર સર્વ નિત્ય છે, અને તેનું કોઈ કારણ નથી એવા વાદવાળા તથા કાલ, પુરુષ, સ્વભાવ આદિ વાદવાળા ઠરે. આ સંગ્રહ નયમાં દ્રવ્યાસ્તિક ભેદ–જીવ–અજીવ યેગ્યત્વ, સ્વદ્રવ્ય-ઉપચારદ્રવ્ય, એકત્વ અભેદ અગોચર ભેદ અનેક ભેદે થઈ શકે છે. (અથવા સંગ્રહ નય બે ભેદે કહેવાય છે. 1 મહાસત્તારૂપ. 2 અવાંતર સત્તારૂપ. ત્રણે ભુવનમાં એવી વસ્તુ કેઈ નથી જે સંગ્રહના ગ્રહણમાં આવતી નથી. જે જે વસ્તુ છે તે સર્વ સંગ્રહનયથી ગ્રહાયેલી જ છે. એ સંગ્રહ નય કહ્યો.) 3 વ્યવહારનય -- ભાવનિશ્ચય (પદાર્થના અસ્તિત્વ) રૂ૫ સામાન્ય અભેદે (સંગ્રહન) ગ્રહેલા પદાર્થોને વિધિપૂર્વક અવસ્થાદિ ભેદે વહેંચવા ભેદ કરવે; તથા તે પદાર્થની ગુણ પ્રવૃત્તિ વડે ભિન્ન જ્ઞાનરૂપ વ્યવહાર નય કહેવાય છે. જે Page #249 -------------------------------------------------------------------------- ________________ 240 જ્ઞાનમંજરી ઘડે આદિ ભિન્ન પદાર્થો સંબંધી સાંભળવાથી સ્વ સામાન્યના સંબંધ વિષે અને અન્ય સામાન્ય રહિત સંબંધ વિષે સંભળાયા પ્રમાણે જ ગ્રહણ ન થાય પરંતુ બધા નામથી જુદો પ્રગટ થતે પદાર્થ ન જ સમજાય એમ પ્રત્યેક શબ્દ સાંભળતા થાય તે પછી ઘટથી બીજા ભિન્ન પદાર્થ વિષે સાંભળતાં સર્વરૂપના અભાવની પ્રતીતિને પ્રસંગ આવે. અને પછી ઘટપટ આદ રૂ૫ વ્યતિકર (એક બીજાથી અભિન્ન) ભાવને પ્રસંગ આવે. ઉપદેશ, કિયા, ઉપગ, અને મોક્ષની વ્યવસ્થાના અભાવથી સર્વ વ્યવહારને નાશ થાય. જે સર્વ પદાર્થોમાં રહેલા વિશેષ (ભેદ) ન સમજાય તે મેક્ષ કે બંધ થવાને પણ અભાવ થતાં પદાર્થને અભાવ જ થાય. અવિશેષત્વ, અભેદત્વ, અનિરૂખ્યત્વ આદિ વડે તે ગધેડાના શીંગડાની પિઠે પદાર્થને જ અભાવ થાય. તેથી વ્યવહાર સામાન્યના ભેદ પાડનાર છે; દેષ રહિત સામાન્ય છે. જેમકે દ્રવ્યનાં પૃથ્વી, ઘડે, વગેરે નામ પડે છે ત્યારે તે તે જ છે. ત્રણે લેકના અભેદરૂપ (વિશ્વરૂપ) નિરંતર આત્મ સામાન્ય તજ્યા વિના અવસ્થિતરૂપ મહા સામાન્યના ભેદરૂપે વ્યવહાર માર્ગ પ્રવર્તે છે. એ પ્રકારની વસ્તુવ્યવસ્થાથી વર્ણાશ્રમ, પ્રતિ નિયમ, યમ, ગમ્યઅગમ્ય, ભોજનાદિની વ્યવસ્થા છે; કુંભકાર આદિની માટી લાવવારૂપ, કેળવવારૂપ, ગોળા કરવા રૂપ, ચાક ઉપર અનેક આકાર કરવા રૂપ પ્રવૃત્તિમાં કે હરડે આદિ દવા આપવામાં થતા વ્યવહારની સફળતા છે. વ્યવહાર ન થઈ શકતું હોય તે આકાશકમળ સમાન બીજું બધું અવલ્લુરૂપ ગણાય. 4 બાજુસૂત્ર નય - સરળ, અવક જણાવે તે જુસૂત્ર અથવા જેને આગમ (કૃત) સમાં (અવક) છે તેને Page #250 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક - 241 જુશ્રુત કહીએ (લાકડા ઉપર સુથાર સૂત્ર છાંટે છે ને સીધી લીટી પડે છે તે સીધે અર્થ ગ્રહણ કરનાર, કહેનાર નય.) કારણકે ભૂત, ભવિષ્યની વસ્તુને ત્યાગ કરી વર્તમાન પદવીને (અવસ્થાને) અનુસાર સાંપ્રત કાળની મર્યાદાવાળા પદાર્થને કહેનાર હોવાથી જુસૂત્ર કહેવાય છે. અને તે ભાવના વિષયને પ્રકાર જાણવામાં પ્રવર્તે છે અને ભૂત ભવિષ્યની વસ્તુના ત્યાગ વિષેના વચનના જ્ઞાનમાં પ્રવર્તે છે. કારણ કે સર્વ વિકલ્પ રહિત અતિ પ્રમુગ્ધ સંગ્રહના આગ્રહવાળે તે નથી; તેમજ વ્યવહારની અયથાર્થતા માનનાર છે, કેમકે ચરણરહિત પુરુષને ગરુડ વેગવાળે કહેવા જેવો વ્યવહાર છે; વર્તમાન ક્ષણે રહેલા પરમાર્થને દર્શાવનાર અનુસૂત્ર છે. ભૂત-ભવિષ્યને સ્વીકાર અને ગધેડાના શીંગડાના સ્વીકારમાં ભેદ નથી. બળી ગયેલે, નાશ પામેલે પદાર્થ કોઈને વિષય ન થાય. અને અઘટ આદિ લક્ષણવાળી માટી આદિ અન્ય પદાર્થ હોવાથી ઘટાદિ થાય તે કાળે પણ ઘટાદિ રૂપ નથી જ અને તે એક માટીરૂપ દ્રવ્ય અન્ય પ્રકારે વર્તતું નથી, તે શું છે? બીજું જ છે, કારણકે બીજારૂપે પ્રતીતિ થાય છે; અન્ય પ્રકારે ઉત્પન્ન થાય છે અને પિંડ આદિ કિયા કાળે કુંભાર (કુંભ કરનાર) એવું નામ ઘટતું નથી. જે તે પિંડમાંથી તાવડી વગેરે બીજું પણ કરે તે તેને કરનાર ન કહેવાય; પટાદિ કરવા પ્રવર્તે પણ જે અન્ય પ્રથમના વિજ્ઞાનના સંબંધવાળે. કુંભાર જ કહેવાય તે પછી બધા લેક વ્યવહારમાં ખલેલ પડે; તેથી પૂર્વાપર ભાગ રહિત સર્વ વસ્તુમાં જણાતી વર્તમાન ક્ષણ સત્ય છે, અથવા ભૂત ભવિષ્ય સત્ય નથી. વર્તમાનાદિ નાસ્તિક આદિ છે. તેમને સિદ્ધાંત - “વરદ્વાર” ઇત્યાદિ, 16 Page #251 -------------------------------------------------------------------------- ________________ 242 જ્ઞાનમંજરી ખાવું પીવું ને સુખ માણવું, ઇંદ્રિયગોચર છે એટલે જ લેક છે ઈત્યાદિ. સૂક્ષમ પર્યાય (દરેક સમયે પલટાતા)ને ગ્રહણ કરનાર તેમજ સ્કૂલ (મનુષ્ય ભવ, દેવભવ આદિ) લાંબા કાળના પર્યાયને ગ્રહણ કરનાર એમ બે ભેદ જુસૂત્રના ગણાય છે. 5 શબ્દ નય - સામાન્ય અને વિશેષ પરિણતિ ક્ષાપશમિક-ઔદયિક આદિ વર્તમાન પરિણતિને ગ્રહવારૂપ શબ્દ નય છે. શબ્દ એ જ અર્થવડે જેને વિષય કરાય છે તે વસ્તુ વિશેષ, તેથી શબ્દ એટલે શબ્દકૃત અર્થ વિશેષ ગણાય છે. ધાતુના જે જે અર્થ વિશેષ હોય તે શબ્દકૃત હેતા નથી, તેથી ઘટ વર્તમાનકાળે ઘટ જ નિર્વિશેષ હોય; કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સ્વામી આદિ વિશેષને પ્રાપ્ત ન થાય. તેથી જેના આધારે ઘટ છે ઈત્યાદિ કારને અહીં વ્યવહાર નથી. તેથી સમાન લિંગ આદિ શબ્દથી જે પ્રગટ થાય છે તે જ સ્વીકારાય છે, વસ્તુથી અન્ય નહીં. જેમકે પુરુષ સ્થાણું (e ); કારણકે કહેલા વચનના અર્થની હાનિ થાય. કારણ કે ભેદને અર્થે વચન છે, તેથી સ્વાતિ, તારા, નક્ષત્ર (પડે, પુસ્તક, પિથી) એમાં જાતિમાં ભેદ છે; લીમડા, આંબા અને કદંબનું વન એમાં વચનને ભેદ છે; તે રાધે છે, તે રાધે છે, હું રાંધું છું, અમે રાંધીએ છીએ આદિમાં (પહેલે, બીજે, ત્રીજે) પુરુષભેદ અને વચનભેદ છે, એ પ્રકારે સર્વે પરસ્પર વિશેષના નાશથી અવસ્તુરૂપ પરસ્પર નાશ થતાં અવસ્તુને સ્વીકાર કરે પડે. જેમકે ઠંડે, બળતે એમ વિરુદ્ધ વિશેષણથી કાંઠો કે નદી કહે તે અવસ્તુ છે. લાલ, લીલી વસ્તુ કહેવી તે પણ અવસ્તુ છે, તે તે પ્રકારે Page #252 -------------------------------------------------------------------------- ________________ તુ પાતાના અને શબ્દ ની ભાવના 16 માધ્યસ્થ-અષ્ટક 243 જે વસ્તુ પિતાના વિશેષથી વિરુદ્ધ વિરુદ્ધ વિશેષને સ્વીકારે તે અવસ્તુતાને પામે છે. ઘટને જ્યાં અર્થ ન બદલાઈ જાય ત્યાં કુંભ કહે છે. અભિધાન એ જ શબ્દ છે, લિંગ, સંખ્યા, પુરુષ સમાન હોય તેવું વચન તે શબ્દ છે. દર્શનની ભાષામાં કહીએ તે અર્થપ્રવૃત્તિતાનાં શgવ નિવંધન એટલે અર્થની પ્રવૃત્તિરૂપ તત્વના ઈચ્છકેને શબ્દ કારણ છે. તત્વાર્થસૂત્રમાં શબ્દનય ત્રણ ભેદે કહ્યો છેઃ 1 સાંપ્રત, 2 સમભિરૂઢ, અને 3 એવંભૂત. . (1) સાંપ્રત –વર્તમાન ભાવને કહેનાર અને સ્વઆશ્રયી છે, વર્તમાન ક્ષણની વસ્તુના વિષય કે અધ્યવસાયના સંબંધને લીધે સાંપ્રત કે સાંપ્રતિક કહેવાય છે. અનુગ દ્વાર આદિમાં ભિન્ન વ્યાખ્યાનથી ભિન્ન જ ગણાવ્યા છે. 6 સમભિરૂઢ નય (2) –જે જે સંજ્ઞા (નામ) ધારણ કરે તેને લાગુ પડે (તેના ઉપર ચઢે) તેને સમભિરૂઢ કહેવાય. તે એમ કહે છે કે મળતી નહીં આવતી હોવાથી લિંગ માત્રથી ભિન્ન વસ્તુ નીલ લતાદિની પેઠે માનીએ તે મૂળથી જ ભિન્ન શબ્દ કેવી રીતે વસ્તુ થાય? કારણકે શબ્દથી અર્થની નિયુક્તિ (વ્યુત્પત્તિ) થાય છે. તેથી એ નિયુક્તિથી ભેદ પડે છે. એ નિરુક્તિ ભેદ હોવા છતાં શબ્દો અભિન્ન જ છે એમ પૂર્વ નય (શબ્દ-સાંપ્રત) એક કરીને કહે છે. એ પ્રકારે તે ઇંદ્ર, શક આદિ પણ અવસ્તુ કરશે; કારણકે ઘટ અને તેના નાશનાં નિમિત્ત બનેને એકપણે ગણવાથી અવસ્તુતા આવશે. એ પ્રકારે ઘટ અને કુટ (કળશિયે, ભેટ)માં પણ કિયા વાંકી ચૂકી કરવાના નિમિત્તને ભેદ Page #253 -------------------------------------------------------------------------- ________________ 244 જ્ઞાનમંજરી હોવાથી અને ભિન્ન છે તેમજ પ્રકૃતિ અને પ્રતીતિને લીધે નિમિત્તને ભેદ હોવાથી ભિન્ન છે–ગાય અને ઘેડાની પિઠે. લેકમાં એમ પ્રતીતિ છે, એમ રૂઢિ હેવાથી, ઇંદ્ર શબ્દના પુરંદર આદિ પર્યાય (એક જ અર્થના) શબ્દો છે. કેઈ શંકા કરે છે તે કહેવું અગ્ય જ છે કારણ કે સામાન્ય અને વિશેષમાં પર્યાય શબ્દના સંભવે છે. જેમકે પીપળે એમ બેલતા પહેલાં વૃક્ષની પ્રતીતિ થાય છે. અસ્તિત્વ અને વૃક્ષની બાબતમાં અન્ય સંજ્ઞાની કલ્પના અહીં પણ થાય છે તે પછી કહેલા ઉપરથી નહીં કહેલી બાબતને નિર્ણય થતાં પર્યાયપણાને પ્રસંગ આવે. પ્રવેશ કરે; પિંડ ખાઈ જાઓ એવાં રૂપ (કર્તાના અધ્યહારે) વપરાય છે, તથા છે, હોય છે એવા રૂપ પણ ત્રીજે પુરુષ વાપર્યા વગર વપરાય છે. એ ન્યાયે પીપળે ઝાડ છે એ હેવારૂપ પર્યાયને પ્રાપ્ત છે. તેથી અર્થ નયે ભેટવાળા હાથીને અશ્વની સાથે એકતાને અપ્રસંગ છે એ પ્રકારે અન્ય સંજ્ઞાનું નામ એ અવસ્તુ છે. 7 એવંભૂતનય (3) - નિમિત્ત ક્રિયા કરીને શબ્દ પ્રવર્તે છે, યેચ્છા (સ્વચ્છેદે) શબ્દ પ્રવર્તતે નથી, તેથી ઘડાના માપવાળો તે ઘડ, કળશ જે કુટ, પુરને નાશ કરવા પ્રવર્તેલે જ પુરંદર (ઈંદ્ર); દંડના સંબંધને અનુભવ કરવામાં પ્રવર્તતું હોય તેને જ દંડીપણું કહેવું, નહીં તે વ્યવહારના લેપને પ્રસંગ આવે. નિમિત્ત રહિત હેવાથી આને તે અર્થ થતું નથી. વળી નયના વિભાગ સહિત વ્યાખ્યાન કરે છે - (1) નિશ્ચયથી ગમ્યતે' જેમાં શબ્દ બોલાય છે તે નિગમ એટલે દેશ, દેશે માં જે અક્ષરાત્મક ધ્વનિઓનાં Page #254 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ–અષ્ટક 245 સામાન્ય નિદેશરૂપ લીધેલા ઘટ આદિ શબ્દના અર્થ-જલ - ધારણ આદિ માટે સમર્થ એવા શબ્દાર્થનું જ્ઞાન, તે શબ્દને લાલ જાના -જલ ઘટાદિ અર્થ કહેવાય છે, તેનું પરિજ્ઞાન, ઓળખાણ ઘટ પ્રકારના અન્ય અધ્યવસાય તે નૈગમ સામાન્ય અને વિશેષના આધારે તે દેશગ્રાહી અને સમગ્રાહી બે ભેદે છે. સ્વરૂપથી આ ઘડે છે એમ કહે ત્યારે તે સામાન્ય ઘટ છે; ઘડા નામથી ઓળખાતી સર્વ વ્યક્તિઓના સર્વ સામાન્યરૂપે એ શબ્દ હોવાથી સમગ્રગ્રાહી નૈગમનય કહેવાય છે. તથા વિશેષપણે સેનાને, માટીને, ચાંદીને, ઘેળો ઈત્યાદિ વિશેષ જણાવે ત્યારે દેશગ્રાહી નૈગમનય કહેવાય છે. (2) હવે સંગ્રહના અવયવ અર્થે કહે છે - સામાન્ય વિશેષરૂપ પદાર્થોને એક ભાવે ગ્રહણ કરે, આશ્રય કરે તે અભિપ્રાય તે સંગ્રહનય કહેવાય. નૈગમનયે માન્ય કરેલા સામાન્ય અને વિશેષેને સંગ્રહનય એક કરીને સામાન્યને જ કેવળ સત્તા સ્વભાવે સ્થાપે છે, કારણકે સત્તાથી વિશેષ ભિન્ન નથી. (3) વ્યવહારનું લક્ષણ કહેવા કહે છે - લૌકિક વિશેષ વડે જ ઘટ આદિને વ્યવહાર થાય છે તે ઉપચારરૂપે ઘણું કરીને હેાય છે. અન્ય પ્રકારે સિદ્ધ થતા પદાર્થને અન્ય પ્રકારે આપ આદિ કરી જણાવ તે ઉપચાર કહેવાય છે. જેમકે “કુંડી ટપકે છે, “આ રસ્તે ક્યાં જાય છે?” તેમાં ખરી રીતે કૂડીમાં રહેલું પાણી ટપકે છે, એ રસ્તે ચાલનાર પુરુષ અમુક ગામ જાય છે, એમ ઉપચારની Page #255 -------------------------------------------------------------------------- ________________ 246 જ્ઞાનમંજરી મુખ્યતા છે. વિસ્તારથી ફેલાયેલા અનેક અર્થ જેમાં છે એ વિસ્તૃતાર્થ અભિપ્રાય વિશેષને વ્યવહાર કહે છે.. (4) ત્રાજુસૂત્રનું લક્ષણ જણાવવા કહે છે --આકાશપુષ્પની પેઠે અસત્ નહીં પણ સ=વિદ્યમાન પદાર્થોનું તેમાં પણ વર્તમાન અવસ્થાવાળા પદાર્થોનું નામ શબ્દ, સૂક્ષ્મજ્ઞાન જણાવનાર વિજ્ઞાન સંભવે છે તે જુસૂત્ર છે. વ્યવહાર નયે માનેલા વિશેષને જ આશ્રય કરતાં વિદ્યમાન વર્તમાન ક્ષણવાળા પદાર્થ સ્વીકારતાં સ્થાપન પણ વર્તમાનનું જ સ્વીકારે છે; ભૂત-ભવિષ્ય અવસ્થાને રજુસૂત્ર ન સ્વીકારે કારણ કે કોઈ પદાર્થ તે પ્રકારે કહી શકાતું નથી. તથા સૂક્ષ્મજ્ઞાન પણ વર્તમાનને આશ્રય લે છે, ભૂત કે ભવિષ્યને નહીં, કારણ કે તે સ્વભાવને ધારણ કરતા નથી. તેથી વસ્તુનું નામ તે વિજ્ઞાન અને પિતાની વર્તમાન અવસ્થારૂપ જ તે હોય છે એ અભિપ્રાય તે ત્રાજુસૂત્ર એમ તેનું યથાર્થ નામ છે. (5) શબ્દનય :–જે કારણે ભાવરૂપે, એટલે નામ સ્થાપના દ્રવ્યથી રહિત, પદાર્થ ઘટ આદિ યથાર્થ છે તેનું નામ શબ્દ તે યથાર્થ નામને આશ્રયે જે અભિપ્રાય છે તે શબ્દનાય છે. વર્તમાન પિતાના વિદ્યમાન ભાવ ઘટને જ તે આશ્રય કરે છે, અન્યને નહીં. કહેવા યોગ્ય પદાર્થમાં જે પ્રસિદ્ધપણું, વિજ્ઞાન છે તે સાંપ્રત (શબ્દ) નય છે. તે વિષે કહે છે - નામ આદિ દરેક વિશેષ વર્તમાન પર્યાયવાળામાં પણ પ્રસિદ્ધ વાચક (જણાવનાર) તે જે શબ્દ છે તે ભાવ કહેનાર શબ્દ ઉપરથી કહેવા ગ્ય ભાવરૂપ પદાર્થમાં પ્રવર્તતે અભિપ્રાય તે સાંપ્રત નામે નય કહેવાય છે કારણકે Page #256 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક . 247 ભાવ જ શબ્દથી કહેવા યોગ્ય છે, બીજા બધા ઈચ્છેલા નહીં કારણ કે તે કાર્યનાં કારણરૂપ છે. (6) સમભિરૂઢ નયનું લક્ષણ જણાવતાં હવે કહે છે: વિદ્યમાન વર્તમાન પર્યાયને પ્રાપ્ત ઘટાદિ પદાર્થોમાં અસંક્રમ એટલે શબ્દને અન્ય અર્થ ન થ તે અસંકેમ ઘટ શબ્દમાં વિદ્યમાન ઘટ ચેષ્ટાવાળા પદાર્થને મૂકીને અન્ય કુટ આદિ પદાર્થ જણાવવાનું સામર્થ્ય છે કારણ કે તે પણ પદાર્થ છે, એમ જે ઘટ શબ્દને કુટ આદિ અર્થ માનીએ તે તે પ્રકારે સર્વ સંકર આદિ દોષો લાગે છે. તેથી એક શબ્દથી જે પદાર્થ કહેવાય છે તે અન્ય શબ્દથી કહેવાતે પદાર્થ કદી નથી એમ અસંક્રમ વિચારણાવાળે અભિપ્રાય તે સમભિરૂઢ નય છે. (7) એવંભૂત નયનું સ્વરૂપ કહે છે :-વ્યંજન એટલે શબ્દ તેને અર્થ એટલે કહેવા ગ્ય (વાચ્ય) પદાર્થ તે વ્યંજન અને અર્થનું જ સંઘટન કરે તે ઘટ. જે નામ છે તે જ કિયામાં પ્રવર્તેલા પદાર્થને જ–જલ રાખવા કે જલ લાવવા સમર્થ શબ્દ અને જલ આદિ લાવવારૂપ ક્રિયા કરતા પદાર્થને ઘટ માન્ય છે, પણ તે ક્રિયાથી રહિત હોય તે ઘટ ન કહે. આમ યથાર્થતા દર્શાવતે અભિપ્રાય એવંભૂત નય કહેવાય છે. કેઈ પ્રશ્ન કરે છે કે નય એ કર્યો પદાર્થ છે? નવંતે કરáતે એટલે દેખાડાય તે નય, સામાન્ય આદિરૂપે પદાર્થને દર્શાવે છે તેથી નય કહેવાય છે, પિતાના અર્થને પ્રાપ્ત કરાવનાર તેથી પ્રાપક કહેવાય છે, તેનું વિજ્ઞાન આત્માને કરાવે છે તેથી કારક કહેવાય છે, એકબીજાને ભેદ પાડી Page #257 -------------------------------------------------------------------------- ________________ 248 જ્ઞાનમંજરી સુંદર વિજ્ઞપ્તિ (ઓળખાણ) કરાવી અપૂર્વને સાધે છે તેથી સાધક પણ કહેવાય છે. નિવૃત્તક, ઉપલંભક આદિ પર્યાયે તત્વાર્થસૂત્રથી જાણવા. અહીં કર્તા અને ક્રિયાને અભેદ જાણ. કારણકે તે જ પદાર્થ કર્તા છે એમ સ્વતંત્રતાથી કહેવાય છે, તેથી તે જ સાધ્ય સ્વરૂપે વર્તમાન ક્રિયા છે એમ કહેવાય છે, તેથી તે બન્નેમાં અત્યંત ભેદ નથી. હવે તે ન તંત્રાંતરીય કે મતાન્તરીય છે કે સ્વતંત્ર છે? તે સાત જિનવચનના વિભાગ કરવાવાળા કે પક્ષના આગ્રહ કરનાર મતિભેદ છે? અથવા એ પ્રકારે સર્વત્ર મિથ્યાત્વથી પણ પ્રતિષ્ઠા પામે છે? તેથી (ઉમાસ્વામી) આચાર્ય ઉત્તર આપે છે તે જણાવ્યો છે - તે નયે અન્ય સિદ્ધાંતના પ્રરૂપક (તંત્રાન્તરીય) પણ નથી, તેમજ ગમે તેવા બુદ્ધિભેદ દ્વારા જૈન પ્રવચનને સિદ્ધ કરવા સર્વથા સ્વતંત્રરૂપે પ્રવર્તનાર 1 “નયા: પ્રાપ: 2T: સાધવા નિર્વર્તન ના ઉપलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम्" (तत्त्वार्थाधिगमभाष्य अ. 1, सू० 35 માધ્ય) : જે જીવાદિ પદાર્થોને સામાન્યરૂપે પ્રકાશિત કરે તે નય કહેવાય છે. જે તે પદાર્થોને આત્મામાં પ્રાપ્ત કરાવે, પહોંચાડે તે પ્રાપક આત્મામાં અપૂર્વ પદાર્થના જ્ઞાનને ઉત્પન્ન કરાવે તે કારક; એક પદાર્થ બીજા પદાર્થરૂપે મિશ્ર ન થાય તેમ પરસ્પર ભિન્નરૂપ રહે તે પ્રકારે વિજ્ઞપ્તિરૂપ તથા સિદ્ધિના ઉપાયભૂત વચનો જે સિદ્ધ કરે તે સાધક, પોતાના નિશ્ચિત અભિપ્રાય દ્વારા જે વિશેષ અધ્યવસાયરૂપ ઉત્પન્ન થાય તે નિર્વક, જે નિરંતર વસ્તુના અંશને ભાસ જણાવવું કરે તે નિર્ભસક, વિશિષ્ટ ક્ષયપશમની અપેક્ષાએ અત્યંત સુક્ષ્મ પદાર્થ વિશેષોમાં જે આત્મા કે જ્ઞાનનું અવગાહન કરાવે તે ઉપલંભક જે જીવાદિ પદાર્થોને પોતાના અભિપ્રાય પ્રમાણે યથાર્થ સ્વભાવમાં સ્થાપિત કરે તેને વ્યંજક કહે છે એ બધા શબ્દ એક જ અર્થ(નય)ના વાચક છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક 249 પણ નથી. તે કેવા છે? તે કહે છે:- વિજ્ઞાનથી જાણતા જીવાદિ સ્વસંવેદનરૂપ તેમજ ઘટપટાદિ શબ્દના વાચ્ય પદાર્થના અન્ય અભિપ્રાય સહિત વિજ્ઞાન ભેદ છે, વસ્તુ જ અનેક ધર્મોરૂપ અનેક પ્રકારના જ્ઞાનથી જણાવાય છે. એક વસ્તુ સંબંધી જ્ઞાન વિશેષો તે નયે છે. તેનાં ઉદાહરણ જણાવે છે : 1 નૈગમનય-ઘડે એમ કહેતાં લેકપ્રસિદ્ધ કુંભારની ચેષ્ટાથી બનેલે મોટા પેટ અને બૂધાવાળે (બરોળ), પાણી, ઘી, દૂધ આદિ લાવવા માટે અન્ય સ્થાને લઈ જવાય તે અગ્નિમાં પકાવેલે પદાર્થ વિશેષ, સેનું, પથ્થર આદિથી થયેલા સમગ્ર સામાન્ય વિશેષ વ્યક્તિ ભેદ ગ્રહણ કરનાર, સંકલ્પ યેગ્ય તેની સત્તાદિને કે દેશ-અંશને ગ્રહણ કરનાર વિજ્ઞાન વિશેષ વડે ઘટ સમજાય છે. એ પ્રકારે જીવ પણ લેક પ્રસિદ્ધ ચેતના અને ગપ્રવૃત્તિરૂપ ક્રિયાથી બનેલે, શરીર આકારે અસંખ્ય પ્રદેશવાળે અનેક આકાર (સંસ્થાન) રૂપ, આહાર-વિહાર ક્રિયા કરવા સમર્થ, નર નારક દેવારિરૂપ હેવા છતાં જ્ઞાન શરીર આદિ, અપર્યાપ્ત આદિ સમગ્રપણે પર્યાયાદિ દ્રવ્ય વિશેષ તે જીવ છે. 2 સંગ્રહનય:-- એક ઘટ સંબંધી કે બહુ ઘડા સંબંધી નામ–સ્થાપના-દ્રવ્યથી ઓળખાતા ભૂત ભવિષ્ય અને વર્તમાન પર્યાયે માંથી એક કે અનેક ઘડાને સામાન્યરૂપે બંધ થાય છે તે સંગ્રહ નય છે. સામાન્ય જીવની સત્તા ગ્રહણ કરનાર જ્ઞાન વિશેષ પણ સંગ્રહ નય છે, સૂક્ષ્મ નિગદથી સિદ્ધપણું સુધીનાં તે શરીરે સંબંધી, જ્ઞશરીર અને ભવ્ય શરીરે સંબંધી સમાનરૂપ જીવનું જ્ઞાન વિશેષ તે સંગ્રહ અધ્યવસાય છે. અધિકપણે જેથી જણાય તે અધ્યવસાય. Page #259 -------------------------------------------------------------------------- ________________ 250 જ્ઞાનમંજરી વ્યવહાર નય - જલ લાવવા આદિ વ્યવહારવાળે ઘડે તે ઘટ, સુખ-દુઃખ વેદવાપણું આદિ વ્યવહારવાળે જીવ તે જીવ છે. 4 જજુસૂત્ર નય - વર્તમાન નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ઘડાની ચેષ્ટા–ક્રિયા આદિ પર્યાયને કહેનાર શબ્દને ઘટ કહે છે. એ પ્રકારે નામ આદિ ચાર નિક્ષેપવાળે જીવ દ્રવ્ય-ભાવ પ્રાણને આધારે જીવતે હેવાથી જીવપણુરૂપે વસ્તુતાએ વર્તમાન (વર્ત) જીવે આ નય દ્વારા ગ્રહણ કરવા ગ્ય છે. 5 સાંપ્રત નય (શબ્દ નય) :-- ઘટ શબ્દ ઘટપણાના વર્તમાન સર્વ પર્યાય ગ્રહણ કરે છે. વર્તમાન અવયવ અને પ્રવૃત્તિ શક્તિવાળે જીવત્વ આદિ નામવાળે તે જીવ છે. સમભિરૂઢ નય - ઘટમાં કુટવ આદિ પર્યાયને સંક્રમ નહીં કરે તે સમભિરૂઢ નય છે, જે પર્યાયમાં વર્તે છે તેવા ઉદયવાળા પર્યાયધારી અન્ય જીવન પર્યાયને સંક્રમ નહીં કરતાં સ્વપર્યાયને જણાવે તે સમભિરૂઢ નયે જીવ કહેવાય છે. 7 એવંભૂત નય :- જ્ઞાન-દર્શનરૂપ સંપૂર્ણ પર્યાયની પ્રવૃત્તિમાં વતે જીવ એવંભૂત નયે જીવ કહેવાય છે. એમ શબ્દ ચેજના કહી. તત્વાર્થવૃત્તિમાં વળી કહ્યું છે કે –તૈગમ નય દેશગ્રાહી, સંગ્રહ નય સામાન્યગ્રાહી, વ્યવહાર નય વિશેષગ્રાહી, ત્રાજુસૂત્ર નય વર્તમાન વસ્તુગ્રાહી, શબ્દનય વર્તમાન ભાવગ્રાહી, સમભિરૂઢ નય દરેક શબ્દને ભિન્ન અર્થ ગ્રહણ કરનાર Page #260 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક 251 અને એવંભૂત નય સ્વ સ્વપર્યાયગ્રાહી છે, ઈત્યાદિ અનેક જીવ અજીવ વિષે નય ચાલિની (નય પ્રવૃત્તિ) તત્ત્વાર્થસૂત્રની ટીકામાંથી જાણવા ગ્ય છે. તેમાંથી જ્ઞાન વિષે કિંચિત્ નય ચાલિની લખીએ છીએ. 1 નૈગમ--અક્ષરના અનંતમા ભાગરૂ૫ ચેતનને અંશ એકેન્દ્રિય જીવને હોય છે તે જ્ઞાન નૈગમ નયે છે. 2 સંગ્રહ નય-સામાન્ય સત્તામાં રહેલા જ્ઞાન પરિણામને જ્ઞાન કહે છે. 3 વ્યવહાર નય--વસ્તુને જણાવનાર હોવાથી આઠ પ્રકારના જ્ઞાન ઉપગમાંથી દરેકને વ્યવહાર નયે જ્ઞાન કહેવાય છે. 4 જુસૂત્ર નય–-તત્ત્વની શ્રદ્ધા ગ્રહણ કરી છે એવા સમ્યફદૃષ્ટિનું ઇંદ્રિયજ અને અનિંદ્રિયજ બધું જ્ઞાન જુસૂત્ર નયે જ્ઞાન કહેવાય છે અને તે બધું જ્ઞાન મિથ્યાવૃષ્ટિનું વિપર્યાસરૂપ છે. 5 શબ્દ નય-શ્રુતજ્ઞાન, કેવલજ્ઞાન તે શબ્દનયે જ્ઞાન છે ત્યાં સાંપ્રતનય-શ્રુત આદિ ચાર જ્ઞાનને જ્ઞાન કહે છે. કહે છે. 7 એવંભૂત નય-- કેવલજ્ઞાનને જ્ઞાન કહે છે. એ પ્રકારે સ્વપક્ષ સ્થાપનાર, પિતાને અભિપ્રાય જણાવનાર ન વડે અનેક વક્તાઓ વાદવિવાદ કરે છે. ત્યાં જેમનું મન સમસ્વભાવવાળું છે તે મધ્યસ્થ કહેવાય છે. એવું મધ્યસ્થપણું અંગીકાર કરવા ગ્ય છે. 3 Page #261 -------------------------------------------------------------------------- ________________ 252 જ્ઞાનમંજરી स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः / न राग नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति // 4 // . ભાષાર્થ - પિતાપિતાનાં કરેલાં કર્મ વિષે આગ્રહ જેણે કર્યો છે એટલે કર્મને લીધે પરવશ છે એવા મનુષ્ય પિતપોતાનાં કર્મના ફળના ભક્તા છે, તેમના પ્રત્યે મધ્યસ્થ જીવ રાગ પણ કરતા નથી તેમજ ઠેષ પણ કરતા નથી. અનુવાદ : કર્યો કર્મને વશ જને, ભગવતા નિજ કર્મ, તે પ્રત્યે મધ્યસ્થને, ન રાગ દ્વેષને ધર્મ. 4 જ્ઞાનમંજરી -- કર્મોદયમાં મધ્યસ્થ (સમભાવવાળા) પુરુષ નથી રાગ કરતા, તેમજ નથી ષ કરતા. મનુષ્ય કેવા છે? પિતપોતાનાં કર્મમાં આગ્રહ જેમણે કર્યો છે એવા પિતાના કર્મને આધીન છે, સર્વે પિતાનાં કર્મ ભેગવનાર છે તેથી પિતાનાં કરેલાં કર્મનાં ફળ શુભ કે અશુભરૂપે ઉદયમાં આવે ત્યારે સમભાવવાળા મહાત્મા, ઇંદ્રોના સમૂહ વડે તેમની ચરણપૂજા કે વંદન થાય કે કંગાલ માણસે કે માછી વા વાઘરી જેવા હલકા અને દ્વારા ઉપદ્રવ થાય, તે પણ રાગ કે દ્વેષ કરતા નથી, તે મધ્યસ્થ કે સમચિત્ત કહેવાય છે. “આવશ્યક-નિર્યુક્તિ'માં કહ્યું છે કે - वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति / दंतेण चित्ते न चलंति धीरा, मुनी सया इ अरागदोसा. / / ભાવાર્થ –મુનિને જે કંઈ વંદન કરે તે ઉત્કર્ષ ન થાય, તિરસ્કાર કેઈ કરે તે ક્રોધ ન થાય; જેમણે ચિત્તને Page #262 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક 253 વશ કર્યું છે, તે (અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહમાં) ચળતા નથી. મુનિ સદાય રાગ-દ્વેષ રહિત હોય છે. 4 मनः स्याद् व्याप्तं यावत्, परदोषगुणग्रहे / कार्य व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने // 5 // ભાષાર્થ –પારકા દેષ કે ગુણ ગ્રહણ કરવામાં જ્યાં સુધી મન વર્તતું હોય ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનને વિષે મન આસક્ત કરવું ભલું છે. પર વિષે મન તે ચિંતા સ્વરૂપ છે અને આત્મા વિષે મન તે સમાધિસ્વરૂપ છે એ વિશેષાર્થ છે. અનુવાદ : જ્યાં લગી મન પરદેષ ગુણ, ગ્રહવાને લલચાય; ત્યાં લગૈ મન મધ્યસ્થનું, સ્વવિચારે વશ થાય. 5 જ્ઞાનમંજરી :–પરદોષ–ગુણ ગ્રહણ કરવામાં મન પ્રવર્તતું હોય ત્યાં સુધી આત્મસ્વરૂપને ચિંતનમાં તત્પર કરવું સારું છે. કોણે? મધ્યસ્થ પુરુષે સમભાવના સ્વાદને રસિક હેય તેણે. આથી અમૂર્ત આત્મસ્વરૂપના અગુરુલઘુ ષણ્ ગુણ હાનિ-વૃદ્ધિ પરિણમનરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રુવતાવાળા સ્વરૂપના ચિંતન કરવારૂપ ગુણમાં પ્રવૃત્તિ અને અન્ય ગુણેને સહકારી પ્રવૃત્તિના ચિંતન આદિક કાર્ય થતું હોય ત્યાં એવા ગુણના ચિંતનમાં આસક્ત જીવને સાંસારિક ગુણદોષના ચિંતનને અવકાશ જ નથી. તેથી નિગ્રંથ મહાત્માઓ વિચારે છે બાર ભાવના-ચક્ર, મેટેથી ઉચ્ચાર કરે છે દ્રવ્યાનુગ ગ્રંથને, પ્રશ્નો કરે છે પરસ્પર સ્વભાવ-વિભાવ પરિણામ સંબંધી, વિલેકે છે સાવરણ-નિરાવરણ આત્મસ્વરૂપ, Page #263 -------------------------------------------------------------------------- ________________ 254 * જ્ઞાનમંજરી વિભાગ કરે છે કારણ સમૂહના પરિણામને, તજે છે અશુદ્ધ નિમિત્તેને, વિચારે છે નિક્ષેપને, બરાબર મેળવે છે નયકથનને, તન્મય થાય છે ધ્યાન આદિમાં; કારણ કે અનાદિ વિભાવમાં વર્તતી ચેતનાના વીર્ય કે પ્રવર્તન વડે પરસ્વરૂપની ઉપાદેયતા ગ્રહણ થયાથી પરના ગુણદોષ અવકન કરવાથી થતા અશુદ્ધ ચિંતનને નિવારવા સ્યાવાદથી પંચાસ્તિકાયનું અનંત સ્વરૂપ અવલેકવાનું તથા અજીવ હેય-તજવારૂપ છે અને જીવ ઉપાદેય છે એવું જ્ઞાન મન દ્વારા કરવા ગ્ય છે. પ ણ विभिन्ना अपि पंथानः समुद्रं सरितामिव / मध्यस्थानां परं ब्रह्म प्राप्नुवन्त्येकमक्षयम् // 6 // ભાષાર્થ - સમુદ્ર પ્રતિ નદીના અનેક માર્ગ જેમ જુદા પણ હોય છે તેમ અપુનબંધક, સમ્યફષ્ટિ આદિ મધ્યસ્થના માર્ગ અથવા જિન–કલ્પ, સ્થવિર–કલ્પ આદિ, ક્ષયરહિત ઉત્કૃષ્ટ એક બ્રહ્મને એટલે સર્વત્ર પંચ–બંધ વિશિષ્ટ કેવળજ્ઞાનને પામે છે. અનુવાદ - મધ્યસ્થના પંથે જુદા, ઉદધિ ભણી નદ જેમ એક અક્ષય પરબ્રહ્મને, પ્રાપ્ત કરે ગણ એમ. 6 જ્ઞાનમંજરી - પંચ ધ્યાનમા, સાધન પદ્ધતિઓ, સાધન–ઉપાયે દ્રવ્ય આચરણથી અનેક ભેદે ભિન્ન હવા છતાં સમ્યક દ્રષ્ટિ અપુનબંધક આદિ, જિનકલ્પ, સ્થવિરકલ્પ આદિ મધ્યસ્થભાવમાં રહેનારના શુક્લધ્યાન પર્યંતના ભિન્ન માર્ગો એક, અક્ષય, પરબ્રહ્મને પામે છે. આથી સર્વે સાધન Page #264 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક 255 ઉપાયનું એક શુદ્ધ આત્મસ્વરૂપમાં સમેલન થાય છે. કારણ કે સર્વ મિક્ષસાધકનું સાધ્ય એક છે. શાની પેઠે ? સમુદ્ર તરફ નદીઓની પેઠે. જેમ નદીઓ સમુદ્રને મળે છે તેમ તત્વમાં એકતારૂપ પરિણામવાળાનાં સર્વ સાધન શુદ્ધ આત્મભાવ પ્રત્યે વહે છે. તેથી રાગદ્વેષને અભાવ હિતકારી છે. 6 स्वागमं रागमात्रेण द्वेषमात्रोत्परागमम् / ન થામ ગામો વા ઉત મધ્યસ્થા દશા Iણા ભાષાર્થ - વિચાર રહિત કેવળ રાગથી પિતાના સિદ્ધાંતને અમે આદરતા નથી; અથવા વિચાર રહિત કેવળ દ્વેષથી પર સિદ્ધાંતને તજતા નથી, પરંતુ મધ્યસ્થ દ્રષ્ટિથી વિચારીને સિદ્ધાંતને આદરીએ છીએ કે તજીએ છીએ. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु / युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः / / –હરિભદ્રાચાર્ય ભાવાર્થ - મને વીર પ્રત્યે પક્ષપાત નથી, કે કપિલ આદિ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું પ્રમાણ યુક્ત) લાગે તેનું બહુમાનપણું (પકડ, અંગીકાર) કર્તવ્ય છે. न श्रद्ध यैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु / यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रयामः / / -હેમચંદ્રાચાર્ય ભાવાર્થ - હે વીર ભગવાન ! તમારા પ્રત્યે અમને શ્રદ્ધાથી જ પક્ષપાત (બહુમાનપણું નથી, કે માત્ર શ્રેષથી જ અન્ય પ્રત્યે અરુચિ નથી પરંતુ યથાર્થ આસપરીક્ષા વડે તમારે જ આશ્રય અમે કરીએ છીએ. Page #265 -------------------------------------------------------------------------- ________________ 256 જ્ઞાનમંજરી અનુવાદ ;માત્ર રાગ કે દ્વેષથ જ નહીં ગ્રહણ કે ત્યાગ સ્વ–પરના સિદ્ધાંત ભણી, મધ્યસ્થ દૃષ્ટિ ગુણરાગ. 7 જ્ઞાનમંજરી - ગણધરે કહેલાં પિતાનાં આગમને અમે માત્ર રાગથી આશ્રય કરતા નથી, જેમ કે અમારી પરંપરા પ્રમાણે આ શાસ્ત્ર છે માટે માનવાં, આ અમારો આચાર છે, એવા રાગની આતુરતાને લીધે અમારે જિનાગમમાં રાગ નથી. અથવા કપિલ આદિનાં શાસ્ત્રો તે પર ધર્મનાં છે એવા ઠેષ માત્રથી તેને ઠેષ કરતા નથી કે ત્યાગ કરતા નથી. પરંતુ પરીક્ષાથી યથાર્થ વસ્તુસ્વરૂપના નિરૂપણથી સમ્યકજ્ઞાનનાં તે હેતુ હોવાથી મધ્યસ્થવૃષ્ટિએ જિનાગમને અમે આશ્રય કરીએ છીએ. વિપર્યાસ સહિત પણ માત્ર દ્વેષથી નહીં, અન્ય શાસ્ત્રોને તજવા યોગ્ય હોવાથી તજીએ છીએ. 7 मध्यस्थयादृशा सर्वेष्वपुनबंधकादिषु / चारिसंजीवनीचार-न्यायादाशास्महे हितम् // 8 // ભાષાર્થ - મધ્યસ્થદ્રષ્ટિએ કરીને સર્વે અપુનર્ધધક આદિ એટલે માર્ગની સન્મુખ થયેલા, માર્ગે ચઢેલા અવિરત સમ્યફદૃષ્ટિ, અને સર્વવિરતિ નું ‘હિત” ચારિ સંજીવની ચાર ન્યાયે (અજાણપણે સંજીવની વનસ્પતિને ચારે ચરાવતા જેમ પશુપણું ટાળીને મનુષ્ય કરે તે દૃષ્ટાંતે) ઈરછીએ છીએ. જો કે મૈત્રી ભાવના સર્વ પ્રત્યે છે તથાપિ પ્રવૃત્તિ અનુકૂળ ભાવના અપુનબંધક આદિ આશ્રિત જ કહી. Page #266 -------------------------------------------------------------------------- ________________ 16 માધ્યસ્થ-અષ્ટક 257. અનુવાદ: અપુનબંધક પ્રમુખ, મધ્યસ્થ વૃષ્ટિએ હિત; કરે સંજીવની ન્યાયથી, એ ઈચ્છા સુપ્રતીત. 8 જ્ઞાનમંજરી :-- અમે મધ્યસ્થ દ્રષ્ટિથી સર્વ પ્રત્યે મૈત્રી, પ્રમદ, કરુણા આદિ ભાવે કલ્યાણ ઈચ્છીએ છીએ. સર્વત્ર રાગદ્વેષના પરિત્યાગરૂપ અનુકૂળ ભાવનાવડે હિત સધાય છે. કેવી રીતે ? ચારિસંજીવની ચાર ન્યાયે; તેનું ઉદાહરણ - કઈ પુરુષ અજાણ્યા છતાં પશુ ચારતાં પશુપણાના ત્યાગનું અને દેખતાપણાનું કારણ બન્ય; એ ચારિસંજીવની ચારણરૂપ દ્રષ્ટાંત છે તે પ્રમાણે. તે પ્રકારે ચારિત્ર આદિમાં મંદ પ્રયતવાળે છતાં અધ્યાત્મભાવ અનુસાર સમભાવમાં પરિણમતાં અનાદિ પશુપણાના ભાવને ટાળીને આત્માને સ્વરૂપની પ્રાપ્તિરૂપ ભેદજ્ઞાનની કુશળતારૂપ દૃષ્ટિવાળ-દેખતે કરે છે, તેથી જ સાધ્યની અપેક્ષાવાળાનાં સર્વ સાધન હિતકારી છે. તે સિવાયના સૌ સાધન બાળક્રિીડારૂપ છે. વીતરાગ સ્તોત્ર' માં કહ્યું છે - તથrsfજ અઠ્ઠમુધોડવું, નોરમ્ય રહા विशृंखलाऽपि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते // " ભાવાર્થ - તે પણ શ્રદ્ધાથી મુગ્ધ થયેલે હું ભૂલ કરવા છતાં ઠપકાને પાત્ર નથી; શ્રદ્ધા કરનારની નિરંકુશ વાણીના પ્રવાહ પણ શેભા આપે છે. તેનું કલ્યાણ ઈચ્છીએ છીએ? અપુનબંધક આદિનું અપુનબંધકનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિના વચનથી જાણવું. “આદિ શબ્દથી માર્નાભિમુખ, માર્ગાપતિત, અવિરત સમ્યફદ્રષ્ટિ, દેશવિરતિ, સર્વ Page #267 -------------------------------------------------------------------------- ________________ 258 જ્ઞાનમંજરી વિરતિ આદિનું. સર્વત્ર પરભાવ રાગદ્વેષથી રહિત આત્મસ્વભાવની અનુકૂળતા જ સાધન છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે - आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः / यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति / / 1 / / आत्मानमात्मनावेत्ति मोहत्यागाद् यदात्मनः / तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् // 2 / / आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते / तपसाऽप्यात्मविज्ञान-हीनैश्छेत्तुं न शक्यते // 3 // सोऽयं समरसीभाव-स्तदेकीकरणं मतम् / आत्मा यदपृथक्त्वेन लीयते परमात्मनि // 4 // ભાવાર્થ - અથવા મુનિને આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે, કારણ તે રત્નત્રયમય આત્મા જ શરીરમાં રહેલું છે. 1 મેહના ત્યાગથી તે આત્માને આત્મા વડે આત્મામાં જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. 2 આત્માના અજ્ઞાનથી ઊપજતું દુઃખ આત્મજ્ઞાનથી ટળે છે, આત્મજ્ઞાન રહિત છ તપ વડે પણ તે દુઃખને છેદી શકતા નથી. 3 જેથી આત્મા અભિન્નપણે પરમાત્મામાં લીન થાય તે આ સમરસીભાવ છે, તેમાં તન્મય થવું એમ કહેલું છે, માનેલું છે. 4 Page #268 -------------------------------------------------------------------------- ________________ 17 નિર્ભયાષ્ટક यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः / तस्य किं नु भयभ्रान्ति-क्लान्तिसन्तानतानवम् // 1 // ભાષાર્થ :- જેને પરની અપેક્ષા (સ્પૃહા-ગરજ) નથી અને સ્વભાવની અભેદતા પ્રત્યે જે જનાર છે એટલે કેવળ આત્મસ્વભાવના લાભવંત છે તેને ત્રાસના ભ્રમથી થતા ખેદની શ્રેણિ શું સંકેચાઈ જતી નથી ? અર્થાત્ ભયભ્રમને ખેદ વધતું નથી, ટળી જાય છે. અનુવાદ :- જેને પરની ગરજ નહિ, સ્વભાવમાં જ મસ્તાન; તેને ભયકૃત ભ્રાંતિની બેદ-શ્રેણિ ગઈ માન (ક્ષય જાણુ). 1 - જ્ઞાનમંજરી - નિર્ભય થયેલાને મધ્યસ્થતામાં સ્થિરતા રહે છે. ભયરૂપ મેહના ઉદયથી પરિણામ ચપળ થાય છે, તેથી ભયને ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી છે, તેથી નિર્ભય જ છે. નામ અને સ્થાપના નિક્ષેપે નિર્ભયતાનું સ્વરૂપ સુગમ છે, દ્રવ્ય નિર્ભય એટલે સાત ભયથી રહિત, ભાવ નિર્ભય એટલે કર્મબંધના કારણરૂપ વિભાવ પરિણતિથી રહિત; (મિથ્યાત્વ અવિરતિ આદિ) બંધનાં કારણરૂપ પરિણામ આત્માની સત્તાને રોકી રાખનાર અને નવાં કર્મ બંધાવનાર Page #269 -------------------------------------------------------------------------- ________________ 260 જ્ઞાનમંજરી હેવાથી મહા ભૈયરૂપ છે, તે ભય સંવરપરિણામે પરિણમેલા જેને હેતે નથી. નૈગમ યે સર્વ દ્રવ્યો નિર્ભય છે; સંગ્રહ નયે વસ્તુની સત્તા વિષે નિર્ભયપણું છે, કારણકે વસ્તુને સ્વભાવ અવિનાશી છે; વ્યવહારનયે કર્મના ઉદયમાં તન્મય ન થનાર ધીર પુરુષને નિર્ભયતા છે; ઋજુસૂવનેયે નિગ્રંથ મુનિને નિર્ભયતા છે; શબ્દનયે ધ્યાનમાં રહેલા મુનિ નિર્ભય છે; સમભિરૂઢ નયે કેવળી ભગવાનને નિર્ભયતા છે અને એવંભૂત નયે સિદ્ધ ભગવાનને સર્વ અવિનાશી ગુણ પ્રગટ્યા હોવાથી નિર્ભયતા છે. અને અહીં તે યથાર્થ આત્મસ્વરૂપને જાણનારને ઔદયિક (ઉદયના) ભાવમાં મમતા નથી તેથી તે પિતાના સાધનમાં નિર્ભય રહે છે. માટે નિર્ભય–અષ્ટકનું નિરૂપણ કરે છે - જેને પરને આશ્રય કે પરની આશા નથી અને જેને સ્વભાવમાં એકતા પ્રાપ્ત કરવાને સ્વભાવ છે તેને ત્રાસ, ભ્રમ અને ખેદની પરંપરા વધતી ન અટકે? અટકે. આથી પરવસ્તુ સાચવવાને, પરની આશા આદિથી ભય હોય છે. જે પર પદાર્થ પ્રત્યે નિસ્પૃહ છે, તેને પર પદાર્થના અભાવથી ખેદ ક્યાંથી જ હોય ? 1 भवसौख्येन किं भूरि-भयज्वलनभस्मना / सदा भयोज्झितं ज्ञान-सुखमेव विशिष्यते // 2 // ભાષાર્થ - ઘણુ ભય (ત્રાસ)રૂપ અગ્નિથી ભસ્મ રહિત જ્ઞાનસુખ જ સર્વથી અધિક છે; સર્વોપરી છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ 17 નિર્ભયાષ્ટક 261 અનુવાદ - બહુ ભયમાં બળી રાખ સમ, ભવસુખ માને દુઃખ સર્વોપરી નિર્ભય સદા, ગણે જ્ઞાનર્થી જ સુખ. 2 જ્ઞાનમંજરી - આ લેક, પરલેક આદિના બહુ ભયરૂપ અગ્નિથી બળીને રાખડી થયેલાં એટલે ચેર, ભાગિયા અને રાજાના ભયરૂપ અગ્નિથી બળી ગયેલાં ભવસુખ એટલે ઇન્દ્રિયનાં માની લીધેલાં સુખ પણ દુઃખની જાતિનાં છે તેને શું કરવાં છે? કંઈ જ નથી જોઈતાં. તત્વની ઓળખાણરૂપ જ્ઞાનનું સુખ નિર્ભય છે. તે સર્વોપરી છે. જ્ઞાનમાં જ ખરું સુખ છે, પુદ્ગલનાં સુખમાં તે સુખને આરે છે તે ભ્રમ જ છે. કહ્યું છે કે -- जं पुग्गल सुक्खं दुक्खं चेवनिजहयतत्तस्स / गिह्मे मट्टिअलेवो, विडंबणा खिसणामूलं // ભાવાર્થ :–જે પુદ્ગલથી ઊપજતાં સુખ છે તે દુઃખ જ છે, તેથી તેને ત્યાગ કરે. ગ્રીષ્મ ઋતુમાં શરીર ઉપર માટીને લેપ સુકાઈ જતાં તતડવાથી વિડંબના (દુખ) રૂપ અને નિંદાનું કારણ બને છે, માટે પુદ્ગલનું ગ્રહણ કર્તવ્ય નથી, તે સુખરૂપ નથી. 2 न गोप्यं क्वापि नारोप्य, हेयं देयं च न क्वचित् / क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः // 3 // ભાષાર્થ - ક્યાંય મુનિને ગોપવવા (સંતાડવા)ગ્ય નથી, કે સ્થાપવા ગ્ય નથી; વળી ક્યાંય છાંડવા કે દેવા ગ્ય નથી; જાણવા ગ્યને જ્ઞાન કરીને જાણતા મુનિએ ભયસહિત ક્યાં રહેવા ગ્ય છે? ક્યાંય નહીં. Page #271 -------------------------------------------------------------------------- ________________ 262 જ્ઞાનમંજરી અનુવાદ :- ય જ્ઞાનથી દેખતા, મુનિને ભય છે હોય? જે નહિ ઢાંકવું, થાપવું, નહિ દેવું, તજવું કેય. 3 જ્ઞાનમંજરી - પરમાત્મભાવરૂપ સાધ્યના ઉપાયમાં પ્રીતિવાળા આત્મતત્તવના જ્ઞાનના અનુભવરૂપ સ્વસંવેદનમાં પ્રવીણ મુનિને ઢાંકવા ગ્ય કંઈ પણ નથી; સ્વધર્મ કઈ લઈ શકે તેમ નથી, તેને સંતાડ કેમ પડે? વળી જે ગુણ ન હોય તેને સ્થાપવાનું પણ તેને નથી, કારણ કે સ્વરૂપથી જ અનંત ગુણમય લેવાથી પરગુણ વડે તેનું સ્થાપન કે તેને આરોપ ક્યાંય કરવું પડે તેમ નથી. સર્વ છેડવા ગ્ય વસ્તુઓને હેયપણે (છાંડવા ગ્ય) કરેલી હોવાથી ક્યાંય છેડવા યોગ્ય રહ્યું નથી. સ્વધર્મને સમૂહ પરમાં જઈ શકતા નહીં હોવાથી ક્યાંય દેવાનું પણ નથી તેથી મુનિએ બચવાની અભિલાષાવાળા બની ભય સહિત ક્યાં રહેવા યોગ્ય છે? કઈ સ્થળે નહીં, કારણ કે પોતે જ પોતાને બચાવવા સમર્થ છે. કેવા મુનિ છે? સ્વ અને પર પદાર્થને સમૂહને જ્ઞાન વડે જાણતા, દેખતા મુનિ છે. 3 एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन्मोहचमं मुनिः / बिभेति नैव संग्राम-शीर्षस्थ इव नागराद् // 4 // ભાષાર્થ –એક જ બ્રહ્માસ્ત્રને ગ્રહીને મેહની સેનાને હણ મુનિ, સંગ્રામને દેખરે રહેલા મહા મતવાળા (ઉન્મત્ત) હાથી સમાન બને જ નથી. અનુવાદ - રણગણે ગજરાજ સમ, નિર્ભય રહે મુનિરાજ બ્રહ્માસ્ત્ર એક જ ધારીને મેહસૈન્ય હણતા જ. 4 Page #272 -------------------------------------------------------------------------- ________________ 263 17 નિર્ભયાષ્ટક જ્ઞાનમંજરી :--પરભાવથી અટકેલા, સ્વરૂપમાં રમણ કરનાર મુનિ ભય પામતા નથી. શું કરતાં? મેહની સેનાને નાશ કરતાં. શું કરીને ? બ્રહ્મજ્ઞાન–આત્મસ્વરૂપની ઓળખાણ રૂપ હથિયાર (અસ્ત્ર) ગ્રહણ કરીને. કેની પેઠે? સંગ્રામને મોખરે રહેલા ગજરાજની પેઠે. જેમ ઉત્તમ હાથી રણસંગ્રામમાં બીતે નથી તેમ કર્મને જીતવા પ્રવર્તેલા મુનિ ભય પામતા નથી. જે સ્વરૂપમાં આસક્ત છે, પરભાવને નાશ કરવા તત્પર થયા છે તેમને ભય હોય નહીં કારણ કે પરસંગને વિનાશને ભય લાગે છે, તેને વિનાશ તે આને કરે જ છે તેથી શરીર આદિ સર્વ પરભાવથી વિરામ પામ્યા છે તેવા મુનિને ભય ન જ હોય. 4 मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने / वेष्टनं भयसाणां न तदाऽऽनंदचंदने // 5 // ભાષાર્થ –જે મનરૂપ વનને વિષે (આત્મજ્ઞાનરૂપ દૃષ્ટિ) જ્ઞાનવૃષ્ટિરૂપ ઢેલ (મયૂરી) સ્વેચ્છાએ વિચરે, તે આનંદરૂપ બાવન ચંદન ઉપર ભયરૂપ સર્પનું વીંટાવું થતું નથી. અનુવાદ :- મનેવને મયૂરી સમી, જ્ઞાનદ્રષ્ટિ દેખાય; તે ના આનંદ-ચંદને, ભય-સર્ષો વીંટાય. 5 જ્ઞાનમંજરી -- ચિત્તરૂપી બાગમાં જે સ્વભાવ અને પરભાવને વિવેક કરનારી જ્ઞાનવૃષ્ટિરૂપી મયૂરી (ઢેલ) સ્વેચ્છાએ વિચરે, તે સ્વરૂપના અનુભવના આનંદરૂપ ચંદન ઉપર ભયરૂપ સર્વે ન વીંટાય. જ્ઞાન વડે સ્વ અને પર ભેદ થતાં એટલે પિતાના અમૂર્ત ચૈતન્ય ઘન સ્વભાવને Page #273 -------------------------------------------------------------------------- ________________ 264. જ્ઞાનમંજરી નિર્ધાર અને પરસંગના પર્યાયપણને નિર્ધાર થતાં ભય ઉત્પન્ન થતું નથી, એ કહેવાનું છે. 5 कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः / क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसङ्गारकेलिषु ? // 6 // ભાષાર્થ - જે મેહાસ્ત્રને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપ બખ્તર ધારણ કરે તેને ક્યાં ભય છે? કે ક્યાં કર્મરૂપ સંગ્રામની કીડામાં પરાજય છે? અનુવાદ : અફળ કરે મેહાસ્ત્રને, જ્ઞાન–વર્મ ધરનાર; કર્મ-રણ-કીડા વિષે, તે છે ભય કે હાર? 6 જ્ઞાનમંજરી - સ્વરૂપના આનંદને ભેગવનારને કર્મક્ષય કરવારૂપ રણમાં ક્યાંથી ભય હોય ? પરાજય, હાર ક્યાંથી હોય? ન જ હેય. કેવા પુરુષને ? મહાસ્ત્રને નિષ્ફળ કરે તેવું જ્ઞાનરૂપ બખ્તર જેણે પહેર્યું છે તેને, સર્વ મેહને નાશ કરે તેવું ભયંકર જ્ઞાનબખ્તર ધારણ કરનારને કર્મ વડે આત્મગુણની ઘાત થશે એ ભય ક્યાંથી હોય ? કહેવાનું તાત્પર્ય કે જેણે સ્વપર પદાર્થની નયભેદે પરીક્ષા કરી છે તેને મેહાદિને ભય નથી. 6 तूलवल्लघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः / नै रोमापि तैर्ज्ञान-गरिष्ठानां तु कम्पते // 7 // ભાષાર્થ - હલકા મૂર્ણ આકડાના ફૂલની પેઠે ભયરૂપ વાયરે કરીને આકાશમાં ભમે છે, પરંતુ જે જ્ઞાને કરીને ભારે છે તેમનું તે એક રૂંવાડુંયે તે ભયરૂપ પવને કંપતું નથી. Page #274 -------------------------------------------------------------------------- ________________ 17 નિર્ભયાષ્ટક 265 અનુવાદ:-- નભે ભમે ભય-પવનથી, તૂલ તુલ્ય લઘુ અર જ્ઞાન-ગરિષ્ઠનું રેમ પણ, કેપે ન, નિર્ભય સુજ્ઞ. 7 જ્ઞાનમંજરી :-- તત્ત્વજ્ઞાન રહિત જને આકડાના તૂલ જેવા હળવા હોવાથી આકાશમાં ભયપવનથી પ્રેરાયેલા ભમે છે, પરંતુ જે જ્ઞાનથી ભારે ગંભીર) છે તેમનું એક રેમ પણ તે ભયપવનથી ફરકતું નથી. આથી સાત ભયની સમીપતામાં મૂઢ જને પરભાવને આત્માપણે જાણવાથી મુગ્ધ બનેલા પરપદાર્થના વિયેગના ભયે કંપતા અહીં–તહીં ભમે છે. અને જે અસંખ્યાતપ્રદેશી, અનંતજ્ઞાનમય આત્માનું સ્વરૂપ અવેલેકનારા જ્ઞાન વડે ગંભીર (ભારે) છે, અવિનાશી ચૈતન્યના ભાવમાં આસક્ત છે તેમનું અભિપ્રાયરૂપ રૂંવાડું પણ કંપતું નથી. જે પદાર્થ નાશવંત છે, તે નાશ પામે તેમાં ભય છે? અધ્યાત્મ અભ્યાસમાં એક્તા થવાથી અનુભવાતા આનંદથી આનંદિત થયેલા મહાપુરુષો સદા નિર્ભય હોય છે, સ્વરૂપમાં સ્થિર ઊભા રહે છે. 7 चित्ते परिणतं यस्य चारित्रमकुतोभयम् / अखण्डज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयम् // 8 // ભાષાર્થ :-- જેના ચિત્તમાં, કેઈને જેથી ભય ન ઊપજે તેવું ચારિત્ર પરિણમ્યું છે અને અખંડિત જ્ઞાનરૂપ રાજ્ય જેને છે તે સાધુને ક્યાંયથી ભય ન હોય. “પ્રશમરતિ'માં કહ્યું છે કે -- आचाराध्ययनोक्तार्थ-भावना चरणगुप्तहृदयस्य / न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् // Page #275 -------------------------------------------------------------------------- ________________ 266 જ્ઞાનમંજરી ભાવાર્થ-- આચારાંગના અધ્યયનેમાં કહેલા અર્થની ભાવના સહિત ચારિત્રથી જેનું હૃદય સુરક્ષિત છે તેને ક્યાંય પરાભવ થાય તેવું કાલ–છિદ્ર પામી શકાય તેમ નથી. અનુવાદ - અખંડજ્ઞાનરૃપ રાજ્યપતિ, સાધુના ચિત્તમાંય; અભય ચારિત્ર પરિણમે, ભય તેને નહિ ક્યાંય. 8 જ્ઞાનમંજરીઃ- જે નિગ્રંથને ક્યાંયથી ભય ન લાગે તેવું ચારિત્ર સ્વરૂપસ્થિરતારૂપ પરિણમ્યું હોય, ચેતના વીર્ય આદિ સર્વ ગુણામાં તન્મય થયું હોય, તે સાધુને ક્યાંથી ભય હોય? ક્યાંયથી ન હોય. કેવા મુનિને ? અખંડિત જ્ઞાનરૂપી રાજ્યવાળા મુનિને, એટલે વચનધર્મ ક્ષમા, માર્દવ, આર્જવરૂપ પરિણમેલા શુદ્ધ જ્ઞાનમાં રમતા કરતા, દ્રવ્યભાવ મુક્તિ (નિર્લોભતા) વાળા અત્યન્ત અકિચન (કાંઈ પણ સંગ્રહ નહીં રાખનાર ત્યાગી સાધુને ભય નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી કેશી–ગૌતમ અધ્યયનમાં કહ્યું છે કે - एगप्पा अजिए सत्तू-कसाया इंदियाणि अ / ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी // 38 // रागदोसादयो तिव्वा नेहपासा भयंकरा / ते छिदित्तु जहा नायं विहरामि जहक्कम // 43 // ભાવાર્થ - હે મુને ! એક (મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલે) જીવાત્મા જેન જિતાય તે તે શત્રુ છે. (આત્માને ન જીતવાથી કષાયે ઉત્પન્ન થાય છે, અને એ શત્રુના પ્રતાપે ચાર કષા અને પાંચ ઇન્દ્રિયે પણ શત્રુ છે. એમ Page #276 -------------------------------------------------------------------------- ________________ 17 નિર્ભયાષ્ટક 267 આખી શત્રુની પરંપરાને જૈન શાસનના ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક હું વિહાર કર્યા કરું છું. 38 રાગ, દ્વેષ, મેહ, પરિગ્રહ અને સ્ત્રીસ્વજને ઉપરની આસક્તિઓ છે તે જ તીવ્ર, ઘાટાં અને ભયંકર સ્નેહબંધને છે; તેને છેદીને યથાન્યાયે ક્રમપૂર્વક જૈન શાસનમાં રહી મારે વિકાસ સાધું છું, અને વિચરી રહ્યો છું. 43 તેમજ ઉત્તરાધ્યયનમાં નેમિપ્રવજ્યા-અધ્યયનમાં નમિરાજર્ષિનું વચન છે - बहु खु मुणिणो भई, अणगारस्स भिक्खुणो / सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सओ / 16 / / ભાવાર્થ –ગૃહસ્થાશ્રમથી પર થયેલા એવા ત્યાગી અને સર્વ જંજાળથી મુક્ત થઈ એકાંત આત્મભાવને જ અનુસરનારા ભિક્ષુને ખરેખર દરેક સ્થળે બહુ આનંદ હોય છે. ઈત્યાદિ પર પુદ્ગલના સંગમાં યથાર્થ જ્ઞાનવંત મહાત્માને ભય નથી. 8 Page #277 -------------------------------------------------------------------------- ________________ 18 અનાત્મશંસાષ્ટક गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया / गुणैरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया // 1 // ભાષાર્થ - જે તે ગુણો વડે પૂર્ણ નથી, તે પિતાની પ્રશંસા તે ફેકટ ફૂલવું થાય; જે તે ગુણે જ કરી પૂરે છે, તે પિતાની પ્રશંસા કરવાની કંઈ જરૂર નથી. ‘કાવાર: - માહયાતિ” આચાર જ કયા કુળને છે તે કહી આપે છે. એ ન્યાયે પિતાની મેળે જ ગુણ પ્રગટ થશે. અનુવાદ:— ગુણગણથી નહિ પૂર્ણ તે, આત્મ-પ્રશંસા શીય ? પૂર્ણ ગુણીને જફૅર શી? કરે ગુણે કીર્તિ ય. 1 જ્ઞાનમંજરી -- નિર્ભયપણે સર્વપરભાવના ત્યાગથી થાય છે અને સર્વ પરભાવેને ત્યાગ તે પરભાવમાં અનાત્મજ્ઞાન (પિતાપણું કે પિતાના નથી એવું જ્ઞાન) થવાથી થાય છે. તે માટે જે આત્માથી જુદું તે અનાત્મ, તેની શંસા એટલે કહેવું તેરૂપ અનાભશંસા-અષ્ટક કહેવાય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે; દ્રવ્યથી અનાત્મશંસન બે પ્રકારે છે; બાહ્ય અને અંતરંગ. ત્યાં બાહ્ય પણ લૌકિક અને લકત્તર એમ બે ભેદે છે દ્રવ્યથી લૌકિક બાહ્ય અનાત્મશંસન એટલે પિતાના ભેગ આદિ પ્રયજનને જેમાં અભાવ છે એવાં પરધન, પરઘર, પરસ્ત્રી આદિ મારાં Page #278 -------------------------------------------------------------------------- ________________ 18 અનાત્મશંસાષ્ટક 269 નથી ઈત્યાદિ આગ્રહરૂપ તે લૌકિક અને લેકેર બાહ્ય અનાત્મશંસન જેમ કે ધન, સ્વજન, શરીર આદિ વિનાશી હેવાથી, પરભવમાં સહાય કરનારાં નથી તેથી મારાં નથી એમ ગણવું. તથા દુઃખની ઉત્પત્તિરૂપ સ્વાર્થના સગાં એવાં સ્વજને સંબંધી પરપણું માની એકપણાનું ચિંતન ન કરવારૂપ અંતરંગ અનાત્મસન દ્રવ્યથી જાણવું. વળી ભાવથી કુશાસ્ત્ર અનુસાર મેક્ષની અભિલાષાપૂર્વક દુર્ગુણોને ત્યાગ તે અશુદ્ધ અનાત્મશંસન છે અને શુદ્ધ તે સમ્યફદર્શનપૂર્વક તત્વના વિવેચનવાળાં સમ્યકજ્ઞાન વડે આત્માના સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર–સ્વકાલ–સ્વભાવથી ભિન્ન ઉપાધિકપણું બધુંય પરરૂપ છે, મારું નથી એવું યથાર્થ ભેદજ્ઞાન તે અનાભશંસન છે, તે કરવાથી તત્વજ્ઞાન થાય છે. તે પણ જ્યાં સુધી અનિષ્ટ અજીવ પદાર્થોમાં અને જીવ સાથે સંબંધવાળા કર્મ પુદ્ગલેમાં, તેના ફળમાં તથા તેને નિમિત્તે ઉત્પન્ન થયેલા અશુદ્ધ વિભાવ પરિણામમાં અનાત્મપણું મનાય છે ત્યાં સુધી તે વ્યવહાર નયે અનાભશંસા છે. અસત્ નિમિત્તને આધીન ચેતનાના વીર્યની પરિણતિ સહિત ભાવ ગરૂપ ચેતનાના વિકલ્પોમાં પરપણું માનવું તે જુસૂત્ર નયે અનાત્મશંસા છે. દ્રવ્ય ઔદયિક સદાચાર, સત્યભાષા, સત્યમનેયેગ આદિમાં સાધનરૂપ સંવરનાં અધ્યવસાયમાં, સત્ નિમિત્તને અવલંબતા પિતાના આત્માનાં પરિણામમાં પરપણું ગણવું તે શબ્દનયે અનાત્મશંસન છે. રૂપાતીત શુકલધ્યાન અને શૈલેશીકરણ આદિને પણ પરપણે ગણવા તે સમભિરૂઢ નયે અનાત્મશંસા છે. પિતાના આત્માના પારિણામિક ભાવરૂપ અનંતજ્ઞાન, અનંતદર્શનથી બીજું બધુંય Page #279 -------------------------------------------------------------------------- ________________ 270 જ્ઞાનમંજરી પર છે એવું એવંભૂત નયે અનાત્મશંસન છે. એ પ્રકારે અનાત્મપણું સર્વત્ર સમ્યફદૃષ્ટિને શ્રદ્ધાથી છે, મુનિઓને ભિન્ન કરવા પડે છે; ભિન્નરૂપે જિન ભગવાનને છે અને સર્વથા અભાવરૂપે સિદ્ધોને છે એમ વિરતિની શ્રદ્ધા વડે સ્થાપવા ગ્ય છે, તેમ કરવા ગ્ય છે; પરભાવનું કર્તાપણું, લેતાપણું, આશ્રયપણું, સંગીપણું ચેતનનું કાર્ય નથી એ સાધકને અવકાશ છે. આત્મા જ સામાયિક છે, સામાયિકના અર્થરૂપ છે, ઈત્યાદિ અહિતના વાક્યોને અનુસરનાર થવું. યેગશાસ્ત્રમાં વળી કહ્યું છે :-- अमूर्तस्य चिदानंद-रूपस्य परमात्मनः / निरंजनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवजितम् // 1 // इत्यजस्र स्मरन् योगी, तत्स्वरूपावलंबनः / तन्मयत्वमवाप्नोति, ग्राह्य-ग्राहकवजितम् / / 2 / / अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा / ध्यातृध्यानोभयाभावे ध्येयेनैकं यथा व्रजेत् // 3 / / सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् / आत्मा यदपृथक्त्वेन लीयते परमात्मनि / / 4 / / अलक्ष्यं लक्ष्यसंबंधात्स्थूलात्सूक्ष्म विचिन्तयेत् / सालंबाच्च निरालंबं विशुद्धं तत्त्वमञ्जसा / / 5 / / ભાવાર્થ :–અમૂર્ત (અરૂપી) ચિદાનંદરૂપ, નિરંજન, પરમાત્મા સિદ્ધનું ધ્યાન રૂપાતીત છે. 1 એમ નિરંતર સ્મરણ કરતે, તે સ્વરૂપના અવલંબનવાળે યેગી, ગ્રહણ કરનાર કે ગ્રહણ કરવા ગ્ય ભાવ રહિત બની તન્મયતા પામે છે. 2 Page #280 -------------------------------------------------------------------------- ________________ 18 અનાત્મશંસાષ્ટક 271 ધ્યાન કરતી ગેય) સાથી થાય છે. એવે ધ્યાન કરનાર અને ધ્યાન બને ભુલાઈ જાય અને ધ્યાન કરવા યોગ્ય ધ્યેય) સાથે એકતા પામે એવા પ્રકારે તે અનન્ય શરણ પામીને તેમાં લીન થાય છે. 3 આત્મા અભિન્ન ભાવે પરમાત્મામાં લીન થાય એ આ સમરસીભાવ છે, તેમાં એકાકાર થવું એમ જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. 4 સ્થૂલ લક્ષ્યના સંબંધ ઉપરથી સૂક્ષમ અલક્ષ્યનું ચિંતન કરવું, અને આલંબનવાળી દશા ઉપરથી નિરાલંબન દશા વિશુદ્ધ તત્વ પામવું એ યથાર્થ છે. 5 એમ આત્મસ્વરૂપનું ધ્યાન કરનાર સર્વ પરપદાર્થને અનાત્મરૂપ જાણે છે તે આત્મજ્ઞાની પોતાની પ્રશંસા કરતા નથી એમ હવે કહે છે : કેવળજ્ઞાન આદિ વડે તું પૂર્ણ નથી તે તારી આત્મસ્તુતિ–પિતાનાં વખાણ વ્યર્થ છે. નિર્ગુણી આત્માની પ્રશંસા શી કરવી ? પુદ્ગલની ઉપાધિથી થયેલા ગુણો છે એમ મૂઢ પુરુષે કહે છે, તેથી કંઈ પ્રશંસા થતી નથી. જે તે સમ્યક્રદર્શન, જ્ઞાન, ચારિત્ર, તરૂપ સાધન ગુણએ કે ક્ષાયિક જ્ઞાન-દર્શનચારિત્રરૂપ સિદ્ધ ગુણેએ પૂર્ણ હો તે શબ્દરૂપ આત્મપ્રશંસાની શી જરૂર છે? પ્રગટ કરેલા ગુણે પોતે જ જાહેર થાય છે. શેરડીના સાંઠા પરાળથી (ઘાસથી) ઢંકાયેલા ઘણે કાળ રહેતા નથી. એમ છે તે સ્વમુખે પિતાના ગુણેની પ્રશંસા શી કરવી ? 1 વળી વ્યવહારથી જણાવે છે :श्रेयोद्रुमस्य मूलानि, स्वोत्कर्षांभः प्रवाहतः / पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि ? // 2 // Page #281 -------------------------------------------------------------------------- ________________ 272 જ્ઞાનમંજરી ભાષાર્થ - કલ્યાણરૂપ વૃક્ષનાં મૂળરૂપ (પતે સુકૃત કર્યા હોય તે) પુણ્ય પિતાના ગુણના વાદરૂપ જળપ્રવાહથી પ્રગટ કરતાં (ઉઘાડાં કરતાં) શું (શ્રેયરૂપ વૃક્ષનું) ફળ પામીશ? કંઈ નહીં પામે. ગુ પુણ્ય જ ફળદાયક છે. “ઘર્મ ક્ષતિ વીર્તના” કહી બતાવવાથી ધર્મને નાશ થાય છે. અનુવાદ :-- શ્રેયત સુકૃતમૅળ, સ્વગુણવાદ જળ છે; મૂળ ઉઘાડે નહિ ટકે, તરુ-ફળ પછી ક્યાં શોધ? 2 જ્ઞાનમંજરી - હે ભલા માણસ ! કલ્યાણ વૃક્ષના પુણ્યરૂપ મૂળ, પિતાની બડાઈ હાંકવારૂપ પાણીના પ્રવાહથી ખુલ્લાં કરનાર તું શું ફળ પામશે? નહીં જ, જે ઝાડનું મૂળ ઉખેડ્યું તેને ફળ ક્યાંથી આવે ? 2 आलम्बिता हिताय स्युः परैः स्वगुणरश्मयः / अहो स्वयं गृहीतास्तु पातयन्ति भवोदधौ // 3 // ભાષાર્થ ––પિતાના ગુણરૂપી દોરડાંનું બીજા આલંબન લે તે હિત થાય, પરંતુ અહે! આશ્ચર્યની વાત છે કે પિતે પિતાના ગુણરૂપ દોરડાં રહ્યાં છે તે સંસાર સમુદ્રમાં પાડે. આત્મપ્રશંસારૂપી દર પિતે (ગ્રહ્યા) ગ્રહે તે બળે (બુડાવે); પર ગ્રહે તે તારે. એ આશ્ચર્ય. અનુવાદ:– સ્વગુણ-દેર ગ્રહ અન્યજન, કરે કદી કલ્યાણ પિતે અહો ! ગ્રહતા ફૂબે, ભદધિમાં જાણ 3 જ્ઞાનમંજરી :-- પિતાના ગુણરૂપી દેરનું બીજા આલંબન લે એટલે સ્મરણ ચિંતન વડે ગ્રહણ કરે તે હિત Page #282 -------------------------------------------------------------------------- ________________ 18 અનાત્મશંસાષ્ટક 273 થાય, પિતાને સુખ થાય. પણ આશ્ચર્ય છે કે સ્વગુણોને પિતે રહે છે તે પિતાને સંસાર-સમુદ્રમાં નાખી દે છે. પિતાના મુખે પિતાનાં ગુણનાં વખાણ કરવા એગ્ય નથી. 3 उच्चत्वदृष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् / पूर्वपुरुषसिंहेभ्यो, भृशं नीचत्व-भावनम् // 4 // ભાષાર્થ - ઉચ્ચપણની દૃષ્ટિ(નજર)ના દેષથી આવેલા સ્વાભિમાનરૂપ તાવનું શાંતિકર્મ (મટાડવાને ઉપાય), પૂર્વ પુરુષરૂપ સિંહથી અત્યંત નીચપણનું ભાવવું, એ છે. અનુવાદ - હું મોટો એ નજર જેવું લાગી તે અભિમાનતાવ-દવા “અતિ દીન હું, નહિ પૂર્વ નૃસિંહ સમાન. 4 જ્ઞાનમંજરી - અભ્યાસથી પ્રાપ્ત કરેલા જ્ઞાન, વિનય, પરૂપ ગુણથી અંતરમાં સળગેલા મહામહને ઉદયે આત્મામાં “હું ગુણવાન છું, “મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું , હું વિનય ગુણવાળે છું એવા ઉચ્ચપણની દ્રષ્ટિ(નજર)ના દોષથી ઊપજેલા સ્વાભિમાનરૂપ તાવને શાંત કરવાને ઉપાય એ છે કે અહંત આદિ પૂર્વ પુરુષરૂપ સિંહથી પિતાનું ન્યૂનપણું વિશેષ વિચારવું, ભાવવું, તે માનના ઉદયરૂપ તાવને નાશ કરનાર છે એમ જાણવું. धन्नो धन्नो वयरो सालिभद्दो य थूलभद्दो य / जेहिं विसयकसाया चत्तारत्ता गुणे नियए / અર્થ - ધન્ય છે ધનાભદ્રને, વાસ્વામીને, શાલિભદ્રને અને સ્થૂલિભદ્રને કે જેમણે વિષયકષાયે ત્યજ્યા અને આત્મગુણમાં આસક્ત થયા. 18 Page #283 -------------------------------------------------------------------------- ________________ 274 જ્ઞાનમંજરી ધન્ય છે તે પૂર્વ પુરુષને કે જેમણે આ ને વમી નાખ્યા અને જે અનાદિકાળથી ગવાતા પરભાવના સ્વાદની મીઠાશને તજે છે, તેમજ જે સદુઉપદેશથી જાણેલા સત્તાના સુખની ઈચ્છાથી, આત્મધર્મના શ્રવણસુખને અનુભવતાં ચક્રવર્તીની સંપત્તિને વિપત્તિ તુલ્ય માને છે; આત્મગુણેમાં આસક્ત મહાભાગ્યશાળી સ્થૂલિભદ્ર, અતિ આતુર અને રાગવાળી કેશાવેશ્યાની પ્રાર્થનાથી પણ અડેલ પરિણામવાળા રહ્યા તેમને ધન્ય છે. પરંતુ જો તે પણ પિતાના ગુણથી કુલાઈ જાય, સ્વગુણરૂપી દર ગ્રહણ કરે છે તે જ તેમને સંસારસમુદ્રમાં ગબડાવી દે છે એ આશ્ચર્ય છે. એવા ઉચ્ચપણની દ્રષ્ટિના દેષથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપ તાવ, પૂર્વપુરુષથી પિતાનું અત્યંત નીચપણું ભાવવાથી શાંત થઈ જાય છે. શરીરના રૂપ અને સૌંદર્ય, ગામ, બાગ, ધન આદિ પરપર્યાયે વડે થતું સ્વાભિમાન, ચિદાનંદઘન મહાત્માને શાનું હોય ? વિષયરૂપી વિષના ઉપાયને નકામા કુવિકપિ વડે હું તે ચિંતવું છું. કહ્યું છે કે - संतेवि कोवि उज्झई, कोवि असंतेवि अहिलसई भोए / चयइ परपच्चयेण वि दळू पभवेण जह जंबू / / ભાવાર્થ :- કેઈ તે છતા ભેગને ત્યાગે છે, કેઈ ભેગા ન હોવા છતાં પણ તેની અભિલાષા કર્યા કરે છે, આમ કેઈને ભેગ જોગવતાં છતાં ત્યાગ છે અને કેઈને ત્યાગમાં પણ ભાગ છે. દ્રષ્ટાંત તરીકે જંબુકુમાર પરણ્યા છતાં ત્યાગી હતા અને પ્રભાવ ચોરે રાજનો ત્યાગ કરેલ છતાં ભેગની અભિલાષાથી ધન આદિ પરિગ્રહ વધારતે હતેઈત્યાદિ ભાવના વડે સ્વદેષના વિચારથી સ્વાભિમાનરૂપ પરિણામ નિવારી શકાય છે. 4 , Page #284 -------------------------------------------------------------------------- ________________ 18 અનાત્મશંસાષ્ટક 275 शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः / उत्कर्षः परपर्यायश्चिदानंदघनस्य कः // 5 // ભાષાર્થ - શરીરનાં રૂપ અને સૌંદર્ય તથા ગામ, બાગ, ધન અને “આદિ શબ્દથી પુત્ર, પૌત્રાદિ સમૃદ્ધિ પરદ્રવ્યના ધર્મ છે તેનાથી જ્ઞાનાનંદે પૂર્ણ પુરુષને અતિશય અભિમાન શાનું થાય ? ન થાય. કેઈ પ્રાયે પારકે ધને ધનવંતપણું ન માને. અનુવાદ : શરીર-રૂપ–શોભાદિ કે, ગામ, બાગ, ધન સર્વ પરપર્યાયને કાયમ કરે ચિદાનંદઘન ગર્વ? 5 જ્ઞાનમંજરી - જ્ઞાન અને સુખથી ભરપૂર આત્માને સંગથી સંભવતા પુદ્દગલના વેગે ઊપજતા પરપર્યાનું અતિ અભિમાન કે ઉન્માદ ક્યાંથી હોય ? ઔદારિક આદિ શરીરે નાશવંત છે, રૂપ, સંસ્થાન, નિર્માણ તથા વર્ણ નામકર્મથી થયું છે; લાવણ્ય કે ચતુરાઈ પણ સૌભાગ્ય નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા વેદ આદિ મેહના ગે થાય છે. લેકને રહેવાના સ્થાનરૂપ ગામ, વન, ઉદ્યાન ભ્રમિરૂપ બાગ, તાજવાનાં માપનું કે ગણતરીના માપનું આદિ પ્રમાણવાળું ધન તેથી શે ગર્વ કરે? કારણ કે તે પર છે, કર્મબંધનું કારણ છે, સ્વસ્વરૂપમાં વિજ્ઞકર્તા છે. તેને સંગ નિંદવા ગ્ય જ છે તે પછી તેનું અભિમાન શું કરવું? ઉત્તરાધ્યયનમાં કહ્યું છે :धणेण किं धम्मधुराहिगारे सयणेण वा कामगुणेहिं चेव / समणा भविस्सामो गुणोहधारी, बहिं विहारा अभिगम्मभिक्खं / / अध्ययन 14-17 Page #285 -------------------------------------------------------------------------- ________________ 276 જ્ઞાનમંજરી न तस्स दुक्खं विभजंतिणाइओ, न मित्तवग्गानसुआ न बंधवा / इक्कोसयं पच्चणु होइ दुक्खं कत्तारमेव अणुजायकम्मं / / અધ્યયન -22 ભાવાર્થ :- (ભૃગુપુરોહિતને તેના પુત્રો કહે છે) સાચા ધર્મની ધુરાના અધિકારમાં–સ્વજન ધન કે કામભેગેની કશી આવશ્યકતા હતી જ નથી. તે માટે તે અમે જગતમાં પ્રતિબંધ રહિત ફરનારા અને ભિક્ષા-જીવી બની ગુણના સમૂહને ધારણ કરનારા એવા સાધુ થઈશું. તે (કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા) દુ:ખમાં તેની જ્ઞાતિવાળા કે મિત્રો કે પુત્રો તેમજ બંધુઓ ભાગ પડાવી શક્તા નથી. કર્મ કરનાર જીવને સ્વયં તેનું દુ:ખ ભેગવવું પડે છે, કારણ કે કર્મ તે તેના કરનારને અનુસરે છે. માટે આત્મગુણોના આનંદમાં પરિણમેલા પુરુષોને કર્મ સુતા પ્રત્યાનમસાલ્વેન પર્યાવાડ પરિમાષિતાઃ | કાપવામોર મહામુને લદ્દા ભાષાર્થ - શુદ્ધ નયની ભાવનાથી દરેક આત્મા સરખા શુદ્ધ પર્યાયવાળા જ છે તેથી, અને અવિશુદ્ધ વિભાવ પર્યાયે તે તુચ્છપણને લીધે મહામુનિને (સર્વનય પરિણત સાધુને) અભિમાનનું કારણ ન થાય. અનુવાદ :- શુદ્ધ નયે સૌ સિદ્ધસમ, ભાવ્યે મદ નહિ હોય; તુચ્છ અશુદ્ધ પર્યાય, ત્યાં મુનિને મદ શે જેય. 6 Page #286 -------------------------------------------------------------------------- ________________ 18 અનાત્મશંસાષ્ટક 277. જ્ઞાનમંજરી -- તપાવેલા શ્રેષ્ઠ સેના સમાન આત્મસ્વરૂપને ગ્રહણ કરેલા નિગ્રંથ મહામુનિને સમ્યકજ્ઞાન ચારિત્ર ધ્યાન વડે પ્રગટ થયેલા શુદ્ધ આત્મ પર્યાને પણ અહંકાર કે મદ થતું નથી. કેમ નથી થતો? દરેક આત્માને શુદ્ધ નયથી ભાવતાં શુદ્ધ સ્વરૂપે સરખા છે તે મારામાં વિશેષ શું થયું ? જ્ઞાનાદિ ગુણે સર્વ આત્મામાં છે જ. સર્વની પાસે સાધારણ રૂપે હોય તેનું અભિમાન શું કરવું ? એવી ભાવનારૂપ અભિપ્રાયવાળે તે હોય છે. જ્ઞાન આદિ અનંત પર્યાયનું હોવાપણું સર્વ જીવોમાં સરખું છે તેથી સત્તાની અપેક્ષાએ સિદ્ધ અને સંસારી જીમાં ભેદ નથી. સંગરંગશાળામાં કહ્યું છે : नाणाइणंतगुणोववेयं अरूवमणहं च लोगपरिमाणं / कत्ताभोत्ता जीवं मन्नहु सिद्धाणतुल्लमिणं // ભાવાર્થ - જ્ઞાનાદિ અનંત ગુણે સહિત, અરૂપી, અવિનાશી, લેકપ્રમાણ પ્રદેશવાળે, કર્તા, ભક્તા આ જીવને સિદ્ધ સમાન માને. શ્રી પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ કહ્યું છે : નીવો પુનડિવો ન નરલ વદિય સમા” દ્રવ્યમાં રહેલી સમાનતા જેને છે એ જીવ ગુણરહિત નથી. તથા ઠાણુગમાં "g ગાથા” ઈત્યાદિ પાઠ હેવાથી સર્વ ઠેકાણે આત્માનું સરખાપણું છે, તે સગુણ (આત્મગુણ) પ્રગટે તેમાં અભિમાન શાનું કરવું ? ઇદ્રપણું આદિ ઔદાયિક અશુદ્ધ પર્યાયે તુચ્છ હેવાથી, દેષરૂપ હેવાથી ગુણની ઘાત કરનાર અને તત્ત્વજ્ઞાનમાં રમણતાની હાનિ કરનાર Page #287 -------------------------------------------------------------------------- ________________ 278 જ્ઞાનમંજરી હોવાથી, સેજે ચઢે તેવા રેગથી જાડું અંગ જણાય તેની પેઠે તેનું અભિમાન કરવા ગ્ય નથી. પુદ્દગલના જથ્થા શું કામના છે? પર ઉપાધિથી થતા સંસર્ગોથી ક્યારે મારે છૂટકો થશે ? એમ સંવેગ અને નિર્વેદરૂપે પરિણમેલા પુરુષને (અભિમાન) મદ થતું નથી. 6 ફરી આત્માને ઉપદેશ દે છે - क्षोभं गच्छन् समुद्रोऽपि स्वोत्कर्षपवनेरितः / गुणौघान् बुबुदीकृत्य विनाशयसि किं मुधा ? // 7 // ભાષાર્થ - મુદ્રા (સાધુવેશ) સહિત એટલે સમુદ્ર સાધુને પથ્ય તેથી સહિત પણ પિતાના અભિમાન રૂપ પવને કેમ ફેગટ વિનાશ કરે છે? જેમ સમુદ્રને પરપોટા કરી પાણીને નાશ કર ન ઘટે તેમ ઉત્તમ પુરુષને અભિમાન વડે પિતાના ગુણને નાશ કરે ન ઘટે. અનુવાદ - માન-પવન પ્રેરિત મુનિ-સમુદ્ર પણ લાયક ગુણગણ ફૌણ ફેકી દઈ, ફેગટ શું ફેલાય. 8 જ્ઞાનમંજરી - હે હંસ! નિજ આત્મતત્વરૂપ જળથી પરિપૂર્ણ સ્વરૂપમાનસના નિવાસને તું રસિક છે. સાધુના વેશરૂપ મુદ્રા સહિત (સમુદ્ર) હોવા છતાં અહંકારરૂપ પવનથી પ્રેરાઈ અધ્યવસાયે વડે ક્ષોભ પામતે, અભ્યાસથી પ્રાપ્ત કરેલા કૃતધર–ત્રતધર આદિ આમષષધિ આદિ લબ્ધિરૂપ ગુણસમૂહને પરપોટા કરીને વ્યર્થ કેમ વિનાશ કરે છે? પ્રાપ્ત ગુણથી ગંભીર થા; પિતાના ગુણે જે પિતાના Page #288 -------------------------------------------------------------------------- ________________ 18 અનાત્મશંસાષ્ટક 279 હિતનું કારણ છે તે ગુણે શું માનમાં આવી જઈ બીજાના આગળ તેનું પ્રદર્શન કરવામાં આવે તે તુચ્છ નથી થતા? માટે માન કરવા ગ્ય નથી. 7 निरपेक्षा-(अ)नवच्छिन्नानन्तचिन्मात्रमूर्तयः / योगिनो गलितोत्कर्षा-पकर्षानल्पकल्पनाः // 8 // ભાષાર્થ - અપેક્ષા રહિત, દેશના માપથી રહિત (ક્ષેત્રથી અમા૫), કાલના માપથી રહિત (અનંત), જ્ઞાનમાત્ર શરીરવાળા (ચારિત્રરૂપ કાયાવાળા) ગીશ્વર, પિતાની અધિકતા અને પરની હીનતા વિષેના ઘણા સંકલ્પ-વિકલ્પથી રહિત થયા હોય છે. અનુવાદ - મેટા-નાના તણું ઘણું, તજી કલ્પના તેહ. નિસ્પૃહી યેગી દોંપે, અમાપ અનંત ગુણગેહ. 8 જ્ઞાનમંજરી:-- યમ-નિયમ આદિ અષ્ટાંગ યોગના અભ્યાસથી ઉત્પન્ન થયેલ રત્નત્રયી સ્વરૂપ સ્વાગની પ્રાપ્તિ વાળા ગીઓ કેવા હોય છે તે કહે છે - અપેક્ષા રહિત, ક્ષેત્ર મર્યાદા રહિત અનંત જ્ઞાનમાત્રની મૂર્તિ સ્વરૂપ એટલે પરભાવને અનુસરતી ચેતના રહિત, નિર્મળ સ્વરૂપને અનુસરતા ચિંતનમાં પરિણમેલા, મદ કે દીનતાની વિકલ્પ જાળથી રહિત ભેગીઓ જ્ઞાનમાં પરિણમેલા, જ્ઞાનમાં જ મગ્ન રહે છે, તે જ તત્ત્વસાધનના જાણનાર, અનુભવનાર છે. માટે માનની ઘેલછાથી ઊપજતી પિતાની અધિકતા, મેટાઈ દૂર કરવા ગ્ય છે. 8 Page #289 -------------------------------------------------------------------------- ________________ 19 તત્તવૃષ્ટિ-અષ્ટક रूपे रूपवतीदृष्टिः दृष्ट्वा रूपं विमुह्यति / मज्जत्यात्मनि नीरूपे, तत्वदृष्टिस्त्वरूपिणी // 1 // ભાષાર્થ - રૂપવંત પુદ્ગલિક દ્રષ્ટિ પુદ્ગલને વિષે (રૂપે) રૂપને જોઈને મેહ પામે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ તે રૂપવતી નથી, તે રૂપરહિત આત્માને વિષે મગ્ન થાય છે. સરખે સરખાને વેગ હોવાથી અહીં વેગ-અલંકાર છે. 1 અનુવાદ:– ચર્મચક્ષુ રૃપ જોઈને, મેહ કરે રૂપમાંય; અરૂપ આત્મા જે ગ્રહે, તત્વદૃષ્ટિ છે ત્યાંય. 1 જ્ઞાનમંજરી - વિશેષ પ્રકારના ઉદયથી પુણ્યની પ્રગટતાના ભારે ભારે બનેલે, ક્ષયે પશમ આદિ પ્રગટેલા અનેક ગુણસમૂહ સહિત એકાંત તાત્ત્વિક વિકલ્પરૂપ કલપનાને લીધે અમહત્વવાળ છતાં પિતાની મહત્તા માનનાર તત્વજ્ઞાન રહિત સંસારી જીન સ્તવન(પ્રશંસા-ખુશામત)ના પૂરથી જેના કાન ભરાઈ ગયા છે એ જીવ તત્વદ્રષ્ટિ વિના પિતાના અત્યંત અભિમાનને ત્યાગ કરી શકતું નથી. તેથી તત્ત્વદ્રષ્ટિ કરવા ગ્ય છે. તત્વદ્રષ્ટિ એટલે તત્વ તે વસ્તુનું સ્વરૂપ, જીવમાં જીવપણું તે તવ, અનંત ચૈતન્ય સ્વરૂપ; અજીવમાં અચૈતન્ય સ્વરૂપ તે તત્વ, અવિપરીત સ્યાદ્વાદ પ્રમાણે Page #290 -------------------------------------------------------------------------- ________________ 281 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક જીવ આદિ પદાર્થનું સ્વરૂપ તે તત્વ. તેમાં પણ પિતાપિતાને સ્થાને ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને અજીવનું તત્ત્વપણું છે, તથાપિ હું આત્મા હેવાથી મારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અનંત આનંદ સ્વરૂપ, અસંખ્યય પ્રદેશ–અનંત જ્ઞાન આદિના પર્યાયરૂપ પરિણામિક ઉત્પાદ વ્યય ધ્રૌવ્યપણુંવાળું, ષટૂ ગુણરૂપે પરિણમેલા અગુરુલઘુ ગુણવંત, પરમાર્થે એકાંતિક, આત્યંતિક, સર્વોત્તમ અબાધિત, મોક્ષ સ્વરૂપ સ્વતત્વ છે તેમાં દ્રષ્ટિ એટલે દર્શન, શ્રદ્ધાથી જેવું અથવા તત્ત્વનું અવલોકનયથાર્થ જ્ઞાન સહિત શ્રદ્ધા, વૃષ્ટિ તે તત્વદૃષ્ટિ છે. નામ નિક્ષેપથી તે તે અનેક જણનાં નામ પાડી બોલાવીએ તેની પેઠે છે, સ્થાપના નિક્ષેપ મુદ્રા ન્યાસ આદિ અવલંબનવાળા સ્થિર ચિત્તવાળાની તે સંબંધી વિચારણું છે દ્રવ્ય નિક્ષેપે વિવેક જ્ઞાનવાળાને સંવેદન જ્ઞાન છે એમ કહેવું તે તત્તવૃષ્ટિ છે. ભાવ નિક્ષેપે અનુભવસ્વરૂપ સ્પર્શ જ્ઞાનમાં નિમગ્ન જેનું મન છે તેમનું સંવેદનજ્ઞાન તે તત્વદ્રષ્ટિ ખરી રીતે છે. સંવેદનજ્ઞાન ચાર નય પ્રમાણે અને છેલ્લા ત્રણ નય પ્રમાણે સ્પર્શજ્ઞાન સ્વરૂપ સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રની એકતારૂપ જે ધ્યાનની એકાગ્રતાથી કેવળજ્ઞાન થાય છે તે ઉત્સર્ગ માર્ગથી તત્વદૃષ્ટિ છે. સર્વ ઉપાયના સમૂહ વડે સ્વતત્વમાં દૃષ્ટિ કર્તવ્ય છે. તે અર્થે ઉપદેશ કરે છે : “રૂપવતી” એટલે પુદ્ગલ-અપુગલમય પુદ્દગલ સ્વરૂપને ગ્રહણ કરનારી દૃષ્ટિ –આંખ “રૂપ ત આદિ ભેદને જોઈને વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય રૂપમાં મેહ પામે છે; વળી રૂપરહિત જ્ઞાનરૂપવૃષ્ટિ–આત્માની ચૈતન્ય શક્તિ સ્વરૂપતત્વદૃષ્ટિ, વર્ણાદિરહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં મગ્ન Page #291 -------------------------------------------------------------------------- ________________ 282 જ્ઞાનમંજરી થાય છે, સ્વરૂપ લીન થાય છે. માટે અનાદિની બાહ્ય દ્રષ્ટિ દશા તજી સ્વરૂપના ઉપયોગમાં દૃષ્ટિ કરવા ગ્ય છે. 1 भ्रमवाटी बहिदृष्टिभ्रमच्छाया तदीक्षणम् / કાત્તdદદિg નાયા તે યુવાશયા રા ભાષાર્થ - બાહ્યદ્રષ્ટિ ભ્રમની વાડી છે, તેનું જેવું (તે બાહ્ય દૃષ્ટિને પ્રકાશ) વિપર્યા શક્તિ યુક્ત છાયા છે એટલે વિષ વૃક્ષની છાયા પણ વિષરૂપ હોય છે તેમ એ બાહ્યદ્રષ્ટિને પ્રકાશ ભસ્રરૂપ જાણ; પરંતુ ભ્રમ રહિત તત્વદૃષ્ટિવાળે તે સુખની ઈચ્છાએ એમાં (બ્રાંતિરૂ૫ છાયામાં) સુએ, રહે નહીં, બહિર્દ્રષ્ટિ પ્રકાશ ચંદ્રાસન્નના પ્રત્યય ન્યાયે ભ્રમ વિષ-તરુ છાંય છે. તેને વિશ્વાસ તેવા તત્વજ્ઞાની ન કરે, જે અંતર્દ્રષ્ટિ સુખપૂર્ણ છે. અનુવાદ :-- બહિષ્ટિ ભ્રમવાડ છે, બ્રછાયા વિષ તેજ તત્વદૃષ્ટિ ભ્રાંતિરહિત, કરે ને ત્યાં સુખસેજ. 2 જ્ઞાનમંજરી - ભ્રમથી ઉત્પન્ન થયેલી અને ભ્રાંતિનું કારણ એવી બાહ્યદૃષ્ટિ સંસારનું કારણ હેવાથી દૂર કરવા યોગ્ય છે; તત્વદૃષ્ટિ કલ્યાણકારી છે, અને ભ્રમની વાડીરૂપ નથી. “આ હું કરું છું, “હે ભવ્ય ! આ સારું, આ ખોટું કર્યું, આ કરવા ગ્ય છે' ઇત્યાદિ બાહ્ય ભાવના અવેલેકનરૂપ બાહ્યદ્રષ્ટિ ભ્રમવાડી છે, ભ્રમને રક્ષણ કરનાર વૃત્તિ છે, ભ્રમ રૂપ વિકલપ વધારનારી છે. બાહ્ય અવલોકનથી ઈષ્ટ અનિષ્ટપણ આદિના વિચારથી વિક૯૫-કલ્પના થયા કરે છે અને પરને Page #292 -------------------------------------------------------------------------- ________________ - મા ના કરી શકની વિસમ ચાના 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 283 અવકન કરવાથી વ્યાકુળ થયેલી સ્વતત્ત્વથી વિમુખ ચેતના પરને વિષે જ રમે છે. કહ્યું છે કે - "रागे दोसे रत्तो इट्टाणि?हिं भमसुहं पत्तो / कप्पेइ कप्पणाओ मज्झेयं अहंपि एयस्स // " ભાવાર્થ - રાગ દ્વેષમાં આસક્ત, ઈષ્ટ–અનિષ્ટપણું કરતે ભ્રાંતિરૂપ સુખમાં પડેલે જીવ “આ મારું છે, હું પણ એમને છું” એવી કલ્પનાઓ કર્યા કરે છે. - તે દ્રષ્ટિથી જેવું તે ભ્રમપ્રકાશ છે એટલે તેવું એકાંતિક આરેપિત જ્ઞાન તે શુભ મુદ્દગલના સંગમાં સુખનો આરોપ અને તેની અપ્રાપ્તિમાં કે અશુભની પ્રાપ્તિમાં દુઃખને આપ કરે છે, તે ભ્રમછાયા છે, તેમાં ભ્રાંતિવાળા જ રમે છે; વળી ભ્રાંતિરહિત તત્ત્વદ્રષ્ટિ–સ્યાદ્વાદ પ્રમાણ સ્વપર સ્વભાવ જેનારી યથાર્થ તત્વ પ્રત્યે જેની દ્રષ્ટિ છે એવા તત્વજ્ઞાની સ્વરૂપના અનુભવમાં આસક્તિવાળા સુખપ્રાપ્તિની ઈચ્છાથી ભ્રાંતિરૂપ છાયામાં સૂતા નથી. પરંતુ પૂર્વ કર્મના ઉદયે ત્યાં હોવા છતાં, તપાવેલા લેઢા ઉપર કે શિલા ઉપર પગ મૂકતાં જેમ ડરે, આ દુઃખ જ છે એમ જાણતાં નિવેંદવાળા જ રહે છે, તેથી છૂટવાને તલપાપડ થઈ રહે છે. કહ્યું છે કે : एए विसया इट्ठा, तत्तो विन्नूणमिच्छदिट्ठीणम् / विन्नाइयतत्ताणं दुहमूला दुहफला चेव // 1 // जह चम्मकरो चम्मस्स, गंधं नो णायइ फले लुद्धो / तह विसयासी जीवा, विसये दुक्खं न जाणन्ति // 2 // सम्मदिट्ठी जीवो तत्तरुई आयभावरमणपरा / विसये भुंजतो विहु, नो रज्जइ नो वि मज्जइ // 3 // Page #293 -------------------------------------------------------------------------- ________________ 284 જ્ઞાનમંજરી ભાવાર્થ –આ વિષયે ઇષ્ટ છે એવી મિથ્યાવૃષ્ટિઓની સમજ છે અને તત્વજ્ઞાનીઓને તે તે વિષયે દુઃખનું મૂળ અને દુઃખરૂપ ફળ દેનાર જ ભાસે છે. 1 જેમ ચમાર ચામડાની ગંધ, તેના ફળને લેભ લાગવાથી ગણતું નથી, તેમ વિષયેની આશાવાળા જ વિષયમાં રહેલાં દુઃખ દેખતા નથી કે લેખતા નથી. 2 સમ્યક દ્રષ્ટિ જીવ આત્મભાવમાં રમણતા કરનાર તત્વજ્ઞાની છે તે વિષય ભોગવતાં છતાં તેમાં રાજી થતું નથી કે મગ્ન બની જતો નથી. 3 માટે બાહ્ય આલંબન ઉપર આધાર રાખતી ચેતના દૂર કરવા ગ્ય છે અને સ્વરૂપ—અવલંબનવાળી ચેતના કરવા ગ્ય છે. 2 ग्रामारामादि मोहाय यद् दृष्टं बाह्यया दृशा / तत्वदृष्ट्या तदेवान्तर-नीतं वैराग्यसंपदे // 3 // ભાષાર્થ :- બાહ્યદ્રષ્ટિએ કરીને ગામ, ઉદ્યાન આદિ સુંદર બાહ્ય પદાર્થ સમૂહમાંથી જે દેખવાથી મેહ થાય છે તે જ ગામ આદિ તત્વદ્રષ્ટિએ જોતાં આત્મા તે જ આરામ (બાગ) એમ આત્મા પ્રત્યે ઉતારવાથી વૈરાગ્યની સંપદા પ્રગટે છે. અનુવાદ - નગર, બાગ આદિ દવે, બાહ્યદ્રષ્ટિથી મહ; તત્વદ્રષ્ટિએ તે દૌઠે, વૈરાગ્ય અંતર રહ. 3 જ્ઞાનમંજરી - બાહ્યદ્રષ્ટિથી જે ગામ, બાગ આદિ દેખાય છે ત્યાં મેહ થાય છે, અહંભાવ, મમત્વભાવ વધે છે Page #294 -------------------------------------------------------------------------- ________________ 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 285 તે જ ગ્રામ આદિ સ્વપરના ભેદ કૃત્રિમ–અકૃત્રિમના વિકલ્પને હણનારી તત્ત્વદ્રષ્ટિ વડે આત્મ-ઉપયોગમાં લાવતાં ઉદાસીનતાની સંપદા વધે છે. ઉદાહરણ - જ્ઞાનચરણમાં પ્રધાન, ભવ્ય જીને શ્રુતરહસ્યને પાર પમાડનાર એક આચાર્ય અનેક શ્રમણગણથી વીંટાયેલા એક ગામથી બીજે ગામ વિહાર કરે છે; શ્રમણ સંઘને વાચનાદિ સ્વાધ્યાય વડે પિષે છે, પંચ સમિતિગુપ્તિથી યુક્ત માર્ગે ગમન કરે છે, અનિત્યાદિ ભાવનાની વાત ચાલે છે, ત્યાં એક વન આવ્યું જે અનેક લતાઓથી લીલું દેખાય છે, જ્યાં લીલા પક્ષીઓનાં માળા દેખાય છે. એ તપવનની પુષ્પ ફળની સમૃદ્ધિ જોઈને તે આચાર્ય મહારાજ નિગ્રંથિને કહે છે - હે નિગ્રંથ આ વન જુઓ. આ પાંદડાં, ફૂલ, ગુચ્છ, ફળ જે ચેતન લક્ષણવાળાં છે તે અનંત શક્તિને આવરીને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમેહ, મિથ્યાત્વમેહ અને અંતરાયના ઉદયે દીન, હીન, દુઃખી સ્થિતિમાં એકેન્દ્રિયપણું પામી કંપે છે. સદા બળવાનથી હણાતા, દુભાતા, રક્ષણરહિત, અશરણ, વારંવાર જન્મ-મરણથી પીડાતા અહો ! અનુકંપા કરવા યોગ્ય છે. તેના ઉપર કેણ કરુણા આણે છે? બિચારા મન, કાન અને આંખ રહિત છે એમ બેલીને સંવેગ ભાવના પ્રગટ કરી આગળ ચાલે છે. તે નિગ્રંથ પણ જ્ઞાનાવરણ આદિ બંધનાં કારણે પ્રતિ અરુચિ દુગચ્છા ઊપજાવતા ચાલ્યા. आया आयं हणइ, आयं गुणे संत एवि धंसे / इमइ विसये रम्मे चयईं नाणाइ गुणभावे // Page #295 -------------------------------------------------------------------------- ________________ 286 જ્ઞાનમંજરી અરેરે ! આત્મા આત્માને હણે છે, જ્ઞાનાદિ ગુણ ભાવને તજે છે અને આ વિષયમાં રમે છે. તે આત્માના છતાં ગુણેને નાશ કરે છે.” એમ વિચાર કરતાં જાય છે તેવામાં અનેક સુસ્વરવાળાં વાજાંના સૂરથી, વિવાહ આદિ ઉત્સથી અને મૂઢજનેને રમણીય લાગતી દેવાંગના જેવી સ્ત્રીઓથી સુશોભિત એક નગર આવ્યું. ત્યારે આચાર્ય શ્રમણસંઘને કહે છે - હે નિગ્રંથ ! આજે આ નગરમાં મેહરૂપ લૂંટારાઓએ ધાડ પાડી છે, તેથી આ લેકે કેવા ઊછળે છે ! ભવથી ઉગ પામેલા આપણે જેવાને આ નગરમાં પ્રવેશ કરે ઉચિત નથી. કેઈ ત્યાં જતા નહીં, લભ વિદ્યાથી બંધાયેલા લોકે દયા ખાવા જેવા છે; મોહ મદિરાથી ગાંડા થયેલા લેકે ઉપદેશને પાત્ર નથી, માટે આગળ ચાલે.” તેથી સાધુઓએ કહ્યું :- “ઠીક કહ્યું, ઘણું સારું હોય પણ વિષયને પ્રાપ્ત થયેલું ક્ષેત્ર મેહનું કારણ છે, ત્યાં જવા ગ્ય નથી. વૈરાગ્ય સહિત વિહાર કરવા ગ્ય છે.” એમ આત્મસુખમાં સ્થિતને ગામ નગર આદિ વૈરાગ્યનાં કારણ છે. 3. बाह्यदृष्टेः सुधासार-घटिता भाति संदरी / तत्त्वदृष्टेस्तु साक्षात्सा विण्मत्र पिठरोदरी // 4 // ભાષાર્થ –બાહ્યદ્રષ્ટિને સ્ત્રી અમૃતને સારથી ઘડી હોય તેવી ભાસે છે, તત્વદ્રષ્ટિને તે તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા, મૂત્ર ને હાડની હાંડલીરૂપ ઉદરવાળી જણાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 287 અનુવાદ; બાહ્ય દૃષ્ટિને સુંદરી, અમૃતમય દેખાય; તત્વવૃષ્ટિએ હાડકા, મળ-મૂત્રખાણ જણાય. 4 જ્ઞાનમંજરી - સંસારમાં આસક્ત બાહ્યદ્રષ્ટિને સ્ત્રી અમૃતમય જ લાગે છે, તેને માટે ધન કમાય છે અને મેહયુક્ત મુંજરાજ આદિ ઘણય રાજાઓ પ્રાણ તજે છે પણ નિર્મળ આનંદવાળા આત્માના સ્વરૂપનું અવેલેકન કરવામાં કુશળ તત્વદૃષ્ટિને તે સ્ત્રી વિષ્ટા, મૂત્ર અને હાડકાંના વાસણ જેવી ભાસે છે. કહ્યું છે કે : रसासृग्मांसमेदोऽस्थि-मज्जाशुक्रांत्र वर्चसाम् / अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कुतः / / 1 / / वंचकत्वं नृशंसत्वं चंचलत्वं कुशीलता / इति नैसर्गिका दोषा यासां तासू रमेत कः // 2 // भवस्य बीजं नरक-द्वारमार्गस्य दीपिका / शुचां कंदः कलेर्मूलं दुःखानां खानिरंगना // 3 // अन्यशास्त्रेऽपि कान्ताकनकसूत्रेण वेष्टितं सकलं जगत् / तासु तेषु विरक्तो यो, द्विभुजः परमेश्वरः // 1 // ભાવાર્થ - લાળ, લેહી, માંસ, ચરબી, હાડકાં, હાડકાંની વચમાં રહેલે રસ (મજજા), વીર્ય અને વિષ્ટારૂપ અપવિત્ર વસ્તુઓનું સ્થાન કાયા છે, તે તેમાં પવિત્રતા ક્યાંથી હોય? 1 'ઠગવું, કૂરતા, ચંચળપણું, દુરાચારીપણું એ જેમના સ્વાભાવિક દે છે તે સ્ત્રીઓ સાથે કેણ રમે? 2 Page #297 -------------------------------------------------------------------------- ________________ 288 જ્ઞાનમંજરી સંસારનું બીજ, નરકના દરવાજાને માર્ગ દેખાડનાર દવે (બત્તી), શેકનું મૂળ, કંકાસનું મૂળ અને દુઃખની ખાણ સ્ત્રી છે. 3 પર શાસ્ત્રમાં પણ કહ્યું છે - સ્ત્રી અને સુવર્ણથી આખું જગત બંધાયું છે, તે બને પ્રત્યે વૈરાગ્યવંત છે તે બે ભુજાવાળે પરમેશ્વર (ચતુર્ભુજ) છે. 1 તત્ત્વજ્ઞને મેહનું કારણ હોવાથી ભવના બીજરૂપ નારી ભાસે છે. 4 વળી ઉપદેશ કરે છે ? लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यग / तत्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् // 5 // ભાષાર્થ –બાહ્યદ્રષ્ટિ (વાળા જી) શરીરને સૌદર્યની લહેરથી પવિત્ર દેખે છે, તત્વદશી તે દેહને કાગડા અને કૂતરાનું ભક્ષ્ય તથા કરમિયાના સમૂહથી ભરપૂર (ખદબદતું) દેખે છે. અનુવાદ:-- બાહ્યદ્રષ્ટિ દેખે શુચિ (ભલું), શરીર સુંદર તેજ; કૃમિમય, કાગ કૂતરાં ભખે, તત્ત્વષ્ટિ મન લે જ. 5 જ્ઞાનમંજરી -- બાહ્યદ્રષ્ટિ એટલે લૌકિક દ્રષ્ટિવાળા શરીરને સૌંદર્ય લહરીથી પવિત્ર દેખે છે; સમ્યકજ્ઞાની તત્વદ્રષ્ટિ તે તેને કાગડા કૂતરાનું ભક્ષ્ય અને કીડામય જ દેખે છે. કહ્યું છે : नवस्रोतः स्रवद्विस्ररसनिस्यदपिच्छले / देहेऽपि शौच-संकल्पो, महन्मोहविजूंभितम् // Page #298 -------------------------------------------------------------------------- ________________ 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 289 | ભાવાર્થ - નવ દ્વારથી વહેતા, ગંધાતા રસથી ખરડાયેલા દેહમાં પણ પવિત્રતાને સંકલ્પ કરે એ મહામેહની ચેષ્ટા છે. માટે કર્મરૂપ ઉપાધિથી ઊપજેલું શરીર બંધનું કારણ હોવાથી અહિતરૂપ છે, તેમાં રાગ ન કરે એ જ ઉત્તમ છે. 5 गजाश्वर्भूपभवनं विस्मयाय बहिर्दशः / तत्रांश्वेभवनात्कोऽपि मेदस्तत्वदृशस्तु न // 6 // ભાષાર્થ –-બાહ્યદ્રષ્ટિને હાથી-ઘેડા સહિત રાજમંદિર આશ્ચર્ય પમાડે છે, ત્યાં તત્ત્વદૃષ્ટિને તે તે (રાજમંદિર)માં અને હાથી-ઘડાને વનમાં કઈ ભેદ (અંતર) જણાતું નથી. પુદ્ગલના વિકાસમાં તત્ત્વદૃષ્ટિને ચમત્કાર ક્યાંય જણાતું નથી. અનુવાદ :-- રાજભવન આશ્ચર્યપ, બાહ્યદૃષ્ટિને હોય; ગજ-ઘેડાના વન સમું, તત્તવૃષ્ટિ તે જોય. 6 જ્ઞાનમંજરી:–બાહ્યદ્રષ્ટિ જીવને રાજમહેલ હાથી– ઘેડાવાળે જઈને આશ્ચર્ય લાગે છે. તત્વજ્ઞાનીને તે રાજમહેલ હાથી-ઘેડાનાં વનસ્થળે કરતાં કઈ રીતે જુદો જણાતે નથી. અનંત જ્ઞાનના આનંદમાં તન્મય થયેલા આત્માનુભવમાં આસક્ત મહાત્માને વન શહેર સમાન જણાય છે. 6 भस्मना केशलोचेन, वपुर्धतमलेन वा / महान्तं बाह्यदृग्वेत्ति, चित्साम्राज्येन तत्ववित् / / 7 / / ભાષાર્થ - બાહ્યદ્રષ્ટિ, ડિલે રાખ ચોળવાથી, કેશ (ચ) ઉપાડવાથી અથવા શરીર ઉપર મેલ જામી ગયેલે હોવાથી આ મહાત્મા છે એમ ઓળખે છે; તત્ત્વદ્રષ્ટિ 19 Page #299 -------------------------------------------------------------------------- ________________ 290 જ્ઞાનમંજરી (આત્મજ્ઞાની) તે જ્ઞાનની પ્રભુતાએ કરીને મહંત છે એમ જાણે છે. અનુવાદ :કેશ લેચ કે મલિન તન, ડિલ પર દેખી રાખ; મહંત બાહ્યદૃષ્ટિ ગણે, તત્વજ્ઞાન ગુરુ–સાખ. 8 જ્ઞાનમંજરી - બાહ્યદ્રષ્ટિ ભસ્મથી, કેશ-લેચથી કે શરીર ઉપર મેલ એકઠો થયે હોય તે ઉપરથી મહંતપણું, સાધુપણું કે આચાર્યપણું પારખે છે. મહાત્માપણાના સ્વરૂપથી અજાણ્યા હોવાથી તે ઉપરનાં ચિહ્નથી મહતપણું જાણે છે. તત્વજ્ઞાની અરૂપી એવા આત્માના સ્વરૂપને જાણ નાર તે જ્ઞાનની પૂર્ણતાથી, રત્નત્રયી (સમ્યફ દર્શન-જ્ઞાનચારિત્રની એકતા)નાં પરિણામથી, શુદ્ધ અખંડ આનંદના સાધનની પ્રવૃત્તિથી, સ્વગુણના પ્રગટપણાથી મહાત્માને ઓળખે છે, જાણે છે. ડિશક ગ્રંથમાં કહ્યું છે કે :बालः पश्यति लिग, मध्यमवृत्तिविचारयति वृत्तम् / आगमतत्त्वं तु बुधः परीक्षते सर्व यत्नेन // ભાવાર્થ - અજ્ઞાની જીવ બાહ્ય વેશને જુએ છે, મધ્યમ દશાને પુરૂષ તેના ચારિત્રને વિચાર કરે છે; પરંતુ જ્ઞાની પુરુષ સર્વ પ્રકારના યત વડે તેના આગમતત્વ (શ્રત જ્ઞાનના રહસ્ય)ની પરીક્ષા કરે છે. “ઉત્તરાધ્યયન” શાસ્ત્રમાં પણ કહ્યું છે - नवि मुंडि एण समणो, न ॐकारेण बंभणो / . न मुणी रन्नवासेण, कुसचीरेण न तावसो / / 1 / / Page #300 -------------------------------------------------------------------------- ________________ 29 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 291 समयाए समणो होइ, बंभचेरेण बंभणो / नाणेण य मुणी होइ, तवसा होइ तावसो // 2 // ભાવાર્થ - બેડા માથાથી શ્રમણ થવાતું નથી, કાર બેલવાથી બ્રાહ્મણ થવાતું નથી, વનમાં વસવાથી મુનિ થવાતું નથી, દાભનાં વસ્ત્રથી તાપસ થવાતું નથી. 1 સમતાથી શ્રમણ થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય, જ્ઞાનથી મુનિ થવાય અને તપથી તાપસ થવાય. 2 આત્મા સામાયિક છે ઇત્યાદિ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભાગવતી સૂત્ર) અંગમાં જણાવ્યું છે. તેથી આત્મજ્ઞાનમાં રમણતા, સ્થિરતા સહિત અનુભવમાં લીન થયેલા દીનતા રહિત મુનિઓ હોય છે. 7 न विकाराय विश्वस्यो-पकारायैव निर्मिताः / स्फुरत्कारुण्यपीयूष-वृष्टयस्तत्त्वदृष्टयः // 8 // ભાષાર્થ :- તવદ્રષ્ટિ (આત્મજ્ઞાની) પુરુષે વિકારને કાજે ઉત્પન્ન થયા નથી, તે શા માટે ? વિશ્વ ઉપકારને જ કાજે જમ્યા છે, સકુરતા કૃપાવંતપણારૂપ અમૃતની વૃષ્ટિ વિશ્વમાં તે કરે છે. અનુવાદ :- કરુણા અમીવૃષ્ટિ ભર્યા, તત્તવૃષ્ટિ જગમાંય, પરોપકાર કાજે જીવે, કરે વિકાર ન ક્યાંય. 8 જ્ઞાનમંજરી - આચાર્યો અને ગુરુઓ પાસેથી ગ્રહણ (સમજવાની) અને આસેવના (પાળવાની) શિક્ષા ગ્રહણ કરી, પાઠક મુનિઓ દ્વારા સૂમ આગમ-રહસ્યના શિક્ષણ વડે જે તત્વદૃષ્ટિ પુરુષ થયા છે, તે રાગદ્વેષરૂપ Page #301 -------------------------------------------------------------------------- ________________ 292 જ્ઞાનમંજરી ઉપાધિની વૃદ્ધિ અર્થ એટલે વિકાર અર્થે થયા નથી, પરંતુ ત્રિભુવનને ઉપદેશના દાનથી શુદ્ધ તત્વની પ્રાપ્તિ આદિ ઉપકાર કરવા માટે થયા છે. ભાવના :- જેમ અનાદિ મિથ્યાત્વ અને અવિરતિથી ઘેરાયેલા જીવોના અમે માર્ગદર્શક છીએ, તેમ બીજા પણ યથાર્થ ભાવનામાં કુશળ છે ઉપકારક થશે, માટે એને શ્રતનું રહસ્ય શીખવવા ગ્ય છે. “વિધિપ્રપામાં કહ્યું છે : निज्जामउ भवणवत्तारण सधम्मजाणवत्तमि / मोक्खपह-सत्थवाहो अन्नाणंधाणं चक्खु य / / 1 / / अत्ताणाणं ताणं नाहो अनाहाणभव्वसत्ताणं / तेणं पुण्ण सप्पुरिस गुरुअगच्छभारे नियुत्तोऽसि / / 2 / / ભાવાર્થ :-- ઘરની પેઠે રક્ષા કરનાર, ધર્મરૂપી વહાણની પેઠે તારનાર, મેક્ષમાર્ગમાં સાર્થવાહ (સથવારે, સંઘ) સમાન અને અજ્ઞાનથી અંધ થયેલાની આંખ સમાન; 1 - જેને કેઈ બચાવનાર નથી તેના બચાવનાર, જે ભવ્ય અનાથ છે તેને નાથ હે પવિત્ર પુરુષ, એટલા માટે તને મોટા ગચ્છને ભાર સં છે, તને સર્વને નેતા સ્થાપે છે. 2 (ઉત્તરાધ્યયનના) બહુ શ્રુત અધ્યયનમાં કહ્યું છે :-- समुद्दगंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसगा / सुयस्स पुण्णो विउलस्स ताइणो, खवित्तुकम्मंगइमुत्तमंगया / ભાવાર્થ :-- સમુદ્ર સમાન ગંભીર, બુદ્ધિથી પરાભવ નહીં પામનારા, સંકટોથી ત્રાસ નહીં પામનારા, કામગોથી Page #302 -------------------------------------------------------------------------- ________________ 293 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક અનાસક્ત રહેનાર, યુથી પરિપૂર્ણ અને પ્રત્યેક પ્રાણીઓના રક્ષક મહાપુરુષે કર્મને નાશ કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. 31 એમ તત્વદ્રષ્ટિપણું હિતકારી છે, અનેક શાસ્ત્રના પરિશ્રમમાં બહુકૃતપણું નથી. નિશ્ચિત સમય (ભાવકૃત) જાણનાર બહુશ્રુત છે. “સંમતિ” પ્રકરણમાં કહ્યું છે : जो हेउवाय पक्खम्मि हेउ आगमे य आगमिओ / सो ससमयपण्णवओ सिद्धंत-विराहओ अन्नों // 45 / / અર્થ -- જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રવર્તે છે તે સ્વસમયસિદ્ધાંતને પ્રરૂપક-આરાધક છે અને બીજે સિદ્ધાંતનો વિરાધક છે. એ પ્રકારે નય અને પ્રમાણથી નિર્ણય કરેલાં સ્વ અને પર શાસ્ત્રોના સારવાળા, સ્વરૂપમાં વ્યાપેલા, મેહના વિસ્તારના રેકનાર તત્વદૃષ્ટિ પુરુષો કેવા હોય છે? ભવસમુદ્રને તારવા સમર્થ એવી ઉપકારી જેની કુરાયમાન કરુણારૂપ અમૃતની વૃષ્ટિ છે એટલે જગતના જનેને તારનાર કરુણારૂપી અમૃતને વસાવતા મહાપુરુષો હોય છે. તત્ત્વવિમુખ વિષયમાં આસક્ત કે કેવી રીતે આત્માને હણે છે? જિન ભગવાને કહેલાં શા હોવા છતાં, અને અનંત ગુણપર્યાયની સત્તાવાળે આત્મા હોવા છતાં, આત્મબ્રાંતિને લીધે તે સંસાર વનમાં ભમે છે. માટે ધર્મના રહસ્યને કહીએ છીએ કે ઉપકાર કરવામાં તત્પર તત્વજ્ઞાની મુનિ મહાત્માઓ સેવવાં ગ્ય છે. એમ બાહ્યદ્રષ્ટિપણું તજીને ભવ્ય જે અંતરંગ તત્ત્વને જાણવામાં રસવાળા બને. 8 માટે અમે ન મુનિ અંડ Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૦ સર્વસમૃદ્ધિ-અષ્ટક बाह्यदृष्टि प्रचारेषु मुद्रितेषु महात्मनः / / વાવમાસને પુરા: સર્વા: સમૃદ્ધ: સા. ભાષાર્થ –બાહ્યદ્રષ્ટિ (બહારની નજર)ના વિષયની પ્રવૃત્તિ બંધ કરવાથી મહાત્મા(જ્ઞાને મેટો છે આત્મા જેને)ને આત્મામાં જ પ્રગટ સઘળી સંપદાઓ (સમૃદ્ધિઓ) અનુભવે ભાસે છે. અનુવાદ - બાહ્યદ્રષ્ટિ થઈ બંધ ત્યાં, અંતરમાં જ જણાય; સ્પષ્ટ સર્વ સમૃદ્ધિ, મહાત્મા તે જ ગણાય. 1 જ્ઞાનમંજરી - સર્વ સમૃદ્ધિ એટલે બધી સંપદાઓ, તેમાં નામ સમૃદ્ધિ તે કહેવા પૂરતી જ છે–જીવ કે અજીવનું સમૃદ્ધિરૂપ નામનું સ્થાપના સમૃદ્ધિ શક્તિરૂપ છે, દ્રવ્ય સમૃદ્ધિ ધન ધાન્ય આદિરૂપ, ઈન્દ્ર કે ચક્રવર્તી આદિની સમૃદ્ધિ લૌકિક છે અને કેત્તર દ્રવ્ય સમૃદ્ધિ મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિરૂપ સમૃદ્ધિ છે. 'आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लमोसही चेव / ५संभिन्नसोय ६उज्जुमई सव्वोसहि चेव बोधव्वा / / 1 / / चारण आसीविस ' केवली य ''मणनाणि १२णोवपुव्वधरा। 'મરદ્યુત વાઘરા વહેવા વાવેવા ય ારા ભાવાર્થ - (1) અસાધ્ય સમસ્ત રોગને અભાવ કરનારી આમર્શ (સ્પર્શન) ઔષધિ—જે લબ્ધિધારી મુનિના Page #304 -------------------------------------------------------------------------- ________________ 20 સર્વસમૃદ્ધિ અષ્ટક 295 હસ્ત કે ચરણના સ્પર્શથી રગ નાશ પામે તે આમશૌષધિ. (2) વિપુષ-ઔષધિઃ જે મુનિના ચરણેદક (ચરણામૃત)થી અથવા મૂત્ર આદિના છાંટાથી રેગ નાશ પામે તે વિસહિ ઋદ્ધિ. (3) હવેલ ઔષધિ:- જે મહાત્માના કફના સ્પર્શથી રોગ નાશ પામે તે ખેલેસહિ. (4) જલ્ફઔષધિ - જે મુનિના સમસ્ત અંગ ઉપર થયેલે પરસેવે અને મેલ તેના ઉપર લાગેલી ધૂળ તે રોગને નાશ કરે તે જલ્લમોસહિ દ્ધિ. (5) સંભિન્ન શ્રેતૃત્વ -કોઈ મુનિને તાપવિશેષના બળથી સમસ્ત આત્મપ્રદેશમાં કાનની પેઠે સાંભળવાની શક્તિ પ્રગટી છે, તેથી બાર યેાજન લાંબા અને નવ યેાજન પહેળા વિસ્તારમાં રહેલા ચકવર્તીના સૈન્યમાં હાથી, ઘોડા, ઊંટ, ગધેડાં (ખશ્ચર), મનુષ્ય ઇત્યાદિકના અનેક પ્રકારના શબ્દ એક સાથે થતા હોય તે એકી વખતે ભિન્ન ભિન્ન શ્રવણ કરે તે સંભિન્ન શ્રોતૃત્વ-સંભિન્નસેય દ્ધિ છે. (6) ઉર્જસ્વલ મતિ ––તપ વિશેષના પ્રભાવે કઈ મુનિને અન્ય સામાન્ય અને ન હોય તેવા મતિજ્ઞાનાવરણીય, અને આંતરાયના પશમ તથા અંગોપાંગ નામ કર્મને લાભથી ઘણે દૂરથી રસને સ્વાદ લઈ શકે, બહુ દૂરથી જોઈ શકે, દૂરથી સ્પર્શને જાણે, બહુ દૂરથી સાંભળે, અને ઘણે દૂરથી ગંધ ગ્રહણ કરી શકે તે ઉજજુમઈ લબ્ધિ છે. (7) સવૌષધિ:- જેનાં અંગ તથા ઉપાંગ, નખ, દાંત, કેશ આદિને સ્પર્શ કરી આવેલા પવન આદિથી પણ સર્વ રોગ નાશ પામે તે સર્વ–ઔષધિ ઋદ્ધિ (સવૅસહિ) જાણવી. (8) ચારણ-ત્રદ્ધિ –નદી આદિના પાણી ઉપર જમીન પર ચાલે તેમ ચાલે, જમીનને અડ્યા વિના ચાર આંગળ ઊંચા ચાલે; તાંતણ ઉપર, પુષ્પ ઉપર, પાંદડા Page #305 -------------------------------------------------------------------------- ________________ 296 જ્ઞાનમંજરી ઉપર તેને કચર્યા વગર ચાલે, આકાશમાં સીધા ગમન કરે, અગ્નિશિખા ઉપર ચાલે, એમ અનેક પ્રકારની ચારણ કદ્ધિ છે. (9) આચાવિષ–સદ્ધિ - જેના મુખમાં પડેલું ઉત્કૃષ્ટ વિષ પણ નિવિષપણાને પામે તે આસ્યાવિષ ઋદ્ધિ અથવા જેના મુખથી નીકળેલાં વચનના શ્રવણથી ઝેર ચઢેલાનું ઝેર ઊતરી જાય, તે આસ્યાવિષ ઋદ્ધિ. બીજી આસ્થવિષા અદ્ધિ છે તેથી જે કઈ ઉત્કૃષ્ટ તપબળવાળો મુનિ ક્રોધ કરી કોઈને કહે “તું મારી જા', તે તે જ ક્ષણે મહાવિષ તેને વ્યાપી જાય અને મરી જાય તે આસ્થવિષા ઋદ્ધિ છે. (10) કેવલ જ્ઞાન ત્રાદ્ધિ :-સમસ્ત જ્ઞાનાવરણના અત્યંત ક્ષયથી લેકાલેકવર્તી સમસ્ત પદાર્થના ગુણપર્યાય ત્રિકાળ સંબંધી એક કાળમાં કમરહિત પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન ત્રાદ્ધિ જાણવી. (11) મન પર્યયજ્ઞાનત્રદ્ધિ - પિતાના મનમાં વા અન્ય અનેક જીવેના મનમાં ચિંતવન કરેલા પદાર્થ, ચિંતવન કરેલ અર્થ કે ચિંતવન કરી વિસ્મરણ થઈ ગયેલા મૂર્તિક પદાર્થને પ્રત્યક્ષ જાણે તે મણનાણિ ઋદ્ધિ (મન ૫ર્યય જ્ઞાની) છે. (12) મહારેહિણી આદિ પ્રાપ્ત થયેલી વિદ્યાદેવતા પોતપોતાનું રૂપ તથા સામર્થ્ય પ્રગટ કરે તે પણ જેનું ચારિત્ર ચલાયમાન ન થાય અને દશ પૂર્વરૂપ દુસ્તર સમુદ્રને પાર પામે તે દશ-પૂર્વિત્વ પ્રાપ્તિ તે ચતુર્દશ પૂર્વિત્વ ઋદ્ધિ છે. જેથી (13) અરિહંતપણું, (14) ચકવર્તીપણું, (15) બલદેવ પદવી કે (16) વાસુદેવ પદવી મળે છે તે તે નામવાળી બદ્ધિ કહેવાય છે. ઈત્યાદિ લબ્ધિઓ ઋદ્ધિઓ છે. તેમાં કેવલજ્ઞાનાદિ શક્તિ લેકોત્તર ભાવ ઋદ્ધિ છે. સમ=સમ્યફ પ્રકાર અને ઋદ્ધિ એટલે લબ્ધિ Page #306 -------------------------------------------------------------------------- ________________ 20 સર્વસમૃદ્ધિ અષ્ટક 297 વગેરે તે સમૃદ્ધિ. અહીં તે સાધનરૂપે નિરંતર આત્મતત્વરૂપ સંપદામાં મગ્ન થયેલા મહાત્માઓને તન્મયરૂપે અનુભવમાં આવવા યેગ્ય સમૃદ્ધિને અવસર છે. પ્રસ્થક (લાકડાનું દાણુ ભરવાનું મા૫) માટે લાકડું કાપવા જનાર પ્રસ્થક લેવા જઉં છું એમ કહે તે નૈગમ નય, તે દૃષ્ટાંતે તેના કારણ અને તેને યોગ્ય હોય તે વિષે તે કહેવાય છે તેમ તપ યેગીઓમાં આદ્ય ન જાણવા. તેના ગુણોમાં અપેક્ષાએ છેવટના ને જાણવા. પ્રથમ આત્મામાં સમૃદ્ધિની પૂર્ણતા જણાય છે તે પ્રકાર કહે છે. સવરૂપ, પરરૂપના ભેદજ્ઞાન પૂર્વક શુદ્ધ આત્માના અનુભવમાં લીન થયેલાને સર્વ સમૃદ્ધિએ પ્રગટ સ્વરૂપમધ્યે આત્મામાં જ ભાસે છે. જેમકે સ્વરૂપના આનંદમય હું છું; નિર્મલ, અખંડ, સર્વ પ્રકાશક જ્ઞાનવાળો હું છું; ઇદ્ર આદિની ઋદ્ધિઓ તે ઉપચારિક છે, અક્ષય, અનંત પર્યાયરૂપ સંપત્તિને હું પાત્ર છું, એમ સ્વસત્તાજ્ઞાનના ઉપગવાળાને પિતાના આત્મામાં સર્વ ઋદ્ધિઓ ભાસે છે. કેવા થાય ત્યારે ? વિષયમાં વર્તતી દ્રષ્ટિના વિસ્તારને રોધ થાય ત્યારે. ઇંદ્ધિના (વિષયના) વિસ્તારથી ચપળ ઉપગ જેને છે તેને કર્મરૂપી મેલનાં પડેથી ઢંકાઈ ગયેલી આત્મસંપત્તિ જણાતી નથી. તેથી ઉપગને બહાર પ્રવર્તાવ રેગ્ય નથી. 1 समाधि दनं धैर्य दंभोलि: समता शची / ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः // 2 // ભાષાર્થ –ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણેના એક જ ભાવરૂપ સમાધિ જેનું નંદનવન છે; પરીષહ-પર્વતની પાંખે Page #307 -------------------------------------------------------------------------- ________________ 298 જ્ઞાનમંજરી જ લમી સમાન થતા રોયની નદનવન છેદનાર ધીરપણું જ જેનું વજ છે; મધ્યસ્થ પરિણતિરૂપ સમતા જ જેની ઇંદ્રાણી છે, સ્વરૂપને બેધ (જ્ઞાન) તે જ મોટું વિમાન છેઃ આવી ઇંદ્રની લક્ષમી મુનિને છે. અનુવાદ :-- સમાધિ નંદનવન ગણે, વૈર્યવા, મુનિ ઇંદ્ર; સમતા ઇંદ્રાણી ભલી, જ્ઞાન વિમાન અતીન્દ્ર. 2 જ્ઞાનમંજરી - સ્વરૂપજ્ઞાનના અનુભવમાં લીન સાધુને ઇંદ્રની લક્ષ્મી સમાન શભા હોય છે. પવિત્ર રત્નત્રયના ધારક મુનિરૂપ ઇંદ્રને ધ્યાન ધ્યાતા ધ્યેયની એકતાથી નિર્વિકલ્પ આનંદરૂપ સમાધિ જ નંદનવન છે. ઇંદ્રને નંદનવનમાં કીડા કરવાથી સુખ થાય છે, તેમ સાધુને સમાધિની કડા સુખ આપે છે, તેમાં પણ એક કીડા ઉપાધિરૂપ છે તે એક આત્મા સંબંધી છે એ કઈ મેટો ભેદ તેમાં છે, તે અધ્યાત્મભાવનાથી સમજી શકાય તેમ છે. વીર્યનું અડેલપણું એટલે ઔદયિક ભાવે ક્ષોભ ન પામ તે ધૈર્ય, એ જ વજ છે. વળી ઈષ્ટ-અનિષ્ટ સંગેમાં રાગ-દ્વેષ ન કર, કાંકરા કે ચિંતામણિ આદિરૂપે પરિણમેલાં બધાં પુદ્ગલે છે, ભક્તિ ભાવવાળા કે ભક્તિ વિનાના બધાં જીવે છે; મારાથી તે સર્વ ભિન્ન છે, મારું કોઈ નથી, તેમના પ્રત્યે રાગ-દ્વેષ પરિણતિ શી કરવી? એમ વિચારી સમપરિણતિ રાખવી તે સમતા જ (ધર્મ-પત્ની) ઈંદ્રાણી છે. સ્વ અને પરભાવને યથાર્થ ઓળખવારૂપ જ્ઞાન તે જ સર્વ જણાવનારું મહાવિમાન છે ઇત્યાદિ પરિવારવાળા મુનિ સમાન ભાસે છે. ગશાસ્ત્રમાં કહ્યું છે : Page #308 -------------------------------------------------------------------------- ________________ 20 સર્વસમૃદ્ધિ-અષ્ટક 299 पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं भूतम् / यद्यात्मन्यात्मज्ञानमात्रमेनत्समाहितम् // 1 // श्रयते सुवर्णभावं, सिद्धि रसस्पर्शतो यथा लोहम् / आत्मध्यानादात्मा, परमात्मत्वं तथाऽऽप्नोति // 2 / / ભાવાર્થ - જ્ઞાની પુરુષોને અવ્યયપદ યત કર્યા વિના (સહજ) પ્રાપ્ત થયું છે, જે આત્મામાં આત્મજ્ઞાન માત્ર રહે તે તેમાં બધું સમાય છે, અંગીકાર થઈ જાય છે. 1 જેમ લેઢાને સિદ્ધિરસના સ્પર્શથી સુવર્ણપણની પ્રાપ્તિ થાય છે, તેમ આત્મા આત્મધ્યાનથી પરમાત્મપણાને પામે છે. 2 विस्तारित क्रियाज्ञान-चमच्छरो निवारयन् / मोहम्लेच्छमहावृष्टिं चक्रवर्ती न किं मुनिः ? // 3 // ભાષાર્થ - વેગ પરિણતિરૂપ ક્રિયા અને ઉપયોગ પરિણતિરૂપ જ્ઞાન તે બન્ને (જ્ઞાન-ક્રિયા) રૂપ ચર્મરત અને છત્રરત જેણે વિસ્તાર્યા છે, તેથી મેહરૂપ ઉત્તર ખંડના યવનેએ જેલા પ્રેરેલા) મિથ્યાત્વરૂપ દેએ કરેલી કુવાસનારૂપ મટી વૃષ્ટિને નિવારતા મુનિ શું ચક્રવર્તી નથી? અનુવાદ:– ચર્મ-છત્ર રતો સમે, જ્ઞાન-ક્રિયા વિસ્તાર; મેહ-પ્લેચ્છ-વૃષ્ટિ જીતે, મુનિ ચક્રીસમ ધાર. 3 જ્ઞાનમંજરી - સમસ્ત આસવથી વિરામ પામેલા મુનિ દ્રવ્ય અને ભાવ સંવરને લીધે શું ચકવતી નથી? છે જ, કેવા મુનિ ? જેમણે જ્ઞાન અને ક્રિયારૂપ ચર્મરત અને છત્રરતને વિસ્તાર્યા છે એટલે સત્ ક્રિયામાં ઉદ્યમવંત છે અને સમ્યકજ્ઞાન-ઉપયેગવંત છે. ઉત્તરખંડ આદિના ઑછેથી Page #309 -------------------------------------------------------------------------- ________________ 300 જ્ઞાનમંજરી પ્રેરાયેલા દેએ કરેલી મહાવૃષ્ટિની પેઠે મેહથી પ્રેરાયેલા મિથ્યાત્વે કુવાસના ફેલાવી છે તેને જેણે પોતાના શુદ્ધ સમ્યક્દર્શનથી કુવાસનાઓનો સમૂહ નિવારી દીધા છે એવા મુનિ ભાવ-ચકવતી સમાન ભાસે છે. 3 नवब्रह्मसुधाकुण्ड-निष्ठाधिष्ठायको मुनिः / नागलोकेशवद्भाति क्षमा रक्षन् प्रयत्नतः // 4 // ભાષાર્થ - નવ બ્રહ્મરૂપ અમૃત કુંડની સ્થિતિને સ્વામી, સાધુ નાગકના સ્વામી(શેષનાગ)ની પેઠે યતથી ક્ષમા (ક્ષમા=મુનિગુણ કે પૃથ્વી)ને ધારણ કરતે શોભે છે. અનુવાદ :- નવ બ્રહ્મ-અમકુંડના, અધિષ્ઠાતા મુનિરાજ, શેષનાગ સમ શેભતા, ક્ષમા ધરતા શિરતાજ. 4 જ્ઞાનમંજરી - જેણે ભેદજ્ઞાનથી ગ્રહણ કર્યું છે આત્મધ્યાન એવા મુનિ નાગ લેકના નાથ, ઉરગપતિ (શેષનાગ) સમાન શોભે છે. શું કરતાં ? ક્ષમા=પૃથ્વી અથવા ક્રોધ દૂર કરવારૂપ જે પરિણામ ક્ષમા કહેવાય છે તેને ધારણ કરતા. શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે એમ કહેવાય છે તે લેક-ઉપચાર છે, કારણ કે રતપ્રભા આદિ ભૂમિઓ કેઈએ ધારણ કરેલી નથી પરંતુ મહત્વ જણાવવા અથવા સામર્થ્ય દર્શાવવા ઉપમા આપી છે. (પૃથ્વીને ઊંચકી રાખવા માટે જેટલું બળ જોઈએ તેથી વિશેષ બળ ક્ષમા ધારણ કરવામાં જોઈએ, તે હોય તે મુનિપણને ભાર ઊપડે.) વળી મુનિ કેવા છે? નવું (અપૂર્વ) જે બ્રહ્મજ્ઞાન તે જ અમૃતને કુંડ છે તેની સ્થિતિના સ્વામી મુનિ છે. એટલે તત્વજ્ઞાનરૂપ Page #310 -------------------------------------------------------------------------- ________________ 20 સર્વસમૃદ્ધિ-અષ્ટક 301 અમૃતકુંડની સ્થિરતાના રક્ષક મુનિ છે. 4 मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभस्थितः / शोभते विरतिज्ञप्ति-गङ्गागौरीयुतः शिवः // 5 // - ભાષાર્થ - સાધુ, અધ્યાત્મરૂપ કૈલાશ ઉપર સદ્દ અસદુ નિર્ણય એટલે વિવેકરૂપ બળદ ઉપર બેઠેલે તથા ચારિત્રકલા (વિરતિ) અને જ્ઞાનકલારૂપ ગંગા અને ગૌરી (ભાગીરથી અને પાર્વતી) સહિત શિવ સમાન શોભે છે. અનુવાદ :- અધ્યાત્મ-કૈલાસે વસે વિવેક પિ િજાણ વિદ્યા વિરતિ ગંગા ઉમા મહાદેવ મુનિ માન. 5 || જ્ઞાનમંજરી ––અહીં ત્રણ લેકમાં મહાદેવ, કૃષ્ણ અને બ્રહ્માની ઉપચારિક ઉપમા આપી છે. કૈલાસને શોભાવનાર, કે સૃષ્ટિને સર્જનાર કે ગંગાની ઉત્પત્તિનું સ્થાન કોઈ તે વ્યક્તિએ નથી પરંતુ તે લેક્તિ છે. તેથી શ્લેષ અલંકાર માટે માત્ર વાક્ય પદ્ધતિ છે, સત્ય નથી. તત્ત્વજ્ઞાની મુનિ, આત્મ-સ્વરૂપની એકતા(અધ્યાત્મ)રૂપ કૈલાસ નામના સભાસ્થાનમાં, સ્વપરના વિવેકરૂપ પિઠિયા ઉપર બેઠેલા, આસવની નિવૃત્તિ કરનાર ચારિત્રકા (વિરતિ) અને શુદ્ધ ઉપગ કે જ્ઞાનકલા (જ્ઞપ્તિ) જ જાણે ગંગા (શિવના માથા ઉપર વિરાજની ભાગીરથીની ધારા) અને ગૌરી (પાર્વતી) સાથે હોય તેમ ઉપચારથી શિવ (રુદ્ર=મહાદેવ) સમાન શોભે છે; અથવા શિવ એટલે ઉપદ્રવ રહિત કલ્યાણ(મોક્ષ)રૂપ શેલે છે. રુદ્ર(મહાદેવ)નું વિદ્યાધરપણે ગંગા સહિત હોવું વિક્રિયા કાળે પાર્વતીને મનને રાજી કરવા પૂરતું જાણવું. પ Page #311 -------------------------------------------------------------------------- ________________ 302 જ્ઞાનમંજરી ज्ञानदर्शनचन्द्रार्क-नेत्रस्य नरकच्छिदः / सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः // 6 // ભાષા :- સામાન્ય બાધ (દર્શન) અને વિશેષ બધ(જ્ઞાન)રૂપ ચંદ્ર અને સૂર્ય એ જેનાં લેચન છે તથા નરકાસુરના છેદનાર છે (નરક ગતિને છેદનાર સમ્યગી નરક ગતિ ન બાંધે) અને સુખસાગરમાં મગ્ન છે એવા યેગને કૃષ્ણથી શું ઓછું છે? કાંઈ ઓછું નથી. અનુવાદ - દર્શન–જ્ઞાન ઉપગ તે, રવિ-શશિ–નેત્ર સમાન; નરકાસુર રિપુ કૃષ્ણ સમ, સુખ સાગર મુનિ માન. 6 જ્ઞાનમંજરી - રત્નત્રયરૂપે પરિણમેલા યેગી કૃષ્ણથી શું ન્યૂન છે? જરાય નહીં. કેવા ગી? સામાન્ય-વિશેષ સ્વરૂપ વસ્તુના વિશેષ સ્વરૂપને બેધ(જ્ઞાન) અને સામાન્યવિશેષ સ્વરૂપ વસ્તુના સામાન્ય સ્વરૂપને બેધ (દર્શન) તે જ જેનાં ચંદ્ર-સૂર્યરૂપ નેત્રો છે એવા વિરાટ ભગવાન સમાન મુનિ છે. ચંદ્ર-સૂર્ય જેનાં નેત્રો છે એવા હરિ (વિરાટ ભગવાન) તે લોકપ્તિ (લોકોમાં કહેવાય) છે. વળી કેવા યોગી છે? નરક નામનાં (નરકાસુર) શત્રુને છેદી નાખનાર હરિ સમાન, નરકગતિ નિવારનારા મુનિ છે; “સુખસાગરમાં મગ્ન’ મુનિ ઇંદ્રિયેથી ઉત્પન્ન થતા સુખલાલાના સમુદ્રમાં મગ્ન કૃષ્ણ જેવા છે, જેગીનું સુખ સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્રસમાધિથી થયેલું છે, તે સુખના સાગરમાં મગ્ન, આધ્યાત્મિક સુખ પરિણામના ભાજન સાધુ કેનાથી ઊતરતા છે? કઈથી નહીં. 6 Page #312 -------------------------------------------------------------------------- ________________ 303 20 સર્વસમૃદ્ધિ-અષ્ટક या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी / મુ. પાનપેક્ષાગાદિત્તોડધિજા IIણા ભાષાર્થ - જે બ્રહ્માની સુષ્ટિ (રચના) છે, તે બાહ્ય પ્રપંચ (ઈદ્રિય) ગોચર અને બાહ્ય કારણની અપેક્ષાને અવલંબે છે; મુનિની અંતરંગ ગુણની રચના (સૃષ્ટિ) પરની અપેક્ષા રહિત છે, માટે બ્રહ્માની સૃષ્ટિ (બ્રહ્મરચના)થી અધિક છે. ઉપમાનથી ઉપમેય અધિક છે. અનુવાદ:-- બાહ્ય સૃષ્ટિ બ્રહ્માની જે, બાહ્ય હેતુ આધીન અંતર્ગુણ સૃષ્ટિ ભલી, મુનિની તે સ્વાધીન. 7 જ્ઞાનમંજરી :-- બ્રહ્માની બાહ્ય સૃષ્ટિની રચના લેક્તિરૂપ અસત્ય છે, વળી બાહ્ય અથવા અપેક્ષાનું અવલંબન કરનાર છે. સ્વરૂપસાધનની સિદ્ધિમાં મગ્ન મુનિની સૃષ્ટિ આત્મામાં વ્યાપેલા ગુણેની રચના છે એટલે ગુણને પ્રગટાવવાની પ્રવૃત્તિરૂપ પરિણતિમય છે. તે બાહ્ય ભાવથી અધિક છે. ગુણ સૃષ્ટિ કેવી છે? પરની અપેક્ષા વિનાની એટલે પરાશ્રયરૂપ અવલંબન રહિત અને સ્વરૂપ અવલંબન મય એ ગુણ રચના (સૃષ્ટિ) છે. તે સર્વથી ચઢિયાતી છે. 7 रत्नस्त्रिभिः पवित्रा या स्रोतोभिरिव जाह्नवी / सिद्धयोगस्य साऽप्यहत्पदवी न दवीयसी // 8 // ભાષાર્થ –પવિત્ર ગંગા નદી ત્રણ પ્રવાહ વડે પ્રાપ્ત થવી જેમ દૂર નથી તેમ રનવયરૂપ પ્રવાહે વડે પવિત્ર અરિહંતની પદવી સિદ્ધ ગીને પ્રાપ્ત થવી અતિ દૂર નથી. કારણ કે સિદ્ધગીને તીર્થંકરનાં દર્શન થાય છે એમ કહ્યું છે - Page #313 -------------------------------------------------------------------------- ________________ 304 જ્ઞાનમંજરી गुरुभक्तिप्रभावेन तीर्थकृद्दर्शनं मतं / समापत्त्यादिभेदेन निर्वाण निबंधनम् / / 64 // .. યોગદૃષ્ટિ સમુચ્ચય-હરિભદ્ર | ભાવાર્થ - ગુરુ-ભક્તિના સામર્થ્યથી, તેથી પ્રાપ્ત કરેલા કર્મના ફળરૂપે, ભગવાનના દર્શન થાય છે એમ મહા પુરુષેએ માન્યું છે. કેવી રીતે? સમાપત્તિ ધ્યાનથી સ્પર્શના રૂપે. આદિ શબ્દથી તીર્થંકર નામ કર્મને બંધ થાય તેના ઉદયે તીર્થંકર પદ પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવું. તે અવશ્ય મેક્ષનું અચૂક કારણ છે. અનુવાદ : રત્નત્રયી પ્રવાહથી, જાહ્નવ સમું પવિત્ર અહંત્પદ પણ દૂર નહિ, સિદ્ધાર્ગોને ચિત્ત. 8 જ્ઞાનમંજરી અષ્ટાંગ યુગના સાધનમાં સિદ્ધ થયેલા સાધુને જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સ્વરૂપ, આઠ પ્રાતિહાર્યો (અતિશય જનિત વિભૂતિ) સહિત જગતને ધર્મ સંબંધી ઉપકાર કરનારી અહંત પદવી દૂર નથી. કેવી પદવી? સમ્યફ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ રત્નોથી પવિત્ર. કોના જેવી ? પ્રવાહ વડે ગંગા પવિત્ર છે તેવી. ત્રણે લેકમાં અદ્દભુત પરમાર્થ (આત્મા–પરમપદાર્થ) ને લાભ કરાવનાર હોવાથી અતિશયે સહિત અહંત પદવી, યથાર્થ માર્ગને પામેલા સાધક પુરુષને દૂર નથી, નિકટ જ છે. એમ ઉપાધિજન્ય બધુંય દૂર કરીને પિતાના રત્નત્રયની સાધના કરવા ગ્ય છે. તેથી સર્વ ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે. 8 Page #314 -------------------------------------------------------------------------- ________________ રન કર્મવિપાકચિંતન-અષ્ટક दुःखं प्राप्य न दीन: स्यात् सुखं प्राप्य न विस्मितः / मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् // 1 // ભાષાર્થ -- મુનિ દુ:ખ પામીને દીન (દયામણે) ન થાય, સુખ પામીને વિસ્મયવંત (કદી ન દીઠું હોય તેમ, આનંદમાં આવી જવા જે) ન થાય; પણ કર્મના શુભઅશુભ પરિણામને લીધે જગત પરાધીન છે એમ તે જાણે છે. અનુવાદ:– દુઃખ પામ દૈન ના થતા, સુખમાં નહીં મીઠાશ મુનિ સુખી, પરવશ બીજા, કર્મ-ઉદયના દાસ. 1 જ્ઞાનમંજરી - હવે નિગ્રંથપણના સાધનની ભાવના કરવા માટે સમતા પ્રાપ્ત કરવામાં કારણભૂત કર્મના ફળનું ચિંતન નામનું અષ્ટક કહેવા યોગ્ય અવસર આવ્યું છે તેથી કર્મ-વિપાક-ચિંતન અષ્ટક કહે છે. ત્યાં કર્મને અર્થ કહે છે : મિથ્યાત્વ આદિ કારણે વાળે જીવ જે કરે છે તે જ્ઞાનાવરણ આદિ કર્મ છે. પ્રત્યક્ષ–અનુમાન આદિ પ્રમાણથી જણાતાં નહીં હવાથી કર્મ પ્રત્યક્ષ નથી, કારણ કે તેનું અતીંદ્રિયપણું છે. અનુમાન પણ પ્રત્યક્ષને આધારે થતું હોવાથી કર્મ અનુ. માનથી પણ સાધી શકાતાં નથી. ધુમાડે આદિ લિંગ (હેતુ) વાળા રસોડા આદિ સ્થળે જવાથી અને (ધુમાડે હોય ત્યાં અગ્નિ હોય એવી વ્યાપ્તિને બદલે) જેમ અગ્નિ વિનાના -. 20 Page #315 -------------------------------------------------------------------------- ________________ 306 જ્ઞાનમંજરી પર્વતમાં “આ પર્વત અગ્નિવાળે છે. એવું જ્ઞાન તે આહાર્ય પ્રત્યક્ષ કહેવાય છે, તેમાં અનુમાનને સંભવ છે, પણ કર્મ માટે અનુમાન થઈ શકે તેવું લિંગ (હેતુ) નથી, તેથી કર્મ અનુમાનથી પણ જાણી શકાતાં નથી. ઉપમા તે પ્રત્યક્ષ સ્વભાવવાળી હોવાથી અને આગમ (શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં વાક્યો હોવાથી કર્મ નથી એમ અનેક યુક્તિઓના સમૂહને રજૂ કરનારને કહે છે “કર્મ પ્રત્યક્ષ છે.” કોને? સર્વસ ભગવંતને. અન્યને પણ કાર્યના અનુમાન ઉપરથી પ્રત્યક્ષ છે; સુખ-દુઃખને અનુભવ થાય છે તેમાં કર્મ કારણ છે. અંકુર દેખાય છે તે જમીનમાં બીજ પડેલું હોવું જોઈએ; એટલે કાર્યપણા ઉપરથી કારણનું અનુમાન થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જે તમને કર્મ પ્રત્યક્ષ કાર્ય દેખાય છે તે તે મને પ્રત્યક્ષ કેમ જણાતું નથી ? તેને ઉત્તર H જે એકને પ્રત્યક્ષ હોય તે બીજાને પ્રત્યક્ષ દેવું જોઈએ એ નિયમ નથી, સિંહ, સરભ આદિ બધા લેકેને પ્રત્યક્ષ નથી, તથાપિ કુશળ પુરુષે તેમને લેકમાં પ્રત્યક્ષ માને છે, એમ જ સર્વજ્ઞને પ્રત્યક્ષ જણાતાં જ્ઞાનાવરણાદિ કર્મ સર્વ લેકને જણાતાં સુખ દુઃખનું કારણ છે. અંકુરરૂપ કાર્ય જણાયાથી તેને બીજનું અનુમાન થાય છે. આ લેકમાં સુખ-દુઃખનું જે કારણ છે તે કર્મ જ છે; એમ વિચારતાં મતિમાં બેસવા ગ્ય છે. પરંતુ કોઈ પ્રશ્ન કરે છે કે માળા, ચંદન, સ્ત્રી, ઝેર, કાંટા એ સુખ-દુખનાં દેખાતાં જ કારણ છે, તે જે નથી દેખાતાં તેવાં કર્મને કારણરૂપ કલ્પવાની શી જરૂર છે? એ પ્રશ્ન અગ્ય છે, કારણ કે તમે બતાવેલાં કારણમાં વ્યભિચાર (સુખનાં કારણ સદા સુખરૂપ હતાં નથી કે દુઃખનાં Page #316 -------------------------------------------------------------------------- ________________ 21 કર્મવિપાકચિંતન-અષ્ટક 307 કારણ બધાને દુઃખરૂપ લાગતાં નથી) દેષ દેખાય છે. અહીં સરખાં ઈષ્ટ શબ્દાદિ વિષય સુખનાં સાધન પામેલા ઓમાં, તેમજ અનિષ્ટ વિષયેનાં સાધને જેમને સરખી રીતે મળ્યાં છે તેવા જેમાં સુખ-દુઃખના અનુભવમાં તારતમ્યતા (ચઢતા ઊતરતી ક્રમ) જેવામાં આવે છે, (સરખે અનુભવ થતું નથી.) અદૃષ્ટ (કર્મ) હેતુ સિવાય તેમ બને નહીં. શ્રી વિશેષ આવશ્યક’માં અન્ય અનુમાન જણાવ્યું છે - किरियाफलभावाओ, दाणाईणं फलं किसीए व्व / तं च दाणाई फलं, मणप्पसायाइ जई बुद्धी // 1 // किरिया सामान्नाओ, जं फलमस्सावि तं मयं कम्मं / तस्स परिणामस्वं सुखदुक्खफलं जओ भुज्जो // 2 // ભાવાર્થ:- ખેતીમાં દાણું પ્રારબ્બાનુસાર પાકે છે (સરખી મહેનત કરવા છતાં), તેમ સરખી ક્રિયા કરવા છતાં ભાવ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. તેમજ ચિત્ત પ્રસન્નતા આદિ જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે દાનાદિનું ફળ મળે છે. 1 સામાન્ય (સરખી) ક્રિયા હેવા છતાં શુભાશુભ ભાવ પ્રમાણે તેનું કર્મ-ઉપાર્જન થાય છે અને તે પુણ્ય-પાપરૂપ કર્મનાં પરિણામરૂપ સુખ-દુઃખ ફળ ભેગવાય છે. 2 ઈત્યાદિ અગ્નિભૂતિવાદ સ્થળે જાણવું. ચાર નિક્ષેપમાં નામ અને સ્થાપના સુગમ છે; દ્રવ્ય કર્મ - કર્મવર્ગણરૂપે આવેલાં પુગલે બંધાતાં કે બંધાયેલાં સત્તામાં રહેલાં અથવા જે કર્મના ઉદયરૂપ નિમિત્તથી તે બંધાયાં તે પણ દ્રવ્યકર્મ છે. ભાવથી કર્મ તે કર્મ સિદ્ધાંતની Page #317 -------------------------------------------------------------------------- ________________ 308 જ્ઞાનમંજરી અપેક્ષાએ જ્ઞાનાવરણાદિ કર્મ ઉદયમાં આવી ગુણને રોકવારૂપ પિતાનું કાર્ય કરે છે, તે છે. નૈગમનેયે કર્મ તે મિથ્યાત્વ આદિ કર્મબંધનાં કારણ મેળવી આપનાર પાખંડીઓને પરિચય, તેમની પ્રશંસા આદિ, સંગ્રહનકે કર્મબંધને માટે ચેગ્યતાવાળા જીવ અને પુદ્ગલો વ્યવહારનયે ગ્રહણ થતી વણને સમૂહ, અને પ્રાણાતિપાત આદિ ઋજુસૂત્રનયે બંધના કારણરૂપે પરિણમેલાં અને સત્તામાં રહેલાં કર્મનાં દળિયાં, શબ્દનયથી ચલ, ઉદીરણું આદિ પૂર્વક ઉદયમાં આવેલાં દળિયાં; સમભિરૂઢનયે જ્ઞાનાદિ અનંત ગુણેમાંથી જે વડે જે ગુણ રોકાય છે તે તેનું આવરણ કે કર્મ છે અને એવંભૂતનકે કર્મનું પિતાનું કર્તાપણું, પિતાનું ગ્રાહકપણું, પિતાનું વેદકપણું, પિતામાં વ્યાપવાપણું અને સ્વકર્મ રૂ૫ પિતાનું કાર્ય કરવાની પ્રવૃત્તિ તે કર્મ છે. પણ સિદ્ધસેન આચાર્ય કહે છે : “કર્મનું કર્તાપણું શબ્દયે છેવેદકતા અને વ્યાપકતા સમભિરૂઢનયે છે, અને ગુણને આવરણ કરવાપણું એવંભૂત નયે છે.” ઇત્યાદિ વિચાર કર્તવ્ય છે. તેમાં ફળ આપવા તૈયાર થયેલા શુભ કે અશુભ કર્મના ઉદય વખતે મધ્યસ્થતા રાખવા યોગ્ય છે, તે માટે ઉપદેશ કરે છે - તત્ત્વરસિક મુનિ અશાતા આદિ આબે દીન ન બને. કરેલાં કર્મ ભેગવતાં દીનતા શા કામની ? બાંધતી વખતે અવિચારથી વર્તતાં આવું ફળ આવ્યું છે. વળી પુત્ર આદિ કે રાજ્ય અધિકાર આદિ પ્રાપ્ત થયે છકી ન જાય, આત્મગુણને આવરણ કરનાર, ઉદય વખતે મીઠાં લાગતાં કર્મમાં શું રાચવાયેગ્ય છે? શુભ-અશુભ કર્મના ઉદયને આધીન Page #318 -------------------------------------------------------------------------- ________________ 21 કર્મવિપાકચિતન-અષ્ટક 309 આખું જગત છે, તત્વજ્ઞાની આખા જગતને કર્માધીને જાણ કર્મના ફળ તરફ દ્રષ્ટિ નહીં દેતાં, તત્વસાધન માટે પુરુષાર્થ કરે છે. 1 येषां भ्रभङ्गमात्रेण भज्यन्ते पर्वता अपि / तैरहो कर्मवैषम्ये, भूपैभिक्षाऽपि नाप्यते // 2 // ભાષાર્થ - જેમના આંખના મચકારા માત્રથી ડુંગરા પણ ભાગી જાય એવા બળવંત રાજાઓને પણ અહો ! કર્મના વિષમણ(કઠણાઈ)ને જેગે ભિક્ષા પણ મળતી નથી, એ આશ્ચર્ય છે. અનુવાદ - જેના મચકારે અહો ! પર્વત પણ તૂટી જાય; તેવા ભૂપ ભૂખ્યા મરે, કર્મ વિષમ સમજાય. 2 જ્ઞાનમંજરી - જે પુરુષની ભમ્મર ફરકતાં (કટાક્ષ દ્રષ્ટિ થતાં) પહાડ પણ તૂટી જતા, તેવા રાજાઓને કઠિન કર્મના ઉદયે, દુઃખી અવસ્થામાં ભીખ પણ મળતી નથી એવી શુભ-અશુભ કર્મના ફળની વિચિત્રતા છે. 2 जातिचातुर्यहीनोऽपि कर्मण्यभ्युदयावहे / क्षणाद्रकोऽपि राजा स्यात् छत्रच्छन्नदिगंतरः॥३॥ ભાષાર્થ - જાતિ અને ચતુરાઈથી હણે (રહિત) પણ કર્મને અભ્યદય (ચઢતી) થવાથી ક્ષણ એકમાં રાંક પણ નંદ આદિની પેઠે છત્રે કરીને દિશામંડળને જેણે છાયું છે એ રાજા થાય. Page #319 -------------------------------------------------------------------------- ________________ 310 જ્ઞાનમંજરી અનુવાદ :- ઉચ્ચ જાતિ, ચતુરાઈ વિણ, રંક રાય ઝટ થાય; છત્ર છાઈ સૌ દિશા, સુકર્મ-ઉદય દેખાય. 3 જ્ઞાનમંજરી - કઈ રંક ક્ષણમાત્રમાં શુભકર્મના ઉદયે રાજા થાય. કે રંક? જાતિ એટલે માતાના પક્ષ (સાળ)ની મહત્તા અને ચતુરાઈ (કુશળતા)થી રહિત છતાં પણ રાજા થાય છે. કે રાજા? જેના છત્ર નીચે બધી દિશાઓ છવાઈ જાય તેવે ચકવર્તી, જેની આજ્ઞા (આણ) કેઈ ન માને તેમ ન બને, એ બધું કર્મના ઉદયથી બને છે તેમાં આશ્ચર્ય નથી. કારણ કે સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્રરૂપ શુદ્ધ આત્મધર્મ દુર્લભ છે. 3 विषमा कर्मणः सृष्टिदृष्टा करभपृष्ठवत् / जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः // 4 // ભાષાર્થ - ઊંટની પીઠની પેઠે કર્મની રચના જાતિ આદિની ઉત્પત્તિનું વિષમપણું હોવાથી ક્યાંય સરખી દીઠી નથી. તે કર્મચનામાં મેગીને શાની રતિ (પ્રીતિ) હોય? ન હોય. પ્રશમરતિ'માં કહ્યું છે કે जातिकुलदेहविज्ञानायु-बलभोगभूतिवैषम्यम् / दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ? // ભાવાર્થ –જાતિ (માતાને પક્ષ), કુળ (પિતાને પક્ષ), દેહ, વિજ્ઞાન (કળા-આવડત), આયુષ્ય, બળ અને ભેગની ઉત્પત્તિ વિષે વિષમતા દેખીને સંસાર પરિભ્રમણમાં વિદ્વાનને મીઠાશ કેવી રીતે વર્તે? Page #320 -------------------------------------------------------------------------- ________________ 21 કર્મવિપાકચિતન-અષ્ટક 311 અનુવાદ :-- કર્મ-સૃષ્ટિ સરખી નહીં, ઊંટ-પીઠ સમાન કુળ-રૂપ-સંપદ્-ભેદ ત્યાં, શી રતિ?ર્ગો સુજાણ. 4 જ્ઞાનમંજરી :-કર્મની રચના ઊંટની પીઠ સમાન વિષમ (એક સરખી નહીં) જણાય છે કારણકે ઉચ્ચ નીચ જાતિ, કુલ, સંસ્થાન, વર્ણ, સ્વર, સંપત્તિ આદિ સંબંધી ઘણી વિષમતા જોવામાં આવે છે. શુભ ઉદયે ઐશ્વર્ય આદિ અવસર પર સંયેગથી ઉત્પન્ન થતા અનેક અશુદ્ધ અધ્યવસામાં રતત્રયમાં પરિણમેલા ગીને પ્રીતિ શાની હેય? ન હોય. કહ્યું છે કે : सुहजोगो रइहेऊ, असुहजोगो अरइ हेउत्ति / रागो वड्डइ तेणं अवरो दोसं विवड्ढेइ // 1 // सिवमग्गविग्घभूया, कम्मविवागा चरित्त बाहकरा / धीराणं समया तेहिं चायपरिणामओ हवइ // 2 // ભાવાર્થ -(1) શુભ ગ રતિનું કારણ અને અશુભ ગ અરતિનું કારણ કહેલ છે, એકથી રાગ વધે છે અને બીજાથી દેષ વધે છે. (2) કર્મનાં (શુભ-અશુભ) ફળ મોક્ષમાર્ગમાં વિજ્ઞ કરનાર તથા ચારિત્રમાં બાધ કરનાર છે, ધીર પુરુષને ત્યાં સમતા, ત્યાગ પરિણામ થાય છે. 4 કર્મ સ્વરૂપમાં મોક્ષમાર્ગને નાશ કરવાપણું છે તે દર્શાવે છે : आरूढाः प्रशमश्रेणि, श्रुतकेवलिनोऽपि च / भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा // 5 // Page #321 -------------------------------------------------------------------------- ________________ 312 જ્ઞાનમંજરી ભાષાર્થ - ઉપશમ શ્રેણિએ અગિયારમે ગુણસ્થાને ચઢેલા જીને અને ચૌદ પૂર્વના જાણ શ્રુતકેવળીને પણ દુષ્ટ કર્મ અહો ! અનંત સંસારમાં ભમાવે છે. અનુવાદ :- ઉપશમ શ્રેણીથી પડે, વળી શ્રત-કેવળી જીવ; ભમે અનંત સંસાર; હા ! કર્મ દુષ્ટ અતીવ. 5 જ્ઞાનમંજરી - કેટલાક મુનિઓ નિશ્ચયરતત્રયરૂપ પરિણામથી તીવ્ર ઉપશમભાવે પ્રાપ્ત કરેલાં સાધનવાળા અપૂર્વ કરણના બળથી ઉપશમ ચારિત્રની પરિણતિરૂપ શ્રેણિએ ચઢેલા, સર્વથા મેહના ઉદયથી રહિત થયેલા અને પૂર્વધારી શ્રુતકેવળી જીવ પણ સત્તામાં રહેલા ઉદય અવસ્થા ગ્ય મેહકર્મથી અથવા આયુષ્યકર્મને અંત આવવાથી ત્યાંથી પડી, અહિ અનંત સંસાર–ચારે ગતિઓમાં ભમે છે. માટે ચેતનાને કર્મને આધીન કરવા ગ્ય નથી; કર્મને ઉદય વખતે પિતાના ક્ષયે પશમસ્વરૂપને અનુસરનારી ચેતના બનાવી તેનું રક્ષણ કરવા ગ્ય છે. કર્મને ઉદય કંઈ પાડી નાખનાર નવું કર્મ બંધાવામાં કારણ નથી, પરંતુ પોતાની ચેતના અને વીર્ય મેહના ઉદયને અનુસરવાથી કારણપણાની પરિણતિને લીધે બંધ થાય છે. તેથી કારણપણું જ વારવા ગ્ય છે. તે કોઈ પ્રશ્ન કરે છે કે આત્મશક્તિના અપ્રવર્તવાથી પરથી જ કર્મનું કરવાપણું ગણવું જોઈએ. તેને ઉત્તર કહે છે કે શક્તિ ન પ્રવર્તે તે કર્મનું કરવાપણું ન બને. તેથી પ્રેરણા જ કારણ છે. પરંતુ મિથ્યાત્વ આદિ કારણેના ઉદયથી સમ્યક્ત્વ આદિ ગુણે ઢંકાઈ ગયા છે, વળી ચેતના વીર્ય દાન આદિક્ષા Page #322 -------------------------------------------------------------------------- ________________ 21 કર્મવિપાકચિતન-અષ્ટક 313 પથમિક, દુર્વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન અને પરમાં રમણતા તે નવાં કર્મ બંધાવાનું કારણ બને છે માટે અશુદ્ધપણે પરિણમેલી આત્માની પરિણતિ નવાં કર્મનું કારણ છે. દ્રષ્ટાંત તરીકે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને તે અશુદ્ધ ક્ષયે પશમ મોટે ભાગે હેવાથી તીવ્ર બંધ શક્તિ છે ઈત્યાદિ વિચારવું. કહ્યું છે કે - “ઝા હું માÉ, cq વેu gવસો પો” ઇત્યાદિ. ભાવાર્થ - આત્મા કર્મો કરે છે અને પરવશ બનીને આત્મા તે કર્મો ભેગવે છે. તેમજ “ભગવતી “પ્રજ્ઞાપના આદિમાં કહ્યું છે :"अत्तकडा कम्मा बंधंति नो परकडा अप्पवगाढा नाप्या નવતા” ભાવાર્થ - પિતાનાં કરેલા કર્મ પિતાને ગાઢ બાંધે છે, પરનાં કરેલાં આપણને કંઈ બાંધતાં નથી. “ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે, “સત્તા વિસ્તા ય સુખ ય દુખ " ઇત્યાદિ. ભાવાર્થ - સુખ અને દુઃખને કર્તા, ભક્તા કે તેથી મુક્ત થનાર પિતાને આત્મા છે. વળી આચારાંગમાં કહ્યું છે: “આથા સાજ” ઈત્યાદિ. ભાવાર્થ - કર્મ બંધનથી સર્વથા મુક્ત થનાર અને તેથી જ સર્વપદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પુરુષોને આ સાક્ષાત્ અનુભવ છે. ઇત્યાદિ પિતે સમજી લેવું. શ્રેણિથી પડવા સંબંધીના અધિકારમાં આવશ્યક-નિર્યુક્તિ'માં કહ્યું છે - उवसामं उवणीया, गुणमहया जिणचरित्तसरिसंपि / पडिवायंति कसाया कि पुण सेसे सरागत्थे // 1 // जइ उवसंतकसाओ लहइ अणंतं पुणोवि पडिवायं / न हु भे वीससियव्वं थोवेवि कसायसेसंमि // 2 // –ોવું વ–થોવું, જિ-થોä સાથ–થોડં ચ | न ह भे वीससियव्वं थोपि हु तं बहु होइ / / 3 / / Page #323 -------------------------------------------------------------------------- ________________ 314 જ્ઞાનમંજરી दासत्तं देइ रिणं अइरा मरणं वणो विसप्पंतो / सव्वस्स दाहमग्गी दिति कसाया भवमणंता // 4 // ભાવાર્થ - ઉપશાંત મેહ અગિયારમા ગુણસ્થાનકે આવેલા, ગુણે વડે મહાન, જિન સરખા ચારિત્રવાળાને પણ કષાયે પાડી દે છે તે પછી બીજા સરાગ અવસ્થાવાળાનું શું કહેવું? 1 - જેમના બધા કષાય સમાઈ ગયા છે તે પડે છે તે અનંત ભવ કરે છે, તે ચેડા પણ બાકી રહેલા કષાને વિશ્વાસ કરવા ગ્ય નથી. 2 ઋણ (દેવું) થોડું હોય, પાણી થવું હોય, અગ્નિ ડે હોય અને કષાય થડા હોય તે પણ તેને વિશ્વાસ ન કરે. છેડા લેવા છતાં તે બહુ થઈ જાય છે. 3 દેવું દાસ બનાવે છે, પાણી વધી જતાં તરત મરણ પમાડે છે, અગ્નિ સર્વસ્વ બાળી નાખે છે અને કષાયે અનંત ભવ કરાવે છે. 4 એમ કર્મના ઉદય વડે આત્મા દીન બને છે. 5 अर्वाक सर्वाऽपि सामग्री श्रान्तेब परितिष्ठति / विपाकः कर्मणः कार्य-पर्यन्तमनुधावति // 6 // ભાષાર્થ - બધીય સામગ્રી (કારણુ-જના) ગમે તેટલી નજીક હોય પણ થાકી ગઈ હોય તેમ પડી રહે પણ કર્મકારી ન થાય, પરંતુ કર્મને ઉદય (પરિપક્વતા) કાર્યને છેડા સુધી દોડ્યો આવે છે, તે ચરમ (છેલું) કારણ છે માટે એ જ પ્રધાન છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ 21 કર્મવિપાકચિંતન-અષ્ટક 315 અનુવાલ : સામગ્રી બધીયે અહીં, પડી રહેતી વ્યર્થ કર્મ–વિપાક છેવટ સુધી ટકે શત્રુ સમર્થ. 6 જ્ઞાનમંજરી -- સર્વેય સામગ્રી હાજર હોવા છતાં કાર્ય કરવા સમર્થ થતી નથી, કર્મને ઉદય કાર્યના અંત સુધી અનુસરે છે તેથી તે ચરમ કારણ છે. બાહ્ય સામગ્રી ઉપકરણ(સાધન)રૂપ જ છે, કર્મના ઉદયને આધીન છે. તેથી કર્મને ઉદય વિશેષ બળવાન છે માટે કર્મને ક્ષય કરવા પ્રયત્ન કર્તવ્ય છે. 6 असावचरमावर्त, धर्म हरति पश्यतः / चरमावर्ति साधोस्तु छलमन्विष्य हृष्यति // 7 // ભાષાર્થ - છેલ્લા પુદ્ગલ પરાવર્તન પહેલા આ કર્મ વિપાક (ઉદય) દેખતાં છતાં (ઉદયમાં મીઠાશ-વૃત્તિ કરાવીને) ધર્મને હરે છે, પરંતુ ચરમ (છેલ્લા) પુદ્ગલ પરાવર્તનવાળા સાધુનું છિદ્ર જોઈને (પ્રમાદ વશ, અજાગ્રત હોય ત્યારે) તે કર્મ-ઉદય હર્ષ પામે છે (ધર્મમાં સંગ કરાવે છે.) અનુવાદ - કર્મ દીર્ધ સંસારનાં, હરે દેખતાં ધર્મ, છિદ્ર શેધ મલકાય છે, શરમાવત મુનિ-કર્મ. 7 જ્ઞાનમંજરી :-- આ કર્મવિપાક છેલ્લા પુદ્ગલ પરાવર્તન પહેલાં વર્તતા જીવના દેખતાં (ખુલ્લી નજરે–ભેળવીને) ધર્મની ચોરી કરે છે, વળી છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતા જે માર્ગાનુસારી નિગ્રંથ સાધુ હોય તેનું છિદ્ર શોધીને Page #325 -------------------------------------------------------------------------- ________________ 316 જ્ઞાનમંજરી કર્મવિપાક હર્ષ પામે છે. કારણ કે માર્ગાનુસારી નિગ્રંથને ક્ષાપશમિક ગુણે હોવાથી અને પ્રમાદ આદિ દે હેવાથી શંકાદિ અતિચારના અવસરે તે હર્ષ પામે છે એટલે શંકાદિ અતિચારે, કર્મના ઉદયે પ્રમાદ આદિ દેને લીધે, તેને લાગે છે. માટે કર્મને ઉદય વખતે રાગદ્વેષ કરવા યેગ્ય નથી. 7 साम्यं विभर्ति यः कर्म-विपाकं हृदि चिंतयन् / स एव स्याच्चिदानंद-मकरंदमधुव्रतः // 8 // ભાષાર્થ :–જે હૃદયમાં કર્મના શુભાશુભ પરિણામને વિચારતે સમતા ધારણ કરે છે, તે જ જ્ઞાનાનંદરૂપ પરિમલ (પુષ્પરસ)ને ભ્રમર (રસને જાણ) બને છે. અનુવાદ :- કર્મ–વિપાક ઉર ચિતવી, સમતાને ધરનાર; ચિદાનંદ-મકરંદ-ભ્રમર, આત્મ-મર્મ ગ્રહનાર. 8 જ્ઞાનમંજરી - જે આત્માથી મનમાં શુભાશુભ પરિણામને વિચારતે ઈષ્ટ–અનિષ્ટપણું રહિત સમતા ધારણ કરે છે તે જ યેગી જ્ઞાનાનંદના રહસ્યને આસવાદી ભ્રમર સમાન બને છે, આત્માનંદને ભેગી બને છે. માટે આત્માનંદ રૂપ રસને રસિક જન શુભ-અશુભ કર્મના ઉદયમાં રાગીહેપી બનતું નથી. મુનિ સર્વ પ્રત્યે સમાન વૃત્તિવાળા હોય છે. એમ કર્મ-વિપાકમાં સમભાવ ચિંતવવા સંબંધી અષ્ટક સમાપ્ત થયું. 8 Page #326 -------------------------------------------------------------------------- ________________ રર ભવ-ઉગ અષ્ટક यस्य गंभीरमध्यस्याज्ञानवज्रमयं तलम् / रुद्धाव्यसनशैलोधैः पंथानो यत्र दुर्गमाः // 1 // पाताल-कलशा यत्र भृतास्तृष्णामहानिलैः / कषायाश्चित्तसंकल्प-वेलावृद्धि वितन्वते // 2 // स्मरौर्वाग्निज्वलत्यन्तयंत्र स्नेहेन्धनः सदा / થો શો રોકાશોwાહિ–ર–છપસંe iાશા दुर्बुद्धिमत्सरद्रोहै विद्युदुर्वातगर्जितैः / / यत्र सांयात्रिका लोकाः पतन्त्युत्पातसंकटे // 4 // ज्ञानी तस्माद्भवांभोधेर्नित्योद्विग्नोति दारुणात् / तस्य संतरणोपायं, सर्वयत्नेन कांक्षति // 5 // ભાષાર્થ - જે ભવસાગર)નું મધ્ય અગાધ છે, અજ્ઞાનરૂપ વજનું ઘડેલું જેનું તળિયું છે, જ્યાં દુખે જઈ શકીએ એવા (દુર્ગમ) માર્ગ સંકટરૂપ પર્વતમાળાઓથી રૂંધાયેલા છે, જ્યાં વિષય-અભિલાષા(તૃષ્ણા)રૂપ મહા વાયુથી ભરેલા ધાદિ ચાર કષારૂપ પાતાલઘટ (કલશ) છે, તે મનના વિકલ્પરૂપ ભરતીની વૃદ્ધિ કરે છે, જ્યાં કંદ(કામ) રૂપ વડવાનલ સનેહ (જળ) રૂ૫ ઇંધનવાળે નિત્ય અંદર બળે છે, જે (ભવસાગર) આકરા રેગ, શેક આદિ મચ્છ અને કાચબાથી આકુળ-વ્યાકુળ (ખદબદ) છે, જ્યાં માઠી Page #327 -------------------------------------------------------------------------- ________________ 318 જ્ઞાનમંજરી બુદ્ધિ, ગુણમાં રેષ (મત્સર, કેઈન ગુણ ન ગમે), અને ષ (દ્રોહ) રૂપ વીજળી, માઠો વાયુ અને ગર્જનાથી વહાણના લેકે તેફાનરૂપ સંકટમાં પડે છે, એવા અતિ ભયંકર ભવસમુદ્રથી નિત્ય ભયભીત થતા જ્ઞાની પુરુષ સર્વ ઉદ્યમ કરીને તે ભવ–સમુદ્રને તરવાને ઉપાય વછે છે. અનુવાદ:-- અગાધ-મધ્ય ભદધિ, અજ્ઞાન–વજી જડિતતળ, તેમાં દુર્ગમ ગણે, પંથ કષ્ટ-ગિરિસ્થિતિ. 1 કષાયરૃપ પાતાલ ઘટ, તૃષ્ણ-વાથી ભરેલ; ચિત્તતણ વિકલ્પરૂપ, ભરતી વૃદ્ધિ કરેલ. 2 કામ-વડવાનલ બળે, નેહ-ઇંધન ત્યાં નિત્ય; ઘેર રેગ શેકાદિરૃપ, કચ્છ-મચ્છ સહિત. 3 વજળી વા ને ગર્જના-દુર્બદ્ધિ, મત્સર, દ્રોહ ઉત્પાત-સંકટમાં પડે, વહાણ વિષે જન, એહ! 4 તેથી ભયભીત નિત્ય ત્યાં, જ્ઞાની છે એ જ, ભયંકર ભવજળ તરું, યત-ઉપાય કરે જ. 5 જ્ઞાનમંજરી –કર્મવિપાકથી ઉગવાળા ભાવ થતા સંસાર પ્રત્યે ઉદ્દેગ (ભવ–ભય) ઊપજે છે. તેથી ભવઉદ્વેગ અષ્ટક લખે છે, ત્યાં નામ નિક્ષેપે તે મહાદેવ આદિના ભાવ એવાં નામ છે, અથવા જેના વડે સર્વ બોલાવી શકે તે નામ; સ્થાપનાભવ–લેકાકાશ કે તેને આકાર; દ્રવ્યભવ-- ભવભ્રમણના કારણરૂપ ધન, સ્વજને આદિ, અને ભાવ ભવ-- જન્મ, મરણ આદિ લક્ષણવાળી ચારે ગતિ. અને નય સ્વરૂપ તે દ્રવ્યનિક્ષેપમાં પહેલા ચાર નય અને ભાવનિક્ષેપમાં છેલ્લા Page #328 -------------------------------------------------------------------------- ________________ 22 ભવ-ઉદ્વેગ અષ્ટક 319 શબ્દાદિ ત્રણ નય જાણવા. અહીં ભવમાં મગ્ન થયેલા જીવેને ધર્મની ઈરછા ઉદ્ભવતી નથી, ઇન્દ્રિય સુખ માણવામાં લીન થયેલા ગાંડાની પેઠે વિવેકરહિત ભમે છે. દુઃખથી ભય પામતા દુઃખ દૂર કરવા આમતેમ અનેક ઉપાયેના વિચારથી વ્યાકુળ બનીને ભૂંડની પેઠે ભમે છે. એમ મહા પ્રબળ ભવસાગરમાં માછલા જેવા મિથ્યાવાસનાવાળા છે, બીજાની વાત તે જવા દે, સર્વસિદ્ધિ દેનાર શ્રીમદ્ વીતરાગને વંદન આદિ કરે છે, અને ઇન્દ્રિયનાં સુખ માટે તપ, ઉપવાસ આદિ કષ્ટક્રિયાઓ જીવન પર્યંત કરીને નિદાન (નિયાણારૂ૫) દેષથી હારી જાય છે, મોક્ષના હેતુરૂપ જૈનશાસનને દેવદેવીઓ (દેવગતિ)ને સુખનું નિમિત્તે જાણે છે અને વૈભવ વગેરેના મેહમાં ડૂબી જાય છે. માટે ભાવભય જ રાખવા ગ્ય છે. જેથી આત્મસુખને હાનિ પહોંચે તેની ઈચ્છા સપુરુષે કેમ કરે? તે વિષે ઉપદેશ દે છે - જ્ઞાની તે ભવ–સમુદ્રને પાર પામવાના ઉપાયને સર્વ યથી ઈચ્છે છે. તેને પાર પામવાને ? જેનું મધ્ય પ્રાપ્ત થઈ શકે નહીં (જે અગાધ છે, તેવા ભવસાગરને, જીવઅજીવના વિવેક રહિત, તત્વબોધથી શૂન્ય મિથ્યા જ્ઞાન તે જ દુર્ભેદ્ય વા જેવું જેનું તળ છે તેવા ભવસાગરને; કષ્ટરૂપ પર્વતેથી સદગતિમાં લઈ જનાર માર્ગો રૂંધાઈ ગયા છે, દુર્ગમ થઈ પડ્યા છે, તે માર્ગે જવું અશક્ય થઈ ગયું છે એટલે અજ્ઞાન તળિયું અને ગંભીર (અગાધ) મધ્ય ભાગવાળા ભવસાગરને રેગ, શેક, વિયેગ આદિ કષ્ટરૂપ પર્વત વડે પ્રાણીઓના માર્ગ રંધાઈ (બંધ થઈ) ગયા છે ત્યાં સુખે પ્રવાસ કરે અશક્ય છે. વળી જે ભવસમુદ્રમાં કેધાદિ Page #329 -------------------------------------------------------------------------- ________________ 320 જ્ઞાનમંજરી કષાયરૂપ પાતાલ કલશ વિષયપિપાસા (તૃષ્ણા) રૂપ મહા તેફાની વાયુથી ભરેલા છે, તે મનના સંકલ્પ (અનેક જળ સમૂહ) રૂ૫ ભરતીની વૃદ્ધિ કરે છે, એટલે કષાયના ઉદયે તૃષ્ણાના વાવાઝોડાથી પ્રેરાઈને વિકલપની વૃદ્ધિરૂપ ભરતી સંસારસમુદ્રમાં આવે છે. જ્યાં જન્મમરણરૂપ સમુદ્રમાં કામરૂ૫ વડવાનલ અંદર બળે છે, તે કામ અગ્નિમાં સ્નેહ રૂપ (જળરૂ૫) ઇંધરા છે. વડવાગ્નિમાં જળરૂપ ઇંધન છે. રાગ (સ્નેહ) કે છે? ઘોર રોગ, શેક આદિ મચ્છ અને કાચબાથી વ્યાપ્ત છે એટલે રાગ અગ્નિથી બળતા રોગ, શેકથી પીડાતા પ્રાણીઓ જેમાં છે એ ભવસમુદ્ર છે. વળી જ્યાં વહાણુમાંના લોકો એટલે વ્રત–નિયમ આદિ વહાણ પર ચઢેલા છે તેફાનની આફતમાં આવી પડે છે. શાથી? દુષ્ટબુદ્ધિરૂપ વીજળી, અદેખાઈ (મસર) રૂ૫ વાવાઝોડું અને દ્રોહ (કપટસ્વભાવ) રૂપ ગર્જના વડે વ્રતરૂપ વહાણમાં રહેલા પણ કાદવમાં ભરાઈ જવા સમાન દેષ, અતિચારના સંકટમાં આવી પડે છે એટલે મહા ભવવારિધિમાં સન્માર્ગ પ્રાપ્ત કરવામાં આ મહા મુશ્કેલીઓ નડે છે. તે મહાભયથી નિત્ય ઉદાસીન રહેતા જ્ઞાની પુરુષ તે ભવસમુદ્ર તરવાના ઉપાયરૂપ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની અભિલાષા રાખે છે, એટલે અતિ ભયભીત હોય તેમ રહે છે અને વિચારે છે કે શુદ્ધ જ્ઞાનમય, પરમ તત્તવમાં રમણુતારૂપ ચારિત્રથી પવિત્ર, રાગદ્વેષના ક્ષયથી પ્રગટતા પરમ શમથી શીતલ, અનંત આનંદરૂપ સુખમાં મગ્ન, સર્વજ્ઞ, પરમ કુશળ, શરીર–આહાર ને સંગથી મુક્ત, અમૂર્ત એવા મને શરીરાદિ સંકટ સમૂહના ભારનું દબાણ અને સ્વશક્તિની હાનિ કેમ ઘટે? શરીર સહિત, Page #330 -------------------------------------------------------------------------- ________________ 22 ભવ-ઉદ્વેગ અષ્ટક 321 પુદ્દગલ સહિત, કર્મ સહિત, જન્મમરણ સહિત ચેતના હું નથી, મને આ મહામેહરૂપી પ્રવાહની ઘૂમરી (ચકરાવે) ક્યાંથી ? એમ ઉદ્વેગ પામેલા જ્ઞાની પુરુષે ચારિત્રરૂપ મેટા સફરી વહાણ વડે ભવ-સમુદ્ર તરવાને ઉપાય કરે છે. કેવું છે ચારિત્રરૂપ મહા વહાણ? સ્વરૂપના જ્ઞાન અને તેમાં રમણતાની એકતા વડે મનેહર, સમ્યકદર્શનરૂપ પ્રતિષ્ઠાન (પૈઠણ)વાળું, ક્ષમા આદિ દશ ધર્મ અને 18000 શીલાંગરૂપ વિચિત્ર પાટિયાંથી સજડ જડેલું સુશોભિત, સમ્યકજ્ઞાનરૂપ નિર્ધામક (વહાણ ચલાવનાર સુકાની) સહિત, સુસાધુના પરિચયરૂપ કાથીનાં દોરડાના સજજડ બંધનથી બાંધેલું, સંવરરૂપી ખીલાથી બધાં આસવ દ્વાર પૂરી દીધેલું, સામાયિક અને છેદે પસ્થાપનીય નામના બે ચારિત્રરૂપ બે સુંદર માળની રચનાવાળું, સાધુસમાચારની ક્રિયારૂપ મંડપની રચનાવાળું, ત્રણ ગુપ્તિરૂપ પથારી સહિત ચારે બાજુથી સુરક્ષિત, અસંખ્ય શુભ અધ્યવસાયરૂપ બખ્તરવાળું, અજિત હજારે લડવૈયાએને લીધે કેઈ(દુશ્મન)થી સામું જોઈ શકાય નહીં તેવું, મધ્યમાં સદ્દગુરુઉપદેશરૂપ વેલના સમુદાયવાળું, સ્થિરપણે નિરંતર શોભતા ધરૂપ મધ્યના મોટા સ્તંભ ઉપર પ્રકૃષ્ટ (ઉત્તમ) શુભ અધ્યવસાયરૂપ શઢના વેત કપડાવાળું, તેની આગળ ઊંચે રચેલા પ્રૌઢ ઉપગરૂપ કપ્તાનના પંજર-દ્વારવાળું, અપ્રમાદ નગરમાં જનાર સમૂહ સહિત સર્વાગ સંપૂર્ણતાવાળું ચારિત્રરૂપ વહાણ, તે વડે જ્ઞાની પુરુષ ભવસમુદ્ર તરવાને ઉપાય કરે છે. પણ तैलपात्रधरो यद्वत, राधावेधोद्यतो यथा / क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः / / 6 / / 21 Page #331 -------------------------------------------------------------------------- ________________ 322 જ્ઞાનમંજરી ભાષાર્થ –બાવન પલને (અમુક માપ: 16 માસાને કર્ષ ને 4 કર્ણને પલ) થાળ તેલથી ટપટપ ભર્યો હોય તેને ધરનાર મરણભયથી રાજાની આજ્ઞાએ સર્વ ચૌટામાં ફરે, નાટકાદિ ત્યાં થતાં ન જુએ, અપ્રમત્તપણે એક ટીપું પણ તેલ ઢળવા ન દે અને તે થાળ રાજાના આગળ પાછે લઈ આવે તેની પેઠે તથા રાધાવેધ સાધવાને ઉજમાળ (ઉદ્યમવંત) હોય તેની પેઠે ચારિત્ર–ક્રિયાને વિષે એકાગ્રચિત્ત (બીજે કયાંય ચિત્ત ન હોય તેવા) સંસારથી બીતા સાધુ રહે. અનુવાદ:– મરણ ભયથી તેલને, ઢળવા દે નહિ જેમ; રાધા-વેધી અનન્ય ચિત્ત, ભવ-ભીરુ મુનિ તેમ. 6 જ્ઞાનમંજરી :- તેલનું પાત્ર કાળજીથી લઈ જનાર જેમ (રાજાની આજ્ઞા પ્રમાણે) મરણથી ડરે છે, અને ભૂલથી પણ તેલ ઢળવા દેતા નથી (અપ્રમત્ત રહે છે, તેમ મુનિ આત્મગુણની ઘાત થવાના ભયથી ડરતે સંસારમાં અપ્રમત્ત રહે છે. વૃષ્ટાંત - કેઈ રાજાએ સર્વ લક્ષણે સંપૂર્ણ કોઈ પુરુષને વધ કરવાની આજ્ઞા આપી, ત્યારે સભાજનોએ વિનંતિ કરી કે હે સ્વામી ! એને અપરાધ ક્ષમા કરે, એને હણો નહીં. ત્યારે સભાજનેની વિનંતિ ઉપરથી રાજાએ ફરમાવ્યું કે એક તેલથી ભરેલા મોટા થાળને, નાટક, વાજાં, તૂરી આદિથી જોવા લાયક નગરનાં સર્વ ચૌટામાં ફેરવીને એક ટીપું પણ ઢળ્યા વિના પાછા લાવે તે તેને ન મારું. જે એક ટીપું પણ ઢળે છે તે જ વખતે તેનું માથું છેદી નાખવું એમ કહ્યું, તે પણ તે પુરુષે તે કામ સ્વીકાર્યું. તે પ્રકારે અનેક માણસની Page #332 -------------------------------------------------------------------------- ________________ S' . *? 22 ભવ-ઉદ્વેગ અષ્ટક 323 ભીડમાં થઈને માથે તેલથી ભરેલે થાળ રાખીને યોગીની પેઠે એકચિત્ત થઈ એક ટીપું પણ તેલ ઢળ્યા વિના પાછો આવ્યો. તે પ્રકારે મુનિ અનેક સુખદુખથી ભરેલા ભવમાં પણ સ્વસિદ્ધિ અર્થે પ્રમાદ રહિત પ્રવર્તે છે. બીજું દ્રષ્ટાંત જેમ સ્વયંવરમાં કન્યા પરણવા માટે રાધાવેધ માટે તૈયાર થયેલ સ્થિર ઉપગના વેગે લઘુ–લાઘવી કેળાવાળે સ્થિર ચિત્તવાળે બને છે, તેમ મુનિ સંસાર પરિભ્રમણ અને આત્મગુણના આવરણ આદિ મહા ભયથી ત્રાસીને સમિતિ, ગુપ્તિ અને ચરણ-કરણ સિત્તેરીરૂપ ક્રિયામાં અનન્ય ચિત્ત (એકાગ્રમન) વાળો બને છે. કહ્યું છે કે :- ", " . : - गाइज्जति सुरसुंदरीहिं, वाइज्जंता वि वीणमाइहिं / / तहवि हु समसत्ता वा चिट्ठति मुणी महाभागा / / 1 / / पव्वयसिलायलगया, भावसिएहि कडुअफासेहिं / उज्जलवेयणपत्ता समाहित्ता हुंति * : निग्गंथा // 2 // વામિસળ વ સ ય ટાઢવજસંક્રિયા | तहवि हु समाहि पत्ता संवरजुत्ता मुणि वरिंदा / / 3 / / ભાવાર્થ - દેવાંગનાઓનાં ગાન થતાં હોય, વીણ આદિ વાજિંત્ર વાગતાં હોય તે પણ સમભાવમાં વર્તતા મુનિ મહા ભાગ્યશાળી છે. 1 પર્વતની ગરમ શિલા ઉપર બેઠેલા અને અપ્રિય સ્પર્શથી તીવ્ર વેદનાને પ્રાપ્ત થયેલા નિગ્રંથ મુનિ અંતરમાં શીતળીભૂત, સમચિત્તવાળા રહે છે. 2 વનમાં માંસના લેલુપી સિંહની વક દાથી ગ્રહાયેલા છતાં પણ મુનિવરેન્દ્ર સંવરયુક્ત સમાધિને પ્રાપ્ત થાય છે. 3 Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ જ્ઞાનમંજરી આવા ઉદયમાં પણ નિગ્રંથ મુનિઓ નિર્ભય કેવી રીતે રહે છે? તે વિષે દર્શાવતાં કહે છે - विषं विषस्य वढेच वह्निरेव यदौषधम् / तत् सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः // 7 // ભાષાર્થ - વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ જ જે કરાવે છે તે ઠીક (સત્ય) છે, કારણકે સંસારથી ભય પામેલાને ઉપસર્ગ આવ્યા છતાં પણ ભય થતો નથી. (સંસારથી ત્રાસેલાને સંસારમાં ખેંચી જનાર ઉપસર્ગો, વિડ્યો સંસાર નાશ કરવાને પુરુષાર્થ પ્રેરી સંસારરેગને ક્ષય કરે છે.) અનુવાદ :-- વિષ વિષનું ઔષધ વળી, અગ્નિ અગ્નિનું જેમ, ભવભીસે મુનિ ના ડરે, અતિ ઉપસર્ગ તેમ. 7 જ્ઞાનમંજરી:– કોઈ વિષથી પીડાતે વિષનું ઔષધ વિષ જ કરે છે સાપ જેને કરડ્યો હોય તેને લીમડો ચરાવે છે અથવા કેઈ અગ્નિથી દાઝળ્યો હોય તે (આંગળી દાઝી હોય તે તે મુખમાં ઘાલે છે), બળતરા મટાડવા ગરમી સ્વીકારે છે (શેક કરે છે), તે ઠીક છે, કારણ કે ભવથી ડરતા મુનિને ઉપસર્ગને પણ ભય લાગતું નથી. કર્મ ખપાવવા તૈયાર થયેલાને ‘ઉપસર્ગમાં ઘણું કર્મ ખપી જાય છે એવી માન્યતાવાળે સાધુ ડરતે નથી, કર્મ જાય છે એમ જાણે છે, કારણ કે જે કાર્ય સાધવું છે તે સધાય છે. 7 स्थैर्य भवभयादेव, व्यवहारे मुनित्रजेत् / स्वात्मारामसमाधौ तु तदप्यंतनिमज्जति // 8 // Page #334 -------------------------------------------------------------------------- ________________ 22 ભવ-ઉદ્વેગ અષ્ટક [325 ભાષાર્થ - સંસાર–ભયથી જ સ્થિરપણું મુનિને વ્યવહારે હોય છે, પણ પિતાના આત્માની રતિરૂપ નિવિકલ્પ ઉપાય(સમાધિ)માં હોય ત્યારે તે ભવ-ભય પણ સમાધિમાં જ મગ્ન થાય છે. “મોક્ષે પ ર સર્વત્ર નિષ્ણુ પુનિતત્તમ?” એ વચને-મુનિવર તે સર્વત્ર સંસાર કે મેક્ષ સંબંધી નિઃસ્પૃહ હોય છે. અનુવાદ :- ભવ-ભયે જ સ્થિરતા કહી, વ્યવહારે પણ તે નિર્વિકલ્પ સમાધિમાં, નહિ મુનિને ભય– 8 જ્ઞાનમંજરી - તત્વજ્ઞાની મુનિ નરક-નિગદનાં દુઃખના ડરથી જ વ્યવહારે એટલે એષણા આદિ ક્રિયાની પ્રવૃત્તિમાં સ્થિરતા પામે છે; પિતાના આત્માના સમાધિ ભાવમાં એટલે જ્ઞાન–આનંદ આદિમાં ભવભય અંદર સમાઈ જાય છે, પોતાની મેળે જ નાશ પામે છે. આત્મધ્યાનરૂપ લીલામાં તલ્લીન થયેલા, સુખદુઃખમાં સમભાવે રહેનારને ભયને અભાવ જ હોય છે. સંસારથી ત્રાસ પામેલા પ્રથમ જ્ઞાન દર્શન ચારિત્રના આચારના અભ્યાસથી વેગ અને ઉપગથી દ્રઢતા થવાથી સ્વરૂપમાં અનંત સ્યાદ્વાદરૂપ તત્વમાં એકતારૂપ સમાધિમાં રહેલાને સર્વત્ર સમભાવ હોય છે. એમ સ્વરૂપમાં લીન, સમાધિમગ્ન મહાત્માઓને નિર્ભયતા હોય છે. એ પ્રકારે વસ્તુ સ્વરૂપના નિર્ણયથી, વિભાવથી થતા કર્મના ઉદયરૂપ સંસાર પ્રત્યે આત્માની સત્તાથી ભિન્ન પરસંગના સંભવમાં નિર્વેદ (વૈરાગ્ય) કરવા યોગ્ય છે. 8 Page #335 -------------------------------------------------------------------------- ________________ - : LI 1 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક प्राप्तः षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलचनम् / लोकसंज्ञारतो न स्यान्मुनिलोकोत्तरस्थितिः // 1 // ભાષાર્થ –લેકાતીત માર્ગમાં જેની સ્થિતિ (મર્યાદા) છે અને છઠ્ઠ ગુણસ્થાનક જે પામે છે એટલે સંસારરૂપ વિષમ પર્વતને ઓળંગવારૂપ દશાવાળો તે મુનિ, લેકે કહ્યું તે કરવું, શાસ્ત્ર–અર્થ ન વિચાર એવી મતિને વિષે પ્રીતિવાળો ન હોય. અનુવાદ - લેકેત્તર મુનિની દશા, ભવ દુર્ગમ ગિરિ પાર; છઠ્ઠા ગુણસ્થાનક વિષે, ગતાનુગતિ નહિ ધાર. 1 જ્ઞાનમંજરી -- હવે નિર્વેદી (ભવથી ભય પામેલે) જીવ મોક્ષના સાધનમાં ઉદ્યમ કરનાર લેકસંજ્ઞામાં મૂંઝાતે નથી; કારણ કે લેકસંજ્ઞા ધર્મનાં સાધનેમાં વિદ્ગકર્તા છે, આત પુરુષએ તજવા ગ્ય છે. તે વિષેના ઉપદેશરૂપ લેકસંજ્ઞા-ત્યાગ અષ્ટકનું વર્ણન કરે છે. લેક આઠ પ્રકારે છે :(1) નામ લેક તે લેક એ શબ્દ બોલવારૂપ છે; (2) સ્થાપનાલેક-અક્ષરરૂપે લેકનું વર્ણન કે લેક નાડીરૂપ ઊર્ધ્વ, અધે અને મધ્યમ લેકનું ચિત્ર, (3) જીવ-અવરૂપ દ્રવ્યો જ્યાં છે તે દ્રવ્ય લેક (4) ઊર્ધ્વ, અધે અને મમય ભેદવાળો ક્ષેત્રલેક; (5) સમય, આવલિ આદિ કાળ પરિમાણ અધે અને સરરૂપે લેક શબ્દ બેલવાર છે - Page #336 -------------------------------------------------------------------------- ________________ 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક 327 રૂપ કાળલેક; (6) નર, નારક આદિ ચાર ગતિરૂપ ભવલેક; (7) ઔદયિક આદિ ભાવ પરિણામ તે ભાવક છે (8) દ્રવ્ય ગુણ પર્યાયના પરિણમનરૂપ પર્યવ લેક છે. આ બધુંય આવશ્યક નિર્યુક્તિ દ્વારા જાણવું. અથવા દ્રવ્યલેક સંસારરૂપ છે; અપ્રશસ્ત ભાવલેક, પરભાવમાં તન્મય થયેલા જીવને સમૂહ છે. અહીં ભવેલેક અને અપ્રશસ્ત ભાવકની સંજ્ઞા તજવા ગ્ય છે. સાત ન વડે ધર્માથી જીવોએ લેકસંજ્ઞાને ત્યાગ કર્તવ્ય છે. આસવની વિરતિ કરી છે એવા સંયમી સર્વ વિરતિ લક્ષણવાળા પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત થયેલા ગતાનુગતિકતા-નીતિ એટલે કેએ કર્યું તે કરવું (લેકસંજ્ઞા) એવા આગ્રહવાળા ન હોય. લેકએ કર્યું તે જ કરવું એવી મતિને તજીને આત્મસાધનના ઉપાયમાં રાગી હેય. છડું ગુણસ્થાનક કેવું છે? સંસારરૂપ વિષમ પર્વતને ઓળંગવારૂપ મુનિ કેવો હોય ? લેકાતીત (અલૌકિક) મર્યાદામાં રહેલા. લેકે વિષયાભિલાષી છે, મુનિ નિષ્કામ છે, લેકે પુદ્ગલસંપત્તિનું મહત્વ માનનાર છે, મુનિ જ્ઞાન આદિ સંપત્તિથી શ્રેષ્ઠ છે. તેથી ખરેખર લેકસંજ્ઞા સાથે તેમને શો સંબંધ છે? તેમને લેકસંજ્ઞાની શી પંચાત ? 1 यथा चिंतामणि दत्ते, वठरो बदरी-फलैः / हहा जहाति सद्धर्म, तथैव जनरञ्जनैः // 2 // ભાષાર્થ - જેમ મૂર્ખ બેરને મૂલ્ય ચિંતામણિ રત ખાતર ભલા ધર્મને તજે છે. 2 Page #337 -------------------------------------------------------------------------- ________________ 328 જ્ઞાનમંજરી અનુવાદ :-- જેમ મૂર્ખ, ચિંતામણિ બેર બદલ દઈ દે જ; હા ! જનરંજન કારણે, ભલે ધર્મ તજે જ. 2 જ્ઞાનમંજરી –જેમ કોઈ મૂર્ખ બેર લઈને ચિતામણિ રન આપી દે તેમ મૂઢ જીવ લેનાં વખાણની ઈચ્છાથી દ્રવ્ય આચરણ અને તત્વના અનુભવરૂપ સત્ ધર્મને અરેરે ! તજી દે છે, જિનભક્તિ, શાસ્ત્રશ્રવણ, ઉપવાસ આદિ ક્રિયારૂપ ધર્મ યશ-પૂજા આદિ માટે હારી બેસે છે. કહ્યું છે કે :त्वत्तः सुदुःप्राप्यमिदं मयाऽऽप्तं रत्न त्रयं भूरि भवभ्रमेण / प्रमादनिद्रावगतो गतं तत्, कस्याग्रतो नायक ! पूत्करोमि / / 1 / / वैराग्यरंगः परवंचनाय, धर्मोपदेशो जनरंजनाय / वादाय विद्याध्ययनं च मेऽभूत् कियद् ब्रुवे हास्य करं स्वमीश // 2 / / અનુવાદ (દેહરા) ભવ ભમતાં હું પામિયે, આપ કૃપાથી સાર, રત્નત્રય દુર્લભ મહા, ભાવ–દયા-દાતાર; પ્રમાદરૃપ નિદ્રા વશે, ખેયાં તે ત્રણ રત, કોને કહું તે હે પ્રભુ ! કે કરું પ્રયત્ન ? 1 વૈરાગ્ય રંગે જન ઠગ્યા, દઈ જન-જન બંધ, વાદ કર્યા વિદ્યા ભણી, કરણી હસવા જેગ. 2 लोकसंज्ञामहानद्यामनुस्रोतोऽनुगा न के / प्रतिस्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः // 3 // ભાષાર્થ –કસંજ્ઞારૂપ મોટી નદીમાં પ્રવાહ પૂઠે તૃણાદિકની પેઠે ચાલ્યા જાય એવા કેણુ નથી? સામે પૂરે ચાલ્યા જાય તે એક રાજહંસ–મહાઋષીશ્વર છે . Page #338 -------------------------------------------------------------------------- ________________ 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક 329 અનુવાદ :- લેકસંજ્ઞા નદી મહા, તેમાં સર્વ તણાય; રાજહંસ સમ મહામુનિ, સામે પૂર જ જાય. 3 જ્ઞાનમંજરી:-- લેકર તિરૂપી મહાનદીના પ્રવાહની પૂઠે ચાલનારા (અનુસરનારા) કણ નથી? અનેક છે સામે પૂરે જનારા તે એક શુદ્ધ શ્રમણ મહામુનિ રાજહંસ સરખા છે. લેકરૂઢિમાં રૂઢ થઈ ગયેલા ઘણા જીવે છે, પ્રકાશમાન રત્નત્રયના સાધનમાં તત્પર નિગ્રંથ મુનિ જ સ્વરૂપને અનુસરનારા છે. દશવૈકાલિકમાં કહ્યું છે - अणुसोय पिठिए बहुजणंमि, पडिसोय लद्धलक्खेणं / पडिसोयमेव अप्पा, दायव्वो होउ कामेण / / 1 / / अणुसोय सुहो लोगो पडिसोओ आसमो सुविहयाणं / अणुसोउ संसारो, पडिसोउ तस्स उत्तारो // 2 // ભાવાર્થ –અનુસ્રોત (પ્રવાહને અનુસરતા) પ્રમાણે વહેતા ઘણું જણમાં સામે પૂર જવાને લક્ષ જેણે રાખે છે કે સામે પૂર જે જાય છે તે નિષ્કામી આત્મા છે. 1 અનુસ્રોતમાં તણાતાં સુખ માનતે બધે લેક છે; સામે પૂરે જવાને શ્રમ કરનાર સુંદર વહાણ સમાન છે; અનુસ્રોત સંસાર છે, પ્રતિસ્ત્રોત તે સંસાર તરી જનાર છે. 2 लोकमालंब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् / . तदा मिथ्यादृशां धर्मों, नत्याज्यः स्यात्कदाचन // 4 // ભાષાર્થ –ઘણુઓએ કરેલું, લેકને અનુસરીને, કરવા ગ્ય છે એમ જે માનીએ તે મિથ્યાત્વીને ધર્મ ક્યારે પણ તજવા ગ્ય ન બને, કારણ કે મિથ્યાવૃષ્ટિ જ બહુ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ 330 જ્ઞાનમંજરી અgવાદ :-- જે લોકોનું માનૌએ, બહુજન સંમત ધર્મ, તે મિથ્યામતમાં ઘણા, ત્યાજ્ય નહીં કુકર્મ. 4 જ્ઞાનમંજરી -- લેકને અનુસરીને બહુજનેએ કર્યું તે કરવું એમ કરીએ તે મિથ્યાષ્ટિઓને ધર્મ કદી તજવા યોગ્ય ન ગણાય; કારણકે બહુ માણસે તે આચરે છે. પિતાની ઈચ્છા પ્રમાણે વર્તનારા બહુ લેકે છે કારણ કે અનાર્યજને કરતાં આર્યજને છેડા છે, આર્યજનમાં જૈન આચારવાળા થડા છે, જૈન આચાર પાળનારામાં જૈન પરિણામે પરિણમેલા થડા છે. તેથી લેકને અનુસરનારા બહુ હોય છે. 4 श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च / स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः // 5 // ભાષાર્થ:–નિશ્ચય (ખરેખર) ક્ષાર્થી લેક લેકમાર્ગમાં અને કેત્તરમાર્ગમાં ઘણું નથી, કારણ કે રતવાણિયા થડા હોય છે તેમજ પિતાના આત્માના અર્થના સાધનાર થેડા હોય છે. અનુવાદ :- લૌકિક શ્રેય ચહે બહુ, કેત્તર તે કેક, ઝવે જેવા કેટલા ? સ્વાત્મસાધક સ્તક. 5 જ્ઞાનમંજરી - લેકપ્રવાહમાં ધન, સ્વજન, ભુવન, વન અને તન(શરીર)નું શ્રેય ઈચ્છનારા ઘણા હોય છે અને અમૂર્ત આત્મસ્વભાવ પ્રગટ કરવારૂપ લેકોત્તર માર્ગમાં Page #340 -------------------------------------------------------------------------- ________________ 331 23 જોકસંજ્ઞાત્યાગ અષ્ટક વર્તનારા ઘણા નથી હતા. ખરેખર ઝવેરી છેડા હોય છે. તેમજ આત્માને નિરાવરણ કરવા પ્રયત્ન કરનાર આત્મ સાધકો થડા હોય છે. પણ लोकसंज्ञाहता हंत ! नीचैर्गमनदर्शनैः / शंसयन्ति 'स्वसत्यांग-ममघात-महाव्यथाम् // 6 // ભાષાર્થ –અરે! લોકસંજ્ઞાએ હણાયેલા, નીચું જોવું, નીચું હીંડવું ઇત્યાદિ વ્યાપાર કરી પિતાનું જે સાચનું (સત્ય) અંગ ત્યાં મર્મઘાત (મર્મનું હણવું)ની મહા પીડાને જણાવે છે (મર્મને). અનુવાદ :| લેકસંજ્ઞા હા ! પડે, નીચું જોતા જાય; સત્ય મર્મ ઘા દાખવે, દુખિયારા સમજાય. 6 જ્ઞાનમંજરી –ખેદની વાત છે કે લોકસંજ્ઞાથી વ્યાકુળ જી વાંકા વળેલા શરીરે, જમીન ઉપર દૃષ્ટિ રાખીને જેવાથી પિતે લોકરંજનના અભિપ્રાયે જૈનવૃત્તિ (સત)ને ત્યાગ કર્યો છે, અને તેથી મર્મ સ્થાનમાં લાગેલા ઘાની મહાપીડા દર્શાવે છે; પીડાને લીધે વાંકા વળી ગયેલા શરીર સહિત ભમીએ છીએ એમ જાણે કહેતા હોય તેમ જણાય છે. લોકનિંદાને ભયને ત્યાગનારા છ આત્મસ્વરૂપના ઘાતક બને છે. 6 आत्मसाक्षिकसद्धर्म-सिद्धौ कि लोकयात्रया ? / तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शने // 7 // 1 પાઠાંતર સ્વસાન–શ્રીમદ્ દેવચંદ્રજી Page #341 -------------------------------------------------------------------------- ________________ 332 જ્ઞાનમંજરી ભાષાર્થ –આત્માની પિતાની સાક્ષીવાળો સત ધર્મ સિદ્ધ છે. તે પછી લોકને જણાવવાની શી જરૂર છે? ત્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને ભરત રાજર્ષિ એ બે દૃષ્ટાંત છે. એકને (પ્રસન્નચંદ્રને) દેખીતું બાહ્ય ચારિત્ર હોવા છતાં નરક ગતિ યેગ્ય કર્મબંધ થયે; એકને (ભરત રાજર્ષિને) બાહ્ય ચારિત્ર વિના પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અનુવાદ :- આત્મ-સાક્ષએ ધર્મ ત્યાં, શું જન-જન કામ? ભરત, પ્રસન્નચંદ્રની, જાણે વાત તમામ. 8 જ્ઞાનમંજરી -- હે ઉત્તમ જન ! આત્મા જ સાક્ષી પૂરે એવા સત્ ધર્મની પ્રાપ્તિ થતાં કેનેલા જણવવાની શી જરૂર છે ? તે વિષે પ્રસન્નચંદ્ર અને ભરતનાં દ્રષ્ટાંત છે. દ્રવ્ય લિંગ અને કાર્યોત્સર્ગમાં રહેલા પ્રસન્નચંદ્રને નરકગતિ ગ્ય કર્મબંધ થયે; અને બાહ્ય લિંગ વિના, મેહ કલાના કીડા સ્થાનરૂપ સ્ત્રી સમૂહથી ઘેરાયેલા છતાં આત્મ-સાક્ષીપણની એકતારૂપ ધર્મમાં પરિણમેલા ભરતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું એમ આત્મા જ જ્યાં સાક્ષી પૂરે એ ધર્મ તે ખરે ધર્મ છે માટે આત્મા સાક્ષી પૂરે તે જ ધર્મ કર્તવ્ય છે. 7. लोकसंज्ञोज्झितः साधुः परब्रह्मसमाधिमान् / सुखमास्ते गतद्रोह-ममता-मत्सर-ज्वरः // 8 // ભાવાર્થ -- લેકસંજ્ઞા રહિત સાધુ પરબ્રહ્મલય રૂપ સમાધિવંત, દ્રોહ, મમતા અને મત્સરરૂપ તાવ જેને ગયે છે, તે સુખે રહે છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક 333 અનુવાદ : મમતા મત્સર-દ્રોહને, તાવ તજી સુખી થાય; લોક-સંજ્ઞા રહિત મુનિ, પરબ્રહ્મ સમાધિમાંય. 8 જ્ઞાનમંજરી -- પરમાત્મ-સાધનમાં તત્પર સાધુ સુખે રહે છે. કેવા સાધુ? લોકસંજ્ઞાથી રહિત. વળી કેવા? શુદ્ધ આત્મસ્વરૂપની સમાધિસ્વસ્થતાવાળા, આત્મજ્ઞાનના આનંદમાં મગ્ન. વળી કેવા ? ગમે છે જેને ચેર સ્વભાવ(દ્રોહ); મમતા (પરભાવને પિતાના માનવા) અને મત્સર (અહંકાર)રૂપી તાવ એટલે કષાયથી થતી મલિનતા રહિત, આત્મામાં આનંદ–રમણતા કરનાર, પિતાના આત્માને જાણનાર, તત્વના અનુભવવાળા મુનિ સુખે રહે છે. લેકસંજ્ઞાના ત્યાગથી સ્વરૂપના ગરૂપ ભેગમાં મગ્ન નિગ્રંથ મુનિઓ કર્મના ઉદયથી પ્રાપ્ત થતું ઇદ્રિયસુખ, પિતાનું ઘર બાળવાથી થતા પ્રકાશ સમાન જાણે છે, ઇંદ્રિયસુખ સુખ છે એમ માનતા નથી. 8 Page #343 -------------------------------------------------------------------------- ________________ 24 શાસ્ત્ર-અષ્ટક चर्मचक्षुभृतः सर्वे देवाश्चावधिचक्षुषः / / કર્વાશ્ચક્ષુ સિદ્ધા: સાધવ: શાવક્ષ: શા | ભાષાર્થ :-- ચામડાની આંખ ધારણ કરનાર સઘળા મનુષ્ય છે; અને દેવે અવધિજ્ઞાનરૂપ આંખવાળા છે, સર્વ પ્રદેશ કેવળ ઉપગરૂપ આંખવાળા સિદ્ધ ભગવંત છે અને સાધુએ શાસ્રરૂપ આંખવાળા છે. “સમયસારમાં કહ્યું છે :- . आगमचक्खूसाहू, चम्मचक्खूणि सव्व भूयाणि / 'देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू // ભાવાર્થ -- સાધુ આગમરૂપ આંખવાળા છે, સર્વ જ ચર્મ ચક્ષુવાળા છે, દે અવધિજ્ઞાનરૂપ આંખવાળા છે, અને સિદ્ધો સર્વત્ર ચક્ષુવાળા છે. અનુવાદ - ચર્મ–ચક્ષુ છે સર્વ નર, અવધિ-ચક્ષુ દેવ; સર્વત્ર–ચક્ષુ સિદ્ધ છે. શાસ્ત્રચક્ષુ મુનિ દેવ. 1 જ્ઞાનમંજરી - હવે ક્રમ પ્રાપ્ત, યથાર્થ ઉપગના કારણભૂત શાસ્ત્ર-અષ્ટકનું નિરૂપણ કરે છે ત્યાં શાસ્ત્રનું સ્વરૂપ કે પાઠાંતરઃ સર્વવલ્લર્ધા: Page #344 -------------------------------------------------------------------------- ________________ 24 શાસ્ત્ર-અષ્ટક 335 કહે છે, એકાંતિક, આત્યંતિક, નિદ્રઢ સુખમય પરમાત્મપદનું સાધન સ્પાદૂવાદ પદ્ધતિએ જ્યાં ઉપદેશેલું છે તે શારરૂપ શાસન છે; ભારત રામાયણાદિ તેવાં નથી, તેમાં આ લેક સંબંધી શિખામણ શાસ્ત્રને બહાને દીધેલી જણાય છે. તેમજ જૈન-આગમ પણ સમ્યક દ્રષ્ટિરૂપે પરિણમેલા શુદ્ધ વક્તાને જ મેક્ષનું કારણ છે, મિથ્યાત્વથી હણાયેલાને તે સંસારના કારણરૂપ જ છે. “નંદસૂત્રમાં તે જ કહ્યું છે - આ दुवालसंगं गणिपिडगं सम्मत्तपरिग्गहिरं सम्मसुअं / मिच्छत्त-परिग्गहिअं मिच्छसुअं // ભાવાર્થ:-- ગણિપિટકરૂપ દ્વાદશાંગી સમ્યકત્વ સહિત ભણે તે સમ્યક્ કૃતરૂપે પરિણમે અને મિથ્યાત્વ સહિત ભણતાં મિથ્યા કૃતરૂપે પરિણમે. તેમજ હરિભદ્ર પૂજ્યે પણ કહ્યું છે -- सदसदविसेसणाओ भवहेउ जदिच्छ सोवलंभाओ। ... नाणफलाभावाओ मिच्छादिट्ठिस्स अन्नाणं // 1 // ભાવાર્થ :--મિથ્યાદ્રષ્ટિ(અજ્ઞાની)ને સદુ-અસદુને વિવેક નહીં હોવાથી તેને ભવ હેતુ (સંસારનાં કારણો)ની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ પરિણામ, તેને તેને અભાવ હોવાથી તેનું જ્ઞાન અજ્ઞાન ગણાય છે. - ઇત્યાદિ જીવ-અજીવ આદિ ગુણ-પર્યાયના વિવેચન સહિત સર્વ આમ્રવના ત્યાગ કરનારને પણ નિશ્ચયન જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા કરવાથી સમ્યકદર્શન થાય છે તેથી યથાર્થ સ્વ અને પરના ભેદને ભિન્ન સ્વરૂપે દર્શાવતી ઉપાદેય અને હેય સ્વરૂપના વિજ્ઞાનપૂર્વક નિમિત્ત અને ઉપાદાન કારણના નિર્ધારને કારણે શુદ્ધ એવી અવિનાશી Page #345 -------------------------------------------------------------------------- ________________ 336 જ્ઞાનમંજરી પિતાની સિદ્ધ પરિણતિમાં ધર્મપણાની પ્રતીતિ તે સમ્યફદર્શન છે. એમ સમ્યક્દર્શન યુક્ત પરમાત્મભાવની રુચિવાળાને પરમાત્મભાવનાં સાધનના ઉપાયેનું સંબંધપૂર્વક કથન તે શાસ્ત્ર છે. તેના નામ આદિ ભેદ; નામથી આચારાંગ આદિ, સ્થાપનાથી સિદ્ધ ચક આદિમાં શ્રુતજ્ઞાનની સ્થાપના છે તે દ્રવ્યથી પુસ્તકરૂપે અથવા શાસ્ત્ર ભણેલા પુરુષને તેમાં ઉપયોગ ન હોય તેવું શાસ્ત્રજ્ઞાન અને પશમ પરિણામરૂપ જૈન આગમ તે ભાવ શ્રત અથવા ભાવ શાસ્ત્ર છે. વળી નય વિચાર કહે છે -મૈગમનથી વચનના ઉચ્ચાર રૂપ વ્યંજન અક્ષરાદિક, સંગ્રહનયથી જીવ અને પુદ્ગલ દ્રવ્યઈદ્રિય અને ભાવઇદ્રિય પણ શાસ્ત્ર કહેવાય કારણ કે તેનાં કારણ બને છે. વ્યવહારથી ભણવું, ભણવવું, સાંભળવું તે રૂ૫ ઋજુસૂત્ર નયે મનન, નિદિધ્યાનસનરૂપ; શબ્દનયથી તે શ્રતને આધારે ભાવક્ષેપશમરૂપે પરિણમેલા આત્માને સ્પર્શજ્ઞાન પરિણામરૂપ. સમભિરૂઢ નયે સક્ષર લબ્ધિવાળાના તન્મય શુદ્ધ ઉપગરૂપ અને એવંભૂત નયે સર્વ–અક્ષર સંપન્નના નિર્વિકલ્પ ઉપગ વખતે ઉત્સર્ગભાવ શાસ્ત્રમય પરિણામમાં ઉપગ હોવાથી તે શાસ્ત્રરૂપ છે. તેથી પરમ કરુણાળુ પુરુષોએ ઉપદેશેલું શાસ્ત્ર હિતરૂપ છે. તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે - एकमपि जिनवचनाद्यस्मानिर्वाहकं पदं भवति / श्रयन्ते चानन्ता सामायिकमात्रपद-सिद्धा: // 1 // तस्मात्तत्प्रामाण्यात्समासतो व्यासतश्च जिनवचनम् / श्रेय इति निर्विचारं ग्राह्यं धार्य च वाच्यं च // 2 // Page #346 -------------------------------------------------------------------------- ________________ 24 શાસ્ત્ર-અષ્ટક 337. ન મવતિ ઘર્ષ થતુઃ સર્વāારતનો તિથવા ! ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति // 3 // श्रममचिन्त्यात्मगतं, तस्मात् श्रेयः सदोपदेष्टव्यम् / आत्मानं च परं च हितोपदेष्टाऽनुगृहाति // 4 // ભાવાર્થ -- એક પણ જિનવચન તારનાર બને છે; કારણ કે “સામાયિક માત્ર પદ વડે અનન્ત છે સિદ્ધ થયા છે એમ સંભળાય છે. 1 - તે પ્રમાણરૂપ હોવાથી ટૂંકામાં કે વિસ્તારરૂપ જિનવચન શ્રેય-કલ્યાણરૂપ છે માટે નિઃશંકપણે ગ્રહણ કરવા યેગ્ય, ધારણ કરવા એગ્ય અને ઉપદેશવા યોગ્ય છે. 2 હિતનું શ્રવણ કરવાથી સર્વ સાંભળનારાઓને એકાતે ધર્મ થતું નથી, પરંતુ ઉપકાર બુદ્ધિથી કહેનારને (વક્તાઉપદેશ કરનારને) તે એકાંતે ધર્મ નીપજે છે. માટે પિતાને વેઠવા પડતા શ્રમને વિચાર કર્યા વિના કલ્યાણને સદુપદેશ કર્તવ્ય છે. હિતને ઉપદેશ કરનાર પિતાને અને પરને ઉપકાર કરે છે (હિતને ઉપદેશ સ્વપરને ઉપકારી છે). 3-4 તેથી જ શાસ્ત્ર પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે ઉપદેશ તિર્યંચ અને મનુષ્ય બધાં, અતિશ્રુતજ્ઞાનાવરણીય અને માત્ર અને વયિતરાયના પશમથી તથા જાતિ નામકર્મ, પતિ નામકર્મ, શરીર નામકર્મ અને નિર્માણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ આંખવાળાં છે, અને દેવે અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીયના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન-દૃષ્ટિવાળા છે, સિદ્ધો સર્વ પ્રદેશે કેવળ ઉપયેગવંત 22. Page #347 -------------------------------------------------------------------------- ________________ 338 જ્ઞાનમંજરી છે, નિગ્રંથ સાધુઓ શાસ્ત્રના આધારે થતા વિજ્ઞાનરૂપ આંખવાળા છે. માટે નિગ્રંથોને વાચનાદિ સ્વાધ્યાયની મુખ્યતા છે. 1 पुरः स्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः / સમાવાનરેને જ્ઞાનના સાવક્ષ શા ભાષાર્થ - જ્ઞાનવંત પુરુષે શાસ્ત્રરૂ૫ આંખે કરીને સૌધર્મ આદિ ઊર્થ (ચેને) લેક, નરક આદિ અધે (નીચે) લેક અને જંબૂ લવણાદિક તિર્યફ (મધ્યમ) લેક વિષે પરિણમતા સર્વ પદાર્થોને જાણે આગળ જ રહ્યા હોય તેમ સાક્ષાત્ દેખે છે. અહીં દેખે છે એમ કહ્યું તે શ્રુતજ્ઞાન સાથે રહેલું માનસ–અચક્ષુ દર્શન તે દ્વારા જાણવું. અનુવાદ :- શાસ્ત્ર ચક્ષુથી દેખતા, જ્ઞાની સર્વ પદાર્થ ત્રિલોકના સન્મુખ સમ, શ્રુતકેવળી યથાર્થ. 2 જ્ઞાનમંજરી :- જ્ઞાનીઓ શાસ્ત્ર-ચક્ષુથી એટલે આગમ–ઉપગથી ત્રિલેકવર્તી સર્વ એટલે સૂમ, બાદર, સહજ અને વિભાવરૂપ પક્ષ છતાં, અન્ય ક્ષેત્રના પદાર્થ સ્વરૂપને પણ આગમ બળથી જાણે નજર આગળ હોય તેમ દેખે છે. અહીં દેખવું કહ્યું છે તે શ્રુતને ક્ષયે પશમ જાણુ. 2 शासनात् त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते / वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् // 3 // ભાષાર્થ - હિતશિક્ષાથી અને બચાવવાની શક્તિથી (શાસ+ત્રા) પંડિતએ શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ બતાવી છે; તે સર્વગુણ સહિત તે વીતરાગનું વચન છે કારણકે કેવળજ્ઞાન Page #348 -------------------------------------------------------------------------- ________________ 23 શાસ્ત્ર-અષ્ટક 339 પૂર્વક કહેલું છે. બીજા કોઈના વચનને શાસ્ત્ર કહેવું ઘટતું નથી. “પ્રશમરતિ’માં કહ્યું છે કે - शासनसामर्थ्येन च संत्राणबलेन चानवद्येन / युक्तं यत्तत्शास्त्रं तच्चैतत्सर्वविद्वचनम् / / ભાવાર્થ - શાસન (હિત-શિક્ષા) નું બળ, સંત્રાણ (રક્ષા)નું બળ અને દેવરહિતપણું એ ગુણે સહિત જે હોય તે શાસ્ત્ર છે અને તે તે આ સર્વજ્ઞનું વચન છે. અનુવાદ :- શાસ્ત્ર-અર્થ વ્યુત્પત્તિથી, શિક્ષા–ત્રાણ સમર્થ, વચને તે વીતરાગનાં, મેક્ષ ન દે અન્યાર્થ. 3 જ્ઞાનમંજરી –-વિદ્વાનોએ શાસ્ત્રની વ્યુત્પત્તિ એવી કરી છે કે ભવથી ત્રાસ પામેલા, કર્મથી ઘેરાયેલા અને વિભાવના ભારથી દબાઈ ગયેલા ઇવેને બચાવવાની (ત્રણ) શક્તિ જેની હોય તથા જે શિક્ષણ (હિતની શિખામણ) આપે (શીખવે) તે શાસ્ત્ર કહેવાય. તત્વાર્થસૂત્રના કર્તા કહે છે કે મેક્ષમાર્ગનું શિક્ષણ આપે તે શાસ્ત્ર. વળી સર્વ મેહના ક્ષયથી ઉત્પન્ન થયેલા પરમ શાંત સ્વભાવવાળા વીતરાગનું વચન તે મોક્ષમાર્ગને ઉપદેશ કરનાર છે. ઉમાસ્વાતિ પૂજયે કહ્યું છે - केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शनमनंतम् / लोकहिताय कृतार्थोऽपि, देशयामास तीर्थमिदम् // ભાવાર્થ -- કેવળજ્ઞાન પામીને પરમાત્મા પિતે જ અનંત જ્ઞાન-દર્શનરૂપ થયા, કૃતકૃત્ય થયા છતાં લોકના કલ્યાણને અર્થે આ તીર્થ(ધર્મ)ની તેમણે દેશના દીધી. Page #349 -------------------------------------------------------------------------- ________________ 340 જ્ઞાનમંજરી માટે તેમનું જ વચન મેક્ષનું અંગ છે, અન્ય કઈ અસર્વજ્ઞ છતાં પિતાને સર્વજ્ઞ માનનાર જે વચન કહે તે મેક્ષનું કારણ નથી. 3 शास्त्रं पुरस्कृते तस्माद्वीतरागः पुरस्कृतः / पुरस्कृते पुनस्तस्मिन्नियमात्सर्वसिद्धयः // 4 // ભાષાર્થ :—શાસ્ત્ર આગળ કર્યો વીતરાગ ભગવાન આગળ કર્યા, કારણ કે શાસ-ઉપગે તેના કર્તા સાંભરે જ આમ તે વીતરાગને આગળ કર્યો નિશ્ચયે સર્વ સિદ્ધ થાય. કહ્યું છે કે - अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति / हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थ संसिद्धिः / / ભાવાર્થ - જે ભગવાનનાં વચન (મૂર્તિમંત) હેય તે ખરી રીતે મુનીંદ્ર વીતરાગ ભગવાન હૃદયમાં રહ્યા છે એમ જાણે અને ભગવાન હૃદયમાં હોય તે અવશ્ય સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. અનુવાદ - શાસ્ત્ર રમે જે હૃદયમાં, તે છે ત્યાં ર્વીતરાગ; વીતરાગ ઉરમાં પ્રથમ, અવશ્ય સિદ્ધિ અથાગ. 4 જ્ઞાનમંજરી –શાસ્ત્ર સિદ્ધાંત મુખ્ય કરવાથી વીતરાગ અહંતુ ભગવાન મુખ્ય (અગ્રેસર) થાય છે; અને વીતરાગને મુખ્ય કરવાથી અવશ્ય સર્વ સિદ્ધિઓ હોય છે. આગમમાં કહ્યું છે કે -- आगमं आयरंतेण, अत्तणो हियकंखिणो / .. तित्थ नाहो सयंबुद्धो सब्वे ते बहु मनि या // Page #350 -------------------------------------------------------------------------- ________________ 24 શાસ્ત્ર-અષ્ટક 341 ભાવાર્થ - આત્માના હિતની આકાંક્ષા રાખનાર આગમમાં કહ્યા પ્રમાણે પ્રવર્તે તે તેણે સ્વયંબુદ્ધ તીર્થનાથે ભગવાન અને સર્વનું બહુમાનપણું કર્યું ગણાય. માટે આગમનું બહુમાન કરનાર, આહુત, મુનિ અને સર્વ સંઘનું બહુમાન કરનાર છે. 4 अदृष्टार्थेऽनुधावंतः शास्त्रदीपं विना जडाः / प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलंतः पदे पदे // 5 // ભાષાર્થ –મૂજને શાસ્ત્રરૂપી દવા વિના અણદીઠા પદાર્થો પાછળ દેડતાં પગલે પગલે અખડાઈ પડતા પરમ ખેદ પામે છે. અનુવાદ - મૂર્ખ શાસ્ત્ર દીપક વિના, જાય અજાણે પંથ; પ્રતિપદે અખડાઈ પડે, ખેદ ખમે અત્યંત. 5 જ્ઞાનમંજરી - મૂર્ખ લેક આગમ-પ્રકાશ વિના સંવર, નિર્જરા અને મોક્ષ નામનાં અજાણ્યાં કાર્યો પ્રત્યે દોડતાં પગલે પગલે ખેલના પામે છે (ભૂલો કરે છે) અને અત્યંત કલેશ પામે છે, જે શુદ્ધ માર્ગને જાણતા નથી તે અનેક ઉપાયે કર્યા છતાં ભૂલ ખાય છે. 5 યુદ્ધો-છી િશાહg-નિરક્ષરા હિતના भौतहन्तुर्यथा तस्य, पदस्पर्श निवारणम् / / 6 / / ભાષાર્થ –-જેમ ભૌતમતિના હણનાર શબરને તેના પગ સ્પર્શનને નિષેધ કર્યો હતે એટલે જીવતા ભૌતને સ્પર્શ ન કરે એવી તેને આજ્ઞા કરેલી, તે આજ્ઞા પાળવા ઈચ્છનારે Page #351 -------------------------------------------------------------------------- ________________ 342 જ્ઞાનમંજરી તે શબરને ભૌતની પાસેનાં મયૂરપિચ્છ જોઈતાં હતાં ત્યારે તેને મારીને તેના પગ સ્પશને મયૂરપિચ્છ લીધાં. આજ્ઞા પાળી, તેમ આપમતિને શાસ્ત્ર-આજ્ઞા વિના બાહ્ય આચાર પરિપાલન જાણવું. બેંતાલીસ દોષ રહિત આહાર-ગવેષણ શબરના દૃષ્ટાંતે. અનુવાદ :- શાસ્ત્ર આજ્ઞા અવગણ, પાળે અચૂક આચાર; શબર સમ સ્પર્શ નહીં જીવતાં, હણે નિર્ધાર. 6 જ્ઞાનમંજરી:--આગમમાં કહેલી આજ્ઞાની દરકાર કર્યા વિના બેંતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરનારને હિત કે સુખ થતું નથી; જેમ ભૌતને હણનારને તેના ગુરુની આજ્ઞા હતી કે તેના પગને સ્પર્શ કરે તે અહિત છે. કોઈ એક શબરને જીવતા ભૌતના પગને સ્પર્શ કરવાને નિવારેલો તે શબરને ભૌત પાસેનાં મયૂરપિચ્છ લેવાની ઈચ્છા થઈ ત્યારે તને હણીને પછી તેને સ્પર્શ કર્યો. તે પ્રકારે આત્માને હણીને છજીવ-નિકાયની રક્ષા કરનાર શબરની પેઠે આજ્ઞા પાળે છે. માટે મૂર્ખતા દૂર કરીને તત્વજ્ઞાનવંત થવું. શુદ્ધ આહાર આદિ અ૫ એગ છે, સ્વરૂપનું અવલંબન એ મહા યંગ છે. તેથી સ્વરૂપ આચરણ રહિત નિર્દોષ આહારસંઘને આત્મસાધન માનનારાને ભૌતની હિંસા કરનાર જેવા अज्ञानाहि महामंत्रं स्वाच्छन्द्यज्वरलंघनम् / धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः // 7 // Page #352 -------------------------------------------------------------------------- ________________ 24 શાસ્ત્ર-અષ્ટક 343 ભાષાર્થ:-- મેટા ઋષીશ્વરેએ શાસ્ત્રને મિથ્યાજ્ઞાનરૂપ સર્પને દમવાને મેટ મંત્ર, ઈચ્છાચારીપણારૂપ તાવનું લાંઘણ (પાચન-શમન) અને ધર્મરૂપ વાડીને વિષે અમૃતની નીક સમાન કહેલ છે. અનુવાદ :- અજ્ઞાન-નાગને મંત્ર મહા, સ્વછંદ તાવ ઉપાય ધર્મ–બાગમાં અમ-વહન, શાસ્ત્ર ગણે ઋષિરાય. 7 જ્ઞાનમંજરી --મહા મુનીશ્વરેએ શાસ્ત્રને અજ્ઞાનરૂપ સર્પને દમવાને મહામંત્ર, સ્વેચ્છાચારીપણારૂપ તાવ દૂર કરનાર લાંઘણ, અને ધર્મબાગમાં અમૃત લઈ જવાની બીક સમાન કહ્યું છે. માટે શાસ્ત્રને અભ્યાસ મહા સુખ આપનાર છે. 7 शास्त्रोक्ताचार कर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः / शास्त्रैकग महायोगी, प्रामोति परमं पदम् // 8 // ભાષાર્થ -- શાસ્ત્રમાં કહેલા આચારને પાળનાર, શાસ્ત્રને પ્રરૂપનાર તેમજ શાસ્ત્રને વિષે એક અદ્વિતીય દ્રષ્ટિવાળે મોટો યેગી પરમપદને પામે છે. અનુવાદ - શાસ્ત્રવિધિ વર્તે વળી, શાસ્ત્ર જાણું દે બેધ; શાસ્ત્રદૃષ્ટિ મહાગ તે, પામે અચૂક મેક્ષ. 8 જ્ઞાનમંજરી - આવા પ્રકારના મહાગી ઉત્કૃષ્ટ સ્થાન (મેક્ષ) પામે છે. કેવા? જૈન આગમમાં કહેલા આચારને આચરનાર, સ્યાદ્વાદ શાસ્ત્ર આગમને જાણનાર અને Page #353 -------------------------------------------------------------------------- ________________ 344 જ્ઞાનમંજરી શાસ્ત્રને ઉપદેશ કરનાર. વળી કેવા હોય છે? શાસ્ત્રના રહસ્યને જાણનાર દૃષ્ટિવાળા. એમ શાક્ત માર્ગે પ્રવર્તનાર તત્વજ્ઞા અને શાસ્ત્રના ઉપદેશક પરમ પદને પામે છે, માટે સંપૂર્ણ આદરભાવથી જૈન-આગમોનો અભ્યાસ કરવા યોગ્ય છે. તેથી તત્વની પ્રાપ્તિ થાય છે, અને સર્વ સિદ્ધિની સાધકતા થાય છે. માટે જ મુનિઓ પ્રવચનની વાચના લે છે, રહસ્યને પૂછે છે, સૂત્ર પાઠને ઉચ્ચ સ્વરે પાઠ કરે છે, તેના અર્થની ભાવસહિત અનુપ્રેક્ષા (વારંવાર ભાવના) કરે છે અને આગમ તમાં તન્મય બને છે તેમાં મગ્ન બનીને પિતાના આત્માને આનંદપૂર્ણ કરે છે, તે લાભના આનંદની ઇચ્છા સહિત ધર્મકથા કરે છે; મોટા આચાર્ય ગણુની અનુમોદના કરે છે, માટે જ ગ-ઉપધાન ક્રિયા કરે છે, જીવન પર્યત ગુરુકુળમાં વસે છે અને શાસ્ત્રજ્ઞાનમાં પ્રવીણતા ઈચછે છે. 8 Page #354 -------------------------------------------------------------------------- ________________ ર૫ પરિગ્રહ-અષ્ટક न परावर्तते राशेर्वक्रतां जातु नोन्झति। परिग्रहग्रहः कोऽयं ? विडंबितजगत्त्रयः // 1 // - ભાષાર્થ –-કદી જે રાશિના વક્રપણાને તો નથી અને ત્રણે જગતને જે નડે છે એ આ પરિગ્રહરૂપી ગ્રહ કર્યો છે? સર્વ ગ્રહથી એ ગ્રહ બળિયે છે. એને ચાર (માર્ગ, ગતિ) કેઈએ જાણ્યું નથી. અનુવાદ - પરિગ્રહ-ગ્રહ એ નવે, નહિ રાશિ પલટાય; ત્રણ જગને પીડે પૂર, વક સ્વભાવ સદાય. 1 જ્ઞાનમંજરી –પરિગ્રહરૂપી ગ્રહ (રાહુ) વડે જેનું ગ્રહણ થયું છે અને અનેક સામગ્રીઓનું ઉપાર્જન, સંરક્ષણ અને સંતાડવાની ચિંતાથી જે મૂંઝાઈ રહ્યો છે તેનું શાસ્ત્રજ્ઞાન સમ્યક્ પ્રકારે થતું નથી. માટે પરિગ્રહના ત્યાગને ઉપદેશ કરે છે. gfર = તરફથી, અને ર = ગ્રહણરૂપ; તે પરિગ્રહ. દ્રવ્યથી ધન, ધાન્ય આદિ, અને ભાવથી પરવસ્તુની ઈચ્છારૂપ આશંસાઆશારૂપ પરિણામ; ત્યાં સ્વપર્યાયના સ્વામીપણુરૂપ પરિણતિવાળો આત્મા છે તેના સ્વપર્યાય ઉપર આવરણ આવવાથી તેના અભાવને લીધે અશુદ્ધ બળ–વીર્યેથી ગ્રહણ કરેલા શુભ કર્મના ઉદયમાં કે તેનાં કારણે રૂપ પ્રશસ્ત(રૂડા) પરિણમેમાં મમકારના સ્વીકાર અને સંરક્ષણરૂપ પરિણતિવાળી ચેતનાદિની પ્રવૃત્તિ તે પરિગ્રહ છે; તે આત્માના સ્વરૂપના જ્ઞાન અને રમણતાના અનુભવની ઘાત કરવા સમાન છે. તેથી જ પરિ Page #355 -------------------------------------------------------------------------- ________________ 346 જ્ઞાનમંજરી ગ્રહ તજવા યોગ્ય છે. સંગ્રહનય દ્રવ્ય પરિગ્રહને ભાવ પરિગ્રહ પણે દર્શાવાય છે. “દિતીય-પંચમાસ્ત્રવ સર્વવ્યg” બીજે પાંચમે આસ્રવ (પરિગ્રહ) સર્વ દ્રવ્યમાં હોય છે. એ ભાષ્યના વાકયથી ધનાદિક યુક્ત વ્યવહાર પરિગ્રહ છે. ઋજુસૂત્ર નયે તેને અભિલાષી, શબ્દ નથી પુણ્યની ઇચ્છા ઇત્યાદિ એમ સમજી લેવું. માટે તે વિષે ઉપદેશ અનાદિ રાશિથી પરિગ્રહ નિર્ત નથી. કદાચિત, વકસ્વભાવ તજ નથી, માટે હે આત્માથી આ દુઃખના મૂળરૂપ પરિગ્રહરૂપી ગ્રહ ત્રણ જગતને પીડાનું કારણ છે. પરિગ્રહ પ્રત્યેને આ દૃઢ અનુરાગ હેય છે. 1 परिग्रहग्रहावेशाद्, दुर्भाषितरज:किराः / श्रूयन्ते विकृताः किं न ? प्रलापा लिङ्गिनामपि // 2 // ભાષાર્થ - પરિગ્રહરૂપી આગ્રહને અંદર પ્રવેશ થવાથી ઉત્સુત્રરૂપ ધૂળને માથે નાખે એવાં, ઘેલછાના વિકારવાળાં અસંબદ્ધ વચને જૈન વેષધારીઓનાં પણ શું નથી સંભળાતાં? સંભળાય છે. અનુવાદ - પરિગ્રહ ગ્રહથી ગાંડપણ, સાધુને પણ થાય; દુર્ભાષિત રજ ફેંકતા, વચન-વિકાર જણાય. 2 જ્ઞાનમંજરી:-- જૈન વેષને વગેવનારાનાં પણ અસંબદ્ધ વચને શું નથી સંભળાતાં? સંભળાય છે જ. કેવાં વચને? પરિગ્રહરૂપી આગ્રહના આવેશથી ઉત્સુત્રરૂપ વચનસમૂહ, તેથી જ વિકારમય છે. પરિગ્રહની અભિલાષામાં તન્મય થયેલા જ્ઞાન–પૂજન આદિ ઉપદેશ વડે પરિગ્રહ Page #356 -------------------------------------------------------------------------- ________________ 25 પરિગ્રહ-અષ્ટક 347 એકઠો કરવાની આસક્તિવાળાં ઉત્સુત્ર વચન બોલે છે, વિષયને પોષે છે, જ્ઞાનનાં ઉપકરણેને પરિગ્રહ એકઠો કરે છે અને જ્ઞાન-ઉપકરણેથી પોતાની મહત્તા માને છે. “ઉપમિતિભવપ્રપંચ”માં કહ્યું છે :___"सजातः कदाचिल्लब्धार्यकुलश्रावकसामग्रीसंयोगः श्रुततत्त्वोपदेशाप्त-वैराग्यगृहीतवतः मुनिसंघसंयुतः श्रुतलाभेन संपूज्यमानः श्रावकवर्ग:ज्ञानभक्तोपरचितोल्लो चादि सदुपकरणः तैरेव रमणीयकताममत्वाहंकारदूषितः तीव्रज्ञानावरणीयकर्मवशात् पतितो निगोदे अनंतभवभ्रमणरूपे इत्यावर्त्तस्वरूपं બાવની મમfફતાય સર " - ભાવાર્થ:- કદાચિત્ મનુષ્ય ભવ, આર્યકુળ અને શ્રાવકપણાની સામગ્રીને વેગ મળે, તત્વને ઉપદેશ સાંભળી વૈરાગ્ય આવવાથી મહાવ્રત ગ્રહણ કર્યા, મુનિઓના સમૂહમાં રહેતાં શાસ્ત્રજ્ઞાન થવાથી શ્રાવક વર્ગને પૂજ્ય થયે, જ્ઞાનની ભક્તિ કરનારાઓએ રચેલા ચંદરવા આદિ ઉપકરણવાળે તે ઉપકરણેથી જ રમણીયતા, મમત્વ અને અહંકારરૂપ દોષ વડે દૂષિત થયેલે તીવ્ર જ્ઞાનાવરણીય કર્મને લઈને અનંત ભવભ્રમણરૂપ નિગદમાં પડ્યો; એમ સંસારચક્રનું સ્વરૂપ આત્મહિત અર્થે સજજનેએ વિચારવા ગ્ય છે. માટે ધર્મને નામે વિષય, પરિગ્રહના પિષણ આદિને તજવાયેગ્ય જ છે. 2 यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् / उदास्ते तत्पदाम्भोज पर्युपास्ते जगत्त्रयी // 3 // ભાષાર્થ - જે ધન, ધાન્યાદિ બાહ્ય અને મિથ્યાત્યાદિ અંતરંગ પરિગ્રહને તરણાની પેરે તજીને ઉદાસીન થઈ રહે છે તેના ચરણકમળને ત્રણે જગત સેવે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ 348 જ્ઞાનમંજરી અનુવાદ :- જે બાહ્યાભંતર તજી, પરિગ્રહ રહે ઉદાસ; ચરણકમળ તેને પૂજે, ત્રણ જગ બનીને દાસ. 3 જ્ઞાનમંજરી -- જે સાધુ ધન આદિ બાહ્ય અને રાગ આદિ અત્યંતર પરિગ્રહને તૃણની પેઠે તજીને ઉદાસીન રહે છે એટલે મેહનું કારણ, આસક્તિનું મૂળ, આત્માને કાદવ સમાન ખરડનાર અને વસ્તુતઃ અસાર એ પરિગ્રહ તે મારે નથી; દારૂ પીને ગાંડે બનેલે માણસ કાદવમાં આળોટતાં ખરડાય તેથી સુખી થતું નથી, તેમ હું પરિગ્રહથી સુખી નથી; પરંતુ હું તે જ્ઞાનાદિ અનંત ગુણેથી પૂર્ણ છું તે પુગળામાં કેમ રમું? એવી ભાવનાથી પરિગ્રહને જેણે ત્યાગ કર્યો છે, તેના ચરણકમળને અસુર, નર અને દે, ત્રણે લેક સેવે છે, ત્રણ જગને તે પૂજ્ય થાય છે. તેથી સ્વરૂપાનંદના રસિક જનેને આનંદરૂપ પરિગ્રહમાં આસક્તિ હોય છે. 3 વળી બાહ્ય ભેગથી નિગ્રંથપણું માનનારને શિખામણ चित्तेऽन्तग्रन्थिगहने, बहिनिग्रंथता वृथा / त्यागात्कञ्चुकमात्रस्य, भुजगो न हि निर्विषः // 4 // ભાષાર્થ - અંતરંગમાં પરિગ્રહની ઊંડી લાલસા છતાં ઉપરનું સાધુપણું ફેક (નિષ્ફળ) છે. જેમકે કાંચળી માત્રના ત્યાગથી સર્પ વિષ રહિત થતું જ નથી. અનુવાદ - અંતથિ ઉરમાં ગહન, વ્યર્થ વેષ નિગ્રંથ સાપ તજી જે કાંચળી, પણ નહિ વિષને અંત. 4 Page #358 -------------------------------------------------------------------------- ________________ 25 પરિગ્રહ-અષ્ટક 349 - જ્ઞાનમંજરી –-ચેતના-પરિણતિ પરિગ્રહની લાલસામાં મગ્ન હોય તે ઉપરની નિતા(સાધુપણું) વ્યર્થ છે, નિષ્ફળ છે, જેમ કે માત્ર કાંચળી તજવાથી સાપ નિર્વિષ થતું નથી. અંતરના મમત્વના ત્યાગથી ત્યાગી થવાય છે. 4 त्यक्ते परिग्रहे साधोः प्रयाति सकलं रजः / पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा // 5 // ભાષાર્થ - સાધુને પરિગ્રહ છોડતાં સઘળું પાપ ચાલ્યું જાય છે, જેમકે પાળ તૂટતાં ક્ષણ એકમાં સરેવરનું સઘળું પાણી વહી જાય છે. અનુવાદ :- સાધુ પરિગ્રહ જે તજે, સર્વ પાપ ક્ષય થાય, પાળ તળાવનો જે તૂટે, તે નર સૌ વહ જાય. 5 જ્ઞાનમંજરી ––સાધુને પરિગ્રહ તજતાં કર્મસમૂહ સર્વ જાય. દૃષ્ટાંત કહે છે સરેવરનું પાણી પાળ તૂટતાં ક્ષણમાં ક્ષય થાય છે માટે સામાન્ય પરિણતિની અપેક્ષાએ લેભ-પરિત્યાગથી અનુક્રમે કર્મને અભાવ થાય છે. 5 त्यक्तपुत्रकलत्रस्य, मूर्छामुक्तस्य योगिनः / चिन्मात्रप्रतिबद्धस्य, का पुद्गल नियन्त्रणा // 6 // ભાષાર્થ:–પુત્ર, સ્ત્રી આદિ સર્વ બંધન જેણે છોડ્યાં છે અને મૂછથી (મેહથી) જે મુક્ત છે, તથા જ્ઞાન માત્રને વિષે આસક્તિ જેને છે એવા ગીને પુગલની બાંધણી કેવી? અનુવાદ:-- સ્ત્રી, સંતાન તજી રહે, નિર્મોહી મુનિરાય, જ્ઞાનમાત્રમાં રક્ત તે, નહિ કમેં લેપાય. 6 Page #359 -------------------------------------------------------------------------- ________________ 350 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી - સંતાન, વનિતાને સંગ જેણે દૂર કર્યો છે, તથા પ્રાપ્ત પરિગ્રહની રક્ષા વિષે મેહ જેણે તમે છે એવા ગી સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રવંત છે, તેમને જ્ઞાન માત્રમાં આસક્તિ છે તે એવા તત્વજ્ઞાની મુનિને પુદ્ગલમાં એકતા ક્યાંથી હોય ? ન જ હોય. ભાવના--પુત્ર વનિતાના સંગથી રહિત, પુદ્દગલના રક્ષણની ચિંતા રહિત અને સ્વરૂપમાં એક્તા કરવા વિષે જેને લક્ષ છે, સ્વભાવના આનંદનું અંશે જેને ભાન છે એવા શુદ્ધ જ્ઞાનના અનુભવીને અચેતન, નાશવંત અને ઍક સમાન આનંદથી રહિત પુગલે પ્રત્યે રાગભાવ થતું નથી. વૃદ્ધ સંપ્રદાયમાં પ્રચલિત દૃષ્ટાંત છે કે -- - અધ્યા નગરીને શ્રીવર રાજા અત્યંત મિથ્યાવૃષ્ટિ હતું. તેને શ્રીકાન્ત નામને કુંવર રૂપ લાવણ્ય અને સૌભાગ્યમાં કુશલ ઈંદ્ર સમાન શોભતે હતે. જીવ, અજીવ આદિ તને જાણકાર, સૂત્ર-અર્થના શ્રવણને રસિયે બાળ ભાવે થતી ભોગીલાલસાથી તે વિમુક્ત હતે. (તેને પરણાવેલી અને સાસરે આવેલી) અનેક રાજકન્યાઓને ઉદ્દેશીને તે કહે છે :--“હે ભદ્ર (ભલી બાઈઓ) ! કહે, તમે તમારા પિતાનું ઘર (પિયર) છેડીને અહીં કેમ આવ્યાં છે?” તે બધી બેલી, “તમારા પ્રેમની અમે અભિલાષિણીએ છીએ; તમને ઈષ્ટ, કાંત અને પ્રિય લાગીએ એમ ઈચ્છીએ છીએ.” તે બધાંને કુમાર કહે છે :-- કર્મબંધના મૂળરૂપ નેહબંધનને જિનેન્દ્ર ભગવાને નિષેધ કર્યો છે. તે ભવની વૃદ્ધિ કેણ કરે? લેલીભૂત (એકાકાર) એકત્વને પામેલા (એક ક્ષેત્રાવ Page #360 -------------------------------------------------------------------------- ________________ 25 પરિગ્રહ-અષ્ટક 351 ગાહી) અને ધર્મને સાધનરૂપ પિતાના ગણાતા દેહમાં પણ નેહ કરવાને સર્વદશ ભગવાને નિષેધ કર્યો છે, વાર્યા છે, તે પછી ક કુશળ પુરૂષ પારકા દેહમાં રાગ કરશે? નિર્મળ ચારિત્રના આચરણથી પ્રાપ્ત થતા કેવળજ્ઞાનને રોકનાર રાગ અરિહંત પ્રત્યે કર ઠીક છે તે પણ નિશ્ચયપદે પહોંચતાં અનર્થ પ્રધાન કહ્યો છે, તે પછી વિષય-રાગ કેમ કરાય ? નિજ સ્વભાવમાં આસક્ત વીતરાગ ભગવંત સુખિયા છે. મારા પ્રત્યે તમારે રાગ કર એગ્ય નથી, તેમજ અન્ય જીવે પ્રત્યે પણ તમારે રાગ કરે ઘટતું નથી. એવા ઉપદેશથી રાજકન્યાઓને રાજકુમારે પ્રતિબંધી (જાગ્રત કરી). એમ રાગને ત્યાગ કર્તવ્ય છે, તે પરિગ્રહ પ્રત્યેને રાગ કદાપિ આત્મહિતનું કારણ થતું નથી. 6 चिन्मात्रदीपको गच्छेभिर्वातस्थानसन्निभैः / / निष्परिग्रहता स्थैर्य, धर्मोपकरणैरपि // 7 // ભાષાર્થ ––જ્ઞાન માત્રને દી જ અપ્રમત્ત સાધુને હેય; દીપકને પવન વિનાના સ્થાનથી સ્થિરતા પ્રાપ્ત થાય તેમ ધર્મને ઉપકારક સામગ્રી (ઉપકરણ) સાધન વડે પણ નિષ્પરિગ્રહતાની સ્થિરતા થાય છે. એટલે જ્ઞાનદીપકને તેલ સરખે યુક્ત–આહાર જેમ આધાર છે, તેમ નિત (પવનરહિત) સ્થાન સરખા ધર્મ–ઉપકરણે પણ આધાર છે, એમ જાણવું. પણ સ્વમત ચિન્માત્ર પરિણામવાળા અપ્રમત્ત સાધુને ચૌદ ઉપકરણ ધરવાં પણ ન ઘટે કેમકે તેનું ગ્રહણ, ધારણ આદિ મૂછવિના ન હોય અને યુક્ત આહાર આદિકને અનાહાર ભાવનારૂપ જ્ઞાનનું પ્રસાધન છે તેને અસંભવ સાધુને નથી Page #361 -------------------------------------------------------------------------- ________________ 352 જ્ઞાનમંજરી એમ દિગંબર કહે છે તેમાં દોષ દેખાડવાને અભિપ્રાય ગ્રંથકાર આ ગાથા કહે છે. અનુવાદ :- જ્ઞાનદીપ સ્થિર રહ શકે, જે ઓથે મળ જાય; નિષ્પરિગ્રહતા ગણ ધર્મોપકરણ છતાંય. 7 જ્ઞાનમંજરી -અપ્રમત્ત સાધુને જ્ઞાન માત્ર દીપક પવનની પ્રેરણાથી રહિત સ્થાનના સંગે સ્થિરતા પામે છે એ પરિગ્રહને અભાવ સાધે છે. એ ઉપદેશ સાંભળી કઈ ધર્મોપકરણને પણ પરિગ્રહ ગણી તેને ત્યાગ કરવા યત કરે છે, માટે કહે છે કે ધર્મોપકરણે વડે પણ સ્થિરતા વધે છે એમ “ધર્મ-સંગ્રહણી” ગ્રંથમાં પણ કહ્યું છે. ટાઢ તડકે મચ્છર ડાંસ આદિના પરિષહના ઉદયે સ્વાધ્યાયમાં વિધ્ર પડે છે કે તે અટકી પડે છે તે વખતે નિઃસ્પૃહપણે ધર્મ–ઉપકરણનું ગ્રહણ સમાધિ–સ્થિરતાને હેતુ છે. મૂર્ણારહિત હોય તેને તેને પરિગ્રહ નથી. પુદ્ધગેલ અને જીવ એક ક્ષેત્રમાં રહેલા છે તે કંઈ પરિગ્રહ નથી. પરંતુ ચેતના તેના રાગદ્વેષ પરિણામને લઈને પરિગ્રહને ગ્રહણ કરે છે માટે ઉપકરણે તે નિમિત્ત માત્ર છે જેમ કે તત્ત્વ સાધવામાં અહત અને ગુરુને સમાગમ નિમિત્ત છે. પણ આત્મામાં સ્વરૂપસ્થ થનારને પુદ્ગલ સ્કંધ અબાધક છે. આત્મા જ તેને અનુસરીને બાધકપણું ઊભું કરે છે. 7 मृच्छच्छिन्नधियां सर्व जगदेव परिग्रहः / / મૂવી હિતાનો તુ, વાuિ: પાટલા ભાષાર્થ –જેની બુદ્ધિ મૂર્છાથી છવાઈ છે એવા Page #362 -------------------------------------------------------------------------- ________________ 353 25 પરિગ્રહ-અષ્ટક પુરુષને સઘળુંય જગત પરિગ્રહ છે; પરંતુ મૂર્છાથી રહિત મહાપુરુષને તે સારું જગત પરિગ્રહ નથી. “વિશેષ આવશ્યક ભાષ્ય”માં કહ્યું છે :तम्हा किम त्थि वत्थं गंथोऽगंथो व सव्वहा लोए ? गंथोऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छ यओ // वत्थाइ तेण जं जं संजमसाहणम राग-दोसस्स / तं तमपरिगहो च्चिय परिग्गहो जं तदुवघाई / / | ભાવાર્થ ––તેથી લેકમાં સર્વથા કઈ વસ્તુ પરિગ્રહ અને કઈ વસ્તુ અપરિગ્રહ છે ? ખરેખર મૂછ અને અમૂછ એ જ પરિગ્રહ અને અપરિગ્રહ (માનેલા) છે. રાગદ્વેષરહિત પુરુષને વસ્ત્રાદિ જે જે સંયમનાં સાધન છે તે તે અપરિગ્રહ છે અને સંયમને ઘાત કરનાર છે તે પરિગ્રહ છે. અનુવાદ:– મૂર્છાથી મતિ મલિન જે, જગ બધું પરિગ્રહ-પૂર્ણ અપરિગ્રહરૃપ જગ બધું, કરી જે મૂછ ચૂર્ણ 8 જ્ઞાનમંજરી:- મમત્વથી જેની બુદ્ધિ મેલી થઈ છે, આવરણ પામી છે, એવા મૂછમાં મગ્ન જનને પિતાની માલિકીરૂપે બધું જગત પ્રાપ્ત થયું નથી તે પણ બધું જગત પરિગ્રહ જ છે કારણ કે તેને સ્વામી અને ભક્તા થવામાં તેને સુખબુદ્ધિ છે. પરંતુ મૂછહિત એટલે પુદ્ગલ પ્રત્યે તે ભિન્ન છે, ગ્રહણ કરવા યોગ્ય નથી એવી બુદ્ધિ થવાથી તેના ત્યાગનારને જગત જ પરિગ્રહ નથી કેમકે તેમાં તેની પ્રીતિ નથી. માટે જ આત્માનું પરભાવમાં રસિકપણું તે પરિગ્રહ છે. તેથી રહિત થઈ આત્મસ્વરૂપમાં રમણ કરવું એગ્ય છે. 8 - 99 - 23 Page #363 -------------------------------------------------------------------------- ________________ 26 અનુભવ-અષ્ટક सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् / बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः // 1 // ભાષાર્થ:–દિવસ અને રાત્રિથી સંધ્યા (સંધિ–કાળ) જુદી છે તેમ અનુભવને કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન પંડિતોએ દીઠો છે. કે? કેવળજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદયરૂપ એટલે મતિશ્રતના ઉત્તર ભાવી (તેને ઓળગી આગળ ગયેલ) અને કેવળથી દૂર નહીં એવા પૂર્વભાવી (કેવળજ્ઞાન થતા પહેલાંના) પ્રકાશને અનુભવ કહે છે તેનું બીજું નામ પ્રતિભા છે. અનુવાદ :સંધ્યા સમ અનુભવ કહ્યો, નહીં દિન, નહિ રાત; નહિ કેવળ, નહિ શ્રત પણ, કેવળ-રવિ-પ્રભાત. 1 જ્ઞાનમંજરી:-- શ્રત(શાસ્ત્ર)અભ્યાસ અને પરિગ્રહને ત્યાગ આદિ પણ અનુભવવંતને મેક્ષના ઉપાયરૂપ બને છે, અનુભવ રહિતને મોક્ષ સાધક નથી; તે પ્રતિપાદન કરવા અનુભવ-અષ્ટક લખે છે. અનુભવ રહિત જ્ઞાન પાણી જેવું છે; અનુભવીનું જ્ઞાન અનુભવ યુક્ત (પ્રમાણભૂત) છે. તે પ્રમાણે અનુગ દ્વારમાં જણાવ્યું છે "वायणा पुच्छणा परियट्टणा धम्मकहा सरअक्खर वंजणसुद्धा अणुप्पेहारहियस्स दव्वसुयं, अणुप्पेहा भावसुर्य' Page #364 -------------------------------------------------------------------------- ________________ 26 અનુભવ-અષ્ટક 355 ભાવાર્થ :-- વાચના, પૃચ્છના પરિવર્તન અને ધર્મકથા સ્વર, અક્ષર, વ્યંજનની શુદ્ધિ સહિત પણ અનુપ્રેક્ષા રહિતને દ્રવ્યશ્રુત કહ્યું છે અને અનુપ્રેક્ષાને ભાવકૃત કહેલ છે. તેથી ભાવકૃત તે સંવેદનરૂપ છે, તત્ત્વ દર્શાવવારૂપ નથી. સ્પર્શરૂપ અને તત્ત્વસિદ્ધિરૂપ એમ બે જ્ઞાનના પ્રકાર શ્રી હરિભદ્ર પૂજ્ય કહ્યા છે, તેમાં સ્પર્શજ્ઞાન અનુભવવાળાને જ હોય છે. તેનું લક્ષણ ગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથને અનુસરીને લખીએ છીએ ? "यथार्थवस्तुस्वरूपोपलब्धिपरभावारमणस्वरूप रमणतदाસ્વાહનૈવાવનુભવ !" | ભાવાર્થ - યથાર્થ વસ્તુના સ્વરૂપની ઓળખાણ થવાથી પરભાવમાં પ્રીતિ-રમણતાને અભાવ અને સ્વરૂપમાં રમણતા અને તેના આસ્વાદન (રસ)માં તન્મયતા તે અનુભવ. હેય-ઉપાદેય (તજવા યોગ્ય અને ગ્રહણ કરવા ગ્ય) ના વિવેક જ્ઞાનથી થતા સુખને ચાખવારૂપ અનુભવ છે. . નામ નિક્ષેપે તે જેનું નામ અનુભવ પાડ્યું હોય તે, સ્થાપનાથી જેની અનુભવ તરીકે સ્થાપના થઈ છે તે દ્રવ્ય અનુભવ એટલે શુભ અશુભ ઉદયમાંથી ભેગવાતા પ્રત્યે ઉપગ નહીં તે; " જુવોનો ર” ઉપયોગ ન હોય ત્યાં દ્રવ્ય ગણાય છે, એ વચનથી. ભાવ અનુભવ–અપ્રશસ્ત તે સાંસારિક વિષય-કષાયના રસમાં તન્મયતા અને પ્રશસ્ત તે અહંતનાં ગુણેમાં પ્રીતિ થતાં તન્મયતા થાય , અને શુદ્ધ અનુભવ એ છે કે સ્વરૂપના અનંત પર્યાયમાં પરિણમેલા વિચિત્ર જ્ઞાનના રસમાં એકતારૂપ વિશ્રાંતિ પ્રાપ્ત થવી. અહીં ભાવ અનુભવને અવસર છે Page #365 -------------------------------------------------------------------------- ________________ 356 જ્ઞાનમંજરી નિગમનથી અનુભવને ઈચ્છક સંગ્રહન–ઉપયોગવંત કે ઉપયોગરહિતની તેનાં કારણે આશ્રિત ગ્યતા વ્યવહારનયે શાસ્ત્રનો અભ્યાસ વાચના પૃચ્છનાને અનુભવ કરનાર; જુસૂત્ર નયે મનના વિકલપિના રેકવા પૂર્વક તન્મય થનાર; શબ્દ નયથી જ્ઞાન ઉપગથી ગ્રહણ કરેલા અનંત ધર્મવાળા આત્મદ્રવ્યની અનંતતાના જ્ઞાનને અનુભવનાર સમભિરૂઢ નયે તે મુખ્ય જ્ઞાન દર્શન ગુણ સ્વરૂપમાં રમણ, ભેગ અને એકતારૂપ અનુભવ અને એવંભૂતનયે એક મુખ્ય પર્યાયમાં તન્મયતાનો અનુભવ. અહીં જેને અનુભવ છે તેની ભાવના કર્તવ્ય છે. એ પ્રકારે સ્વરૂપના અનુભવ વિના જ્ઞાન–ચારિત્ર આદિ દ્રવ્યરૂપ જ છે. માટે સ્વાનુભવી થવું. સર્વત્ર ગુણ પરિણામમાં અનુભવથી આનંદ પ્રાપ્ત થાય છે, નહીં તે શબ્દના જ્ઞાન રહિત શબ્દ સાંભળવાની પેઠે નિરર્થક જ છે. સાંભળ્યું છે કે કેટિ કષ્ટ ક્રિયાઓ કરવા છતાં તત્વપ્રાપ્તિ થતી નથી. કુલવાલક આદિની પેઠે અનુભવ વિને પરિગ્રહના પ્રસંગે પ્રાપ્ત થયે વિષયને સંગ ઉદ્ભવે છે, છતાં અંતમુહૂર્ત આત્માનુભવને અભ્યાસ સાધવા યોગ્ય ગણનાર રસિકજને, અનુભવના આદરને ઉપદેશ દે છે - તત્વસ્વરૂપને જાણનારાઓએ જેમ દિવસ અને રાત્રિની વચમાં સંધ્યા છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વચમાં (મધ્યમાં) અનુભવ દીઠે છે. લાંબા કાળ સુધી શ્રુતજ્ઞાનના અભ્યાસના કાર્યરૂપ અને સમદ્રષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થયું ત્યારથી સાધ્યરૂપે લક્ષ રાખેલા કેવળજ્ઞાનને અસાધારણ કારણરૂપ અનુભવને અધ્યાત્મની એકતાના આનંદરૂપ ગણે છે. કે અનુભવ ? સકલ અસહાયી Page #366 -------------------------------------------------------------------------- ________________ 26 અનુભવ-અષ્ટક 357 જ્ઞાનરૂપ સૂર્યના સારથી, અરુણના ઉદય સમાન છે. પ્રથમ અરુણોદય થાય છે પછી સૂર્યોદય થાય છે, તેમ અનુભવને ઉદય પ્રથમ થાય છે પછી કેવળજ્ઞાન રવિને ઉદય થાય છે. તેથી અનુભવપૂર્વક કેવળજ્ઞાન છે; ભાવનાજ્ઞાનની એકતારૂપ અનુભવ કર્તવ્ય છે. “ગદૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે: તश्रुतोत्तरभावी केवलात् अव्यवहितपूर्वभावीप्रकाशोऽनुभवः / ' મતિશ્રતથી આગળને અને કેવળજ્ઞાન થતા પહેલને નજીકને (આત્મ) પ્રકાશ તે અનુભવ છે. 1 व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शन एव हि / / पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः // 2 // ભાષાર્થ –સઘળાં શાસ્ત્રોને વ્યાપાર (ઉપાય-પ્રવર્તન) દિશા દેખાડવાને જ છે, પરંતુ એક અનુભવ સંસાર સમુદ્રને પાર પમાડે છે. અનુવાદ :- શાસ્ત્ર બધાં દેખાડતાં, દિશા માર્ગની છેક; ભવ જળ પાર પમાડત, અનુભવ ઉપાય એક. 2 જ્ઞાનમંજરી –ચાર અનુગરૂપ સર્વશાસ્ત્રોને ઉદ્યમ એક માર્ગ દેખાડવારૂપ છે. જેમાં મુસાફરને માર્ગ દેખાડનાર માર્ગ દેખાડે છે, પણ જે ગામ જવું છે તે ગામ તે અનુકૂળતા પ્રમાણે ચાલવાથી જ પ્રાપ્ત થાય છે, તેમ શાસ્ત્રને અભ્યાસ એ મેટો ઉદ્યમ છે, પિતાનું તત્વ સાધવાને વિધિ દેખાડનાર છે, પરંતુ ભવસમુદ્રને પાર તે એક અનુભવ પમાડે છે, બીજે કઈ નહીં. શ્રી સૂત્રકૃતાંગ આદિ શાસ્ત્રોમાં અધ્યાત્મભાવથી સિદ્ધિ બતાવી છે. તેથી સદ્ગુરુના ચરણ Page #367 -------------------------------------------------------------------------- ________________ 358 જ્ઞાનમંજરી સેવકોએ આત્મસ્વરૂપના જ્ઞાનમાં તન્મયતા પ્રાપ્ત કરવા યોગ્ય છે. 2 अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना / शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद् बुधा जगुः // 3 // ભાષાર્થ:--ઇંદ્રિયને અગોચર, સર્વ ઉપાધિથી રહિત શુદ્ધ બ્રહ્મ (આત્મા), વિશેષ શુદ્ધ અનુભવ વિના સેંકડો શાસ્ત્રની યુક્તિઓ વડે પણ સમજી શકાય તેમ નથી, એમ પંડિતે કહી ગયા છે. અનુવાદ : નહિ વિશુદ્ધ અનુભવ વિના, શુદ્ધ સ્વરૂપ પમાય; અતીન્દ્રિય પરબ્રહ્મ શત–શાસ્ત્ર યુક્તિથી બાહ્ય. 3 જ્ઞાનમંજરી:-પડિતાએ આમ કહ્યું છે. શું? શાસ્ત્રની સેંકડે યુક્તિઓથી પણ, અનેક આગમનાં રહસ્યને જાણવા છતાં નિર્મળ અનુભવ વિના ઇંદ્રિયજ્ઞાનથી અગેચર ઉત્કૃષ્ટ ચૈતન્ય સમજી શકાતું નથી. ઘટ-પટાદિ પદાર્થ સમૂહને સાધનારા શબ્દ સાધન વડે પોતપોતાના મતમાં માનેલા અર્થની વ્યર્થ વિચારણાના વિકલ્પરૂપ શય્યામાં સૂતેલા જ્ઞાનીઓ નથી. સ્વાદુવાદ અનેકાંત ધર્મના સ્થાનરૂપ અનંત પર્યાના ઉત્પાદવ્યયરૂપ પરિણમન વડે વિસ્તારવાળા જણાતા, અમૂર્ત અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન તે તત્વના અનુભવમાં લીન મહાપુરુષે જ ભેગવી રહ્યા છે પણ વચન યુક્તિથી પ્રગટ કરેલા વાણી વિલાસમાં રમનારા તત્વજ્ઞાનને રસ ચાખી શકતા નથી. 3 Page #368 -------------------------------------------------------------------------- ________________ 359 26 અનુભવ-અષ્ટક ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः / / कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः // 4 // ભાષાર્થ:-- જે ઇંદ્રિયેથી અગોચર (અતીન્દ્રિય) ધર્માસ્તિકાય આદિ પદાર્થો યુક્તિશાત્રે કરીને હથેળીમાં રહેલા આમળાની પેઠે જાણી શકાય તેમ હતા તે પંડિતએ અતીંદ્રિય પદાર્થો વિષે સંદેહ રહિત અબ્રાંત જ્ઞાન (નિશ્ચય) આટલા કાળ સુધીમાં કરી લીધું હેત. આત્મા પણ અતીંદ્રિય પદાર્થ છે, તેના પર્યાય પણ અતીંદ્રિય છે માટે તેના પ્રગટપણારૂપ નિયત મેક્ષ ઉપાયના જ્ઞાનને માટે સામર્થ્ય ગરૂપ અનુભવ–પ્રમાણ અવશ્ય માનવું એ ભાવાર્થ છે. . અનુવાદ : અતીન્દ્રિય પદાર્થ જે, શાસ્ત્ર-યુક્તિએ સાધ્ય કાળ આટલામાં તે, પંડિતને પ્રાપ્ય. 4 જ્ઞાનમંજરી --જે અતીન્દ્રિય પદાર્થો એટલે ધર્મા સ્તિકાય આદિ ઇદ્રિને અગોચર પદાર્થો યુક્તિ પ્રમાણના સમૂહથી જાણી શકાય એમ હેત તે કલ્પનાથી અનુભવ થતા પહેલાં કેટલાય પંડિતોએ ધર્માસ્તિકાય આદિમાંના શુદ્ધ આત્માને નિશ્ચય આટલા કાળ સુધીમાં કરી લીધું હત. માટે પરદ્રવ્યના વિચાર માટે જેટલે કાળ ગાળવામાં આવે છે તેટલે જ કાળ આત્મસ્વરૂપના વિચાર માટે ગળાય તે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બન્નેનું જ્ઞાન થાય છે. તેથી સજ્જને એ પિતાના સ્વભાવની ભાવના વિષે મતિ કરવા ગ્ય છે. તેમ કરવાથી સહજ જ " g ગાળ તે સાવ નાખ૪” “એકને Page #369 -------------------------------------------------------------------------- ________________ 360 જ્ઞાનમંજરી જે જાણે છે તે સર્વને જાણે છે” એ વચન પ્રમાણે બાધ અને તેના ફળરૂપ ત્યાગ પરિણતિ થાય છે. 4 विरलास्तद्रसास्वाद विदोऽनुभव जिह्वया // 5 // ભાષાર્થ –કેની કલ્પનારૂપ ચાટૂડી (ચા-કડછી) શાસ્ત્રરૂપ દૂધપાકમાં અવગાહનારી (ફરનારી) નથી ? સર્વની કલ્પના શાસ્ત્રમાં રમે છે. પરંતુ તે શાસ્ત્રરૂપ ખીરને રસ અનુભવરૂપ જીભે ચાખનાર શાસ્ત્ર રહસ્ય-ચર્વણાના જાણ થડા હોય છે. તેથી શાસ્ત્ર-જ્ઞાન તે બાહ્ય, અને અનુભવ તે અંતરંગ એમ જાણે. અનુવાદ : મતિ–કડછી કેની નહીં, રમે શાસ્ત્ર–ખર માંય? અનુભવ–જીભે વિરલા, રસ ચાખે છે ત્યાંય. 5 જ્ઞાનમંજરી –કયા પુરુષની મતિ-પ્રવૃત્તિરૂપ કડછી (ચાટવી) શાસ્ત્રરૂપ ખીરમાં ફરતી નથી? બુદ્ધિ કલ્પનાથી શાસ્ત્ર સમજનારી મતિ ઘણાની હોય છે. પરંતુ અનુભવ જીભે શાસ્ત્રના રહસ્યને સ્વાદ ગ્રહણ કરનાર છેડા હોય છે. 5 पश्यतु ब्रह्म निद्वद्वं निद्वद्वानुभवं विना / कथं लिपिमयी दृष्टिाङ्मयी वा मनोमयी // 6 // ભાષાર્થ - હંઢ રહિત આત્મસ્વરૂપને ઠંદ્ર રહિત અપક્ષ અનુભવ વિના સંજ્ઞા અક્ષરમય, વ્યંજન–અક્ષરમય, અથવા લબ્ધિ–અક્ષરમય દ્રષ્ટિ કેવી રીતે દેખે? એટલે શાસ્ત્ર દ્રષ્ટિએ બ્રહ્મ (આત્મસ્વરૂપ) ન જણાય; ચર્મચક્ષુથી તે ન જ જણાય; કેવળ (આત્માનુભવ) દૃષ્ટિએ જ જણાય. Page #370 -------------------------------------------------------------------------- ________________ 26 અનુભવ-અષ્ટક 361 અનુવાદ - નિદ્રઢ અનુભવ વિના, લિપિ, વચન, મન જાપ; બાહ્ય દૃષ્ટિ શું દેખશે ? બ્રહ્મ નિર્ટ આપ. 6 જ્ઞાનમંજરી –સંજ્ઞા અક્ષરમયી(લિપિમયી),વ્યંજનઅક્ષરમયી (વાલ્મયી) અથવા (મને) યોગ પ્રવૃત્તિરૂપ કૃષ્ટિ, પર ઉપયોગે, શુદ્ધ અનુભવ વિના, શુદ્ધ જ્ઞાન વિના જ્ઞાનીઓ પરસંગથી રહિત નિર્મળ બ્રહ્મ(આત્મા)ને કેવી રીતે જુએ? કર્મ ઉપાધિરૂપ બાહ્ય પ્રવૃત્તિ પરબ્રહ્મને ગ્રહણ કરે નહીં, અનુભવ-જ્ઞાની જ શુદ્ધ આત્મસ્વરૂપને દેખે છે. 6 न सुषप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ / જાનાશિરાવિશ્રાનેeતુર્થવાનુમો શા Iણા ભાષાર્થ -- અનુભવ સુષુપ્તિ દશા નથી, કેમકે તે મેહ રહિત છે અને સુષુપ્તિ તે નિર્વિકલ્પ છે પણ મેહ સહિત છે. વળી અનુભવ સ્વદશા કે જાગ્રતદશા પણ નથી કારણ કે કલ્પનારૂપ શિલ્પ-કારીગરી ત્યાં વિરામ પામી ગઈ છે અને સ્વમ-જાગ્રત દશા તે કલ્પનાવાળી છે, તેથી અનુભવ તુર્યા-ચોથી દશા જ છે. અનુવાદ : મેહ રહિત, સુષુપ્તિ નહિ, તર્યા અનુભવ એર; જાગ્રત–સ્વને કલ્પના-કારીગરનું ર. 7 જ્ઞાનમંજરી -- નયચક્રમાં ચાર દશાઓ કહી છે; મિથ્યાત્વીને “શયનવસ્થા” સમ્યફષ્ટિને “રાજા” પ્રમત્ત અને અપ્રમત્ત મુનિ જાને તુ અને ધ્યાનમાં રહેલાને Page #371 -------------------------------------------------------------------------- ________________ 362 જ્ઞાનમંજરી અને સગી કેવલીને “ઉત્તરોત્તર”. વળીશ્રીવિશતિજ્ઞા માં કહ્યું છે કે સુષુપ્તિ એટલે તીવ્ર નિદ્રામાં ઊંઘનાર જેવા અનુભવજ્ઞાની નથી. કેમ? મેહ રહિત છે તેથી; અનુભવી મેહ રહિત છે અને સુષુપ્તિમાં છે તે મેહમય છે. તેથી અનુભવજ્ઞાનીને સુષુપ્તિ અવસ્થા નથી. તત્ત્વના અનુભવીને સ્વપ્ન દશા તથા જાગર–દશા પણ નથી; આ બન્ને દશાઓ કલ્પના સહિત છે અને અનુભવમાં વિકપરૂપ ચેતનાની કારીગરી–વિજ્ઞાનને અભાવ છે. એ વિકલ્પ રહિત દશાના અનુભવમાં તુર્થી દશા જ કહેવાય છે. જોકે તુર્ય દશા સર્વત્ર હોય છે, તથાપિ યથાર્થ કૃતની ભાવનાવાળા જીને કેવળ જ્ઞાનના સર્વોત્તમ કારણરૂપ ઉપચારને લઈને અને સ્વરૂપ હોવાથી તુર્મા દશા જ કહી શકાય. સુષુપ્તિ જાગ્રત કે સ્વપ્ન દશાને ત્યાં સંભવ નથી, તેથી અનુભવ સમાધિનું કારણ છે. 7 હવે સિદ્ધાન્તરૂપ કહે છે :अधिगत्याखिलशब्द-ब्रह्म-शास्त्रदृशा मुनिः / स्वसंवेद्यं परब्रह्मानुभवेनाधिगच्छति // 8 // ભાષાર્થ - શાસ્ત્રદ્રષ્ટિથી સઘળું શબ્દબ્રહ્મ જાણીને, મુનિ અનુભવ વડે અન્ય-નિરપેક્ષ, સ્વપ્રકાશ પરમ બ્રહ્મને જાણે છે. અનુવાદ :શબ્દ-બ્રા મુનિ જાણીને, શાસ્ત્રષ્ટિએ સર્વ સ્વસંવેદ્ય પર બ્રહ્મને, અનુભવતા ગતગર્વ. 8 જ્ઞાનમંજરી - પૂર્વ પૂર્વ સેવનાનાં સ્થાનમાં શાસ્ત્ર ગ્રહણ બુદ્ધિથી સમસ્ત બ્રહ્માષા વાલ્મ(શા)ને જાણીને Page #372 -------------------------------------------------------------------------- ________________ 363 26 અનુભવ-અષ્ટક પછી મુનિ સ્વરૂપ-ગ્રાહક દૃષ્ટિએ જ્ઞાનથી અનુભવવા ગ્ય શુદ્ધ આત્મસ્વરૂપને પામે છે. આગમમાં કહ્યું છે :.' “ससमयं जाणेइ, पर समयं जाणेइ, ससमयं परसमयं जाणित्ता अप्पाणं भाविता भवइ // " અર્થ :- પિતાના મતનાં શાસ્ત્રો જાણે, પરમતનાં શાસ્ત્રો જાણે, સ્વશાસ્ત્ર–ગરશાસ્ત્રને જાણીને આત્માને ભાવનાર બને. તેથી એ પ્રકારે આગમના અભ્યાસમાં કુશળ બુદ્ધિવાળે તત્વજ્ઞાનના અનુભવ વડે આત્મસ્વરૂપને પામે છે. તેથી અનુભવને અભ્યાસ કરવા છે. 8 Page #373 -------------------------------------------------------------------------- ________________ ર૭ યોગ-અષ્ટક मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते / विशेषस्थानवर्णार्थालम्बनैकाग्रयगोचरः // 1 // ભાષાર્થ - મોક્ષ સાથે આત્માને જવાથી વેગ શબ્દ સાર્થક છે; આચાર પણ તેને લઈને ગરૂપે ઈષ્ટ છે (કહેવાય છે). વિશેષપણે મુદ્રા (સ્થાન), અક્ષર (વર્ણ), અક્ષરને વાચ્ય (અર્થ), કાયેત્સર્ગ આદિનું આલંબન અને સિદ્ધસ્મરણ (ઐકાય) એ પાંચ સંબંધી આચાર તે વેગ કહીએ. અનુવાદ :- જે જે આચાર જતા, મોક્ષ પ્રતિ તે ગ; આલંબન, એકાગ્રતા, સ્થાપન, વર્ણ, પ્રવેગ. 1 જ્ઞાનમંજરી:-- મિથ્યાત્વ આદિ કારણે સહિત મન, વચન, કાયા એ ત્રણ કર્મવૃદ્ધિનાં કારણ હોવાથી તેને વેગ રૂપે અહીં ગ્રહણ ન કરવાં. પરંતુ મેક્ષ સાધવાના કારણરૂપ શુદ્ધ આત્માની ભાવનાવાળા ચૈતન્યનાં વિર્ય પરિણામનું સાધક કારણરૂપે પ્રવર્તન ગરૂપે ગ્રહણ કરવું. તે દ્રવ્ય અને ભાવરૂપ ભેદવાળું અને બાહ્ય આચારની વિશુદ્ધિપૂર્વક અભ્યતર આચારની વિશુદ્ધિરૂપ છે. સકળ કર્મને ક્ષયરૂપ મિક્ષ સાથે જે (જેડે) તે ચેગ કહેવાય છે. જિનશાસનમાં કહેલ ચરણસિત્તેરી અને કરણસિત્તેરીરૂપ સર્વ આચાર મેક્ષના ઉપાય હોવાથી ગરૂપ ગણાય છે. ત્યાં વિશેષરૂપે, 1 સ્થાન, Page #374 -------------------------------------------------------------------------- ________________ 27 યોગ-અષ્ટક 365 2 વર્ણ, 3 અર્થ, 4 આલંબન અને 5 એકાગ્રતા એમ પાંચ પ્રકારના વેગ મેક્ષના ઉપાયનાં કારણે માન્યાં છે. અનાદિ પરભાવમાં આસક્ત ભવપરિભ્રમણના આગ્રહથી પુદ્ગલના ભેગમાં મગ્ન થયેલા જેને મેક્ષના ઉપાયરૂપ પેગ પ્રાપ્ત થતું નથી. કહેવાને એ અભિપ્રાય છે કે મેક્ષ એ આપણું ધયેય (સાધ્ય) છે. સદ્ગુરુના વચનનું સ્મરણ, તત્વજિજ્ઞાસા આદિ વેગથી નિર્મળ, નિસંગ, પરમાનંદમય સ્વરૂપની સ્મૃતિ કરી તેની કથા શ્રવણમાં પ્રીતિ આદિ કરે છે, તે પરંપરાએ સિદ્ધ યેગી થાય છે. મરૂદેવા માતાની પેઠે સર્વને અલ્પ પ્રયાસે સિદ્ધિ થતી નથી. તેમને તે અલ્પ આશાતના રૂપ દેષના કારણે નિપ્રયાસે (અપ્રયત્ન) સિદ્ધિ થઈ; અન્ય જેનાં લાંબા કાળની આશાતનાથી બંધાયેલાં ગાઢ કર્મો તે સ્થાન આદિ ક્રમથી દૂર થતાં સિદ્ધિ સંભવે છે. 1 कर्मयोगं द्वयं तत्र ज्ञानयोगं त्रयं विदुः / विरतेष्वेव नियमाद् बीजमात्रं परेष्वपि // 2 // ભાષાર્થ –તે પાંચ યુગમાં બે કર્મ (કિયા) વેગ છે અને ત્રણ જ્ઞાન (25) ગ છે એમ જ્ઞાની જાણે છે. એ પાંચ પ્રકારે વેગ નિશ્ચયથી વિરતિવાળાને(ત્યાગીને) હોય છે, બીજા માર્ગાનુસારી આદિમાં માત્ર બીજરૂપ હોય છે. અનુવાદ - કર્મયોગ બે પાંચમાં, જ્ઞાનગ ત્રણ જાણ; વિરતિમાં નિયમ બધા બીજામાં બીજ પ્રમાણ. 2 જ્ઞાનમંજરી -મેક્ષસાધનમાં બે વેગ ક્રિયાઆચરણ રૂપ કહ્યા છે ત્યાં સ્થાપન સ્વરૂપ કાર્યોત્સર્ગ આદિ Page #375 -------------------------------------------------------------------------- ________________ 366 જ્ઞાનમંજરી જૈન આગમમાં કહેલી ક્રિયા કરવામાં કરચરણ વડે થતાં આસન-મુદ્રારૂપ જાણે. ગ–વિશતિકા'માં કહ્યું છે -- "ठाणुन्नत्थालंबण रहिओ तं तंमि पंचहा एसो / દુમિરણ મનોરો, તન્ના તિય નાળ ગોરો 3 " ભાવાર્થ - સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ ભેદમાંથી બે કર્મગ છે અને ત્રણ જ્ઞાનગ છે. આ પાંચ પ્રકારના વેગ મહાવ્રતી કે આણુવતી (સર્વસંગ પરિત્યાગી કે એક દેશત્યાગી)માં અવશ્ય હોય છે. પાંચે યંગ ચપળપણને રોકનાર છે તેથી ગવાળા થવા ગ્ય છે. માર્ગાનુસારી આદિમાં બીજ માત્ર (કિંચિત્ માત્ર) હોય છે. “વિંશતિકા'માં કહ્યું છે :-- "देसे सव्वे य तहा नियमेण सो चरित्तिणो होइ / इयरस्स बीयमित्तं इत्तु च्चिय केइ इच्छंति / / " ભાવાર્થ –-દેશથી (અંશે) કે સર્વપણે ચારિત્રધારીને નિયમથી પાંચે વેગ હોય છે, અન્યને બીજમાત્ર હેય છે એમ કેટલાક આચાર્યો શ્રુતજ્ઞાનીઓ માને છે. 2 મેરા: પ્રત્યે છા-પ્રવૃત્તિશિરસિદ્ધય: પરા ભાષાર્થ - કૃપા (અનુકંપા), નિર્વેદ (ભવત્રાસ), સંવેગ (મેક્ષેછા કે મુમુક્ષુતા) અને પ્રશમ (ઉપશમ) એ યેગની ઉત્પત્તિના કરનાર કારણે રૂપ છે; ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ એવા ચાર ભેદો પ્રત્યેક યુગના છે એટલે પાંચ વેગને ચાર ગુણા કરતાં વીસ ભેદ થાય. Page #376 -------------------------------------------------------------------------- ________________ 27 યોગ-અષ્ટક 367 અનુવાદ :- શમ, સંવેગ, નિર્વેદ ને, કૃપા એગનાં મૂળ ઈચ્છા, પ્રવૃત્તિ, સિદ્ધિ, સ્થિર, વિશેષ ભેદ અનુકૂળ. 3 જ્ઞાનમંજરી --(1) દુખિયાને દુઃખથી મુકાવારૂપ અનુકંપા (કૃપા), દયાભીનાં પરિણામ, (2) ચાર ગતિમાં રઝળાવનાર પરિણામરૂપ ભવને ત્રાસ નિર્વેદ), (3) મોક્ષની અભિલાષા (સંવેગ), (4) કષાયને અભાવ (પ્રથમ), એ પરિણામે મેક્ષના ઉપાયરૂપ યેગની ઉત્પત્તિ કરનારાં છે. આવા પરિણામે પરિણમેલા સંસારથી ભય પામેલા, શુદ્ધ આત્માના સ્વાદને ઈચ્છનાર ગ-સાધના કરી શકે છે. વેગ પંચકમાંના દરેક ગન ચાર ચાર ભેદ છે. 1 ઈચ્છા, 2 પ્રવૃત્તિ, 3 સ્થિરતા અને 4 સિદ્ધિ. “વિંશતિકા'માં કહ્યું છે : "इवित्र को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्वो / इच्छापवित्तिथिरसिद्धिभेयओ समयनीईए // " ભાવાર્થ –-પાંચ વેગમાંના એક એક ભેદના ચાર ચાર ભેદે છે, તે આ પ્રકારે --1 ઇચ્છા 2 પ્રવૃત્તિ 3 સ્થિર અને 4 સિદ્ધિ, એમ શાસ્ત્રમાં કહ્યું છે. 3 इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परं / स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् // 4 // ભાષાર્થ--તે વેગવંતની કથા (વાર્તા) સાંભળતાં પ્રીતિ ઊપજે તે ઇચ્છા ગ; યત્ના–અતિશય શુભ ઉપાયથી પાળવું તે પ્રવૃત્તિયેગ; અતિચારના ભયની હાનિ એટલે જ્યાં અતિચાર લાગે જ નહીં તે સ્થિર યેગ; અને તેના સંગે વૈરત્યાગ આદિ પદાર્થનું સાધન થાય તે સિદ્ધિગ. Page #377 -------------------------------------------------------------------------- ________________ 368 જ્ઞાનમંજરી અનુવાદ :-- ઈચ્છા, પેર્ગો-કથા-પ્રૌતિ, પ્રવૃત્તિ પાલનસાર; સ્થિર, અતિચાર ન લાગતાં, સિદ્ધિ પર સાધન ધાર. 4 જ્ઞાનમંજરી - ગપંચક જેનામાં હોય એવા મુનિઓની કથાઓમાં, તેમના ગુણ ગાવામાં પ્રીતિ તે ઈચ્છા કે સાધક ભાવની અભિલાષા છે. હરિભદ્ર પૂજ્ય “ગવિશતિકા'માં કહ્યું છે - सव्वत्थुवसमसारं, तप्पालणमो पवत्ती उ / / 5 / / तह चेव एयबाहक-चितारहियं थिरत्तणं नेयं / सव्वं परत्थ साहग-रूवं पुण होइ सिद्धि त्ति / / 6 / / ભાવાર્થ -- જે દશામાં સ્થાન આદિ ગવાળાની કથા સાંભળીને પ્રીતિ થાય છે, અને જેમાં વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાવાળા પ્રત્યે બહુમાન પૂર્વક ઉલ્લાસભર્યા, વિવિધ પ્રકારનાં સુંદર પરિણામ અર્થાત્ ભાવ ઉત્પન્ન થાય છે તે યુગની દશા ઈચ્છાગ છે. જેમાં સર્વ અવસ્થામાં ઉપશમ ભાવપૂર્વક સ્થાન આદિ વેગનું પાલન હોય છે તે પ્રવૃત્તિ એગ કહેવાય છે. પ ણ જે ઉપશમ પ્રધાન સ્થાન આદિ યુગના પાલનમાં અર્થાત પ્રવૃત્તિમાં કેગના બાધક કારણોની ચિંતા ન હોય તે સ્થિરતા યુગ છે. સ્થાન આદિ સર્વ અનુષ્ઠાન બીજાઓને પણ હિતસાધક થાય છે ત્યારે તે સિદ્ધિ છે. 6 જ્યાં સુધી ધ્યાનમાં એકતા ન થાય ત્યાં સુધી ન્યાસ, મુદ્રા, વર્ણશુદ્ધિપૂર્વક આવશ્યક, ચૈત્યવંદન, પ્રભુપેક્ષણ (પલેવણ) Page #378 -------------------------------------------------------------------------- ________________ 27 યોગ-અષ્ટક 368 આદિ ઉપયોગ અને યેગની ચપળતા ટાળવા અવશ્ય કરવા ગ્ય છે, સર્વ જીવને મહાહિતનું કારણ છે, તેથી સ્થાન, વર્ણના કમે તત્વપ્રાપ્તિ થાય છે. अर्थालम्बनयोश्चैत्य-वंदनादौ विभावनम् / श्रेयसे योगिनः स्थानवर्णयोयत्न एव च // 5 // ભાષાર્થ –અર્થ અને આલબન એ બે પેગનું ચૈત્યવંદનાદિ ક્રિયામાં પુનઃ પુનઃ સ્મરણ કરવું. ગીના હિતને અર્થે છે અને સ્થાન અને વર્ણ એ બે વેગને ઉદ્યમ જ હિતકારી છે. અનુવાદ - ચૈત્યવંદનાદિ વિષે, અર્થાલંબન ભાવ; સ્થાન–વર્ણમાં યત્ન જે, યેગી-હિતને દાવ. 5 જ્ઞાનમંજરી –વાક્યને ભાવાર્થ તે અર્થ, અને વચનથી જણાવવા ગ્ય અહેસ્વરૂપ નામના પદાર્થમાં ઉપ ગની એકતા તે આલબન; એમ અર્થ અને આલંબન બનેમાં ચૈત્યવંદન (અહંતના વંદન) આદિ અધિકારનું સ્મરણ કરવું તે કલ્યાણકારી છે; વળી વંદનક, કાયેત્સર્ગમાં શરીરનાં અવસ્થાન આસન મુદ્રાદિ અને વર્ણ તે અક્ષરાદિની શુદ્ધિને યત્ન કલ્યાણકારી છે. “આવશ્યકમાં કહ્યું છે કે - ___ "जंवा इत्थं, वच्चामेलियं हीणक्खरं, अच्चक्खरं, पयहीणं, विणयहीणं, जोगहीणं, घोसहीणं, सुठु दिन्नं, दुठ्ठ पडिच्छियं, अकाले कओ सज्झाओ तस्स मिच्छा मि दुक्कडं / " ભાવાર્થ :- એક અર્થવાળા જુદા જુદા સૂત્રપાઠોને એક ઠેકાણે ભેળવીને ઉચ્ચારવા , હીણ અક્ષર બોલવા તે, 24 Page #379 -------------------------------------------------------------------------- ________________ 37) જ્ઞાનમંજરી અધિક અક્ષર બોલવા તે, પદ રહિત, વિનય રહિત, ગ (ચિત્તની એકાગ્રતા) રહિત, સ્પષ્ટ સ્વર રહિત બોલવા તે, પાત્રોને (જ્ઞાન) ન આપવું તે, અપાત્રને આપવું તે, અને અકાળે સઝાય કરવી તે અજ્ઞાન સંબંધી જે દોષ લાગ્યા હોય તે સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળની વિશુદ્ધિ એ ભાવ સાધનની સિદ્ધિ છે. માટે દ્રવ્યક્રિયા હિતરૂપ છે. પણ आलंबन मिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च / अरूपिगुणसायुज्य-योगोऽनालंबनः परः // 6 // ભાષાર્થ - અહીં આલંબન બે પ્રકારે જાણવું ? એક રૂપી, બીજું અરૂપી; સિદ્ધ સ્વરૂપનું તાદાઓ તે યોગ આલંબન નામે ઈષદ (અ૫) અવલંબન માત્ર તે અનાલંબન કહીએ. નિરાલંબન યેાગ તે ધારાવાહી પ્રશાંતવાહિતા સ્વરસથી જ તે ચિત્ત દ્રશધારાએ પ્રવર્તે છે એમ જાણવું. અનુવાદ :- રૂપ, અરૂપી એમ બે, આલંબનના ભેદ, અરૂપી ગણ તાદામ્યતા, ઉત્તમ વેગ અભેદ. 6 જ્ઞાનમંજરી - અહીં એટલે જિનમાર્ગમાં બે પ્રકારે આલંબન જાણવું એક રૂપી અને બીજું અરૂપી. ત્યાં રૂપી આલંબન-જિનમુદ્રા આદિક પિંડસ્થ, પદસ્થ પર્યત જ્યાં સુધી અહેતની અવસ્થાનું આલંબન છે ત્યાં સુધી કારણ આલંબન, શરીર અતિશયે સહિત રૂપીનું અવલંબન છે. ત્યાં અનાદિ પરભાવ-શરીર, ધન, સ્વજનનું અવલંબન લેનાર, પરમાં પરિણમેલે જીવ વિશ્વના ઐશ્વર્ય આદિ અર્થે તીર્થંકર આદિનું આ જિન બને છે. અન છે' Page #380 -------------------------------------------------------------------------- ________________ 27 ગ-અષ્ટક 371 અવલંબન લે તે પણ સંસારનું કારણ છે. તેમજ જે સ્વરૂપના આનંદને પિપાસુ (તરા) સ્વરૂપની સાધનાના પ્રથમ કારણ રૂપ વીતરાગ આદિ ગુણેના સમૂહ વડે જિનેશ્વરનું અવલબન લે છે તે જ્યાં સુધી મુદ્રા આદિનું અવલંબન લે છે ત્યાં સુધી રૂપીના અવલંબનવાળે છે. તે જ જ્યારે અહંત કે સિદ્ધના સ્વરૂપનું એટલે જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ અનંત પર્યાયથી વિશુદ્ધ શુદ્ધ અધ્યાત્મ ધર્મનું અવલંબન લે છે, ત્યારે તે અરૂપી અવલંબનવાળો કહેવાય છે. અહીં ભાવના કરવા ગ્ય છે કે અનાદિથી જીવ મૂર્ત પુદ્ગલના સ્કના અવલબનવાળો છે, તે પ્રથમથી જ અમૂર્ત આનંદરૂપ એવા સ્વરૂપનું અવલંબન કેવી રીતે લઈ શકે? તેથી અતિશય સહિત વીતરાગ મુદ્રા આદિ પર મૂર્તનું અવલંબન લઈ વિષય કષાયની વૃદ્ધિ કરનાર સ્ત્રી, ધન આદિ અવલંબનને તજે છે. તે એક પરાવૃત્તિ છે. વળી તે જ અતિશય આદિરૂપ મૂર્તિનું અવલંબન લેનાર વિચારે છે કે હું તે અમૂર્તભાવને રસિયે ઉપગવાળે છું, આજ સુધી તે અતિશય મુદ્રા આદિ અહંતના સંબંધમાં છે તથાપિ તે કર્મના ઉદયને લઈને છે, તે મારા આલંબનરૂપ નથી, એમ ગુણોનું આલંબન લેનાર મૂર્ત પદાર્થોને રસિકપણે ગ્રહણ કરતું નથી, અપેક્ષા સહિત પરરૂપે જુએ છે, એ બીજી પરાવૃત્તિ છે. એ પ્રકારે અમૂર્ત આત્મગુણને તે રસિક થાય છે તેથી પરમેષ્ઠી સ્વરૂપને કારણ વડે નિર્ણય કરી પિતાના અસંખ્ય પ્રદેશે વ્યાપ્ય વ્યાપક ભાવે રહેલા નિરંતર દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિકરૂપ અનંત સ્વભાવને નિર્મળ અમૂર્ત, આનંદમય, એવા ધ્યેયરૂપે અવલંબે છે; એ ત્રીજી પરાવૃત્તિ છે એમ સાધન-પદ્ધતિ છે. સર્વેને એ સ્વરૂપને સાધનરૂપે Page #381 -------------------------------------------------------------------------- ________________ 372 જ્ઞાનમંજરી અરૂપી-ગુણે, સિદ્ધના ગુણ છે તેની ભાવના, તેની સાયુજ્યતા કે તન્મયતા છે તે આત્મ-ઉપગને જવારૂપ ગ છે. તેમાં કંઈક અવલાંબન કૃત આદિનું છે તથાપિ અનાલાંબનરૂપ ઉત્કૃષ્ટ કૅગ જ ગણાય છે. નિરાલંબન યુગથી ધારાવાહી (નિરંતર=અતૂટ) પ્રશાંત-વાહિતારૂપ ચિત્ત પોતાના રસના આસ્વાદમાં જ મન સહજ ધારામાં વર્તે છે, તેમાં પ્રયતા કરે પડતું નથી. “વિશતિકામાં કહ્યું છે -- "आलंबणं पि एयं रूविमरूवि य इत्थ परमुत्ति / તાજપરાવો, સુહુનો મજાનંaો નામ " ભાવાર્થ --આકાંબન પણ રૂપી અને અરૂપી એમ બે પ્રકારે છે. પરમ એટલે મુક્તાત્મા જ અરૂપી આલંબન છે. તે અરૂપી આલંબનના ગુણની ભાવનારૂપ જે સ્થાન છે તે સૂક્ષ્મ એટલે અતીંદ્રિય વિષયક હોવાથી અનાલંબન યુગ કહેવાય છે. એકાગ્ર ગનું જ બીજું નામ અનાલંબન ગ છે. એમ સ્થાન આદિ પાંચ ગ ઈચ્છા આદિ ચાર ભેદે ગુણતાં વીસ થાય છે તે દરેકના ચાર ચાર ભેદ અનુષ્ઠાન ચતુષ્ક (પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ) રૂપે ગણતાં એંશી ભેદો થાય છે. તે અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવવા ઉપદેશ કરે છે - प्रीतिभक्तिवचोऽसङ्गैः स्थानाधपि चतुर्विधम् / तस्मादयोगयोगाप्लेर्मोक्षयोगः क्रमाद्भवेत् // 7 // ભાષાર્થ --પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ ભેદે સ્થાનાદિક વીસ ભેદ પણ ચાર ચાર પ્રકારના છે, તે સકળ Page #382 -------------------------------------------------------------------------- ________________ ___33 27 વેગ-અષ્ટક યેગથી અગ કે શૈલેશી નામના વેગની પ્રાપ્તિ થાય છે. तेथी मोक्षयो। मनु थाय छे. षोडशक भां युं छे:१ प्रीति-cam :यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदयाद् भवति कर्तुः / शेषत्यागेन करोति यत्तुतत्प्रीत्यनुष्ठानम् // 1 // 2 मा can : गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगं / क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् // 2 // अत्यंत वल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति / तुल्यमपिकृत्यमनयोतिं स्यात्प्रीतिभक्तिगतम् // 3 / / 3 qयन क्षार : वचनात्मिका प्रवृत्ति: सर्वत्रौचित्ययोगतो या तु / वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन // 4 // 4 AR-KAR : यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिवचेष्टयते सद्भिः / तदसंगानुष्ठानं भवति त्वेतत्तदावेधात् // 5 / / चक्रभ्रमणं दंडात्तदभावे चैव यत्परं भवति / वचनासंगानुष्ठानयोस्तु तद् ज्ञापकं ज्ञेयम् // 6 / / अभ्युदयफले चाद्ये निःश्रेयससाधने तथा चरमे / एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये // 7 // साथ :--(1) प्रीति-सक्षण :-तिना ये तान જ્યાં પરમ આદરરૂપ પ્રીતિ થાય અને બાકી બીજે બધેથી પ્રીતિ ઊઠી તે પ્રત્યે જે વર્તન થાય તે પ્રીતિ-અનુષ્ઠાન જાણવું. 1 Page #383 -------------------------------------------------------------------------- ________________ 374 જ્ઞાનમંજરી (2) ભક્તિ-લક્ષણ - વિશેષ ગૌરવ(મહત્તા)ના ગે બુદ્ધિમાનને વધારે વિશુદ્ધગ પ્રીતિ અનુષ્ઠાન જે જ થતો હોવા છતાં તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. 2 પતી અત્યંત પ્રિય ખરેખર છે, તે જ પ્રમાણે માતા હિત કરનાર છે, બન્ને પ્રત્યે કાર્ય સરખું છે તે પણ બને પ્રકારમાં ભેદ છે, તેમ પ્રીતિ અને ભક્તિમાં પ્રેમને ભેદ જાણ. 3 (3) વચન-લક્ષણઃ-સર્વશે ઉચિત ગણેલા યોગ વડે જે વચનરૂપ પ્રવૃત્તિ અનુષ્ઠાન છે તે નિયમથી ચારિત્રવંત સાધુને હોય છે. 4 (4) અસંગ-લક્ષણ - અત્યંત અભ્યાસથી ચંદન ગંધ સમાન એકમેકરૂપ જે પુરુષો વડે ચેષ્ટા થાય છે તે અસંગઅનુષ્ઠાન છે. તે આ પ્રકારની હોય છે - 5 દંડ વડે ચક્ર ફેરવાય છે, દંડ લઈ લીધા પછી પણ ચક ફરતું જ રહે છેઃ એ બને અવસ્થાએ વચન અને અસંગ અનુષ્ઠાનનાં દૃષ્ટાંત છે. 6 આ ચાર અનુષ્ઠાનમાંથી પ્રથમનાં બે પુણ્યનાં કારણ છે અને છેલ્લાં બે મોક્ષનાં સાધન છે, એમ એ અનુષ્ઠાન નિર્દોષ છે એમ જાણવું. 7 અનુવાદ :-- વચન, પ્રૌતિ, ભક્તિ, અસંગ-સ્થાનાદિકના ભેદ, અગૌ વેગ પામી ક્રમે, વરે મેક્ષ વણ ખેદ. 7 જ્ઞાનમંજરી - ઉપર વીસ સ્થાન આદિ યોગ જણાવ્યા હતા તેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ Page #384 -------------------------------------------------------------------------- ________________ 27 ગ-અષ્ટક 375 ચાર ભેદ વડે વિચારતાં એંશી ભેદે થાય છે. કેગના ક્રમે અગી નામના યોગની પ્રાપ્તિ થાય છે. અગી યોગ એટલે શૈલેશીકરણ વા સર્વ યોગની ચંચળતાથી રહિત યોગ, તે ક્રમે પ્રાપ્ત કરીને વળી સર્વ કર્મને અભાવરૂપ, આત્માની તન્મય અવસ્થા સ્વરૂપ મેક્ષને સંયોગ પ્રાપ્ત થાય છે. એમ કમે યોગસાધનામાં પ્રીતિમાન સર્વ યોગને રાધીને અયોગી થાય છે. 7 स्थानाधयोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि / सूत्रदाने महादोष इत्याचार्याः प्रचक्षते // 8 // ભાષાર્થ :--સ્થાન આદિ બીજા યોગ રહિત હોય તેને તીર્થનું ઉચ્છેદન થશે ઇત્યાદિ કારણે પણ જેવા તેવાને સૂત્ર ન ભણાવવાં. ચૈત્યવંદન આદિ સૂત્ર જેવા તેવાને ભણાવવામાં સૂત્ર—આશાતનારૂપ મહા દોષ છે એમ હરિભદ્ર સૂરિ આદિ આચાર્યો કહે છે. “વિશતિir'માં કહ્યું છે કે - तित्थस्सुच्छे याइवि नालंबण जं स सम एमेव / सुत्तकिरियाइनासो एसो असमंजस विहाणो / / 1 / / ભાવાર્થ :-- અવિધિ અનુષ્ઠાનની પુષ્ટિમાં તીર્થને ઉચ્છેદ થશે એમ કહેવું ઠીક નથી કારણ કે અવિધિ ચાલુ રાખવાથી અસમંજસ અર્થાત્ શાસ્ત્ર વિરુદ્ધ વિધાન ચાલુ રહે છે. જેથી શાસ્ત્રોક્ત ક્રિયાને લેપ થાય છે તે લેપ જ તીર્થને ઉછેદ છે. અનુવાદ : સ્થાનાદિ ગ્યતા વિના, સૂત્રદાન મહાદેષ; ધર્મ કે એ કલ્પના, નિષેધી સૂરિ ગતદોષ. 8 Page #385 -------------------------------------------------------------------------- ________________ 376 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી ––સ્થાનાદિ પ્રવૃત્તિરૂપ ગ રહિત હોય તેને સૂત્ર આપવામાં મહાદેષ છે એમ હરિભદ્રાદિ આચાર્યો કહે છે. શાથી? તીર્થને નાશ થશે એવા કારણે નાસ્તિકને સૂત્ર શીખવતાં કદાચિત કુપ્રરૂપણ કરવાથી તીર્થને નાશ થાય છે. “વાતિ'માં કહ્યું છે કે - मुत्तुण लोगसन्नं उड्ढूणय साहूसमयसब्भावं / सम्म पयट्टियव्वं, बुहेण मइ निउण बुद्धीए // 2 // ભાવાર્થ :--કસંજ્ઞાને ત્યાગીને અને શાસ્ત્રના શુદ્ધ રહસ્યને સમજીને વિચારશીલ મનુષ્યોએ અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવડે શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ પ્રથમ સ્થાનાદિ દ્વારા વિશુદ્ધિ કરીને, ઈચ્છાદિ ભેદ પરિણમી, ક્રમથી સ્વરૂપના આલંબન આદિનું ગ્રહણ કરીને પ્રીતિ આદિ અનુષ્ઠાન વડે અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત કરી, સર્વજ્ઞ થઈ, અગી થઈ આ જીવ સિદ્ધ થાય છે માટે કમપૂર્વક આરાધના કલ્યાણકારી છે. 8 Page #386 -------------------------------------------------------------------------- ________________ ર૮ નિયાગ અષ્ટક यः कर्म हुतवान् दीप्ते ब्रह्माग्नौ ध्यान-ध्याय्य या / स निश्चितेन यागेन नियाग प्रतिपत्तिमान् // 1 // ભાષાર્થઃ—જે મુનિ ધ્યાનરૂપ ઈધન વડે વળતા બ્રહ્મરૂપ અગ્નિમાં કર્મને હમે છે, તે નિર્ધારિત ભાવરૂપ યજ્ઞને લઈને નિયાગ(યજ્ઞ)ના જાણકાર કહેવાય છે. દ્રવ્ય યજ્ઞ તે યાગ અને બ્રહ્મયજ્ઞ તે નિયાગ. અનુવાદ - ધ્યાન ઈધને દીપતા, બ્રહ્મ–અગ્નિમાં કર્મ, હેમે તે હેમને જાણે, નિશ્ચય યાગરૂપ ધર્મ. 1 જ્ઞાનમંજરી:-- નિયાગ એટલે કર્મનું બાળવું. ત્યાં = નિશ્ચયથી અને ચાર = યજ્ઞ, હેમવું. કહ્યું છે કે - सुसंवुडा पंचहिं संवरेहि, इह जीवियं अणवकंखमाणा / वोसट्टकाया सुईचत्तदेहा, महाजयं जयति जन्नसेट्ठ // 1 // के ते जोइ केव ते जोइठाणा, का ते सूया किं च ते कारिसंगं / एहायते कयरा संति भिक्खू कयरेण होमेण हुणासि जोइं // 2 // तवो जोई जीवो जोइठाणं जोगासु आसरीरं कारिसंगं / कम्मं एहा संजमजोग संतीहोमंहुणामिइसिणं पसत्थं // 3 // ઉત્તરાધ્યયન 12, ગાથા 42, 43, 44 Page #387 -------------------------------------------------------------------------- ________________ 378 જ્ઞાનમંજરી ભાવાર્થ :-- પાંચ ઇન્દ્રિયેનું નિયમન કરનારા, જીવિતની પણ પરવા નહીં કરનારા અને કાયાની આસક્તિથી રહિત એવા મહાપુરુષે બહારની (શરીરની) શુદ્ધિની દરકાર ન કરતાં ઉત્તમ અને મહાવિજયી ભાવ યજ્ઞને જ આદરે છે. 1 તમારી જેતિ શું? અને તિનું સ્થાન શું? તમારી કડછીઓ કઈ ? અગ્નિ પ્રદીપન કરનારું શું ? તમારાં લાકડાં કયાં? અને હે ભિક્ષુ ! તમારા શાન્તિ મંત્ર ક્યા? કેવા યજ્ઞથી આપ યજન કરે છે ? (આ પ્રમાણે બ્રાહ્મણ બોલ્યા).૨ તપ એ જ અગ્નિ ( તિ) છે; જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન, અને કાયાના ગરૂપ કડછી છે; અગ્નિને દીપ્ત કરનારું સાધન શરીર છે, કર્મરૂપી લાકડાં છે, સંયમરૂપ શાંતિમંત્ર છે તેવી રીતે પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞ વડે જ હું યજન કરું છું-તે જ યજ્ઞને મહર્ષિનેએ ઉત્તમ ગણે છે. 3 ઉત્તરાધ્યયન'ના પચીસમાં યજ્ઞીય અધ્યયન, તથા શ્રી આચારાંગ સૂત્રની નિર્યુક્તિના આધારે નિક્ષેપાદિ જાણવા ગ્ય છે. તેનું (નિયાગનું) સ્વરૂપ કહે છે - બ્રહ્માગ્નિ એટલે આત્મસ્વરૂપમાં એકતારૂપ અગ્નિ ધ્યાનરૂપ ઈધનથી પ્રજવલિત થાય ત્યારે તેમાં જ્ઞાનાવરણાદિ કર્મોને જે મુનિ હોમે છે, તે સમ્યક દર્શન-જ્ઞાન–ચારિત્રની એકતા અને વીર્યની તીણતા રૂપ આત્યંતર યાગ (યજ્ઞ) સહિત હોવાથી નિયાગને જાણનાર કહેવાય છે. 1 पापध्वंसिनि निष्कामे ज्ञानयज्ञे रतो भव / सावधैः कर्मयज्ञैः किं ? भूतिकामनयाऽऽविलैः // 2 // Page #388 -------------------------------------------------------------------------- ________________ 28 નિયાગ-અષ્ટક 379 ભાષાર્થ - હે વત્સ! તું પાપને વિનાશ કરે એવા, કામના રહિત, જ્ઞાનરૂપ યજ્ઞને વિષે આસક્ત થા; પાપસહિત અને ઐહિક સુખની ઈચ્છાએ મલિન, એવા તિષ્ઠોમાદિ યજ્ઞનું શું પ્રજન છે? કાંઈ નહીં. “ભૂતિ પણમનમેત” ઈત્યાદિ કૃતિ પાઠને આધારે સકામ ય કહ્યા છે. અનુવાદ : વૈભવ-સુખ-ઈચ્છા-મલિન, પાપ કર્મરૂપ યજ્ઞ, તજી, નિષ્કામ ને પાપહર, જ્ઞાનયજ્ઞ કર સુજ્ઞ. 2 જ્ઞાનમંજરી ––હે કુશળ પુરૂષ! સર્વ પરભાવની અભિલાષા રહિત (નિષ્કામ), પાપ કર્મને નાશ કરનાર, આત્મસ્વરૂપના સ્વપર પ્રકાશક જ્ઞાનરૂપ યજ્ઞમાં તન્મય થા; આ લેકના સુખની ઇચ્છાથી પાપ સહિત મલિન યોથી શું હિત થાય એમ છે? કંઈ નહીં. તારે તે કરવા યોગ્ય નથી. આત્મસ્વરૂપમાં તન્મયતારૂપ પરિણામ એ યજ્ઞ છે, તે કર્મને નાશ કરનાર છે તેથી તેને માટે પુરુષાર્થ કર્તવ્ય છે. 2 वेदोक्तत्वान्मनः शुद्धया कर्मयज्ञोऽपि योगिनः / ब्रह्मयज्ञ इतीच्छंतः श्येनयागं त्यजति किम् ? // 3 // ભાષાર્થ:–વેદોક્ત હોવાથી મનની શુદ્ધિ દ્વારાએ જ્ઞાન-ગીને કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ થાય એવું વાંછતા (માનનાર–પ્રતિપાદન કરનાર) શું ચેનયાગને છાંડે છે? કઈ કહે છે કે પ્રતિપદોક્ત ફળ ત્યાગે વેદોક્ત કિયાએ સત્વ શુદ્ધિ દ્વારે વિવિદિષા સંપત્તિને અર્થે કર્મયજ્ઞ કરીએ તે બ્રહ્મયજ્ઞ હોય તે મત “વેઢાનવરને બ્રાહ્મણ વિfવવિíતિ થન, રાજેન તાતા'' ઈત્યાદિ ઋતિના મતનું દૂષણ બતાવવા ગાથા Page #389 -------------------------------------------------------------------------- ________________ 380 જ્ઞાનમંજરી લખી છે:--“નામિરરન નેત” અહીં યથાશ્રત ફળ ત્યાગે જેમ વિવિદિષાર્થતા ન હોય, તેમ “પૂરતામ: પશુતમે” ઈત્યાદિક સ્થળે પણ યથાશ્રત ફળ ત્યાગે વિવિદિષાWતા ન હોય. એ ભાવ છે. અનુવાદ : વેદોક્તતા મન શુદ્ધિથી, કર્મયજ્ઞ બ્રહ્મયજ્ઞ એમ ઈચ્છનારા તજે, કદીયે શું ન યજ્ઞ ? 3 જ્ઞાનમંજરી –-વેદોક્ત હોવાથી મનઃશુદ્ધિ દ્વારા કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ છે એમ ઈચ્છનારા (કલપના કરનારા) શું યેન-યાગ તજે છે? એમ મૂઢ જી સ્વમત કલ્પના કરે છે તે નિષેધવા યોગ્ય છે. સંસાર-કામનાથી કરેલી હિંસા સુખદાયક થતી નથી, સાધ્યની શુદ્ધિ સિવાય કોઈ પ્રયત હિતકારી નથી, તે તે કર્તવ્ય જ નથી૩. ब्रह्मयज्ञः परं कर्म गृहस्थस्याधिकारिणः / पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः // 4 // ભાષાર્થ -- ગૃહસ્થ અધિકારી (ન્યાયથી ધનાદિ ઉપાર્જન કરનાર ગૃહસ્થોને વીતરાગ ભગવાનની પૂજા આદિ માત્ર કર્મ (સાવદ્ય-અનુષ્ઠાન) બ્રહ્મયજ્ઞ છે; પણ જ્ઞાનગીને સર્વ ઉપાધિ રહિત જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. અનુવાદ :- ગૃહસ્થ અધિકારને, પર કર્મ બ્રહ્મયજ્ઞ વીતરાગ-પૂજાદિ જે, યેગીને જ્ઞાનયજ્ઞ. 4 જ્ઞાનમંજરી –જેમને હિંસા થાય તેવી પ્રવૃત્તિ Page #390 -------------------------------------------------------------------------- ________________ 28 નિયાગ-અષ્ટક 381 કરવી પડે છે તેવા ન્યાયથી કમાણી કરતા ગૃહસ્થ અધિકારીને વિતરાગની પૂજા આદિ કર્મ કરવા તે ઉત્કૃષ્ટ બ્રાય છે એમ જાણવું; સંવરના અભાવમાં આસવથી પાછા હઠવું અને પ્રશસ્ત કાર્ય કરવું યેગ્ય છે. એમ રાગ પાપસ્થાનકને પ્રશસ્ત કરવાને ઉપદેશ છે. આગમમાં સર્વ આનાં સાધન પ્રશસ્તરૂપે ગણ્યાં છે જેમકે મુનિને વિનય કરતાં, શાસનને વિનય કરતાં ઉલ્લાસમાં છવ-ઘાત આદિ થઈ જાય તેને હિંસા (વધ) ગણું નથી. વળી “પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે મુનિની ચાર પ્રકારની ભાષા પણ નિરવદ્ય છે. પછી શ્રાવકોને તે હિંસાદિ સર્વ પરવૃત્તિ ગુણી(જ્ઞાનીપુરુષ)ની ભક્તિરૂપ હોય તે હિતકારી કહી છે. પરંતુ જ્ઞાનીને (ગીને) તે જ્ઞાનમાં રમણતા જ હિતકારી છે. મુનિ બાહ્ય પ્રવૃત્તિમાં આસક્ત થતા નથી. જ્ઞાનમાં રમણ કરતાં તે તત્વને સાધે છે. 4 भिन्नोद्देशेन विहित कर्म कर्मक्षयाक्षमम् / क्लप्तभिन्नाधिकारं च पुढेष्टयादिवदिष्यताम् // 5 // ભાષાર્થ ––મોક્ષ-ઉપાય સિવાય બીજા ઉદ્દેશ શાસ્ત્ર દેશિત (વિહિત, શાસ્ત્રમાં કરવા માટે કહેલ) અનુષ્ઠાન(કર્મ) મેક્ષ (કર્મ-ક્ષય) કરવા અસમર્થ છે; વળી જ્યાં જુદો અધિકાર કપેલે છે એવા પુત્રેષ્ટિ આદિ યજ્ઞની પેઠે તે અનુષ્ઠાનથી વિવિદિષાર્થ ન થાય. અનુવાદ :- કર્મક્ષય કરી ના શકે, જેને અન્ય ઉદ્દેશ પુત્રેષ્ટિ યાગવત્ જુદે, જ્યાં નિર્દેશ. 5 Page #391 -------------------------------------------------------------------------- ________________ 382 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી–પરમાત્મ સાધન સિવાયના ઉદેશે એટલે પુણ્ય આદિની ઈચ્છારૂપ ઉદ્દેશથી કરેલાં પૂજા આદિ કાર્ય કર્મોને ક્ષય કરવા અસમર્થ છે. ભિન્ન સાધ્યથી એટલે ધર્મરૂપ સાધ્ય રહિત દયા, દાનાદિ ક્રિયા સપ્રવૃત્તિ નથી. બાળકની રમત સમાન કલ્પિત ભિન્ન અધિકારરૂપ કર્મ પુત્રેષ્ટિ આદિની પેઠે કર્મ-ક્ષય કરવા અસમર્થ છે. જેમ પાણી ભરવા ગયેલી સ્ત્રી કૂવા કાંઠે પાણી કાઢવા ઘડાને ગળે ગાળે નાખવાને બદલે પરપુરુષના રૂપથી ચિત્ત વ્યાકુળ થઈ જવાને લીધે પિતાને પુત્ર થાળામાં ઊભે છે તેને ગળે દોરડાને ગાળો ભેરવી સજજડ કરી દુઃખી થાય છે, તેમ સાધ્યને ભૂલીને ક્રિયા કરનાર દુઃખી થાય છે એમ કહ્યું છે. 5 ब्रह्मार्पणमपि ब्रह्म-यज्ञांतर्भावसाधनम् / ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते // 6 // ભાષાર્થ –-કર્મના સ્વકૃત (પિતાનું કરેલું) પણના અહંકારને બ્રહ્મ અગ્નિમાં હોમાય તે બ્રહ્માર્પણ પણ બ્રહ્મ યજ્ઞમાં કર્મયજ્ઞનું અંતર્ભાવ થવાનું કારણ યંગ્ય ગણાય. ब्रह्मार्पणं ब्रह्महविब्रह्माग्निब्रह्मणाहुतम् / ब्रह्मव तेन गंतव्यं ब्रह्म कर्म समाधिना // कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः / स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् // ભગવદ્ગીતા અધ્યાય 4, ગાથા 24-18 ભાવાર્થ –(મુક્તાત્માની અનુભવસિદ્ધ જ્ઞાનવૃષ્ટિમાં) અર્પણ ક્રિયાનાં સાધન બ્રહ્મરૂપ હોય છે, હોમવાની વસ્તુ બ્રહ્મરૂપ હોય છે, અગ્નિ બ્રહ્મરૂપ હોય છે, બ્રહ્મરૂપ કર્તાની Page #392 -------------------------------------------------------------------------- ________________ 383 28 નિયાગ-અષ્ટક હોમવાની ક્રિયા પણ બ્રહ્મરૂપ હોય છે અને એવી રીતે કમૅમાં બ્રહ્મસમાધિ સેવનારાને જઈ પહોંચવાનું ગંતવ્ય સ્થાન પણ બ્રહ્મ જ હોય છે. 24 જે મનુષ્ય નિષ્કામ કર્મમાં અકર્મને એટલે કે કર્મસંન્યાસને જુએ છે અને અકર્મમાં એટલે કે નિષ્કામકર્મ રહેલાં જુએ છે, તે જ મનુષ્યમાં ખર બુદ્ધિમાન છે. (અધ્યાત્મ ગધ્યાનયોગને વેગ્ય ચિત્ત શુદ્ધિવાળ થવા માટે પ્રથમ તે) સર્વ કર્મ નિષ્કામભાવે કરનાર કર્મયેગી જ થાય છે. 18 ઈત્યાદિ ગીતા–ઉક્ત નિશ્ચયને સર્વ સાધનને આત્મપરતાએ જાણવું. પણ નિરંજન બ્રહ્મને કર્મ, તત્કલાર્પણ તથા કૃતને એકાંતે અકૃતત્વ બુદ્ધિ, તે તે મિથ્યાત્વ-વાસના વિલસિત જ છે. અનુવાદ - કર્મયજ્ઞ બ્રા યજ્ઞમાં બ્રહ્માર્પણ સમાય; બ્રહ્માગ્નિમાં કર્મને, અહંકાર હેમાય. 6 જ્ઞાનમંજરી ––હે વિદ્વાન! જે તે બ્રહ્માર્પણ એટલે બધું પિતાનું કરેલું બ્રહ્મ–પરમેશ્વરને અર્પણ કરે–આ બધું પરમેશ્વરે કરેલું છે, મારું કરેલું કંઈ નથી એવી બુદ્ધિવાળે હેય, બ્રહ્મયજ્ઞ એટલે જ્ઞાનયજ્ઞમાં અંતર્ભાવ-તન્મય થવા રૂપ ફળને ઉત્પન્ન કરનાર કર્મયજ્ઞ છે એમ જે તું માનતે હોય તે પિતે કરેલાં જ્ઞાનાવરણદિ કર્મને અહંકારને, મેં યજ્ઞ કર્યો ઇત્યાદિ અહંકારને,-શુદ્ધ તીવ્ર ઉપગી જ્ઞાન અને નિષ્કામ નયરૂપ બ્રહ્મ-અગ્નિ (ઊર્ધ્વ જાય તે અગ્નિ એવી વ્યુત્પત્તિવાળે Page #393 -------------------------------------------------------------------------- ________________ 384. જ્ઞાનમંજરી તેજસ્વી અગ્નિ)માં-આહુતિરૂપે હોમવા ગ્ય છે, પરંતુ કર્મયજ્ઞમાં પશુ આદિની આહુતિ ગ્ય નથી. 6. હવે બે શ્લોકે વડે સ્વરૂપનું ફળ દેખાડીને ઉપસંહાર કરે છે - ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग्ब्रह्मसाधनः / ब्रह्मणाजुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् // 7 // ભાષાર્થ –બ્રહ્મચર્યની ગુપ્તિવાળ, જ્ઞાન (બ્રહ્મ) રૂપ જેનું સાધન છે, બ્રહ્મમાં જ જેની દૃષ્ટિ છે, બ્રહ્મને વિષે સર્વસ્વ જેણે અર્પણ કર્યું છે, તે ઉપગ (બ્રહ્મ) વડે, બ્રહ્મમાં અજ્ઞાન(અબ્રહ્મ)ને હેમે છે. અનુવાદ :-- બ્રહ્મદ્રષ્ટિ, બ્રહ્મચારી જે, અર્ધી બ્રહ્મને સર્વ હોમ અબ્રહ્મ બ્રહ્મથી બ્રહ્મ વિષે ગતગર્વ. 7 જ્ઞાનમંજરી ––આત્મામાં જેણે સર્વસ્વ અર્પણ કર્યું છે, સ્થાપ્યું છે એટલે સર્વ આત્મપરિણમનરૂપ જ્ઞાન, વીર્ય, લાભ, ભેગ આદિ પિતાના પશમરૂપ ભાવ આત્મામાં જેણે સ્થાપ્યા છે, તથા જે આત્માનાં જ્ઞાન, દર્શનરૂપ નેત્ર. વાળે છે, બ્રહ્મમાં જેનું સાધન છે અથવા આત્મા જેનું સાધન છે એ સાધક જીવ સાધક અવસ્થામાં પરિણમેલા પિતાના આત્મામાં આત્મજ્ઞાન અને વીર્ય વડે (અબ્રહ્મ) અજ્ઞાનને અથવા આત્માથી ભિન્ન મુદ્દગલકર્મને ભસ્મીભૂત કરનાર, હોમનાર છે. કે સાધક પુરુષ છે? સ્વરૂપમાં રમતારૂપ બ્રહ્મચર્યની ગુપ્તિવાળો છે. તેથી આત્મા કર્તા, Page #394 -------------------------------------------------------------------------- ________________ 28 નિયાગ-અષ્ટક 385 આત્મસ્વરૂપ સાધન વડે, આત્મસ્વરૂપને આવરણ કરનાર આત્મામાં રહેલાં જ્ઞાનાવરણાદિ કર્મને નિવારે છે. 7 ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः / ब्राह्मणो लिप्यते नानियागप्रतिपत्तिमान् // 8 // ભાષાર્થ –-બ્રહ્મ-અધ્યયન-આચારાંગનું પ્રથમ કૃતસ્કંધ (બ્રહ્મચર્ય નવ અધ્યયન-તેની નિષ્ઠા (મર્યાદા) વાળે પરબ્રહ્મ સાથે એકતા (અભેદતા) રૂપે પરિણમેલો બ્રાહ્મણ (શ્રમણ, ભિક્ષુ, નિગ્રંથ અને બ્રાહ્મણ એ ચાર) નામ ધારી, નિયાગની પ્રતિપતિ (જ્ઞાન, સ્વીકાર) વાળે તે પાપથી લેપાય નહીં. અનુવાદ :- બ્રહ્માધ્યયને સ્થિત છે, પરબ્રહ્મ લયલીન; તે નિયાગ-સ્વીકારતે, બ્રાહ્મણ પાપ વિહીન. 8 જ્ઞાનમંજરી - બ્રાહ્મણ એટલે દ્રવ્ય અને ભાવ બ્રહ્મચર્યમાં આસક્ત મુનિ પાપથી લેપતો નથી. કે બ્રાહ્મણ? “બ્રહ્મ-અધ્યયન'માં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં નિષ્ઠા–મર્યાદાવંત, તેમાં જણાવેલ પરિણતિમાં પરિણમેલે, વળી શુદ્ધ આત્મસ્વરૂપમાં સમાધિમય, વળી નિયાગ એટલે કર્મના ક્ષયની પ્રતિપત્તિ (તદ્રુપતા) વાળ, તે રૂપે પરિણમેલે ભિક્ષુ પાપથી લેપતે નથી. માટે જ સ્વરૂપનું જ્ઞાન અને રમણતામાં પરિણમેલે જીવ અનાદિ કર્મનાં પડળને ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ, પરમાનંદમય બને છે. તેથી કર્મને બાળવારૂપ ભાવનિયોગ કર્તવ્ય છે. 8 25 Page #395 -------------------------------------------------------------------------- ________________ ર૯ ભાવપૂજા-અષ્ટક दयाम्भसा कृतस्नान: संतोषशुभवस्त्रभृत् / વિવેકતિકરાઝાલા, માવનાવાવનાશક: સા. भक्तिश्रद्धानघुसृणो-मिश्रपाटीरजद्रवैः / नवब्रह्मांगतो देवं शुद्धमात्मानमर्चय // 2 // ભાષાર્થ ––દયારૂપ જળ જેણે સ્નાન કર્યું છે, સંતેષરૂપ ઉજજવળ વસ્ત્રને ધરનાર, વિવેકરૂપ તિલક વડે શોભતે, ભાવનાએ કરીને જેને આશય પવિત્ર છે (સ્નાન, વસ્ત્ર, તિલકે શેતા) ભાષાર્થ -- ભક્તિ=આરાધ્યતા જ્ઞાન, અને શ્રદ્ધાન= “gણ પરમç' આ પદાર્થ પરમાર્થરૂપ છે એવી સહયું (માન્યતા-શ્રદ્ધા) તે રૂપ જે કેસર મિશ્રિત ચંદનરસ તે વડે નવવિધ બ્રહ્મરૂપ અંગે શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. એમ ભાવપૂજા થાય. અનુવાદ:– કરી લે સ્નાન દયા–જળે, સંતેષ વસ્ત્ર શુભ ધાર; વિવેક-તિલકથી શેભતે, ભાવે આશય સાર. 1 શ્રદ્ધા-ભક્તિ કેસર-સુખડ, નવ બ્રહ્માંગે લેપ, શુદ્ધાત્મા રૂપ દેવની, ભાવ - પૂજા નિલે પ. 2 જ્ઞાનમંજરી - (બને લેકની ટીકા) હે ઉત્તમ! આ પ્રકારે અનંત જ્ઞાન આદિ પર્યાયવાળા શુદ્ધ આત્મારૂપી દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યને પામીને (નવ વંતિઃ પૂજા કર. કે થઈને ? દ્રવ્ય–ભાવરૂપ સ્વપરના પ્રાણની રક્ષા (દયા) એ જ પાણી, તેમાં સ્નાન કરીને; પુદ્ગલ પદાર્થોની Page #396 -------------------------------------------------------------------------- ________________ 29 ભાવપૂજા-અષ્ટક 387 ઈચ્છા અને શેકના અભાવરૂપ સંતેષ એ જ શુભ વસ્ત્રો તેને ધારણ કરીને સ્વપરના ભેદરૂપ વિવેકજ્ઞાન એ જ તિલક, તેથી શોભતે. વળી કે બનીને? અહંતના ગુણેમાં એક્તા રૂ૫ ભાવના વડે જેને અભિપ્રાય પવિત્ર બને છે, એ બનીને; વળી આરાધ્યારૂપ ભક્તિ અને “આ પદાર્થ પરમાર્થરૂપ છે એવી પ્રીતિરૂપ શ્રદ્ધા તેના મિશ્રણરૂપ કેસર-ચંદનના લેપ વડે શુદ્ધ આત્મા જે પરમેશ્વર છે અને પિતાને આત્મા પણ સ્વરૂપે દિવ્યરૂપ છે તેવી દેવ છે તેની પૂજા કર, તેની ભક્તિમાં આસક્ત થા. 1-2 હવે અનુક્રમે પૂજાના પ્રકાર કહે છે :क्षमा पुष्पाजं धर्म-युग्म क्षौमद्वयं तथा / ध्यानाभरणसारं च तदङ्गे विनिवेशय // 3 // ભાષાર્થ - ક્ષમારૂપ ફૂલની માળા, તથા વ્યવહારનિશ્ચય રૂ૫ દ્વિવિધ ધર્મલક્ષણ જે ઉત્તમ વસ્ત્રયુગલ (જેડ) તથા ધ્યાનરૂપ જે સાર આભરણ તે શુદ્ધ આત્માને અંગે માનસ ભાવે કરી પહેરાવ. અનુવાદ ; ક્ષમા--સ્કૂલ માળા ધરે, ધર્મ-વસ્ત્રની જોડ, ધ્યાન–અલંકારે ધરે, આત્માગે ધરી કેડ. 3 જ્ઞાનમંજરી –હે ભવ્ય ! આત્મસ્વરૂપરૂપ અંગે ક્ષમારૂપ પુષ્પમાળા પહેરાવ, તથા શ્રાવક અને સાધુરૂપ કે શ્રત અને ચારિત્રરૂપ બે ઉત્તમ વસ્ત્રો પહેરાવ. વળી ધર્મધ્યાનરૂપ અને શુક્લધ્યાનરૂપ ઉત્તમ શણગાર પરબ્રહ્મને પહેરાવ. એમ ગુણના પરિણામરૂપ પૂજા કર. 3 Page #397 -------------------------------------------------------------------------- ________________ 388 જ્ઞાનમંજરી मदस्थानभिदात्यागैलिखाग्रे चाष्ट मङ्गलम् / ज्ञानाग्नौ शुभ संकल्प-काकतुण्डं च धूपय // 4 // ભાષાર્થ –આઠ મદ-સ્થાનના ત્યાગ પ્રકારે આત્માની આગળ આઠ મંગળને આલેખ (રચના કરી અને જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃણાગર્ (અગર ચંદન)ને ધૂપ કર એટલે શુદ્ધ ઉપગરૂપ નિર્વિકલ્પ સમાધિ-પૂજા થઈ. અનુવાદ :- આઠ મદના ત્યાગરૃપ, મંગળ આઠ લખાય; જ્ઞાનાગ્નિમાં ધૂપરૂંપ, શુભ સંકલ્પ નખાય. 4 જ્ઞાનમંજરી –માનરૂપ ઉન્માદ (ગાંડપણ)નાં સ્થાનેના ત્યાગરૂપ આત્માની આગળ આઠ મંગળ લખ, જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ પરિણામરૂપ કૃષ્ણ–અગરુ (જે ચંદનના લાકડાના વેરની અગરબત્તી બને છે તે ચંદનને ધૂપ કર. તેથી જે રાગ ભાવ પુણ્યનું કારણ છે, તે મેક્ષ સાધવામાં તજવા યોગ્ય જ છે, માટે જ્ઞાનબળે તેને ત્યાગ થાય છે. 4 प्राग्धर्मलवणोत्तारं धर्मसंन्यास-वह्निना / कुर्वन् पूरय सामर्थ्य-राजन् नीराजनाविधिम् // 5 // ભાષાર્થ - ઔદયિક તથા ક્ષાપશમિક ધર્મરૂપ જે લવણ (મીઠા)ને ઉતાર ધર્મસંન્યાસ અગ્નિ તે વડે કરી સામર્થ્ય વેગ રૂપ શેભતી નીરાજના(આરતી)ની વિધિ કર, આરતી ઉતાર. અનુવાદ : ધર્મ સંન્યાસ અગ્નિથી, પ્રાષ્પર્મ લવણ ઉતાર; સામર્થ્યને શોભતી, જ્વલંત આરતી ધાર. 5 Page #398 -------------------------------------------------------------------------- ________________ 29 ભાવપૂજા-અષ્ટક 389 જ્ઞાનમંજરી –અહીં આત્મસ્વરૂપની પૂજા વિષે (ધર્મ એટલે ચંદનગંધ સમાન સહજ પારિણમિક લક્ષણવાળી સ્વરૂપ સત્તા, તેને સંન્યાસ=સમ્યક્ સ્થાપન) ધર્મ સંન્યાસરૂપ અગ્નિ વડે પ્રાગૂ ધર્મ એટલે સવિકલ્પ ભાવનારૂપ પૂર્વ સાધના-ધર્મ તે જ લવણને ઉતાર (નિવારણ) કર. નિર્વિકલ્પ સમાધિમાં સાધકને પણ સવિકલ્પ ધર્મને ત્યાગ જ હોય છે. એ ભાવરૂપ અપવાદ સાધનરૂપ લવણને ઉતાર કરતાં પૂર્વ સામર્થ્યાગ સ્વરૂપ શેભતી આરતીની વિધિ આચર (આરતી ઉતાર). જ્યાં કર્મ બંધનનાં કારણેમાં પ્રવર્તતા વીર્યની તેવી પ્રવૃત્તિ નથી, પણ પિતાના આત્મધર્મના સાધન રૂપ અનુભવમાં એકતારૂપ પ્રવર્તતાં સહજ (અપ્રયપણે) પ્રવર્તે છે તે પેગ સમર્થ કહેવાય છે. પ ણ स्फुरन्मंगलदीपं च स्थापयानुभवं पुरः / योगनृत्यपर 'स्तूय-त्रिकसंयमवान् भव // 6 // ભાષાર્થ –વળી સ્ફરતે (તેજસ્વી) મંગળ દીવે અનુભવની આગળ સ્થાપ; સંયમ યોગરૂપ નાટ્ય-પૂજામાં તત્પર થઈ, ગીત-નૃત્ય અને વાદ્ય એ ત્રણના મેળ સરખા સંયમવાળે થા. “યત્રસંયમ:”એ વચનથી એક વિષય સંબંધી જે ધારણા, ધ્યાન, સમાધિ તે સંયમ કહીએ, ભાવનેપનીત (ભાવના સહિત) પૂજા હૃદયમાં ધરીએ. અનુવાદ :- ઉજજવળ મંગળ દીપને, અનુભવ આગળ સ્થાપ; ગીત-નૃત્ય-વાજિંત્ર સમ, સંયમ યોગ પ્રતાપ. 6 1 સ્તૌ એ પાઠ પણ છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ 390 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી:-- સર્વ દ્રવ્ય ભાવ ઉપદ્રવ રહિત દેદીપ્યમાન મંગલ દવે (ભાવ પ્રકાશ), આત્મસ્વભાવનો સ્વાદ સહિત સ્પર્શજ્ઞાનરૂપ અનુભવ આગળ સ્થાપક મન, વચન, કાયરૂપ યેગોને સાધનમાં પ્રવર્તાવવારૂપ નૃત્યમાં તત્પર થઈ, પરમ અધ્યાત્મ–ધ્યાન, ધારણા, સમાધિરૂપ સાધન યોગ્ય યેગના પરિણમનરૂપ તૂર્ય આદિ પૂજાત્રયમય થા. આથી અત્યંતર પૂજા વડે તત્ત્વાનંદમય ચૈતન્ય લક્ષણવાળા પિતાના આત્માને તન્મય કર. 6 उल्लसन्मनस: सत्य-घण्टा वादयतस्तव / भावपूजारतस्येत्थं करक्रोडे महोदयः // 7 // ભાષાર્થ - ઉલ્લસતું છે મન જેનું, અને સત્ય (સાચ) રૂ૫ ઘંટ વગાડતા, તથા ભાવપૂજામાં આસક્ત એવા તને એ પ્રકારે હસ્ત મળે (હથેળીમાં) મોક્ષ છે. અનુવાદ - સત્યઘંટ બજાવતાં, ધરી મનમાં ઉલ્લાસ ભાવપૂજામાં લીન તે, કર–તલ મોક્ષ-વિલાસ. 7 જ્ઞાનમંજરી - આ પ્રકારે ભાવપૂજામાં આસક્ત એવા તને મેક્ષ હથેળીમાં છે. શું કરતાં? ભાવ ઉલ્લાસ સહિત મન કરતાં, સત્ય પર્યાયરૂપ ઘંટ વગાડતાં, એટલે હર્ષ સહિત સત્ય મનના ઉલ્લાસ ઘંટ બજાવનારને આગળ કહ્યા પ્રમાણે પૂજા કરવાથી સર્વ શક્તિ પ્રગટ કરવારૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે. 7 द्रव्यपूजोचिता मेदो-पासना गृहमे धिनाम् / भावपूजा तु साधूना-ममेदोपासनात्मिको // 8 // Page #400 -------------------------------------------------------------------------- ________________ 29 ભાવપૂજા-અષ્ટક (391 ભાષાર્થ:-- ગૃહસ્થને ભેદ સેવારૂપ પુષ્પ આદિ પૂજા ઘટે છે, પરંતુ અભેદ–સેવારૂપ ભાવપૂજા તે સાધુને ઉચિત (ઘટે છે. જોકે ગૃહસ્થીને ભાવને પનીત, માનસ નામની ભાવપૂજા હોય, તથાપિ કાયિકી તે ચારિત્રકાયને જ હોય, એ વિશેષ જાણવું. અનુવાદ :- દ્રવ્ય પૂજા ગૃહને ઘટે, ભેદ ઉપાસનરૂપ, ભાવ પૂજા તે સાધુને, અભેદ શુદ્ધ સ્વરૂપ. 8 જ્ઞાનમંજરી - પિતાના આત્માથી ભિન્ન અહંત પરમાત્મા જે જ્ઞાનાનંદ વિલાસને પ્રાપ્ત થયા છે, તેમની નિમિત્તાલંબનરૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થને ઘટે છે; વળી પરમાત્મા અને પિતાના આત્માના અભેદભાવરૂપ ભાવપૂજા તે સાધુએને યોગ્ય છે. જોકે ગુણ-સ્મરણ અને તેના બહુમાનરૂપ ઉપગવાળી ભાવપૂજા ગૃહસ્થાને હોય છે, તથાપિ નિર્વિકલ્પ ઉપગ સ્વરૂપમાં એકતારૂપ ભાવપૂજા મુનિઓને જ પ્રાપ્ત થાય છે. એ પ્રકારે આસવ, કષાય અને ગની ચપળતાવાળી, વૃત્તિરૂપ દ્રવ્યપૂજાના અભ્યાસથી અહતના ગુણ અને પિતાના આત્મધર્મની એકતારૂપ ભાવ પૂજાવાળા થવાય છે અને તેથી તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. એમ જ સાધન કરતાં કરતાં સાધ્ય ઉપયોગ પામીને પછી સાધ્યની પણ કલ્પના તજીને કર્મરહિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 8 Page #401 -------------------------------------------------------------------------- ________________ 30 ધ્યાન-અષ્ટક ध्याता ध्येयं तथा ध्यान त्रयं यस्यैकतां गतम् / मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते // 1 // ભાષાર્થ - ધ્યાન કરનાર, ધ્યાન કરવા ગ્ય પદાર્થ, તેમજ ધ્યાન કરવું એ ત્રણેની જે અનન્ય (જેનું અન્ય ઠામે ચિત્ત નથી) ચિત્તવાળા મુનિને એકતા (ધ્યાનમાં) થઈ છે, (ધ્યાનમાં સ્વસ્વરૂપે રહે છે) તેને દુઃખ નથી. અનુવાદ :- ધ્યાન, ધ્યેય, ધ્યાતા ત્રણે, એક જ નિજસ્વરૂપ, અનન્ય ચિત્તવાળા મુનિ, વેદે નહિ દુઃખરૂપ. 1 જ્ઞાનમંજરી ––હવે ધ્યાન અષ્ટક કહે છે. નિર્કવિતા માં ધ્યાનનું લક્ષણ કહ્યું છે કે : "अंतो मुत्तभित्तं, चित्तावत्थाण एवावत्थुम्मि / ઇમરથા જ્ઞા, નોઝનિરોણો ઉનાળું તુ ભાવાર્થ - એક વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર ચિત્તની એકાગ્રતા (અવસ્થાન) થવી તે છદ્મસ્થ (આવરણવાળા) જીનું ધ્યાન છે. અને જિન ભગવંતને તે યેગ-નિરોધ (અગી દશા) નામનું ધ્યાન છે. નામ આદિ નિક્ષેપ વગેરે પિતાની મેળે સમજી લેવા. ધ્યાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહે છે - ધ્યાતા, ધ્યેય તથા ધ્યાન એ ત્રણે જેને એકતારૂપે પ્રાપ્ત છે એવા તથા તદ્રુપ, ચેતનામય, અહંતનું સ્વરૂપ અને Page #402 -------------------------------------------------------------------------- ________________ 30 ધ્યાન-અષ્ટક 393 પિતાનું સ્વરૂપ સરખું છે એવા ઉપગવાળા મુનિને–પિતાના ગુણને આવરણ કરવારૂપ અને પુદ્ગલ–સંગથી ઉત્પન્ન થતું-દુ:ખ હોતું નથી. “પ્રવચનસાર”માં કહ્યું છે કે - जो जाणदि अरिहंतं दव्वत्तगुणत्तपज्जयत्ते हिं / सो जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं // ભાવાર્થ-જે પુરુષ દ્રવ્ય, ગુણ, પર્યાયથી પૂજ્ય વીતરાગ દેવને જાણે છે, તે પુરુષ પિતાના સ્વરૂપને જાણે છે, અને નિશ્ચયથી તેને મેહ (કર્મ) નાશ પામે છે. ધ્યાતા આત્મા, દયેય તેનું સ્વરૂપ અને ધ્યાન તે ત્રણેની અભેદતા, એકતા પ્રાપ્ત થવી તે મોહના ક્ષયનું કારણ છે. 1 ध्याताऽन्तरात्मा ध्येयस्तु परमात्मा प्रकीर्तितः / ध्यानं चैकाग्र्यसं वित्तिः समापत्तिस्तदेकता // 2 // ભાષાર્થ :- ધ્યાન કરનાર તે સમ્યકદર્શનરૂપ પરિણામવાળે આત્મા (અંતરાત્મા) છે. ધ્યાન કરવા ગ્ય (પરમાત્મા) સિદ્ધ ભગવાન અથવા ઘાતી કર્મ જેમનાં ક્ષય થયાં છે તે અરિહંત કહ્યા છે; અને ધ્યાન તે એકાગ્ર બુદ્ધિ છે. વિજાતીય પ્રત્યય અવ્યવહિત સજાતીય પ્રત્યય તે ધ્યાન એ યેગાચાર્ય મત છે. (યેય વસ્તુથી અન્ય પ્રત્યય-જ્ઞાન મનમાંથી કાઢી નાખી, ધ્યેયને અનુકૂળ–સજાતીય જ્ઞાનને જે પ્રવાહ કર તે ધ્યાન.) (આગળ લક્ષણ જેનું જણાવશે તે) સમાપત્તિ તે ત્રણેની એકતા છે. “શ્રી વિશેષ આવશ્યક”માં કહ્યું છે -- जं थिरमज्झवसाणं तं झाणं जं चलंतयं चित्तं / तं होज्ज भावणा वा अणुप्पेहा वा अहव चिंता // Page #403 -------------------------------------------------------------------------- ________________ 394 જ્ઞાનમંજરી In :-- स्थिर अध्यवसाय (परिणाम) छे ते ધ્યાન છે, અને જે ચિત્તની ચંચળતા છે તે ભાવના, અનુપ્રેક્ષા વા ચિતારૂપ હોય. मनुवाई : ધ્યાતા તે અંતરાતમા, પરમાત્મા ગણ ધ્યેય; ધ્યાન એકાગ્રતા જ્ઞાન છે, સમાપત્તિ ત્રણેય. 2 જ્ઞાનમંજરી -- ધ્યાતાનું સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિ भून्ये ४ह्यु छ : अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् / परमात्मवत्पश्यन् स्वं, स्वस्वरूपापरिच्युतम् // 1 // उपतापमसंप्राप्तः शीतवातातपादिभिः / पिपासुरमराकार-योगामृत-रसायनम् / / 2 / / रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदूषितम् / आत्मारामं मनः कुर्वन् निर्लेपः सर्वकर्मसु / / 3 / / विरतः कर्मरागेभ्यः स्वशरीरेऽपि निस्पृहः / संवेगाद् हृदि निर्मग्नः सर्वत्र समतां श्रयन् // 4 // नरेन्द्रे वा दरिद्रे वा तुल्य-कल्याणकामनः / सुमेरुरिव निष्कंपः शशीवानंददायकः / समीर इव निःसंग सुधीर्ध्याता प्रशस्यते // 6 // ભાવાર્થ ––પ્રાણને નાશ થવાને પ્રસંગ આવે તે પણ જે સંયમમાંથી ચુત (પતિત) થતું નથી, પારકાને જે પિતાના જેવા ગણે છે, જે પિતાના સ્વરૂપથી કદી ચુત થતું નથી; 1 Page #404 -------------------------------------------------------------------------- ________________ 30 ધ્યાન-અષ્ટક 395 ઠંડી, ગરમી, પવન વગેરે વડે જે ત્રાસ નથી, અમર કરનાર ગામૃત રસાયણ પીવાની જેને તીવ્ર ઈચ્છા છે; 2 રાગાદિ જેના ઉપર ચઢી વાગતા નથી, ક્રોધાદિથી જેનું ચિત્ત દૂષિત નથી, જેને પિતાનું મન આત્મામાં જ લીન (આત્મારામ) કરવાની ઈચ્છા છે અને તેથી જે અન્ય કર્મોમાં લેપતે નથી; 3 કર્મ પ્રત્યેને રાગ જેને વિરામ પામે છે, પિતાના શરીર વિષે પણ જે નિસ્પૃહ છે, સંવેગને લીધે જે અંતરાત્મામાં મગ્ન રહે છે, અને સર્વત્ર જેને સમભાવ છે; 4 રાજા-રંક તમામનું જે કલ્યાણ જ ઈચ્છે છે, અખૂટ દયાને જે ભંડાર છે, અને સંસાર સુખથી જે પરભુખ (સુખને જેણે પૂઠ દીધી છે) થયેલે છે, 5 સુમેરુ જે જે નિષ્કપ છે, ચંદ્ર જે આનંદદાયક છે, પવન જે જે નિઃસંગ છે; એ બુદ્ધિમાન પુરુષ ધ્યાનને અધિકારી–ધ્યાતા કહેવાય છે. એ ધ્યાતાનું સ્વરૂપ કહ્યું. આ સાધક આત્મા, અંતરાત્મા થાતા છે. 6 ધ્યાન કરવા યંગ્ય પરમાત્મા છે : ઘાતી કર્મોને જેણે ક્ષય કર્યો છે તે અહત અથવા જેમણે આઠ કર્મોને નાશ કર્યો છે એવા સિદ્ધ ભગવાન, અથવા સવૃત્તિથી સત્તામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવા ગ્યા છે, એમ કહેલું છે. વળી અનંત પર્યાયાત્મક પરમાત્મસ્વરૂપમાં તન્મયતા એકાગ્રતા સહિત જાણવું તે ધ્યાન કહેવાય છે. આથી અહંત આદિના શુદ્ધ ગુણનું જ્ઞાન, સંવેદના અને તેમાં તન્મયતા તે ધ્યાન છે, ચેતના વીર્ય આદિના સર્વ ક્ષયે પશમ ભાવની Page #405 -------------------------------------------------------------------------- ________________ 396 જ્ઞાનમંજરી સ્વરૂપમય ઉપયોગમાં લીનતા તે ધ્યાન છે. ત્યાં ધ્યાન કરનારની દયેયમાં એકાગ્રતારૂપ ધ્યાનમાં સમાપત્તિ, એટલે નિર્વિકલ્પતા, તારતમ્યતારહિત ચૈતન્ય પરિણતિરૂપ એકતા જાણવા ગ્ય છે. 2 તે વિષે દ્રષ્ટાંત કહે છે - 'मणी बिब-प्रतिच्छाया समापत्तिः परमात्मनः / क्षीणवृत्तौ भवेत् ध्यानादन्तरात्मनि निर्मले // 3 // ભાષાર્થ ––સમાપત્તિનું લક્ષણ કહે છેઃ જેમ રતને વિષે પડછાયે પડે તેમ જેની અત્યંત મલરૂપ વૃત્તિ ધ્યાનથી ક્ષીણ થઈ છે તેવા નિર્મળ (ક્ષીણવૃત્તિવાળા) અંતરાત્માને વિષે પરમાત્માની પ્રતિછાયા પડવી તેને સમાપત્તિ કહી છે. અન્ય સ્થળે કહ્યું છે - मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् / तात्स्थ्यात्तदंजनत्वाच्च समापत्तिः प्रकीत्तिता / ભાવાર્થ :-- મણિની પેઠે ક્ષીણ વૃત્તિવાળા અંતરાત્મામાં પરમાત્મ-ગુણને સંસર્ગ-આરોપ, અને અંતરાત્માને વિષે પરમાત્માના અભેદ આરોપને લઈને નિસંશયપણે સમાપત્તિ કહી છે. એ ધ્યાનફળ સમાધિરૂપ અતિ વિશુદ્ધિ છે. અનુવાદ: મણિમાં પ્રતિછાયા સમી, પરમાત્માની છાંય; નિર્મળ ક્ષણવૃત્તિ ઉરે, માપત્તિ ગણ ત્યાંય. 3 જ્ઞાનમંજરી:-- જેમ રતમાં બિંબને પડછાયે પડે તેમ સ્વસ્વરૂપ(અંતરાત્મા)માં નિર્મળ–આત્મા (પરમાત્મા)નું 1 મપાવવ એવો પણ પાઠ છે. 2 Yરાત્મના પાઠાન્તર Page #406 -------------------------------------------------------------------------- ________________ 30 ધ્યાન-અષ્ટક 397 પ્રતિબિંબ ધ્યાનથી પડે તે સિદ્ધ-આત્માની પિતાના આત્મસ્વરૂપ સાથે એકતારૂપ સમાપત્તિ કહેવાય. કેવા અંતરાત્મામાં? કષાય અને વિકલ્પના મલથી રહિત નિર્મળ અંતરાત્મામાં. વળી કેવા? જેની પરાધીનતારૂપ વૃત્તિ ક્ષીણ થઈ છે એવા અંતરાત્મામાં. સમપત્તિમાં ધ્યાનની સિદ્ધિ થાય છે. અંતરાત્મામાં પરમાત્માને અભેદ–આપ તે ધ્યાનનું ફળ છે, તે સંસર્ગ-આરોપથી થાય છે. અહીં સંસર્ગ તે સંપૂર્ણ અનંત યથાર્થ સિદ્ધ આત્માઓને ઉપગ છે અને તે ચંચળ ચિત્તવાળાઓને ઇન્દ્રિયના દમન સિવાય બને નહીં. ઇદ્રિનું દમન જિન પ્રતિમા આદિ કારણ સિવાય થતું નથી. માટે સ્થાપના તત્વ પામવામાં ઉપકારકર્તા છે. 3 आपत्तिश्च ततः पुण्य-तीर्थकृत्कर्मबंधतः / तद्भावाभि-मुखत्वेन सम्पतिश्च क्रमाद्भवेत् // 4 // ભાષાર્થ –તે (સમાપત્તિ)થી પુણ્ય પ્રકૃતિરૂપ જે તીર્થંકર નામકર્મને બંધ થાય એટલે જિન-નામકર્મ તે ફળ (આપત્તિ) જાણવું અને તે તીર્થંકર પદનું ટુંકડાપણું થવાથી અનુક્રમે ફળ (સંપત્તિ) થાય. અનુવાદ : તેનું ફળ જિન-નામકર્મ, પુણ્ય પ્રકૃતિરૂપ, તેની સન્મુખતા થતાં, કમે પરમપદ ભૂપ. 4 જ્ઞાનમંજરી - જિનભક્તિ, તન્મયપણું પછી વિશ્વોપકારી સંઘના સ્થાપકરૂપ અતિશયવાળા તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિના બંધથી, તે ઉપગ વડે ક્રમે કરીને પરમ ઐશ્વર્ય (સંપત્તિ) પ્રાપ્ત થાય છે. આ નિર્દોષ ઉત્તમ ફળ દર્શાવ્યું. આ Page #407 -------------------------------------------------------------------------- ________________ 398 જ્ઞાનમંજરી इत्थं ध्यानफलायुक्त विंशतिस्थानकाद्यपि / कष्टमात्रं त्वमव्यानामपि नो दुर्लभं भवे // 5 // ભાષાર્થ - એમ ત્રિવિધ ધ્યાનના ફળથી વિસ સ્થાનકનું તપ વગેરે પણ ઘટે છે, ઉક્ત ત્રિવિધ ધ્યાન-ફળ રહિત કષ્ટ તે અભવ્યોને પણ સંસારમાં દુર્લભ નથી. અનુવાદ :-- એમ ધ્યાન-ફળથી ઘટે, સ સ્થાનક પણ જોય, કષ્ટ માત્ર અભવ્યનેય, દુર્લભ તે નહિ હોય. 5 જ્ઞાનમંજરી - પૂર્વોક્ત પ્રકારે વિવિધ ધ્યાન– ઉપગથી વીસ સ્થાનક આદિ પણ ગુણીના બહુમાનપૂર્વક કરવા યોગ્ય છે. પરંતુ સમ્યકદર્શનાદિવાળા ગુણવંત પુરુષના બહુમાન અને ધ્યાન ઉપગ રહિત વીસ સ્થાનક આદિ તપને સમૂહ અભત્રોને પણ માત્ર કાયક્લેશરૂપ સંસારમાં દુર્લભ નથી. ખુદ જિન ભગવાને કહેલાં બાહ્ય આચરણ અભવ્ય એ બહુ વાર કર્યા છે. 5 હવે ધ્યાનકર્તાનું સ્વરૂપ બતાવતાં ત્રણ ગ્લૅક કહે છે : जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः / सुखासनस्थस्य नासाग्र-न्यस्तनेत्रस्य योगिनः // 6 // रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया स्यात् / प्रसन्नस्याप्रमत्तस्य चिदानंदसुधालिहः // 7 // साम्राज्यमप्रतिद्वन्द्वमंतरेव वितन्वतः / ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि // 8 // Page #408 -------------------------------------------------------------------------- ________________ 30 ધ્યાન-અષ્ટક 399 ભાષાર્થ :–જે જિતેન્દ્રિય છે, સત્વવંત (ધીર) છે, ઉપશમવંત એટલે ધીર શાંત નવમ રસના નાયક છે, સ્થિર છે આત્મા જેને, સાધનથી સુખાવહ છે આત્માસન જેનું, નાસિકાના અગ્ર ભાગને વિષે સ્થાપ્યાં છે સેચન જેણે એવા પ્રવૃત્તચક ગીને, 6 વેગથી જેણે રૂંધી છે બાહ્ય ઇન્દ્રિયને અનુસારિણી મનની વૃત્તિ ધારણ ધારાએ એટલે કેઈક ધ્યેયે ચિત્તના સ્થિર બંધનની ધારાએ એવા નિર્મળ ચિત્તવાળા, અપ્રમાદી, જ્ઞાન-આનંદરૂપ અમૃતને સ્વાદ (અનુભવ) લેનારને, 7 આત્મારામમાં જ વિપક્ષરહિત મેટા રાજ્યને વિસ્તાર કરનાર એવા ધ્યાનવંત ગીને આપી શકાય તેવી દેવ મનુષ્યવાળા આ લેકમાં કઈ ઉપમા જ નથી. 8 અનુવાદ :-- જિતેન્દ્રિય ધર યેગી જે, આત્મ જેને સ્થિર દ્રષ્ટિ નાસિકાગ્રે ધરે, શાંત, સુખાસન વીર. 6 બાહ્ય વૃત્તિ ઝટ રેકતા, ધરી ધારણા-ધાર; અપ્રમત્ત, પ્રસન્ન ચિત્ત, ચિદાનંદ લય સાર. 7 અવિક્ષેપ અંતર મહીં જ, વિસ્તાર સામ્રાજ્ય અનુપમ ધ્યાની મુનિ એ, દેવ–મનુજ-જગમાં જ. 8 જ્ઞાનમંજરી–આવા ધ્યાનીને આપવા લાયક ખરેખર દેવ મનુષ્યથી ભરેલા આખા લેકમાં કેઈ ઉપમા નથી. તિર્યંચ અને નારકી બને દુર્ગતિવાળા હેવાથી ઉપમાને અયોગ્ય જ છે તેથી દેવ અને મનુષ્યમાં પણ તેને ઉપમા મળતી નથી એમ કહ્યું. તત્વજ્ઞાનના અનુભવમાં લીન, Page #409 -------------------------------------------------------------------------- ________________ 400 જ્ઞાનમંજરી સહજ આનંદમાં વિલાસ કરનારને કઈ ઉપમા અપાય? કેની સાથે સરખાવાય? શું કરતા મુનિ માટે ઉપમા નથી? આત્મામાં જ રહેલા, બાહ્ય–અત્યંતર વિક્ષેપ રહિત, સર્વ પરભાવથી ન સમજાય તેવા સ્વભાવરૂપ પરિવાર સહિત સ્વતંત્ર સામ્રાજ્યને વિસ્તારતા. સ્વગુણના આનંદથી અસંખ્ય પ્રદેશે નિર્વિધ્રપણે વ્યાપ્ત થઈ રહેવારૂપ સ્વરાજ્યને અનુભવતા દયાની છે. આથી બધાંય છઠ્ઠી વિભક્તિવાળાં વિશેષણો ધ્યાનીનાં સમજવા ગ્ય છે. કેવા ધ્યાનનાં? જિતેન્દ્રિય એટલે સ્વરૂપ ઉપગમાં રહેવાથી, પુદૂગલના વર્ણ આદિમાં નહીં પરિણમવાથી, જેણે ઇદ્રિને જીતી છે; ધીર એટલે સ્વવીર્ય-સામર્થ્યથી પરિષહ-ઉપસર્ગના પ્રસંગે જે અડેલ રહે સ્વરૂપમાં સ્થિર રહે, પ્રશાંત એટલે કષાય અને નેકષાયના ઉદયથી રહિત ધીર, શાંત મુનિ જ આત્માને આસ્વાદ લે છે: સ્થિરાત્મા એટલે જેને આત્મા સ્વરૂપમણમાં સ્થિર છે, સુખાસન એટલે સાધન પરિણતિમાં જેને આત્મા સુખમય છે, ચંચળતા શેકવા નાકના ટેરવા પર જેણે નેત્ર સ્થાપ્યાં છે, યેગી એટલે સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીરૂપ પરિણમેલા, બાહ્ય ઇંદ્રિયેને અનુસરનારી મનની વૃત્તિ જેણે રૂંધી છે, ઇંદ્રિય-અનુયાયી મનની વૃત્તિ દૂર કરી છે, શાથી? ધ્યેયમાં ચિત્તના સ્થિર બંધનરૂપ ધારણાની ધારા વડે વેગથી મનની વૃત્તિ રેકી છે, મનને રોકનારને સુનિશ્ચિત(અવશ્ય) તત્વજ્ઞાન થાય છે. પ્રસન્ન એટલે મનની મલિનતા (કલુષિતતા) રહિત, અપ્રમત્ત એટલે અજ્ઞાન આદિ આઠ પ્રમાદથી રહિત, અને ચિદાનંદ સુધાવિહ એટલે જ્ઞાનનાં આનંદરૂપ અમૃતને પીનાર, જ્ઞાનાનંદને આસ્વાદ લેનાર; એવા ધ્યાની આત્મિક Page #410 -------------------------------------------------------------------------- ________________ 30 ધ્યાન-અષ્ટક 401 સામ્રાજ્યના અનુભવને વિસ્તાર કરે છે તેની તુલના કોની સાથે થાય? કેઈની સાથે નહીં. તેથી સર્વ પરભાવના ત્યાગ રૂપ કૃષ્ટિ સહિત તત્વ (આત્મા)માં એકતારૂપ ધ્યાનાવૃત પિતે ભેગવવા ગ્ય છે તેના સેક્તાને પરમ સામ્રાજ્ય છે. માટે સર્વ પ્રકારે તે જ કરવા ગ્ય છે. જેને માટે સત્ય સાધકે આદરે છે યમનિયમની પ્રવૃત્તિ, સંકેચે છે શરીરને આસન-મુદ્રા આદિ વડે; સાધે છે રેચક, પૂરક, કુંભકરૂપ પ્રાણાયામ, વસે છે નિર્જન વનમાં, તજે છે સર્વ ઇંદ્રિયના વિષયને; તે સમતારૂપ સુખનું મૂળ, આત્મામાં એકતારૂપ ઉપગ આત્મહિતાથી જનેએ સાધવા યોગ્ય છે. 6-7-8 Page #411 -------------------------------------------------------------------------- ________________ 31 તપ-અષ્ટક ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात्तपः / तदाभ्यंतरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् // 1 // ભાષાર્થ –કર્મોને તપાવનાર (સંતાપ પમાડનાર) હેવાથી જ્ઞાન જ તપ છે એમ પંડિતે કહે છે. તે (પ) અંતરંગ જ ઇષ્ટ છે, અનશન (ઉપવાસ) આદિ બાહ્ય તપ તે અંતરંગ તપને વધારનાર હોય તે જ ઈષ્ટ છે. કારણ કે પ્રાયશ્ચિત્ત આદિ અંતરંગ તપના ભેદ જ્ઞાન-વિશેષ છે. અનુવાદ ; જ્ઞાન જ તપ જ્ઞાની કહે, કર્મ તપાવનહાર; અંતરંગ તપ ઈષ્ટ છે, બાહ્ય માત્ર સહકાર. 1 જ્ઞાનમંજરી:--હવે તપ-અષ્ટક વિષે કહે છે. ત્યાં પુદ્ગલનાં સુખની અભિલાષાવાળા રંક છે જે કષ્ટ સહે છે, અથવા કલાજથી ડરીને પરાધીનપણે આહારત્યાગ કરી દયામણું બની તપ કરે છે તે તપ નથી; કષાયના ઉદયને આધીને પ્રવર્તન કર્મબંધનું કારણ અને આસવનું મૂળ હેવાથી તપ નથી. શ્રી પ્રજ્ઞાપનાની વૃત્તિમાં એ જ કહ્યું છે કે પૂર્વના અંતરાયના ઉદયથી અશાતા વેદનીયરૂપ એ ફળ છે તેથી નવાં ઇંદ્રિયસુખોની અભિલાષા રહિત નિર્મલ આત્મદ્રવ્યના સાધકનું કષ્ટરૂપ આચરણ તે તપ છે. એ વિષે પંચવસ્તુક”માં પ્રશ્ન કરેલ છે ઉપવાસ આદિમાં અશાતાની નિર્જરા છે, તેમજ ભેજનમાં શાતાની નિર્જરા છે, તે બન્ને સરખાં ઠર્યા. તે ઉપવાસ આદિ કરવાનું શું પ્રયજન છે? તેને ઉત્તર એ છે:- ભેજનાદિમાં છકાય જીવની હિંસાનું પાપ Page #412 -------------------------------------------------------------------------- ________________ 31 તપ-અષ્ટક 403 થાય છે, ઉપવાસમાં તેને અભાવ હોવાથી અશુભ નવાં કર્મ બંધાતાં નથી તેથી આ જીવને શાતાના ઉદયમાં સરગવાનું કારણ હોવાથી ઈષ્ટ સંગમાં એકતા, અનાદિ સહજ પરિણામને લઈને થઈ જાય છે. આતાપન આદિ તપમાં કર્મના ફળમાં ઉપગ હોવાથી, તેવા પરિણમનને લીધે અસંગતાનું કારણ ત્યાગ જ સાધનનું મૂળ બને છે. અને તે વિષે ભરત આદિનાં દૃષ્ટાંત છે, વળી અલ્પ કાળની સાધનાથી તે સિદ્ધિ પામ્યા છે. પરંતુ શાતાદિમાં લાંબા કાળ સુધી સાધના કરનાર તે દશા પામ્યા નથી. શુભ સંગમાં અવ્યાપક (સંકુચિત) પરિણામ રહે છે. વિશેષ આવશ્યકમાં કહ્યું છે? रतिक्षमत्वात् कल्पानां तेनातापनादिकरणमुचितं मुनीनाम् / નિક્ષેપ અને નયની વ્યાખ્યા –નામ તપ અને સ્થાપના તપ સુગમ છે; દ્રવ્ય તપ, આહારત્યાગ આદિ અને ભાવ તપ, આત્મસ્વરૂપમાં એકાગ્રતારૂપ છે. અહીં દ્રવ્ય પૂર્વક ભાવતપનું ગ્રહણ છે - પંડિતે આત્મપ્રદેશે વળગેલાં કર્મોને તપાવનાર તીણ જ્ઞાનને જ તપ કહે છે. તે તપ અંતરંગ પ્રાયશ્ચિત્તાદિ ઈષ્ટ ગયું છે, બાહ્ય તપ અનશન આદિક આત્યંતર તપની વૃદ્ધિનું કારણ છે, દ્રવ્ય નિક્ષેપ કારણરૂપ છે, દ્રવ્ય તપથી પણ ભાવ તપનું કારણ બને છે તેથી તે ઈષ્ટ છે. 1 आनुस्रोतसिकी वृत्तिर्वालानां सुखशीलता / / प्रातिस्रोत सिकी वृत्ति निनां परमं तपः // 2 // ભાષાર્થ - અજ્ઞાનીની સંસાર પ્રવાહ પાછળ ચાલી આવી (નળ દ્ધ ટ્રોવામિ ઈત્યાદિ લક્ષણ) પ્રવૃત્તિ તે Page #413 -------------------------------------------------------------------------- ________________ 44 જ્ઞાનમંજરી સુખશાળિયાપણું છે; સામે પૂરે ચાલવારૂપ વૃત્તિ (ધર્મસંજ્ઞાનું મૂળ) જ્ઞાનીને ઉત્કૃષ્ટ, ઉગ્ર માસક્ષપણાદિ તપ છે. માટે જ ચતુર્દાની તીર્થંકર તદ્દભવ સિદ્ધિગામી જાણતાં છતાં તપ આદરે છે. અનુવાદ :- ભવ પ્રવાહ પાછળ વહે, સુખશૌળિયા સૌ બાળ; સામે પૂર જ્ઞાની મથે, તપ તીર્થંકરનું ભાળ. 2 જ્ઞાનમંજરી - અનાદિ સંસાર પ્રવાહ પદ્ધતિવાળી પ્રવૃત્તિરૂપ આનુસ્રોતસિકી વૃત્તિ, સુખશાળિયા એટલે ઇન્દ્રિય મગ્ન તે સુખના અભિલાષી અજ્ઞાની અને હોય છે, સંસાર-સન્મુખતા તજી સામે પ્રવાહ સંસાર-પરામુખી પ્રવૃત્તિ જ જ્ઞાનીઓનું ઉત્તમ તપ છે. આત્મધર્મને અનુકૂળ અને સંસારને પ્રતિકૂળ પ્રવૃત્તિ તપ કહેવાય છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ ભાવતપનાં પરિણામ તે સ્વરૂપમાં તન્મયતારૂપ છે. તે તપથી સર્વ કર્મને ક્ષય થાય છે. 2 धनार्थिनां यथा नास्ति शीततोपादि दुस्सहम् / तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि // 3 // ભાષાર્થ - જેમ ધનના અથને ટાઢ, તાપ આદિ આકરાં (કુકસહ) નથી, તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનના અથીને પણ શીત, તાપ આદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી. અનુવાદ - જેમ સહે ધન કાજ સૌ, દુસહ શીત ને તાપ; તત્વજ્ઞાન કાજે તપે, ભવ-ભીરુ તપતાપ. 3 Page #414 -------------------------------------------------------------------------- ________________ 31 તપ-અષ્ટક ૪૦પ જ્ઞાનમંજરી :- જેમ ધનાથને શીત, તાપ આદિ દુ:સહ નથી, ધન ઉપાર્જનમાં કુશળ પુરુષે ટાઢ તાપ આદિ બધું સહન કરે છે, તેમ તત્વના અથી અને સંસાર પ્રત્યે વૈરાગ્યવાળને ઉપવાસ આદિ તપ દુસહ નથી. કાર્ય કરવાને અર્થી (ગરજવાળે, કારણમાં પ્રમાદ કરતા નથી. માટે પરમાનંદરૂપ કાર્યના કર્તા ઉપવાસ આદિ તપરૂપ કષ્ટ ક્રિયામાં કઠણાઈની કલ્પના કરતા નથી. 3 सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः / ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् // 4 // ભાષાર્થ - (સદુપાય, ભલે ઉપાયે પ્રવર્તેલા જ્ઞાની તપસ્વીને ઉપેય (નિરુપાધિક ઈચ્છા વિષય મેલ)ની મીઠાશથી આનંદની વૃદ્ધિ જ હેય. તીવ્ર ક્રિયામાં મોક્ષ સાધનરૂપ મને રથને લીધે આનંદ જ હોય. “વૈરાગ્યરતિમાં કહ્યું છે - रतेः समाधावरति: क्रियासु नात्यंततीव्रास्वपि योगिनां स्यात् / अनाकुला वह्निकणाशने पि न किं सुधापानगुणाच्चकोराः / / ભાવાર્થ :-ગીઓને પ્રેમ-સમાધિ હોવાથી, અત્યંત તીવ્ર ક્રિયાઓ કરવા છતાં તે પ્રત્યે અરતિ ન થાય; કેમકે સુધાપાનરૂપ ગુણને લઈને ચકેર પક્ષીઓ અગ્નિના કણ ખાતાં છતાં પણ અનાકુલ (સુખી) નથી રહેતાં ? અનુવાદ :- સત્સાધનને સાધતાં, એક્ષ-મધુરતા સાથ, તપસી જ્ઞાનીને વધે, સદાનંદ યથાર્થ. 4 જ્ઞાનમંજરી - તીવ્ર તપમાં મગ્ન, છ માસથી અધિક કાળ પર્યંત સર્વ પ્રકારના આહાર તજી આતાપના, Page #415 -------------------------------------------------------------------------- ________________ 406 જ્ઞાનમંજરી કાયેત્સર્ગ આદિ જિનક૯૫ ચર્યા વડે પરિહારવિશુદ્ધિ નામના ચારિત્રને પાળતા મુનિઓ, સૂક્ષ્મ અનંત સ્વ–પર પર્યાના વિવેકમાં મગ્ન ઉપગવાળા જ્ઞાનીએ, અને પરીષહ આદિ સહતા, વન, નદી, ગુફાઓના નિવાસમાં વસતા તપસ્વીઓને પણ આનંદની વૃદ્ધિ જ હોય છે. જેમકે –કેઈ દેવાદાર (અધમણું)ને ધન પ્રાપ્ત થયું હોય તે તે લેણદાર (ઉત્તમર્ણ ધીરનાર)ને ધન આપતાં પિતાને ધન્ય જ માને છે; અથવા લબ્ધિ કે સિદ્ધિને અથ શરૂઆતમાં ઊંચા હાથ રાખવારૂપ કે નીચે મુખ રાખી લબડવારૂપ મહા કષ્ટ આપનારી ક્રિયાઓ પણ કરે છે, તે સિદ્ધિ સાધવાને અભિલાષી જેમ અત્યંત કષ્ટ સહે છે તેમ તેમ હર્ષ પામે છે. તેમજ પરમાનંદ, અવ્યય, શુદ્ધ આત્મસિદ્ધિ-સાધનને અર્થી તેમાં વિન્ન કરતાં કર્મોને લય માટે તપનાં કષ્ટ આદિ સહતાં પિતે આનંદ પામે છે. શા કારણથી? નિર્મલ, અવ્યય પદરૂપ મેક્ષ(ઉપેય)ની મધુરતાને કારણે. સિદ્ધિની મધુરતામાં આસક્ત બનેલાને તેનાં સાધનના ઉપાયરૂપ નિષ્પરિગ્રહતા (સર્વસ્વને ત્યાગ) આદિ સર્વ હિતરૂપ જણાય છે. કેવા તપસ્વીને ? સસાધનરૂપ સંવરનિર્જરામાં પ્રવર્તતા, ઉદ્યમ કરતા તપસ્વીને. આ પ્રકારે સ્વધર્મને સાધનમાં સાધુઓને આનંદ આવે છે, દુઃખ લાગતું નથી. જેને સાધન પ્રત્યે કષ્ટપણા(આકરા પણ)ની બુદ્ધિ છે તે સાધક નથી. “ડશક”માં કહ્યું છે કે–૪ इत्थं च दुःखरूपत्वात् तपोव्यर्थमितीच्छताम् / बौद्धानां निहता बुद्धिबौद्धानंदपरिक्षयात् // 5 // Page #416 -------------------------------------------------------------------------- ________________ 31 તપ-અષ્ટક 407 ભાષાર્થ:-- વળી એમ જ દુખ ભોગાત્મક (દુઃખરૂપ હેવાથી) તપ, હેરના કષ્ટની પેઠે નિષ્ફળ છે એમ વાંછતા (સાબિત કરવા ઈચ્છતા) બૌદ્ધોની કલ્પનાબુદ્ધિ બુદ્ધિજનિત અંતરંગ આનંદના ક્ષયથી હણાઈ ગઈ છે. તેમને બુદ્ધિજનિત જે અંતરંગ આનંદ તેની ધારા અખંડ નથી. અનુવાદ :- વ્યર્થ તપ દુઃખદાયી તે, બૌદ્ધ ગણે છે એમ જ્ઞાનાનંદ અખંડ નહિ, બુદ્ધિ હણાઈ એમ. 5 જ્ઞાનમંજરી– એમ “જે તપ છે તે કઈ છે એમ જાણ તપને નિષ્ફળ ગણે છે. શાથી? દુઃખરૂપ હોવાથી. તપ કરતાં જ દુઃખ અને ઉદ્વેગ થાય છે, જ્યાં આદર નથી તે હિતકારી કેમ લાગે? એમ પરભાવનાં સુખને વાંછતા બૌદ્ધોની બુદ્ધિ નિશ્ચયથી હણાઈ ગઈ છે, શાથી? બૌદ્ધ એટલે જ્ઞાન, તેના આનંદને ક્ષય થવાથી જ્ઞાન–આનંદની ધારાના ક્ષયથી તપ કષ્ટરૂપ, નિષ્ફળ જણાય છે. 5 यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः / सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते // 6 // ભાષાર્થ –જે તપમાં બ્રહ્મચર્ય વધે, જિન ભગવંતની પૂજા થાય, કષાયને નાશ હોય, અને અનુબંધસહિત (અપેક્ષા સહિત) વીતરાગની આજ્ઞા પ્રવર્તે, તે તપને શુદ્ધ માન્યું છે. અનુવાદ :- બ્રહ્મચર્ય, પ્રભુ-પૂજના, કોધાદિક અરિ ટાળ; વીતરાગ-આજ્ઞા પળે, તે તપ શુદ્ધ નિહાળ. 6 જ્ઞાનમંજરી–જે તપમાં મૈથુન ત્યાગરૂપ કે વિષય Page #417 -------------------------------------------------------------------------- ________________ 408 જ્ઞાનમંજરી પ્રત્યે અનાસક્તિરૂપ બ્રહ્મચર્ય પળે, તત્વભક્તિરૂપ જિનપૂજા થાય, ક્રોધાદિ કષાયને નાશ થાય અને વીતરાગે કહેલા વચનની સાપેક્ષ પદ્ધતિરૂપ વીતરાગ-આજ્ઞા સધાય તે તપ શુદ્ધ સમજવું. ભાવના –પ્રથમ ઈદ્રિયેની અભિલાષા દૂર કરી, શાંત પરિણામથી, સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે, ફળની ઈરછા વિના તપ થાય તે વિશુદ્ધ છે. અનાદિ પરભાવના સુખની સ્પૃહાથી કેણે કઈ કષ્ટક્રિયા નથી કરી? જે તપ સ્વરૂપને નિરાવરણ કરવા માટે, અસંગ, નિર્મોહક આત્મતત્વમાં એક્તારૂપ છે અને વિઘકર્તા આહાર આદિના ગ્રહણરૂપ પરભાવને નિવારણ કરનારું જે તપ છે, તે જ શ્રેષ્ઠ છે. 6 तदेव हि तपः कार्य, दुर्व्यानं यत्र नो भवेत् / येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा // 7 // ભાષાર્થ - નિશ્ચયથી જ્યાં માઠું (આર્ત, રૌદ્ર) ધ્યાન ન થાય અને જેથી વેગને હાનિ ન પહોંચે અથવા ઇંદ્રિય ક્ષય પામે નહીં તે જ તપ કરવું. કહ્યું છે કે - सो उ तवो कायव्वो जेण मणो मंगुलं ण चितेइ / जेण ण इंदियहाणी जेण य जोगा न हायंति // ભાવાર્થ –તે જ તપ કરવા ગ્ય છે કે જેથી મન માઠી ચિંતવણું ન કરે, ઇંદ્રિયેની હાનિ જેથી ન થાય અથવા જેથી ગો હાનિ ન પામે. અનુવાદ:– જ્યાં દુર્યાને ન ઊપજે, નહીં વેગ હણાય; ઇંદ્રિય-ક્ષય જ્યાં હોય નહિ, તપ તે ચગ્ય ગણાય. 7 Page #418 -------------------------------------------------------------------------- ________________ 31 તપ-અષ્ટક 409 જ્ઞાનમંજરી --નિશ્ચયે જે તપમાં પુદ્ગલની ઈચ્છા રૂપ કે અનિષ્ટતારૂપ દુર્થાન ન થાય તે જ તપ કરવા ગ્ય છે, કે જેથી મન, વચન, કાયારૂપગે કે તત્વના અનુભવ વડે સ્વરૂપ રમણરૂપ યેગ હાનિ ન પામે વા જેથી ઇંદ્રિધર્મસાધક સ્વાધ્યાય કે અહિંસાદિમાં પ્રવર્તનરૂપ તેનાં કાર્યોનાશ ન પામે; સાધનારૂપ ચેતનના વીર્યની હાનિ ન થાય તે તપ શુદ્ધ છે, કરવા યોગ્ય છે. 7 मूलोत्तर गुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये / बाह्यमाभ्यंतरं चेत्थं, तपः कुर्यान्महामुनिः // 8 // ભાષાર્થ –-મૂલ ગુણે અને ઉત્તર ગુણેની શ્રેણરૂપ મેટું સામ્રાજ્ય સાધવા માટે મહા મુનીશ્વર બાહ્ય તેમજ અંતરંગ તપ આ પ્રકારે કરે. અનુવાદ :-- બાહ્યાભ્યતર તપ તપે, મહામુનિ પણ એમ; મૂળ ઉત્તર ગુણ શ્રેણિપ, સધે સામ્રાજ્ય જેમ. 8 જ્ઞાનમંજરી:--પરમ નિગ્રંથ આ પ્રકારે તપ કરે. કેવું તપ? જ્ઞાન, ચારિત્રાદિ મૂળભૂત ગુણે અને સમિતિ, ગુપ્તિ આદિ ઉત્તર ગુણેના વિશેષ પ્રગટવારૂપ શ્રેણી સમાન મેટા સામ્રાજ્યની પ્રાપ્તિ માટે એટલે પિતાના ગુણની પ્રભુતા સાધવા માટે લેકેને ઉલ્લાસનું કારણ અને પ્રભાવનાનું કારણ બાહ્ય તપ, તેમજ અન્ય લેક ન જાણી શકે તેવું તથા પોતાના ગુણેની પ્રગટતારૂપ અત્યંતર તપ કરવા ગ્યા છે. 8 Page #419 -------------------------------------------------------------------------- ________________ ફેર સર્વનય આશ્રયણ-અષ્ટક धावन्तोऽपि नयाः सर्वे स्युर्भावे कृतविश्रमाः / चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः // 1 // ભાષાર્થ –-નૈગમ આદિ સઘળા નયે પિતાના અભિપ્રાયમાં) દોડતાં છતાં ભાવ (શુદ્ધ આત્મસ્વરૂપ)માં વિસામે સ્થિરતા) કરનાર હોય છે. તેથી સંયમના વર્ધમાન પર્યાય (ગુણ)માં લીન (આસક્ત) મુનિ સર્વનયને આશ્રય કરનાર હેય. અનુગદ્વારમાં કહ્યું છે કે - "सव्वेसि पि नयाणं बहुविह वत्तव्वयं निसामित्ता / = સનથવિશુદ્ધ, તે વરાપુદિયો સાહૂ !" ભાવાર્થ :- સર્વ નાની અનેક પ્રકારે વર્તન સાંભળી, જેમ સર્વનયે વિશુદ્ધ ચારિત્ર (સંયમ) ગુણમાં સ્થિરતા થાય તેમ સાધુ પ્રવર્તે. અનુવાદ : જણાય નય સૌ દેવતા, ભાવ વિષે રહે સ્થિર સર્વનય-આશ્રિત મુનિ, સંયમ પુષ્ટ-શરીર. 1 જ્ઞાનમંજરી - બે પ્રકારનાં તપ સંવરસ્વરૂપ છે. સંવરસ્વરૂપ એટલે જ્ઞાન અને ચારિત્રની તીણતા (ઉગ્રતા) ચેતનાના વીર્ય આદિ ગુણેમાં સ્વરૂપે એકતા છે તે. બીજું તે જ્ઞાન-ચારિત્ર-વીર્ય–ભેગરૂપ ગુણેની મિત્રતારૂપ ગુણના આસ્વાદરૂપ એકતાના અનુભવ સમાન સર્વ પરભાવની નિસ્પૃહતારૂપ છે. જઘન્યથી તે અંશ ત્યાગપૂર્વક દેશે અનિચ્છા ગુણમાં એકતા સ્વરૂપ છે, ઉત્કૃષ્ટતાથી શુલ ધ્યાનના છેલ્લા અધ્યવસાયરૂપ છે. પરભાવનું જ્ઞાન દુર્લભ છે, કારણ કે Page #420 -------------------------------------------------------------------------- ________________ 32 સર્વનય આશ્રયણ-અષ્ટક 411 અસંખ્યાત સમયે પણ દેશથી જણાય છે તે જ્ઞાન પણ ગૌણ-મુખ્યતા રૂપે પ્રવર્તે છે. “તત્વાર્થસૂત્રમાં કહ્યું છે : fકતાનતસિદ્ધ ગૌણ મુખ્યતાથી વચન વડે પદાર્થનું સ્વરૂપ સિદ્ધ થાય છે. એ સૂત્રના વ્યાખ્યાનમાં જણાવ્યું છે. સર્વજ્ઞને તે બધુંય એક સમયે જ જણાય છે એટલે જ્ઞાનમાં ગૌણ મુખ્યતા હોય પણ રાગ દ્વેષની પરિણતિથી નથી. રાગ દ્વેષની પરિણતિ બંધનું કારણ છે. માટે યથાર્થ બોધ થવા નયસ્વરૂપે વસ્તુનું વિવેચન હિતરૂપ છે, પણ રાગ-દ્વેષ હિતકારી નથી. તેથી જ્ઞાન માટે સમભાવ કરવા એગ્ય છે અને જ્ઞાનની સમતા જ ચારિત્ર છે. તે અર્થે જ હવે કહે છે - સર્વ નયે પિતાપિતાના પક્ષ સ્થાપવા પ્રવર્તતાં દોડે છે પણ શુદ્ધ આત્મધર્મમાં સ્થિર રહે છે માટે મુનિ ચારિત્ર (ચય કર્મ સમૂહ+રિક્ત=ખાલી કરવું) ગુણના વર્ધમાન પર્યાય સહિત સર્વનય આશ્રિત થાય એટલે દ્રવ્યને કારણને ગ્રહણ કરનાર થાય, ભાવનયે તે કાર્યના ગ્રહણ કરનાર થાય; ક્રિયાનય સાધનમાં ઉદ્યમ કરવારૂપ છે, જ્ઞાનનય જ્ઞાનમાં વિશ્રામ (સ્થિરતા) કરવારૂપ છે, એમ સર્વ નયમાં આસક્ત થાય. શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે કે"जइ जिणमयं पव्वज्जह ता मा विवहारनिच्छए मुयह / ववहार नओच्छेए तित्थुच्छेओ जओ भणिओ // " ભાવાર્થ - જે જિનમત પ્રવર્તાવવો હોય તે વ્યવહાર અને નિશ્ચય નાને મૂકી ન દેશે; કારણ કે વ્યવહાર નયને ઉત્થાપવાથી તીર્થ–સદ્દધર્મને ઉચ્છેદ (નાશ) થશે એમ કહ્યું છે. | માટે સમતા હિતકારી છે ફરીથી તે જ વાત દ્રઢ કરે છે :- Page #421 -------------------------------------------------------------------------- ________________ 412 જ્ઞાનમંજરી पृथगनयाः मिथः पक्ष-प्रतिपक्षकदर्थिताः / समवृत्तिसुखास्वादी ज्ञानी सर्वनयाश्रितः // 2 // ભાષાર્થ - જુદા જુદા સર્વ ન માંહોમાંહે વાદપ્રતિવાદ વડે દૂષિત (પીડિત) થયા છે, પરંતુ મધ્યસ્થપણાના સુખના આસ્વાદી (અનુભવનાર) જ્ઞાની સર્વ નયને આશ્રિત હોય છે. કહ્યું છે કે - "अन्योऽन्यपक्षप्रतिपक्षभावात्, यथा परे मत्सरिणः प्रवादाः / नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते // " ભાવાર્થ - એક બીજા પ્રત્યે (માંહોમાંહે) વાદપ્રતિવાદ હોવાથી જેમ બીજાના ગુણ દેખી ન શકનારા (અદેખાઈ ભર્યા) વાદવિવાદો થાય છે, પરંતુ સર્વ નયને સમાનપણે ઈચ્છનાર હે પ્રભુ! તમારો ધર્મ પક્ષપાતી (એકાંત) નથી. અનુવાદ :- પક્ષ-પ્રતિપક્ષે લડે, દુનિય છે જે ભિન્ન સર્વ નય આશ્રિત મુનિ, સમવૃત્તિ સુખલીન. 2 જ્ઞાનમંજરી - ભિન્ન ભિન્ન પક્ષ-પ્રતિપક્ષ (વાદપ્રતિવાદ)માં મહેમાંહે ઝઘડા મચાવતા ન દુર્નયે છે. માટે યથાર્થ જ્ઞાનવંત જ્ઞાની સર્વનય માગના સાપેક્ષ જ્ઞાનમાં મગ્ન રહે છે. કેવા જ્ઞાની? ઈષ્ટ–અનિષ્ટપણું રહિત સમવૃત્તિના સુખને આસ્વાદ લેનારા. કહ્યું છે કે -- उदधाविव सर्वसिंधवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः / न च तासु भवान् प्रदृश्यते प्रविभिन्नासु सरित्स्विवोदधिः / / ભાવાર્થ:-- હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વ નદીઓ ભળી જાય છે, તેમ સર્વ પ્રકારની દ્રષ્ટિએ (ન) તમારામાં Page #422 -------------------------------------------------------------------------- ________________ 32 સર્વનય આશ્રયણ–અષ્ટક 413 સમાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન નદીઓમાં સમુદ્ર દેખાતે નથી તેમ તે ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ(ન)માં તમારાં દર્શન થતાં નથી. વળી સતતઝરળમાં કહ્યું છે -- णय तइओ अस्थि णओ ण य सम्मत्तं ण ते सु पडिपुण्णं / जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो // 14 / / जह एए तह अण्णे पत्तेयं दुण्णया णया सव्वे / हं दि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि // 15 // અર્થ :-- ત્રીજે (દ્રવ્યાસ્તિક અને પર્યાયાતિથી ભિન્ન) નય નથી જ. એ બે નામાં યથાર્થપણું નથી સમાતું એમ પણ નથી, કારણ કે બન્ને એકાંતે વિશેષરૂપે ગ્રહણ કરાતાં જ અનેકાંત બને છે. 14 જેવી રીતે બે નય તેવી રીતે બીજા બધા નયે પણ છૂટા છૂટા દુર્નય છે, કારણ કે તેઓ પણ મૂલ નાના ય વિષયને પ્રતિપાદન કરવામાં લાગેલા છે. 15 | સર્વ નયના રસ લેવામાં ચંચળ થયેલા અશુદ્ધ પરિણામ ને તજીને સ્વરૂપના આનંદમાં મગ્નતારૂપ પરિણામ કર્તવ્ય છે નવાં કર્મ ન ગ્રહણ કરવારૂપ સંવર છે. પૂર્વનાં સત્તામાં રહેલાં વગેરે કર્મની નિર્જરા કરાવનાર તપ છે, કારણ કે તપથી દેવાદિ ફળની અભિલાષા જ ગ્ય નથી. નિર્જરા, કરાવનાર તપથી શુભબંધ કેવી રીતે થાય? તપ કરનાર દેવ આયુષ્ય વગેરે બાંધે છે તેમાં શેક, રાગ આદિ પ્રશસ્ત અધ્યવસાય કારણભૂત છે. અપૂર્વપણે સર્વ કર્મ દૂર થતાં પ્રગટ થતા જ્ઞાન દર્શન અને મોક્ષના સુખનું મુખ્ય કારણ તપ છે, તે પરભાવથી રહિત સ્વભાવમાં એકતાના અનુભવમાં તીવ્રતારૂપ પરમ આધ્યાત્મિક સાધન છે એ પ્રકારે તપ Page #423 -------------------------------------------------------------------------- ________________ 414 જ્ઞાનમંજરી અષ્ટકની વ્યાખ્યા કરી છે. અને તે વ્યાખ્યાનમાં સાધન સ્વરૂપ પણ જણાવ્યું છે. હવે અનેક નય સ્વરૂપ જૈનમાર્ગમાં સર્વનામાં એકાંતતારૂપ પક્ષપાતના ત્યાગથી રાગ-દ્વેષના અભાવરૂપ સમભાવ પરિણામ, એટલે પિતાપિતાના સ્થાને સાધનરૂપ વિજ્ઞાનમાં રમણતાને અધ્યવસાય કર્તવ્ય છે. એકાંત પકડ થવી એ જ મિથ્યાત્વ છે. સર્વત્ર સાપેક્ષતા તે સમ્યક્ દર્શન છે. અને તે યથાર્થ ઉપગવાળા અને યથાર્થ પ્રવૃત્તિવાળાને હોય છે. તેથી એકાંત આગ્રહના ત્યાગ સહિત સર્વ અને આશ્રય કરવા વિષે પરમ રહસ્યના જ્ઞાતા શ્રીમદ્દ યશેવિય ઉપાધ્યાયે બત્રીસમા અષ્ટકને ઉપદેશ કર્યો છે. અરે! બાહ્ય પદ્ધતિથી ધર્મ થતું નથી, તે તે નિમિત્ત કારણરૂપ છે. શ્રી પંચમ અંગ (શ્રી ભગવતીસૂત્ર) માં પ્રાણાતિપાત સંવર આદિ સર્વે અમૂતે જીવસ્વરૂપ કહ્યા છે, કારણ કે જેમણે જીવ સ્વભાવરૂપ શુદ્ધ નિર્વિકલ્પ રત્નત્રયી લક્ષણ ધર્મની પ્રતીતિ કરી છે તે જ સમ્યફદૃષ્ટિ છે. કુશ કે કાશ (તરણ)ના અવલંબનથી સમુદ્ર તરી શકાતું નથી. વળી હરિભદ્ર પૂજ્ય કહ્યું છે કે - "आयप्पभवं धम्म आत्तियं अप्पण) सरूवं च / दसणणाणचरित्ते गत्तं जीवस्स परिणामम् // " ભાવાર્થ-આત્માથી ઉત્પન્ન થતે ધર્મ રત્નત્રયરૂપ આત્માનું સ્વરૂપ છે, દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા તે જીવનાં પરિણામ છે. ' હે ભવ્ય! તારા હિતની વાત કહીએ છીએ: સર્વ શાસ્ત્રોમાં આત્માની શુદ્ધ પરિણતિને જ ધર્મ કહ્યો છે. નિમિત્તને લઈને ઉપાદાન પ્રગટ થવાનું કારણ બને છે તેથી Page #424 -------------------------------------------------------------------------- ________________ 415 32 સર્વનય આયણ–અષ્ટક બાહ્ય આચરણ આદિને સાધક અભ્યાસ કરે છે, તથાપિ શ્રદ્ધાવંત છ ધર્મના કારણરૂપે તેને ઉપાદેય ગણે છે. પિતાના આત્મક્ષેત્રમાં વ્યાપકરૂપ અનંત પર્યાયરૂપ ધર્મ છે એ “ઉત્તરાધ્યયન” “આવશ્યક' આદિ સર્વ સિદ્ધાંતને આશય છે. એ તત્ત્વ રાગ દ્વેષ રહિત મધ્યસ્થ જેને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના અભાવરૂપે પરિણમેલા જીવને ગૌણ મુખ્યતાના ત્યાગરૂપ સમભાવ સાધ્ય છે. પહેલાં મિથ્યાત્વના ઉદયે અમુક મુખ્ય બાબતમાં મુખ્યતાની સમજણ થઈને એકાંતવાદ (આગ્રહ) હતા તે સમ્યક્દર્શન વડે કારણ-કાર્યને વિચારે આ મુખ્ય છે આ ગૌણ છે એમ થાય છે, પણ અનંત પર્યાય સ્વરૂપ કેવળ વસ્તુમાં કઈ પણ સ્વપર્યાયની ગૌણ મુખ્યતા પશમ જ્ઞાનથી થતી નથી. “સંમતિમાં કહ્યું છે? सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवाय पण्णवओ / मूलणयाण उ आणं पत्तेय विसेसियं बिति / / 16 / / અર્થ -બધા નયેના સમૂહમાં પણ ઉભયવાદ–સામાન્ય વિશેષ ઉભયરૂપને જણાવનાર નય નથી. કારણકે તે દરેક નય મૂલ નય વડે ગ્રહણ કરાયેલ વિષયને જ વિવિધરૂપે કહે છે. तम्हा सव्वेवि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा / अण्णोण्णणिस्सिआ पुण, हवंति सम्मत्तसब्भावाः // 21 / / અથ - તેથી માત્ર પિતપિતાના પક્ષમાં સંલગ્ન બધાયે નો મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ એ જ બધા ને પરસ્પર સાપેક્ષ હોય તે સમ્યકરૂપ બને છે. સમતા દર્શાવતાં કહે છે - 2 नाप्रमाणं प्रमाण वा सर्वमप्यविशेषितम् / विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता // 3 // Page #425 -------------------------------------------------------------------------- ________________ 416 જ્ઞાનમંજરી - ભાષા –સર્વ વચન વિશેષ રહિત હોય તે તે એકાંતે અપ્રમાણ નથી કે એકાંતે પ્રમાણ નથી. સમયસ્થ પણ સદુવચન વિષય-પરિશુધનથી પ્રમાણ છે. વિષય પરિશેાધક નયજિત પ્રમાણ હોય એ પ્રકારે સર્વ સ્વાદુવાદ યેજનાથી સર્વ નય–જાણપણું હોય. ઉપલક્ષણે સ્વસમય વચન પણ અનનુવેગે વિશેષિત અપ્રમાણ હોય. વળી હેમાચાર્યે કહ્યું છે : तत्रापि न च द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः / तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् // ભાવાર્થ:- તેના પ્રત્યે પણ દ્વેષ કરવા સેગ્ય નથી, પરંતુ પ્રયત્નપૂર્વક વિષયને વિચાર (શે ); પ્રવચનથી જેનું સર્વ જુદું પડતું હોય તેનું પણ સવચન ન ગણાય. અનુવાદ : સર્વે અવિશેષિત વચન, નહિ અપ્રમાણે, પ્રમાણ વચન વિશેષિત માન્ય એ, સર્વનયજ્ઞતા જાણ. 3 જ્ઞાનમંજરી - બધાં વચન એકાંતે અપ્રમાણ નથી કે પ્રમાણ પણ નથી; વિધિ નિષેધને ઉપદેશ નથી. પ્રથમ જે પ્રમાણ હોય છે, તે જ ગુણની વૃદ્ધિ થતાં ધ્યાનમાં લીન થયેલાને અપ્રમાણ હોય છે. જે આહાર ગ્રહણ કરવા યંગ્ય નથી તે પ્રથમ અપ્રમાણ છે અને તેજ આહાર ગીતાર્થ આદિને પ્રમાણ છે એ ભગવતી સૂત્રની ટીકાને આધારે જાણવા ગ્ય છે તે પણ ''परमरहस्समिसीणं सम्मत्तगणिपिडगधरिअसाराणं / ifraf vમાજ નિર્જીયમવર્જવમા " Page #426 -------------------------------------------------------------------------- ________________ 417. 32 સર્વનય આશ્રયણ–અષ્ટક ભાવાર્થ –સમ્યફ ગણિ પિટક (દ્વાદશાંગી-શ્રુતજ્ઞાન) જાણનારામાં ઉત્તમ ઋષિઓનું પરમ રહસ્ય એ છે કે નિશ્ચયનું અવલંબન કરનારને પરિણામ પ્રમાણભૂત છે. પંચવસ્તુ’ની ટીકામાં “Tળમા તાવો” “નિર્દોષ આહાર આદિ અલ્પ ભેગે છે,” એમ કહ્યું છે. ઇત્યાદિ બધુંય અવિશેષિત-નિરપેક્ષ અપ્રમાણ છે. બીજા મતમાં કહેલું સફવચન વિશેષ રહિત છે. અપેક્ષા સહિત જેલું પ્રમાણ ગણાય; વિષય પરિશેધક નયે જેલું પ્રમાણ ગણાય. ઉપલક્ષણથી સ્વમતનું વચન પણ શાસ્ત્રાધાર વિના કહેલું અપ્રમાણ માનવું તે પાંચમા અંગ (ભગવતીસૂત્ર) માં મંડુકશ્રાવકના અધિકારથી જાણવા ગ્ય છે. વળી કહ્યું છે કે"सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ / तइओ अ निरवसेसो एस विही होइ अणुओगो // " ભાવાર્થ –સૂત્રને અર્થ ખરેખર પ્રથમ, નિર્યુક્તિકાર અષિઓએ કહેલે બીજો અને સમગ્ર અર્થ એ ત્રીજો એ પ્રકારે અનુગ હોય છે. અનુગ રહિત વચન પ્રમાણ નથી. એમ વિચારી સ્યાદવાદ ઉપગ સહિત સર્વ નનું જ્ઞાન કર્તવ્ય છે. વળી પક્ષને ત્યાગ કરીને સમભાવનું અવલંબન કરવા ગ્ય છે. આત્મધર્મની સિદ્ધિ હિતકારી છે. 3 लोके सर्वनयज्ञानां ताटस्थ्य वाऽप्यनुग्रहः / स्यात्पृथग नयमूढाना 'स्मयार्तिर्वाऽतिविग्रहः // 4 // ભાષાર્થ –લેકને વિષે સર્વનયના જાણને સમવૃત્તિપણું, (તાટધ્ય) તટસ્થપણું અથવા વ્યવહાર દશાએ ઉપકાર 1 સમયાતિગતિ પાઠાન્તર 27. Page #427 -------------------------------------------------------------------------- ________________ 418 જ્ઞાનમંજરી બુદ્ધિ હોય; વળી જુદા જુદા નયમાં મૂઢ થયેલાને અહંકારની પીડા અને ઘણું કલેશ હોય છે. અનુવાદ :- સમવૃત્તિ સર્વ નયજ્ઞની, ઉપકારક જગમાંય; ભિન્નનય-ભેંઢને પૌડે, આગ્રહ, માન સદાય. 4 જ્ઞાનમંજરી -- ચતુર જન–સમૂહમાં સર્વ નયના રહસ્યને જાણનારનું સમીપવર્તીપણું (તટસ્થતા, પાર્વવર્તી પણું) ઉપકારકારક છે; સર્વત્ર પરીક્ષકપણું હિતરૂપ છે, અને એક એક નયન પક્ષની પકડવાળાને માનરૂપ ગાંડપણની પીડા અથવા કદાગ્રહ હોય છે. કહ્યું છે કે"कालो सहाव नियई, पुवकयं पुरिसकारणे पंच / સમવારે સાં , તે મરજીત્ત " ભાવાર્થ - કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ એ પાંચ એકત્ર થાય ત્યાં સમ્યકત્વ છે; એકાંતે મિથ્યાત્વ છે. અહીં ઉપાદાન કારણપણને લીધે પુરુષાર્થની મુખ્યતા છે, કાળ, સ્વભાવ અને પૂર્વકૃતનું કારણ પણું નિમિત્ત અને અસાધારણ અપેક્ષાએ છે, નિયતિનું કારણ પણું ઉપચારથી છે. વિચારામૃતસંગ્રહમાં એનું (નિયતિનું) અનિત્યપણું કહ્યું છે. એમ મિથ્યાગ્રહરૂપ નિયતિ પક્ષ આજીવિકે છે, જેને નથી. એ પ્રકારે જૈન માર્ગમાં અંશે હોવા છતાં અપેક્ષા સહિત હોવાથી સમુચ્ચય વચન છે. 4 श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः / शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः // 5 // Page #428 -------------------------------------------------------------------------- ________________ 419 ભાષા તે અમે એકાંતવૃષ્ટિ 32 સર્વનય આ8ાયણ-અષ્ટક ભાષાર્થ :-- સર્વનયના જાણને ધર્મવાદ (તત્વજ્ઞાનાર્થી પૂછે, તત્ત્વજ્ઞ કહે તે ધર્મવાદ) થી ઘણું કલ્યાણ થાય છે, સૂકા વાદથી અને વિવાદથી એકાંતવૃષ્ટિને અશ્રેય જ હોય. શુષ્કવાદ તે કહીએ જ્યાં કંઠ-તાલ શેષ માત્ર થાય; વિવાદ તે કહીએ જ્યાં પરવાર્તાથી કાર્યની હાનિ થાય. અનુવાદ: સર્વનયજ્ઞનું હિત અતિ, ધર્મ–વાદથી જાણ શુષ્ક વાદ વિવાદથી, અહિત અન્યને માન. 5 જ્ઞાનમંજરી - યથાર્થતારહિત માત્ર કંઠ અને તાળવાને સુકાવનાર (બકવાદ) શુષ્કવાદ છે; તે કષાયયુક્ત હોવાથી તજવા ગ્ય છે. પરપક્ષને હરાવવાની બુદ્ધિએ સ્વપક્ષ સ્થાપવા માટે વિવાદ છે તે પણ હેય છે. તત્ત્વજ્ઞાની પરસ્પર તત્વજ્ઞાન અર્થે તત્વના જિજ્ઞાસુને જે કહે છે તે ધર્મવાદ છે. સર્વનને જાણનાર ધર્મવાદરૂપે તત્વ કહેવામાં રસિક વક્તા છે અને સાંભળનાર તત્વજ્ઞાન રસિક હોય તે બન્નેના યથાર્થ ગે ધર્મકથનથી અત્યંત કલ્યાણ થાય છે. જે તેવા સાંભળનાર ન હોય, તે પણ તત્વ બેધનની ઈચ્છાએ ધર્મકથા કરવી હિતકારી છે, પણ શુષ્કવાદ અને વિવાદથી એકાંતદ્રષ્ટિનું અકલ્યાણ થાય છે. સૂક્ષ્મ અર્થનું કથન પાત્રની યોગ્યતાથી ધર્મહિત કરવારૂપ ભાવ–અનુકંપા છે. 5 હવે સન્માર્ગની પ્રશંસા કરે છે :-- प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् / चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः // 6 // ભાષાર્થ - લેકે પ્રત્યે જે પુરુષ સ્યાદવાદ ગર્ભિત Page #429 -------------------------------------------------------------------------- ________________ 420 શાનમંજરી મત (પ્રવચન) પ્રકા તે પુરુષને અને એ સર્વનયાશ્રિત (સ્યાદ્વાદ) મત જેમના ચિત્તમાં પરિણમ્યું તેમને વારંવાર નમસ્કાર હો ! અનુવાદ: સર્વનયાશ્રિત મત કહ્યો જનને તે ગુરુ પૂજ્ય; જેના મનમાં પરિણ, તે જન પણ ધન્ય ધન્ય. 6 જ્ઞાનમંજરી - જે સર્વજ્ઞ, આચાર્ય, ઉપાધ્યાય અને સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પરિણમેલા શ્રી હરિભદ્ર આદિ સંવિગ્ન પાક્ષિક યથાર્થ ઉપદેશકે એ સર્વ નય સાપેક્ષ સ્યાદ્રવાદ ગર્ભિત મોક્ષના અંગરૂપ ઈષ્ટ શાસન પ્રકાડ્યું છે તેમને નમસ્કાર હે ! શુદ્ધ ઉપદેશકે જ વિશ્વમાં પૂજ્ય છે. ભવભાવનામાં કહ્યું છે કે भद्दग-बहुस्सुआणं, बहुजणं संदेह पुच्छणिज्जाणं / उज्जोइ अभुवणाणं झाणंमवि केवलं मयंके // 1 // ते पुज्जा तिअलोए सव्वत्थवि जाण निम्मलं नाणं / पुज्जाणवि पुज्जायरा, नाणी चारित्त जुत्ता य // 2 / / તથા “ઉપદેશમાલામાં કહ્યું છે - सावज्जजोग परिवज्जणाओ, सव्वुत्तमो जइधम्मो / बीओ सावगधम्मो तइओ संविग्ग पक्खपहो // 1 / / सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावगोवि गुणकलिओ / ओसन्नचरणकरणो, सुज्झइ संविग्मपक्खरुई / / 2 / / संविग्गपक्खियाणं लक्खणमेयं समासओ भणिों / ओसन्नचरणकरणावि, जेणं कम्मं विसोहंति // 3 // Page #430 -------------------------------------------------------------------------- ________________ 32 સર્વનય આશ્રયણ-અષ્ટક 421 सुद्धं सुसाहुधम्म, कहेइ निदइ य नियमायारं / सुतवस्सियाण पुरओ, होई सव्वो मरायणिओ // 4 / / वंदई न य वंदावई कियकम्मं कुणई कारवइ नेव / अतट्ठा नवि दिक्खइ देइ सुसाहूण बोहेउं / / 5 / / ભાવાર્થ :- સાવદ્ય (હિંસાકારી) વેગને ત્યાગ હેવાથી યતિધર્મ (મુનિપણું) સર્વોત્તમ છે; બીજો શ્રાવક ધર્મ અને ત્રીજે સંવિગ્ન પક્ષને માર્ગ છે. 1 સુચારિત્રવાળે યતિ (મુનિ) શુદ્ધ છે, સમ્યફ દર્શન અને વ્રતાદિ ગુણ જેને પ્રગટયા છે એ સુશ્રાવક પણ શુદ્ધ છે અને ચરણકરણ(આચાર)માં શિથિલ મુનિ પણ સંવિગ્ન પક્ષની રુચિવાળે શુદ્ધ છે. 2 સંવિગ્ન પક્ષવાળાનાં લક્ષણ ટૂંકામાં આ કહ્યાં છે - ચરણકરણમાં શિથિલતાવાળે પણ જેથી કર્મનું વિશે ધન (શુદ્ધિ-કર્મનાશ) થાય એ શુદ્ધ સુસાધુને ધર્મ કહે, પિતાના આચારની નિંદા કરે અને સુતપસ્વીઓની આગળ સર્વથી કમ રત્નત્રયવાળે (અલ્પસંયમવંત) થઈ રહે. 3-4 વંદન કરે, પણ વંદન કરાવે નહીં, સેવા કરે, કરાવે નહીં જ, પિતાને માટે પોતાને શિષ્ય કરવા) કેઈને દીક્ષા આપે નહીં, પરંતુ બોધ આપીને (જેને સાધુ થવું હોય તેને બૂઝવીને) સુસાધુને સેપે. 5 ઈત્યાદિ ગુણ સહિત જે ઉપદેશેલું છે તે સત્ય છે. વળી આ સ્યાદ્દવાદ ગર્ભિત તત્વધર્મસ્વરૂપ જેમના ચિત્તમાં પરિણામ પામ્યું છે એટલે શ્રદ્ધા-જ્ઞાન-રમણતાના ભાવથી વ્યાખ્યું છે તેમને પણ પ્રણામ હે ! સર્વરે કહેલા માર્ગને Page #431 -------------------------------------------------------------------------- ________________ 422 જ્ઞાનમંજરી અનુસરનારા (માર્ગાનુસાર) પુરુષે પણ ધન્ય છે, તે તે ધર્મભાવ જેમના હૃદયમાં પરિણમે છે તેમની શી વાત ! સર્વજ્ઞ શાસનને નમસ્કાર હે ! અને સર્વજ્ઞના માર્ગે પ્રવર્તતા પુરુષના સંઘ(સમૂહ)ને નમસ્કાર હે ! 6 निश्चये व्यवहारे च त्यक्त्वा ज्ञाने च कर्मणि / एकपाक्षिकविश्लेषमारूढाः शुद्धभूमिकाम् // 7 // अमूढलक्ष्याः सर्वत्र पक्षपातविवर्जिताः / जयंति परमानन्दमयाः सर्वनयाश्रयाः // 8 // ભાષાર્થ - નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાન પક્ષમાં અને કિયા પક્ષને વિષે એક પક્ષગત જે ભ્રમ સ્થાન તેને તજીને જ્ઞાન પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા પર ચઢેલા, (5) લક્ષ્યને ન ભૂલે એવા, સર્વ ભૂમિકાએ કદાગ્રહ રહિત, પરમાનંદ-મય (ભરપૂર) અને સઘળા નયના આશ્રયવાળા જયવંત વર્તે છે (સર્વોત્કર્ષ સહિત પ્રવર્તે છે). અનુવાદ :નિશ્ચય ને વ્યવહારને, જ્ઞાન-ક્રિયાને તેમ એકાંતિક આગ્રહ તજી, ચઢી ભૂમિકા એમ. 7 પક્ષપાત સર્વત્ર તજી, અચૂક લક્ષ્ય આધાર; સર્વનયાશ્રય સજી લહે, પરમ સુખ જ્યકાર. 8 જ્ઞાનમંજરી -- આવા પુરુષે સવકપણે (જ્યવંત) વર્તે છે. કેવા પુરુષે? શુદ્ધ આત્મપરિણતિરૂપે (નિશ્ચયે) અને વીર્ય પ્રવર્તનરૂપે (વ્યવહારે) તથા જ્ઞાન (ઉપગ) પક્ષમાં અને ક્રિયાપક્ષમાં એકાંત આગ્રહરૂપ શ્વમસ્થાન Page #432 -------------------------------------------------------------------------- ________________ 32 સર્વનય આશ્રયણ–અષ્ટક 423 ત્યજીને જ્ઞાન-પરિપાકરૂપ ભૂમિકાને પ્રાપ્ત થયેલા એટલે જ્ઞાનના અનુભવરૂપ સ્થાનમાં રહેલા, શુદ્ધ આત્મસ્વરૂપમાં (લક્ષ્યમાં) મૂઢતા રહિત એટલે જીવ-અજીવ, ઇષ્ટ અનિષ્ટ વસ્તુમાં પક્ષપાત (એકાંત આગ્રહ) રહિત, અમૂર્ત (પરમ) આનંદથી ભરપૂર અને સર્વનના આધારવાળા પુરુષ જ્યવંત વર્તે છે, એટલે સમ્યક્ દર્શન આદિ ગુણેથી પૂર્ણ બને છે. તેથી પિતાના સત્તામાં રહેલા ધર્મોને સાધન માટે સાધવા તૈયાર થયેલા સ્વકાર્યરૂપ ચેતનાદિ પરિણતિરૂપ ચકના સાધનની પ્રવૃત્તિમાં પ્રવર્તેલાને (પ્રવૃત્તચક ગીને) પ્રેરનારા સમસ્ત પરભાવના પ્રસંગથી રહિત સ્યાદવાદ નય માર્ગથી યથાર્થ વસ્તુ સ્વરૂપના લક્ષને પામેલા આચાર્ય–ઉપાધ્યાય જયવંત વર્તે છે. વિશ્વમાં વ્યાપેલા વ્યાહને નિવારવાને પ્રવીણ એવા વાક્ય-અમૃતના દાનથી (બધ દેવાથી) અનાદિના મેહરૂપ કાળકૂટ વિષને જેમણે નાશ કર્યો છે, પિતાના આત્મતત્વની અનંત સંપત્તિના વિલાસની લીલામાં મગ્ન નિગ્રંથ છતાં મહારાજ, અસંગ છતાં અનંત ગુણેને ધારણ કરનાર, નિરાકુલ છતાં સ્વઆમસાધન કાજે વ્યાકુળ, વનવાસી છતાં સ્વપર્યાયરૂપ પુષ્પરસ પીવામાં મગ્ન થયેલા શ્રીમદ્ સર્વજ્ઞની કહેલી આજ્ઞા વહેનાર ધુરંધર સમાન, માર્ગાનુસારી છતાં યથાશક્તિ ગુણ વધારવાને જેમણે લક્ષ રાખે છે, દ્રવ્ય-ભાવ સાધન વડે શુદ્ધ પરમાત્મારૂપ સાધ્ય પ્રત્યે જેમણે દૃષ્ટિ રાખી છે, તે જ જ્ઞાનસારને ગ્રહણ કરવામાં કુશળ ગણવા યોગ્ય છે. 7-8 - - - Page #433 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર હવે ઉપસંહારાર્થે સર્વ અષ્ટકેની ભાવનારૂપ નામકથના કહે છે. पूर्णों मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः / त्यागी क्रियापरस्तृप्तो, निर्लेपो निस्पृहो मुनिः // 1 // ભાષાર્થ:- 1 પૂર્ણ (પૂર); 2 મગ્ન-જ્ઞાનમગ્ન, ઉપરથી ઉપમારૂપ નહીં, 3 તેથી જ કેગ સ્થિરતાવંત (સ્થિર); 4 તેથી જ મેહ રહિત, પ તેથી જ જ્ઞાની (તત્વજ્ઞ); 6 તેથી જ ઉપશમવંત; 7 તેથી જ ઇંદ્રિયે જેણે જીતી છે એવે; 8 તેથી જ ત્યાગી--કહ્યું છે કે - बांधवधनेन्द्रियत्यागात्त्यक्तभयविग्रहः साधुः / त्यक्तात्मा निग्रंथस्त्यक्ताहंकारममकार: // ભાવાર્થ - સ્વજન, ધન અને ઇંદ્રિયના વિષયના ત્યાગથી જેણે ભય અને કલહને ત્યાગ કર્યો છે એ સાધુ, ત્યાગમૂર્તિ, નિગ્રંથ અહંભાવ અને મમત્વભાવને ત્યાગી હોય છે. 1 પૂર્ણ, 2 મગ્ન, 3 સ્થિર, 4 મેહરહિત, પજ્ઞાની, 6 શાન્ત, 7 જિતેન્દ્રિય, 8 ત્યાગી, 9 તેથી જ ક્રિયાપર (વચન ક્રિયાઅનુષ્ઠાન ઓળંગી અસંગ-ક્રિયામાં નિષ્ઠ); 10 તેથી જ તૃપ્ત–આત્મસંતુષ્ટ; 11 તેથી જ નિર્લેપ (લેપરહિત); 12 તેથી જ નિસ્પૃહ (સ્પૃહા રહિત); 13 તેથી જ મુનિ ભાવ મૌનવંત છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 425 13. અનુવાદ :પાછું, મસ, સ્થિર, મોહ રહિત, જ્ઞાની શાંત જિતેન્દ્ર ત્યાગ, ક્રિયાપર, સને નિર્લેપ, નિડ, મુનીન્દ્ર- 1 - જ્ઞાનમંજરી-અનાદિ કાળથી પરભાવના અનંત કેળિયો ગળ્યા છતાં આ જીવ તૃષ્ણારૂપ રેગથી ઘેરાયેલે હેવાથી અપૂર્ણ જ રહ્યો, ધરાયે નહીં, તે જ જીવ આત્માને પિતાના રસને ચાખતાં આત્મતત્વના અનંત ધર્મોથી પૂર્ણ થયેલે, તેના રસને ચાખવામાં કઈ બાધા નથી એ આદિ સર્વ ગુણ પ્રાપ્ત થતાં, પૂર્ણ સ્વરૂપ બને એમ પૂર્ણ સ્વરૂપ કહેનારું પ્રથમ અષ્ટક છે. 1 જે પૂર્ણ હોય તે જ તે પૂર્ણ સ્વરૂપમાં મગ્ન હેય છે તેના અનુભવમાં લીન રહે છે, તે જ લીનતા સ્વરૂપે બને છે. પરભાવમાં લીનતા જ અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું મૂળ છે, તેથી જ તેવી મગ્નતા તે અનાદિ કાળથી છે તે તજવા ગ્ય છે. સ્વરૂપમાં મસ્તા તે જ ખરી મમ્રતા છે તેનું પ્રતિપાદન કરનાર બીજું અષ્ટક છે. 2 જે મગ્ન હોય તે સ્થિર હોય છે, અધૂરાને ગ્રહણ કરવાની ઈચ્છાથી ચપલતા હોય છે, પૂર્ણને ગ્રહણ કરવા યોગ્ય કંઈ નથી તેથી સ્થિરતા છે, તેથી સ્થિર અષ્ટક કહ્યું છે. 3 જે સ્થિર હોય તે મોહ રહિત હોય તેથી અમેહ અષ્ટક કહ્યું. 4 મેહરહિતને જ તત્વજ્ઞાન હોય છે તેથી પાંચમું તત્વજ્ઞાન અષ્ટક કહ્યું 5 Page #435 -------------------------------------------------------------------------- ________________ 426 જ્ઞાનમંજરી જે જ્ઞાની છે તે ઉપશમવંત શાંત હોય છે તેથી શમ-અષ્ટક કહ્યું. 6 જે શાંત થયે હેય તે જ ઇદ્રિ પર વિજય મેળવે છે, તેથી ઈન્દ્રિયજય-અષ્ટક કહ્યું. 7 જે ઇંદ્રિય વિજયી છે તે જ પરભાવને ત્યાગી બને છે તેથી ત્યાગ અષ્ટક કહ્યું. 8 ત્યાગી જ વચન અનુષ્ઠાન અનુકમે અસંગ અનુષ્ઠાનવાળો ક્રિયા રહિત (અસંગ) બને છે તેથી કિયા અષ્ટક કહ્યું. 9 અસંગ કિયાવંતને આત્મામાં સંતોષ હોય છે તેથી તૃપ્તિ અષ્ટક કહ્યું. 10 જે તૃપ્ત હોય તે નિર્લેપ રહી શકે, રાગાદિ લેપ રહિત હોય તેથી નિર્લેપ અષ્ટક કહ્યું. 11 જે નિર્લેપ છે તે નિસ્પૃહ હોય તેથી નિસ્પૃહ અષ્ટક કહ્યું. 12 જે નિસ્પૃહ હોય તે મૌનવંત મુનિ હોય છે તેથી મૌન–અષ્ટક કહ્યું. 13 विद्या विवेक संपन्नो मध्यस्थो भयवर्जितः / अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् // 2 // ભાષાર્થ - 14 તેથી જ વિદ્યા સંપન્ન, 15 તેથી જ વિવેક સંપન્ન, 16 તેથી જ મધ્યસ્થ, 17 તેથી જ સર્વ ભય રહિત, 18 તેથી જ આત્મલાઘા ન કરે એવે - અકીર્તિના ભયને અભાવ કરનારી ભાવના એવી ભાવી છે કે પિતાની પ્રશંસા તે ન કરે, 19 તેથી જ તત્વદ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિવંત છે, 20 તેથી જ તેને સર્વ ઋદ્ધિ ઘટમાં પ્રગટી છે, તેથી સર્વ સમૃદ્ધિમાન છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 427 થતું બચે છે ભય રીતે જાણવા મા અનુવાદ : વિદ્યાવંત, વિવેકવંત, ૧૬મધ્યસ્થ, 'ભજિત, *અનાત્મશંસક, તત્વદ્રગ, સર્વ સમૃદ્ધિ સહિત. 2 જ્ઞાનમંજરી - 14 વિદ્યા-શ્રુતજ્ઞાનને અભ્યાસ 15 સ્વપરને ભેદ સમજવારૂપ વિવેક; એ બન્નેનું વર્ણન વિઘાષ્ટક અને વિવેક-અષ્ટકમાં કહ્યું છે 16 જે વિદ્યાવિવેકવંત હોય તે મધ્યસ્થ હોય છે ઈષ્ટ અનિષ્ટ વસ્તુ પ્રત્યે રાગ દ્વેષ રહિત હોય છે તે જાણવા માધ્યસ્થ-અષ્ટક કહ્યું છે, 17 મધ્યસ્થ ભય રહિત હોય છે તેથી ભય-ત્યાગ અષ્ટક કહ્યું છે, 18 ભય રહિતને આત્મકલાઘા (પિતાની પ્રશંસા) ગમતી નથી તેથી અનાત્મપ્રશંસા, કીર્તિ આદિની અભિલાષા રહિત હોય તે તત્વદ્રષ્ટિ હોય છે, તેથી તવદ્રષ્ટિઅષ્ટક કહ્યું છે, 20 જે તત્ત્વજ્ઞાની છે તે જ સમૃદ્ધ એટલે પરમ સંપત્તિવાળે છે તેથી સર્વ સમૃદ્ધિ અષ્ટક જણાવ્યું છે. 2 ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः / लोकसंज्ञाविनिर्मुक्तः शास्त्रग निष्परिग्रहः // 3 // ભાષાર્થ - 21 સર્વસમૃદ્ધિ થવાને અર્થ કર્મવિપાકને ધ્યાતા (વિચાર કરનાર) બને છે; 22 તેથી વ્યવહાર દશાએ સંસારસમુદ્રથી ભયબ્રાંત રહે છે, 23 એમ નિર્વેદગુણવાળે લેકસંજ્ઞાથી છૂટે છે, 24 તેથી લકત્તર માર્ગ પ્રાપ્ત થતાં શાસ્ત્રમાંહી દૃષ્ટિવાળે બને છે, 25 તેથી દ્રવ્યપરિગ્રહ રહિત થાય છે. અનુવાદ :- કર્મ વિપાક વિચારતે, માને ભવ ભય-આણ ૨૩લેકસંજ્ઞા રહિત તે, શાસ્ત્ર, પરિગ્રહ જાણ 3 Page #437 -------------------------------------------------------------------------- ________________ 428 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી :- 21 જે સર્વ સમૃદ્ધ છે તે વિચિત્ર કર્મવિપાકના ઉદય કાળે કર્મના વિપાકને જ્ઞાતા અને ધ્યાતા બને છે, તેથી કર્મ વિપાક–અષ્ટક કહ્યું છે; 22 જે કર્મના વિપાકને વિચારક હોય તે જ સંસારથી ઉગ પામે છે તેથી ભવે દ્વેગ-અષ્ટક કહ્યું છે, 23 જે ભાવથી ઉદ્વેગ પામે છે તે લેકસંજ્ઞાથી છૂટે છે તેથી લકસંજ્ઞા ત્યાગ–અષ્ટક કહ્યું છે, 24 તે જ શાસ્ત્રદૃષ્ટિવાળે બને છે અને 25 નિષ્પરિગ્રહી બને છે તેથી શાસ્ત્રદ્રષ્ટિ અને નિષ્પરિગ્રહ અષ્ટક લખ્યાં છે. 3 शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् / भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः॥४॥ ભાષાર્થ - 26 નિષ્પરિગ્રહતા સિદ્ધ થતાં શુદ્ધ અનુભવવંત બને છે; 27 તેથી જ ભાવ યેગી બને છે, 28 તેથી જ નિયાગ=મેક્ષ પ્રત્યે વળે છે, તેથી ભાવપૂજાની ભૂમિકા તથા 30 ધ્યાનની ભૂમિકા તથા 31 શુદ્ધ તપની ભૂમિકા પ્રાપ્ત કરે છે તથા 32 સર્વ વિશુદ્ધ દ્વારે સર્વનયને આશ્રય કરનાર બને છે. અનુવાદ : અનુભવી છગી મહા નિયાગને તે જાણ; ભાવપૂજા કરી ૩૦ધ્યાન, તપ, સર્વનયાશ્રિત માન. 4 જ્ઞાનમંજરી :- 26 જે નિષ્પરિગ્રહી છે તે જ શુદ્ધ આત્મતત્વને અનુભવી થાય છે, તેથી અનુભવાષ્ટક કહ્યું, ર૭ જે સ્વરૂપને અનુભવનાર છે તે જ ગ-ધ્યાનવાળ એગી છે, જે ગી છે તે જ નિશ્ચયથી કર્મ-યાગ કરનાર છે તેથી નિયાગ પ્રતિપત્તિ અષ્ટક કહ્યું ? તે જ ભાવપૂજા તથા 30 ધ્યાન વડે ધ્યેયમાં એકતા પ્રાપ્ત કરે છે, Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 429 અને 31 તે જ તપ છે. ભાવપૂજા, ધ્યાન અને તપની ભૂમિ (સ્થાન) બને છે, એટલે ભાવપૂજા, ધ્યાન અને તપને નિરૂપણ કરનાર ત્રણ અષ્ટક કહ્યા છે. પછી 32 સર્વનયને આશ્રય કરવારૂપ સમ્યક્ જ્ઞાનનું નિરૂપણ કરનાર બત્રીસમું અષ્ટક કહ્યું છે. એમ કારણ-કાર્ય પૂર્વક 32 અધિકારરૂપ પાટિયા સહિત જ્ઞાનસાર નામે વહાણ ઉપર જ્યારે ભવ્ય જીવે ચઢે છે, ત્યારે મિથ્યા જ્ઞાનથી થતા પરિભ્રમણને લીધે ભયંકર, અતત્ત્વમાં એકતારૂપ ઊંડા પાણીવાળા, અસંયમરૂપ સમુદ્રને ઓળંગી સમ્યક દર્શનરૂપ શેરીથી શોભતા, સમ્યકજ્ઞાનરૂપ ભંડારવાળા, સમ્યફચારિત્રરૂપ આનંદના રસને લીધે મનેહર, અસંખ્યય પ્રદેશે સ્વસંવેદ્ય (પિતાથી અનુભવી શકાય તેવી) તત્ત્વની વેદકતાની સંપત્તિરૂપ ચૌટાંવાળા, જિન-પ્રવચનરૂપ કેટ અને ઉત્સર્ગ–અપવાદરૂપ ખાઈ સહિત, ન નિક્ષેપે અનેક ગુણના સમૂહવાળા સ્યાદ્વાદવાળા શહેરને પ્રાપ્ત કરે છે, એમ જ્ઞાનસારના ફળને ઉપદેશ કરતે ગ્રંથના મુગટરૂપ છેલ્લે અધિકાર ઉપાધ્યાયમાં ઇંદ્રસમાન શ્રીમદ્ વિજ્યજીએ કહ્યો છે. 4 स्पष्टं निष्टंकितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् / मुनिमहोदयं ज्ञान-सारं समधिगच्छति // 5 // ભાષાર્થ –-બત્રીસ અષ્ટક વડે તત્વના નિર્ધારને પ્રાપ્ત (સ્વીકારતા) મુનિ જેથી મહા ઉદય થાય એવા જ્ઞાનસારને પામે છે. જ્ઞાનસાર એટલે શુદ્ધ ચારિત્ર તથા પરમ મુક્તિ. કહ્યું છે કે -- Page #439 -------------------------------------------------------------------------- ________________ 430 જ્ઞાનમંજરી "सामाइयमाइअं सुअनाणं जाव बिंदुसाराओ / तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाणं // " ભાવાર્થ- સામાયિક આદિક શ્રુતજ્ઞાન બિંદુસાર (બારમા અંગના અંત) સુધી છે, તેને પણ સાર ચારિત્ર છે અને ચારિત્રને સાર નિર્વાણ છે. અનુવાદ : અષ્ટકથી સ્પષ્ટ નિર્ધારિત, તત્વ તણે સ્વીકાર કરી મુનિ મહોદય વરે, જ્ઞાનસાર ફળ ધાર. 5 જ્ઞાનમંજરી:-ત્રણે કાળ જે વિષય વિકાર રહિત છે એવા મુનિ અષ્ટક વડે સ્પષ્ટ આત્મપરિણમનરૂપ તત્વને નિર્ધાર કરી, અંગીકાર કરી મેક્ષરૂપ જ્ઞાનસાર (ચારિત્ર) તથા પરામુક્તિ પામે છે. 5 निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् / विनिवृत्तं पराशानां मोक्षोऽत्रैव महात्मनाम् // 6 // ભાષાર્થ –હવે સદ્ય ફળ જાતીય મુક્તિરૂપ દેખાડે છે:- વિકાર રહિત, બાધા રહિત એવા જ્ઞાનસારને પામનારને, તથા જેમની પર આશા નિવત છે (દૂર થઈ ગઈ છે) એવા મહાત્મા (મોટો આત્મા છે જેને) ને આ ભવમાં જ (અહીં જ) મોક્ષ (બંધનિવૃત્તિ) છે. અનુવાદ : નિર્વિકાર, નિબંધ જે, જ્ઞાન સાર ધરનાર; પરની આશા તર્જી વરે, અહીં જ મેક્ષ મુનિ સાર. 6. જ્ઞાનમંજરી - સમ્યક પ્રકારે આત્મભાવમાં પરિણમેલા મહાત્માઓને અહીં જ, આ જ ભવે મોક્ષ થાય છે કે સર્વ કર્મોથી મુકાવારૂપ મોક્ષને અભાવ જ છે, તથાપિ Page #440 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 431 અહીં આનંદ અને સમતાવાળા, સ્વભાવના સુખમાં લીન મહાત્માઓને વાનગી(અંશ)રૂપે મોક્ષસુખ હેવાથી ઉપચારથી મેક્ષને આરેપ કર્યો છે. કેવા મહાત્માઓને ? વિકાર રહિત, પુદ્ગલના સંગરૂપ બાધાથી રહિત, જેમને તત્ત્વજ્ઞાનમાં એકતારૂપ ચારિત્ર પ્રાપ્તિ છે. વળી કેવા મહાત્માને? સર્વથા પુદ્ગલની આશાથી રહિત, નિવછક મહાત્માને અહીં જ મોક્ષ છે. 6 . चित्तमाीकृतं ज्ञान-सारसारस्वतोमिभिः / नामोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् // 7 // ભાષાર્થ જ્ઞાનના સાર (જ્ઞાનસાર)રૂપ સરસ્વતીના કલેલે વડે જેણે મનને ભીનું કર્યું છે તેને તીવ્ર (આકરા) મેહરૂપ અગ્નિના દાહથી શેષરૂપ પીડા ન થાય. અનુવાદ : જ્ઞાનસાર સરસ્વતી-કલેલે ભીંજાય; મન જેનું, તેની ટળે મેહ-દાહની લાય. 7 જ્ઞાનમંજરી - જ્ઞાનસાર નામના ગ્રંથની વાણી (સરસ્વતી)ની ઊમિએ (મેજ) વડે જેમનું હૃદય ભીંજાયું છે તે જીવોને તીવ્ર મેહરૂપ અગ્નિને દાહથી શેષરૂપ પીડા થતી નથી. તેથી જ્ઞાનસારરૂપી આસાર (અખંડ ધારાએ વરસતા વરસાદથી તરબળ થયેલા ચિત્તવાળા ભવ્ય જીને મેહરૂપ અગ્નિને તાપ લાગતું નથી. 7 તે જ વાત ફરી કહે છે - अचिन्त्या काऽपि साधूनांज्ञानसारगरिष्ठता / गतिर्ययोर्ध्वमेव स्यादधःपातः कदापि न // 8 // Page #441 -------------------------------------------------------------------------- ________________ 432 જ્ઞાનમંજરી, ભાષાર્થ - સાધુના જ્ઞાનસારનું ગૌરવ (માહામ્ય અને ભાર) કેઈએ ન ચિંતવી શકાય તેવું છે, કે જે ગૌરવ-ભારથી ઊંચી ગતિ જ થાય. અકરણ (અકૃત્રિમ) નિયમથી બીજી ગુરુતાથી ઊર્ધ્વગતિ ન હય, અધોગતિ હેય. તે માટે જ્ઞાન-ગુસ્તા અચિંત્ય કહી. અનુવાદ :- જ્ઞાનસાર ગૌરવ અહો ! અચિંત્ય કઈ જણાય; તેથી ઊર્ધ્વ ગતિ જ ફળ, પડે ન કદી મુનિરાય. 8 જ્ઞાનમંજરી - હે ભવ્ય ! પરમ પદ પ્રાપ્ત કરનાર સાધુઓનું કેઈ અચિંત્ય (ચિંતવવું અશક્ય) જ્ઞાનસાર ગૌરવ છે. યથાર્થ રીતે પિતાનું અને પરનું ભાન તે જ્ઞાન છે તેને સાર તે ચારિત્ર વૈરાગ્ય છે, તેની ગરિષ્ઠતા, મહત્તા કે ગુરુત્વ અચિંત્ય, વિચારમાં આવવું દુર્લભ છે બીજી ગુતા (ભારેપણું) અધેગમનનું કારણ છે (નીચે પડનાર સ્વભાવવાળી છે) પણ જ્ઞાન ગુરુત્વ ઊર્ધ્વતા (ઊંચી ગતિ)નું કારણ છે, તેથી જ અચિંત્ય છે કે જે ગુરુત્વથી ઊર્ધ્વગતિ થાય, કદી અધોગતિ (નીચે પડવાનું) ન બને. દ્રવ્યથી ઊર્ધ્વતા ઓને ઉચ્ચ ગોત્ર આદિના ઉદયરૂપ છે; ક્ષેત્રથી ઊÒલેક (દેવક)માં જવારૂપ છે; ભાવથી સમ્યક્ત્વ આદિ ઉત્તરોત્તર ગુણ આદિમાં ઉન્નતિરૂપ છે. તેથી જે જ્ઞાનગરિષ્ઠ છે તે સ્વર્ગ કે મેક્ષરૂપ વા સમ્યફ ચારિત્ર સ્વરૂપ ઊર્ધ્વતા પામે છે. 8 વળી જ્ઞાન અને ક્રિયાથી મેલ થાય છે. ગમે તે એકને પણ વિરોધ કરનાર સાધક નથી, કારણ કે ક્રિયા વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન ચેતનાની વિશુદ્ધિરૂપ છે. ચેતના અને વીર્યની શુદ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તેને જ સર્વ Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 433 સંવર છે તે પણ ક્રિયાથી જ્ઞાનની અધિકતા છે એમ દર્શાવે છે - क्लेशक्षयो हि मंडूक-चर्णतुल्य: क्रियाकृतः / दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः // 9 // ભાષાર્થ - ખરેખર, જેમ મંડૂક (દેડકા)નું ચૂર્ણ મેઘવૃષ્ટિથી ફરી મંડૂકતાને પામે તેમ કિયાથી લેશ નાઠ તે કારણગે ફરી પેદા થાય, તેથી ક્રિયાથી કરેલે કલેશને નાશ દેડકાના ચૂર્ણ સરખે છે. વળી જ્ઞાનસારે, શુદ્ધ ક્ષપશમ ભાવે કરેલે ક્લેશને ક્ષય બાળેલા મંડૂક ચૂર્ણ સરખે છે. જેમ બાળેલું મંડૂક ચૂર્ણ સેંકડો વરસાદ પડે તે પણ ફરી દેડકે ઉત્પન્ન ન કરે, તેમ જ્ઞાનદગ્ધ કર્મ ફરી ના ફૂટ, ભેગવવાં ન પડે. અનુવાદ - કલેશ ટળે ક્રિયા કર્ય, મંડૂક-ચૂર્ણ સમાન; જ્ઞાનસારથી દગ્ધ ચૂર્ણ, નિબોજતા સમ માન. 9 જ્ઞાનમંજરી - ક્રિયાથી કરેલે કર્મ(શ્વેશ) ક્ષય દેડકાના ચૂર્ણ સમાન જાણવા ગ્ય છે. જેમ દેડકાનું ચૂર્ણ વરસાદના ગે અનેક નવાં દેડકાં ઉત્પન્ન થવાનું નિમિત્ત બને છે, તેમ ક્રિયા વડે અશુભ કર્મને ક્ષય થાય છે. તથાપિ શુભ કામની અત્યંત વૃદ્ધિ થાય છે. વળી શુભ કને ભગવતી વખતે અશુભ કર્મોની વૃદ્ધિ થાય છે એમ જાણવું. પ્રથમ જ જ્ઞાનસાર વડે કર્મને ક્ષય કર્યો હોય તે દેકાના ચૂર્ણને બાળી નાખવા સમાન છે, તેથી જ્ઞાન આનંદ વડે કર્મોને કરેલે લય ફરી કર્મની ઉત્પત્તિનું કારણ 28 Page #443 -------------------------------------------------------------------------- ________________ 434 જ્ઞાનમંજરી દેડકાની ઉત્પત્તિનું કારણ બનતું નથી. આ ઉપદેશ પદથી સર્વ જાણવા મેગ્ય છે. આગમમાં પણ આલાવે છે કે “લી મુગં તે” ઈત્યાદિ. શીલ શ્રેયરૂપ છે, શ્રુત શ્રેયરૂપ છે, આદિ. તેમ જ “પંચ નિગ્રંથશતક”માં કહ્યું છે કે અલ્પ શુ જ્ઞાનવાળા મુનિઓને આહાર આદિ સંજ્ઞા હોય છે, બહુશ્રુત મુનિઓને આહાર આદિ સંજ્ઞાને નિષેધ કરે છે એમ સર્વત્ર ઘટાવવું. 9 युक्तं तदपि तद्भावं न यद्भग्नाऽपि सोन्झति // 10 // ભાષાર્થ - જ્ઞાન કરીને પવિત્ર એવી ક્રિયાને સૌગત (બૌદ્ધ આદિ પણ સુવર્ણના ઘડા સમાન ગણે છે, (સુવર્ણને ઘડે પડીને ભાગી જાય) પણ તે ક્રિયાના ભાવ (સેનાપણું)ને તજતી નથી તેટલા માટે “વંઘ ન વોર્ડ ચાવ” બંધમાં કદાપિ રૂલે નહીં, રાચે નહીં, એ વચનથી જ્ઞાન ક્રિયાથી બંધ ટળે (વ્યછિત્તિ થઈ) તે ફરી ન હોય. અનુવાદ :- બૌદ્ધ પણ જ્ઞાન સહ કિયા, કહે કનકઘટ તુલ્ય, તે પણ યુક્ત વિચારતાં, પતિત છતાંય અમૂલ્ય. 10 જ્ઞાનમંજરી :- અન્ય ધર્મ જને પણ જ્ઞાનથી પવિત્ર થયેલી ક્રિયાને એટલે શુગની પ્રવૃત્તિરૂપ કિયાને સુવર્ણ કળશ સમાન કહે છે તે તેમનું વચન પણ રેગ્ય છે; સેનાને ઘડે ભાગી જાય પણ સેનાની કિંમત જતી રહેતી Page #444 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 435 નથી, તે પ્રમાણે સત્ જ્ઞાન સહિત કિયા છૂટી ગયા પછી પણ તેથી પડી ગયેલાને પણ અધિક સ્થિતિને બંધ તે નથી. “વંજ = વોન ચાવ” એ વચનથી. જ્ઞાની ક્રિયાના યોગે સ્થિતિને ક્ષય કરે છે, તેથી પતિત થયા છતાં પણ તે સ્થિતિ સ્થાનને જતા નથી, તેથી જ્ઞાનપૂર્વક અવસ્થા જ હોય છે. તે જ પ્રમાણે “ઉપપાતિકઉપાંગ”માં કહ્યું છે કે મિથ્યાદ્રષ્ટિ એકાંતે દ્રવ્ય યતિલિંગ સહિત પ્રવર્તતાં નવમા રૈવેયકના અંત સુધી જાય છે (ઉચ્ચ દેવગતિ થાય છે), તથાપિ કર્મબંધની સ્થિતિ પૂરેપૂરી બાંધનાર જ છે; સમ્યફદ્રષ્ટિ પ્રાપ્ત કરીને તેથી પતિત થયેલા જીવ, મિથ્યાત્વભાવને પામ્યા છતાં પણ એક કોડાકડીની અંદરની સ્થિતિવાળાં કર્મ બાંધે તેથી લાંબી સ્થિતિનું કર્મ બાંધી શકતા નથી. માટે જ્ઞાનની વિશેષતા છે. 10 તે વાત ફરી દ્રઢ કરે છે - क्रियाशुन्यं च यद्ज्ञानं ज्ञानशून्या च या क्रिया / अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव // 11 // ભાષાર્થ - કિયા રહિત જે જ્ઞાન અને જ્ઞાન રહિત જે ક્રિયા એ બેને તફાવત સૂર્ય અને આગિયા સમાન જાણ. સૂર્ય સમાન ક્રિયા-શૂન્ય જ્ઞાન મહા પ્રકાશવંત છે અને આગિયા સમાન જ્ઞાનશૂન્ય ક્રિયા અલ્પ પ્રકાશવાળી છે. અનુવાદ : કિયા રહિત જે જ્ઞાન ને, ક્રિયા જ્ઞાન વિહીન, રવિ-આગિયા-તેજ સમ, માને ભેદ પ્રવીણ 11 જ્ઞાનમંજરી - સ્વસંવેદનરૂપ તત્ત્વજ્ઞાન, આસવને Page #445 -------------------------------------------------------------------------- ________________ 436 જ્ઞાનમંજરી નિરોધ થાય તેવી દ્રવ્ય ક્રિયાથી રહિત હોય અને જ્ઞાન રહિત ક્રિયા હોય એ બન્નેમાં તફાવત સૂર્ય અને આગિયામાં જેટલે તફાવત છે તેટલે જાણો. સૂર્ય સમાન જ્ઞાન અને આગિયાના પ્રકાશ જેવી જ્ઞાનશૂન્ય ક્રિયા જાણવી. 11 चारित्रं विरतिः पूर्णा ज्ञानस्योत्कर्ष एव हि / ज्ञानाद्वैतनये दृष्टिदया तद्योगसिद्धये // 12 // ભાષાર્થ-જ્ઞાનને અતિશય (ઉત્કર્ષ) જ પૂરી વિરતિ રૂપ ચારિત્ર છે, તે કારણથી ગની સિદ્ધિને કાજે કેવલજ્ઞાન નયે દૃષ્ટિ દેવી. અનુવાદ: વિરતિ–પૂર્ણ ચારિત્ર તે જ્ઞાન-અતિશય એ જ; ગસિદ્ધિને કારણે, જ્ઞાનાદ્વૈતનય છે જ. 12 જ્ઞાનમંજરી - ચારિત્રસ્વરૂપમાં રમણતા તે જ્ઞાનને જ ઉત્કર્ષ છે એમ જરૂર જાણવું જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા, જ્ઞાનમાં એકતા તે ચારિત્ર છે. આત્માની મૂળ વ્યાખ્યામાં જ્ઞાન અને દર્શન એ બે ગુણ સ્વરૂપ આત્મા કહ્યો છે. શ્રી વિશેષ– આવશ્યકમાં તેમજ “વવાર્ફ gir'માં પણ કહ્યું છે કે - ___“असरीरा जीवघणा उवउत्ता दंसणेय नाणेहि" અશરીરી જીવઘન (સિદ્ધ ઘન સ્વરૂપ ) દર્શન અને જ્ઞાનથી ઉપયેગવંત છે” ઈત્યાદિ વચનને આધારે, તેથી જ્ઞાનમાં સ્થિરતા તે ચારિત્ર છે, જ્ઞાનને આનંદ તે સુખ છે, “જ્ઞાનકgવવોઃ સુd” જ્ઞાનના અતિશય સ્વરૂપ બેધને ભાષ્યમાં સુખ કહ્યું છે, તથા જ્ઞાનરસ ચાખવે તે ભેગ છે Page #446 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 437 એવી ભાવના-ભિન્ન ભિન્ન ગુણની ભાવના પણ “વિશેષ આવશ્યક”માં કહી છે - “તઃ શાસ્ત્રિજ્ઞાનાય પૃથTUTI ફુતિ કારણકે ચારિત્ર, જ્ઞાન આદિ ભિન્ન ભિન્ન ગુણે ઈષ્ટ છે ઇત્યાદિ. તેથી અહીં ઉપગમય આત્મામાં જ્ઞાન મુખ્ય છે, માટે કહ્યું કે જ્ઞાન–અદ્વૈત નયથી જ્ઞાન જ આત્મા છે, જ્ઞાન જ સાધ્ય છે; જ્ઞાનની નિરાવરણતા તે સિદ્ધિ, એમ દ્રષ્ટિ દેવા યેગ્ય છે. શા માટે? જ્ઞાન યુગની સિદ્ધિ અર્થે. માટે જ્ઞાનપૂર્વક ક્રિયા કરવી હિતકારી છે. તેથી સ્પર્શજ્ઞાન માટે ઘણે અભ્યાસ કરવા ગ્ય છે, એ રહસ્ય છે. જ્ઞાન ત્યાગથી મેક્ષ થતું નથી. સર્વ સાધન અવસ્થામાં જ્ઞાન જ પ્રધાન સાધન છે, એમ જ્ઞાનસારના અર્થી રહેવા ગ્ય છે. હવે શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાયે આ “જ્ઞાનસાર નામનું શાસ્ત્ર જ્યાં રચ્યું તે ક્ષેત્ર આદિ જણાવનાર કાવ્ય કહે છે : सिद्धि सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवान्, चिद्दोपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि / एतद्भावनभावपावनमन-श्चञ्चच्चमत्कारिणाम् तैस्तैदीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः // 13 // ભાષાર્થ - ઈંદ્રના નગર સાથે સ્પર્ધા માંડે એવા સિદ્ધપુરમાં આ ગ્રંથરૂપ જ્ઞાનને દીવે અત્યંત મનોહર તેજે (દીપેત્સવ) દિવાળીના પર્વ દિને સિદ્ધિ (પ્રસિદ્ધિ) પાયે એ ગ્રંથની ભાવના (ચર્વણા)ના રહસ્યથી પવિત્ર થયેલા મનમાં Page #447 -------------------------------------------------------------------------- ________________ 438 જ્ઞાનમંજરી મનહર ચમત્કાર પામેલા જીવને ભલા નિશ્ચયમતરૂપ સેંકડે દીવાઓ વડે ભાવ દિવાળીરૂપ મહોત્સવ નિત્ય હો ! અનુવાદ :- (હરિગીત) જે ઇંદ્રપુરને જીતવા ઈચ્છા કરે તેવા પુરે, દીપોત્સવી દિન સિદ્ધપુરે સિદ્ધિ ચિદપ ભાસુરે; નિશ્ચય મતે દપ સેંકડોથી ભાવ દિવાળી થજો, આ ગ્રંથ તન્મયભાવ પાવન ચિત્ ચમત્કૃતિ પ્રગટજે. 13 જ્ઞાનમંજરી - આ ગ્રંથ સિદ્ધપુર નગરમાં સૂત્રરચના રૂપે પ્રધાન મનોહર તેજ સહિત દિવાળીના પર્વદિને સંપૂર્ણતા પામે. કે આ ગ્રંથ ? જ્ઞાન પ્રદીપ આ ગ્રંથની આત્મતન્મયતા રૂપ ભાવનાના અર્થ સમજાયાથી (રહસ્ય સમજાયાથી) થતા ભાવો વડે પવિત્ર થયેલા ચિત્તમાં મને હારી ચમત્કાર જેમને લાગ્યા છે તેમને, નિર્મળ ઉપયોગરૂપ સંકડો દીવાવડે યથાર્થ વસ્તુધર્મરૂપ નિશ્ચય મત (જ્ઞાન) જેમને ઈષ્ટ છે તેમને નિરંતર દીપોત્સવ (ભાવ દિવાળી) હે! તેથી યથાર્થ જ્ઞાન વડે ગ્રહણ કરેલા આત્મરસમાં મગ્ન આત્માઓને નિત્ય દીપોત્સવ જ છે. 13 केषांविद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदककुतकमूर्छितमथान्येषां कुवैराग्यतः / लग्नालकमबोधकूपपतितं चास्तेऽपरेषामपि स्तोकानां तु विकारभाररहितं तद्ज्ञानसाराश्रितम् // 14 // ભાષાર્થ - અહો! કેટલાકનું મન વિષયરૂપ તાવે આતુર (દુખી) છે, બીજા કેટલાકનું મન (વિષયરૂ૫) વિષના Page #448 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર - 439 આવેગ (ત્વરા) સરખા તત્કાળ ફળવાળા કુવિચારે કરી મૂછ પામ્યું છે, વળી બીજાઓનું મન, દુખગર્ભિત તથા મેહ ગર્ભિત (કુ) વૈરાગ્યથી, હડકાયું કૂતરું જેને કરડ્યું હોય તેના જેવું, કાળાંતરે માટે વિપાક (ભૂંડું પરિણામ) આપે તેવું છે, વળી બીજા પણ કેટલાકનું મન અજ્ઞાન (અધ) રૂપ કૂવામાં પડ્યું છે, પરંતુ થોડા માણસનું મન તે વિકારના ભારથી રહિત જ્ઞાનસારના આશ્રયવાળું છે. અનુવાદ : વિષય-તાવે ફડફડે મન કેઈનું, વળી અન્યનું, વિષ–વેગ મિથ્યા ઉદયમાં કુતર્કથી વ્યાકુળ થતું; વૈરાગ્ય જૂઠે ઝૂઝતા કે, હડકવા હાલે ગણે, અજ્ઞાન કૂપે બહુ પડ્યા, શુચિ જ્ઞાનસારે કે જને. 14 જ્ઞાનમંજરી - આશ્ચર્ય છે કે કેટલાક જીવોનાં મન ઇંદ્રિયેની અભિલાષારૂપ તાવથી લેશિત થયાં છે; વળી કેટલાકનાં મન મિથ્યાત્વરૂપ વિષના આવેગાત્વરા)ને ઉદયે (કુતર્કથી) વ્યાકુળ થયા છે, બીજા જેનાં મન દુખગર્ભિત મેહગર્ભિત વૈરાગ્યથી હડકવા હાલ્યાં સમાન થયાં છે, વળી બીજા કુગુરુથી ઘેરવાયેલાનાં મન કુણાનરૂપ કૂવામાં પડ્યાં છે, વળી ઇન્દ્રિયના વિકારના ભારથી રહિત, પરમાત્મસ્વરૂપ(જ્ઞાનસાર)માં ડાકનાં જ મન વ્યાપેલાં છે. આ જગતમાં ખરેખર, કામવિકારથી ત્રાસ પામેલા, સ્વરૂપના ઉપગમાં ચિત્તને લય કરનારા શુદ્ધ સાધ્ય દૃષ્ટિવાળા પુરુષ થોડા જ છે. 14 ફરી ગ્રંથના અભ્યાસરૂપ ફળને દર્શાવે છે - Page #449 -------------------------------------------------------------------------- ________________ 440 જ્ઞાનમંજરી जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वति, हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः / पूर्णानंदघनस्य किं सहजया तदभाग्य-भंग्याऽभवचैतद्ग्रंथमिषात्करग्रहमहश्चित्रं चरित्रश्रियः // 15 // ભાષાર્થ –અતિશય વિવેકરૂપ જ્યાં તેરણમાળા બની છે, હદયરૂપી ઘર ધેળાયું છે, અવસરને યેગ્ય ગીતને વિસ્તૃત ઘેર પ્રસરે છે, તે શું તે કારણથી સ્વભાવસિદ્ધ (સહજ) ભાગ્ય-રચનાએ આ ગ્રંથના મિષે (બહાને) પૂર્ણ આનંદઘન (શુદ્ધ આત્મા) સાથે ચારિત્ર લક્ષ્મીને પાણિગ્રહણને કઈ વિચિત્ર પ્રકારે ચિત્ર) મહોત્સવ તે નથી થયું ? અનુવાદ - વિવાહ ચારિત્ર લક્ષ્મીને આ ગ્રંથ મિષે આદર્યો? હૃદય ઘર બેળ્યું, પ્રસંગચિત ગૌરવ વિસ્તર્યો પ્રબળ વિવેક દવજા પતાકા તેરણે ટાંગ્યાં આત, શી ભાગ્યરચના સહજ ભાવે પૂર્ણાનંદઘન-વર-કૃતિ! 15 જ્ઞાનમંજરી –આ ગ્રંથને બહાને-જ્ઞાનસાર ગ્રંથના અભ્યાસને બહાને જાણે ચારિત્ર લક્ષમીના પાણિગ્રહણ(લગ્ન) ને મહોત્સવ પ્રસરે છે એ સાર છે. બાકીનો અર્થ પોતાની મેળે સમજી લેવા જેવું છે. 15 भावस्तोमपवित्रगोमयरसैः 'सर्वत्र लिप्तैव भूः, संसिक्ता समतोदकैरथ पथिन्यस्ताविवेकस्रजः / अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेत्र शास्त्रे पुरः, पूर्णानंदघने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् // 16 // 1 fસવ : સર્વત: પાઠાન્તર Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 441 ભાષાર્થ :–ભાવસમૂહરૂપ પવિત્રકામધેનુના છાણની ગાર વડે સર્વત્ર ભૂમિ લીંપી છે, સમતા જળ છાંટી છે; વિવેકરૂ૫ ફૂલમાળાઓ માર્ગ સ્થાપી છે, અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલ એ (મંગલરૂ૫) કામકુંભ આ શાસ્ત્ર સ્વરૂપે મોખરે રાખે છે, તે સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ શુદ્ધ આત્માએ બત્રીસ અધિકારે (સર્વ જીવે) અપ્રમાદ–નગરમાં પિસતાં પિતાનું જ મંગલિક કર્યું. અનુવાદ : ભાવ-સમૂહ શુભ લીંપણે લીપી બધી ભૂમિ અહીં, સમતા જળે સીંચી, અલંકૃત માર્ગ પુષ્પ-વિવેકથી; કામકુંભ ભર્યો પૂરો અધ્યાત્મ અમૃત નીતરતાં, આ ગ્રંથ પૂર્ણાનંદઘન મંગલરૂપે પુર પિસતાં. 16 જ્ઞાનમંજરી પૂર્ણાનંદઘન એટલે શુદ્ધ આત્મજ્ઞાન મહેદય (નિર્વાણ અપ્રમત્તતા) નગરમાં જ્યારે પ્રવેશ કરે છે તે વખતે પિતે મંગલ કર્યું એવું વાક્ય છે. અનાદિ સંસારમાં ચાલ્યાં આવતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગરૂપ ચાર કારણે વડે સંઘરેલાં જ્ઞાનાવરણાદિ કર્મોથી આવરણ પામેલા અનંત પર્યાયવાળા જીવને આત્મસાધનની પ્રાપ્તિ થઈ નથી, તેથી વિષમ રોગ, શેક આદિ કાંટાથી ભરેલા, અંતરાયના ઉદયથી આહાર આદિ ગની પ્રાપ્તિ જ્યાં ન થવાથી અરતિના સંતાપથી બળતા, મહા વ્યસન (સંકટો)રૂપ હજાર સિંહ, વાઘથી વ્યાપેલાં કુપ્રવચનને આધારે વર્તનારા આડ અવાજેથી ભયંકર, કુદેવરૂપ વેતાલના ત્રાસવાળા, ઈન્દ્રિયના Page #451 -------------------------------------------------------------------------- ________________ 442 જ્ઞાનમંજરી વિષયેમાં સુખબુદ્ધિરૂપ બ્રાંતિ નામની રેતીમાં જણાતા મૃગજળવાળી ભૂમિવાળા, અને સ્ત્રી-વિલાસ આદિ ઝેરી ઝાડની છાયાવાળા મહા ઘેર જંગલમાં, ધન આદિની તૃષ્ણાથી જેનાં નેત્રો ચંચળ થઈ રહ્યાં છે, તે પ્રાપ્ત થાય તેવી જનામાં દિશામૂઢ થઈ રહેલા, પરિભ્રમણ કરતા જીવને, કદાચિત જગત ઉપર ઉપકાર કરવાના સ્વભાવવાળા ઉત્તમ વિદ્યાધર રૂપ ગુરુને સંગ થયે. ગુરુએ પણ તેને માર્ગ ભૂલેલે આમતેમ ભટકતે દીન, અશરણ જાણીને આમ કહ્યું - “હે ભદ્ર ! તને આનંદના કંદર્પ (મોક્ષ) મહોદય નગરને માર્ગ કહું છું તે સાંભળ; જ્યાં સદાગમ (સલ્ફાસ્ત્ર) રૂપ સરેવર તત્વરૂપ અમૃતથી ભરેલાં છે, આચાર્ય, ઉપાધ્યાય, નિગ્રંથ મુનિ આદિ નગરજને છે, સમ્યફ દર્શન જ્ઞાન ઉપગ વડે નિર્ધાર થયેલા માર્ગને વિસ્તાર છે, વળી જ્યાં ક્ષમાદિ ધર્મ અને સમ્યકત્વ આદિ (થા આદિ) ગુણસ્થાનકે રૂપ વિશ્રામ ભૂમિએ (વિસામાં) છે, સ્વાધ્યાય વિધિ અને ગીત સંગ્રહોથી તે માર્ગ મનહર છે, તત્વને અનુભવ તત્વમાં એક્તા આદિ શ્રમ વિના માર્ગ ઓળંગવાના ઉપાય છે, યમ–નિયમ આદિ આઠ ભેગનાં અંગરૂપ વાહને છે, શ્રીમદ્દ અહંત મહારાજાની રાજનીતિ વડે જ્યાંથી ચાર અને ઠગ લેકોને દૂર કરેલા છે, ચારિત્રના આચારમાં કુશળ સામાયિક આદિ સંયમ સ્થાનરૂપ રહેવાની સારી જગાઓ (સંનિવેશે) છે, અને જ્યાં શ્રદ્ધા અને ધારણાથી નિર્ધારેલા મેક્ષ (સિદ્ધિ) પુર જતાં અડચણ ન આવે તેવી અનુકૂળતાએ વાળે રતત્રય લક્ષણ મેક્ષમાર્ગ છે, તે માર્ગે તે પ્રવર્તક તે આઠ કર્મરૂપ શત્રુસમૂહને ક્ષય કરીને, નિર્મળ આનંદથી Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 443 શુદ્ધ, અવ્યાબાધ, ફરીથી સંસારમાં જન્મવું ન પડે તેવા પ્રસિદ્ધ, અનંત-જ્ઞાન-દર્શનથી પૂર્ણ પરમ કહેવાતા, અમૂર્ત અસંગ, રોગરહિત નિર્વાણ નગરને બાધારહિતપણે તું દેખીશ.” તે ભવ્ય જીવે શ્રમણ આદિની સહાયથી તે માર્ગ અંગીકાર કર્યો, પછી ગુરુએ પણ તેને ભાથા સમાન જ્ઞાનસારનું દાન દીધું, તે યથાર્થ ઉપદેશનું મૂળ છે; શુદ્ધ અનુભવના આસ્વાદથી વધારે મધુર રસવાળું સમતા રસરૂપી શીતળ જળ પણ આપ્યું, તેથી માર્ગ ઓળંગવાથી નિર્વિકલ્પ દશા પ્રત્યે પ્રવર્યો. માટે પરમ ભાથા સમાન જ્ઞાનસાર, મોક્ષમાર્ગે જનારાએ, સુખ ટકાવવા અર્થે અભ્યાસ કરવા ગ્ય છે. તેને ઘણા કાળ સુધી ક્ષય ન થાય તે કારણે અને તેના રસની વૃદ્ધિ કરવા આ ટીકા કરી છે. તત્વાર્થસૂત્ર, વિશેષ આવશ્યક, ધર્મ સંગ્રહણી, કર્મપ્રકૃતિ આદિ ગ્રંથના આલંબન વડે મેં દેવચંદ્ર સ્વપરના ઉપકાર અર્થે તત્વબેધિની' નામે ટીકા લખી તે યાવચંદ્રદિવાકરી (ચંદ્ર સૂર્ય ટકે ત્યાં સુધી) લાંબે કાળ આનંદ અર્પે. વળી આમાં સ્વમતિ દોષથી ભૂલવાળું કંઈ મેં કહ્યું હોય તે, પરોપકારના ભારે નમ્ર બનેલા કુશળ પુરુષે શુદ્ધ કરે; કારણ કે સંત ગુણ ગ્રહણ કરનારા જ હોય છે, પણ ખરેખર અદેખા નથી હોતા. તેથી સપુરુષને અત્યંત આનંદ જ આપનારી આ ટીકા સમાપ્ત થઈ. 16 1 રહસ્ય જણાવનારી. Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ અહીં સૂત્રકાર શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાય, ન્યાયાચાર્ય, વાગ્યાદી, લબ્ધપર (સરસ્વતી પાસેથી વરદાન પામેલા) દુર્વાદીના મદરૂપ વાદળાંના સમૂહને દૂર કરનાર પવનની ઉપમાને મેગ્ય છે તેમની પ્રશસ્તિ : गच्छे श्रीविजयादिदेव-सुगुरोः स्वच्छे गुणानां गणैः प्रौढिं प्रौढिमधाम्निजीतविजयप्राज्ञाः परामैयरुः / તાતામૃત નથવિધિનયાજ્ઞોત્તમનાં શિશ: श्रीमन्न्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये // 1 // ભાષાર્થ - સદ્ગુરુ શ્રી વિજયદેવ આદિ આચાર્યોના ગુણેના સમૂહથી સ્વચ્છ (નિર્મળ) અને અત્યંત યશસ્વી ગચ્છમાં જિતવિજય વિદ્વાન મહા મહિમાને વિસ્તાર પામ્યા છે, તેમની સાથે તીર્થને ભાર ઉપાડનાર વિદ્વાનેમાં ઉત્તમ નિયવિજય નામે પ્રજ્ઞાવંત પુરુષ થયા, તેમના શિષ્ય શ્રીમદ્ ન્યાય વિશારદ (યશવિજય)ની આ કૃતિ (ગ્રંથ) મહા ભાગ્યશાળી પુરુષને પ્રસન્ન કરે (પસંદ પડો) 1 અનુવાદ:– વિજય દેવ સુગુરુને જે ગચ્છ સ્વચ્છ ગુણે ભલે, જિતવિજય સાથે નયવિજય વિદ્વાનના ગુણ સાંભળે; તેના સુશિષ્ય થશોવિજય જે “ન્યાયવિશારદ' નામથી, વિખ્યાત, યાચે સુજન પ્રીતિ જ્ઞાનસાર-સુકામથી. 1 Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ 445 જ્ઞાનમંજરી - શ્રી વિજયદેવ' સૂરિવરના ગચ્છમાં શ્રી “જિતવિજય વિદ્વાન થયા, તેમના સમકાલીન (સાતીર્થ્ય ધર) શ્રી “નયવિજ્ય વિદ્વાન થયા, તેમના શિષ્ય શ્રીમદ્ “યશવિજય ઉપાધ્યાય” ન્યાય વિશારદે “જ્ઞાનસાર” નામને આ ગ્રંથ રચે છે. બત્રીસ અષ્ટક પ્રમાણુ ગ્રંથ સૂત્રરૂપે છે. વળી તેની ટીકા શુદ્ધ માર્ગદર્શક શ્રી ખરતર ગચ્છના સદ્ ઉપાધ્યાય શ્રી દીપચંદ્રના શિષ્ય દેવચંદ્ર ગણિએ “જ્ઞાનમંજરી” નામની કરી છે. એ જ કલ્યાણ बाला-लाला-पोनवबालबोधो न्यायं किंतु न्यायमालासुधौधः / आस्वाद्यैनं मोहहालाहलाय, 'ज्वालाशांते/विशाला भवन्तु // 2 // ભાષાર્થ - કેઈ કહે કે આ (લેક ભાષામાં લખેલે) બાલબધ (ભાષાર્થ બાલાવબોધ) બાલકની લાળ ચાટવા જે (મૂળ સંસ્કૃતની ખૂબી સાથે સરખાવતાં) છે, તે તે ન્યાય(ઠીક) છે, પરંતુ ન્યાય માળારૂપ અમૃતના હેજ જે છે; જેણે મેહરૂપી હલાહલ ઝેર પીધું છે તેને મેહવિકાર (અનિષ્ટ) ની લહેરે શમાવવા આ (બાલાવબાઘ) અમૃત સમાન છે. તેને રસ ચાખીને મેહની જવાલા શાંત થવાથી તમે વિશાળ બુદ્ધિવાળા થાઓ. 2 અનુવાદ:બાળ-લાળ સમાન પણ આ બધ અમૃત ધારશે; તે ન્યાયમાળા દુરિત હરતી મેહવિષ નિવારશે. 2 1 ફુરિતશમને વિશેષ પાઠ છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ 446 જ્ઞાનમંજરી आतन्वाना भारती भारतीतस्तुल्यावेशा संस्कृते प्राकृते वा / शुक्तिसूक्तियुक्तिमुक्ताफलानां भाषाभेदो नैव खेदोन्मुखःस्यात् // 3 // ભાષાર્થ - એક ભાષા ઉપરથી બીજી ભાષામાં સરખે સરખો ભાવ લાવતાં ભલે સંસ્કૃત હોય કે પ્રાકૃત હોય તે પણ ભેદ પડતું નથી; (એક બીબા ઉપરથી અનેક આકાર તેવા જ થાય છે તેમ) છીપ રૂપી સુવાક્યોમાં યુક્તિ (અનુમાન આદિ)રૂપ મોતી તેનાં તે જ છે, માત્ર ભાષા ભેદ છે તેથી ખેદ પામવા ગ્ય નથી. 3 અનુવાદ :ગીર્વાણ–વાણી ગુર્જરી રૃપ વેષમાં સમતા ધરે, સુવાકય-છીપ વિષે રહેલાં યુક્તિ-મોતી નહિ ફરે. 3 सूरजीतनयशांति-दास-हृन्मोदकारणविनोदतः कृतः / आत्मबोधधृतविश्रमः श्रमः श्रीयशोविजयवाचकैरयम् // 4 // ભાષાર્થ –સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદ (વિશેષ આનંદ) થવા માટે શ્રી યશોવિજ્ય ઉપાધ્યાયે આત્મજ્ઞાનમાં વિસામો માની આ વિનેદપૂર્વક શ્રમ (બાલધ ટીકા લખવાને પરિશ્રમ) ઉઠાવ્યો છે. અનુવાદ :- સૂરજીને પુત્ર શાંતિદાસ, તેના હદયનાઆનંદ કાજે, આત્મબોધે ચિત્ત થાક જણાય ના વાચકશ્રી જશવિજયની વિનેદરૃપ રચના બની; એ પ્રેમ-શ્રમ પૂરે થયે, કરુણ ગણું પ્રભુજી તણી. 4 ઇતિ શ્રી જ્ઞાનસાર ગ્રન્થટબાર્થ સંપૂર્ણ Page #456 -------------------------------------------------------------------------- ________________ प्रशस्ति 447 (ઉતારો કર્યો) લિપિકૃત સં. 1768 વર્ષે ચૈત્ર સુદ 15 ગુરુવાર સકલ પંડિતની સભારૂપ સ્ત્રીના કપાળ પર ચાંદલા સમાન ભતા પંડિત શ્રી યશવિજય ગણિ, પંડિત શ્રી જિનવિજયગણિ શિષ્ય પં. શ્રી સૌભાગ્યવિજ્યગણિએ સતીર્થ્ય (સમકાલીન) ગણિ રૂપવિયની વાચના માટે એ भंग. કચ્છદેશના કેડાય ગામે શ્રાવક જીવરાજે પિતાને ભણવા માટે વિ. સં. ૧૬૪માં શ્રાવક હેમરાજકૃત ધર્મસરા (શાળા) માં નકલ કરી છે નમે રતત્રયાય. ટીકાકાર શ્રી દેવચંદ્રજી કૃત સ્વ–પ્રશસ્તિ :नमः स्याद्वादरूपाय, सर्वज्ञाय महात्मने / देवेन्द्रद्वंदवन्द्याय वीराय वीगतारये // 1 // श्रीगौतमाद् ज्ञानधरा मुनीशा, देवधिपर्यंतममेयबोधाः / तेषां सुवंशे वरभास्कराभः, श्रीवर्धमानो मुनिराङ् बभूव // 2 // संवेगरंगशाला-ग्रंथार्थकथनसूत्रधरतुल्यः / सूरिजिनेश्वराख्यः, सिद्धिविधिसाधने धीरः / / 3 / / तच्छिष्या जिनचंद्राख्याः सूरयागुणभूरयः / तच्छिष्याभयदेवार्या गच्छे खरतरेश्वराः // 4 // येन नवांगी वृत्तिरूपपाति सोपांगवत्तिविस्तारः / विदधे पञ्चाशकादि वृत्तिर्याबोधवृद्धि करा // 5 // तत्पट्टे जिनवल्लभ-सूरि जिनदत्तसूरयोऽभूवन् / पट्टानुक्रमभानुर्जातो जिनकुशलसूरिगुरुः // 6 / / तेषां वंशे जातोगुणमणिरत्नाकरो महाभाग्यः / कलिकालपंकमग्नॉल्लोकान्निस्तारणे धीरः // 7 // Page #457 -------------------------------------------------------------------------- ________________ 448 જ્ઞાનમંજરી श्रीमज्जिनचन्द्राह्वः सूरिनव्याकदीधितिप्रतापः / तस्यावदातसंख्या, गण्यते नो सुराधीशः // 8 // तच्छिष्यः पाठकाः श्रीमत्पुण्यप्रधानसंज्ञिताः / सुमतेः सागराः शिष्यास्तेषां विद्याविशारदाः / / 6 / / तच्छिष्याः साधुरंगाख्या, राजसाराः सुपाठकाः / सर्वदर्शनशास्त्रार्थ-तत्त्वदेशनतत्पराः // 10 // तच्छिष्या ज्ञानधर्माख्याः पाठकाः परमोत्तमाः / जैनागमरहस्यार्थ-दायका गुणनायकाः // 11 // तेषां शिष्या महापुण्य-कार्यसंसाधनोद्यताः / पाठका दीपचन्द्राख्याः शिष्यवर्गसमन्विताः // 12 // येन शत्रुजये तीर्थे, कुंथुनाथार्हतः पुनः / चैत्यसमवसरणे, प्रतिष्ठा विहिता वराः // 13 // चतुर्मुखे सोमजिता कृते यः पूर्णतां व्यधात् / प्रतिष्ठानकबिंबानां चक्रसिद्धाचले गिरौ // 14 // अहम्मदावादमध्ये सहस्त्रफणाद्यनेकबिंबानाम् / चैत्यानां च प्रतिष्ठां चकार यो धर्मवृद्धये // 15 // तच्छिष्येण स्वबोधार्थ, देवचंद्रेण धीमता / व्याख्याता सुगमा शुद्धा, टीकेयं तत्त्वबोधिनी // 16 // स्याद्वादस्य रहस्यानां ज्ञानाल्लब्धोदयेन च / देवचंद्रेण बोधार्थ, सुटीकेयं विनिर्मिता // 17 / / संवद्रसनिधिजलधि, चन्द्रमिते कातिके सिते पक्षे / पंचम्यां नव्यपुरे, कृतेयं ज्ञानमञ्जरी // 18 // Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ 449 वाचनात् पठनादस्या, यो लाभो मे समागतः / तेनाहं भव्यसंघश्च भवतां धर्मसाधकः / / 19 / / जयतु जिनराजस्य शासनं दुःखनाशनम् / ज्ञानानंदविलासाढयं सर्वसंपद्विवर्धनम् / / 20 / / मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः / मंगलं स्थूलभद्राद्या, जैन-धर्मोऽस्तु मंगलम् // 21 // इति श्रीज्ञानसारटीका ज्ञानमंजरी संपूर्णा / - શ્રી શુ મૂયાત ! ભાષાર્થ - દેના ઇંદ્રોના સમૂહ વડે પૂજ્ય, શત્રુ રહિત, સ્યાવાદસ્વરૂપ, સર્વજ્ઞ, મહાત્મા વીરને નમસ્કાર હો ! 1 શ્રી ગૌતમથી દેવદ્વિપર્યંત અગાધ જ્ઞાનવાળા જ્ઞાની મુનીન્દ્રો થયા, તેમના ઉત્તમ વંશમાં સુંદર સૂર્યના પ્રકાશ સરખા શ્રી વર્ધમાન મુનિરાજ થયા. 2 સંવેગના રંગના ધામરૂપ ગ્રંથેના અર્થ કહેવામાં સૂત્રધર (આનંદપૂર્વક કહેનાર) સમાન જિનેશ્વર નામના સૂરિ સિદ્ધિ (મેક્ષ) વિધિ સાધવામાં ધીર હતા. 3 તેમના શિષ્ય જિનચંદ્રસૂરિ ઘણા ગુણવંત હતા. તેમના શિષ્ય આર્ય અભયદેવ ખરતરગચ્છના નાયક થયા. 4 તેમણે નવ અંગ (બાર અંગમાંનાં નવ અંગ શા) ની વૃત્તિ (ટીકા) રચી, ઉપાંગની વૃત્તિને વિસ્તાર કર્યો તથા બોધની વૃદ્ધિ કરનાર પંચાશક આદિ વૃત્તિ રચી. 5 તેમની પાટે જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ થયા તે 29 Page #459 -------------------------------------------------------------------------- ________________ 450 જ્ઞાનમંજરી પાટે અનુક્રમે જે આચાર્યો થયા તેમાં સૂર્ય સમાન જિનકુશળ સૂરિ મોટા થયા. 6 તેમના વંશમાં શ્રીમદ્ જિનચંદ્ર નામના સૂરિ, ગુણરૂપ રત્નની ખાણ સમાન, મહાભાગ્ય, કલિકાળરૂપ કાદવમાં કળી ગયેલા લોકોને ઉદ્ધારવામાં ધીર અને નવા સૂર્યનાં કિરણ સમાન પ્રતાપી થયા; તેમના શુદ્ધ ગુણોની ગણતરી ઇંદ્રો વડે પણ ગણી શકાઈ નથી. 7-8 તેમના શિષ્ય શ્રીમદ્ પુણ્યપ્રધાન પાઠક અને તેમના શિષ્ય સુમતિસાગર વિદ્યામાં કુશળ થયા. 9 તેમના શિષ્ય સાધુરંગ નામના અને રાજસાર પાઠક નામે થયા; તે સર્વ દર્શનેનાં શાસ્ત્રોના અર્થ તથા રહસ્ય દર્શાવવામાં તત્પર હતા. 10 તેમના શિષ્ય જ્ઞાનધર્મ પાઠક ઉત્તમ થયા, તે જૈન આગમના રહસ્યરૂપ અર્થ જણાવનાર ગુણનાયક હતા. 11 તેમના શિષ્ય દીપચંદ પાઠક થયા તે પિતાના શિષ્ય સહિત મહાપુણ્ય કાર્યો સાધવામાં તત્પર હતા. તેમણે શત્રુજય તીર્થ પર કુંથુનાથ ભગવાનના દેરાસરમાં સમવસરણમાં ઉત્તમ પ્રતિષ્ઠા કરી. 12-13 સમજિત કરેલી ચતુર્મુખજીની પૂર્ણતા કરી અને સિદ્ધાચલ પર્વત ઉપર ઘણાં બિબેની તેમણે પ્રતિષ્ઠા કરી. 14 સહસ્ત્રફણા પાર્શ્વનાથ આદિ અનેક બિંબની અને ચૈત્યેની પ્રતિષ્ઠા ધર્મવૃદ્ધિ અર્થે અમદાવાદમાં તેમણે કરી. 15 તેમના શિષ્ય પંડિત દેવચંદ્ર પિતાને બોધ થવા અર્થે આ સુગમ, શુદ્ધ, તરવધિની ટીકા લખી. 16 Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ 451 સ્વાદુવાદનાં રહસ્યોના જ્ઞાનથી અને પ્રાપ્ત ઉદયથી દેવચંદ્ર જ્ઞાન-અર્થે આ સુટીકા રચી. 17 સંવત્ ૧૭૬ના કાર્તિક સુદ પાંચમે નવ્યપુરમાં આ જ્ઞાનમંજરી જ્ઞાનપંચમીએ પૂર્ણ થઈ. 18 તેના વાચનથી, ભણવાથી, જે લાભ મને થયું છે, તેને લઈને હું અને ભવ્ય સંઘ ધર્મના સાધનારા થઈએ. 19 દુઃખેને નાશ કરનાર, જ્ઞાન અને આનંદના વિલાસથી ભરપૂર અને સર્વ સંપત્તિની વૃદ્ધિ કરનાર જિનરાજનું શાસન જયવંત વત. 20 વીર ભગવાન મંગલ સ્વરૂપ છે, ગૌતમ પ્રભુ મંગલ સ્વરૂપ છે, સ્થૂલિભદ્ર આદિ મુનિવરે મંગલ સ્વરૂપ છે અને જૈનધર્મ સર્વને મંગલરૂપ હે! 21 આ શાનસારની ટીકા “જ્ઞાનમંજરી' સંપૂર્ણ થઈ. - અકિલશ્રી દેવચંદ્રજી કૃત પ્રશસ્તિને અનુવાદ: (હરિગીત) નમું સ્વાદુવાદ સ્વરૂપ જે સર્વજ્ઞ ને વિતરાગ છે, દેવેન્દ્રગણ પણ પૂજતા જેને, અરિહન વીર તે, ગૌતમ થકી દેવદ્ધિ સુધીના જ્ઞાનવંત મુનિ ઘણા, તે વંશમાં શ્રી વર્ધમાન મુનિ થયા સૂરિ રવિ સમા. 1 સંવેગ રંગ સહિત ગ્રંથ તણા કહે અર્થે ફેંડા, સૂરિ જિનેશ્વર નામના સિદ્ધિ-વિધિ માંહીં ખડા Page #461 -------------------------------------------------------------------------- ________________ 452 જ્ઞાનમંજરી દર્શન- ચલ સાધુ ના વખાણવા જિનચંદ્ર શિષ્ય સૂરિ થયા ગુરુ અભયદેવ તણા મહા એ સ્વામ ખરતરગચ્છના, કર્ણો નવાંગી વૃત્તિન. 2 પંચાશકાદ વૃત્તિથી વર્ષો બાધ વૃદ્ધિ જે કરે, તે અભયદેવની પાટ પર સૂરિ જિનવલ્લભ પદ વરે, પછ જિનદત્ત સૂરિ થયા, જિનકુશળ સૂરિ તે કમે, તે વંશમાં જિનચંદ્ર સૂરિ પ્રતાપે રવિ અતિક્રમ. 3 કળિકાળ પકે જે કન્યા તે લેકને ઉદ્ધારવા, મહા ભાગ્ય શ્રીમદ્ જિનચંદ્ર કટિબદ્ધ થતા હવા શિષ્ય પુણ્ય પ્રધાન પાઠક, સુમતિ શિષ્ય વખાણવા, તેમના પણ શિષ્ય સાધુરંગ નામે જાણવા. 4 સર્વ દર્શનશાસ્ત્રને જે જાણીને ઉપદેશતા, શ્રી રાજાર પછી થયા પાઠક બનીને બેધતા; જૈન ધર્મ-રહસ્ય સમજાવે વળી ગુણ જ્ઞાન જે, જ્ઞાનધર્મ સુનામથી પાઠક પણે પ્રખ્યાત તે. 5 તેમના સુશિષ્ય પાઠક દીપચંદ્ર વિરાજતા, શિષ્ય સહિત સત્કાર્યમાં જે નિત્ય ઉધમ ધારતા તીર્થ શત્રુંજય પરે જિન બિબ કુંથુનાથનું સમવસરણ સહ પ્રતિષ્ઠાપિત દીપચંદ્ર-સુહાથશું. 6 અનેક બિબની પ્રતિષ્ઠા કરી સિદ્ધગિરિ પર તેમણે, સહસ્ત્રફણાદિ બિબની કરી અમદાવાદ જેમણે; તેમના સુશિષ્ય પંડિત દેવચંદ્રે આ રચી, તત્ત્વબોધી સુગમ ટીકા, સ્યાદ્દવાદ વિચારથી. 7 સંવત્ સત્તર સે ઉપર છનું પ્રથમ જ પંચમી, નવ્યપુરે પૂરી કીધી ટીકા આ જ્ઞાન-મંજરી, Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ 453 નિજ બોધ કાજે એ કરી તેથી મળે જે લાભ તે, વાંચે, ભણે જે ધર્મ-સાધક તેમને પણ હે ભલે. 8 જયવંત જિનશાસન થજે જે દુખનાશન નિત્ય છે, જ્ઞાન ને આનંદના વિલાસની સંપત્તિ તે, મંગલ મહાર્વીર દેવ છે, મંગલ શ્રીમદ્ ગૌતમ ગુરુ, મંગલ સ્વરૂપ બહુ શ્રુતજ્ઞાની, જૈન ધર્મ મંગલ પૂ. 9 અનુવાદક ઉદ્દગાર ? શીતળ શશીકર કાંતિસમ સબધ ઉર અજવાળ, જગ–કલ્પનાની જાળને છૂપ છે જે બાળ; કલ્પતરુ સમ સદ્દગુરુ શ્રી રાજચંદ્ર અહે! અહે! કળિકાળની દુ:ખ-ઝાળ છેડી વૃત્તિ તમ ચરણે વહે ! 1 પ્રત્યક્ષ ઉપકારી પ્રભુ, અમ બાળના ગેપાળ, ઓ ! માતા કહું? ત્રાતા કહું? અનુપમ છતાં રખવાળ છે; લઘુરાજ સ્વામી પ્રેમસહ વંદન હજારે વાર છે ! અકિંચન અર્પી શકું છું? ભાવ અર્પણ-સાર હ! 2 નથી નાથ, જગમાં સાર કઈ, સાર સદ્ગુરુ પ્યાર છે, પ્રભુ પ્રેમના અવતાર, અતિ ઉપકાર આપ અપાર છે; વાળ્યા વળે નહિ રંકથી, દનનાથ, કિકર શું કરે? નિસ્પૃહતા આગ્રહ વિનાની, લઘુતા વસી રહીં કરે. 3 સ્મૃતિ આપની સભાવ પ્રેરે, આત્મરૂપ જ આપે છે, ભક્તિ વિના ભાળી શકું શું? અંધ બોધ વિના પ્રત્યે! શ્રદ્ધા સખી સાક્ષી પૂરે, તુજ ચેાગ ભવહારક અહે! કૃતકૃત્યતાને હેતુ તે, તે વૃત્તિ પ્રભુ-ભાવે વહે! 4 Page #463 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી 454 અનુવાદ પ્રેરક પ્રમુખ જન સૌ ભક્તિરાગી રાજના, સુણી કે ભણી આ અષ્ટક ગુરુ-ગુણ જાણે સજજના! ગુરુ ગુણ ગાઓ, નિત્ય ધ્યાવે, દાસની એ યાચના, ગુણ-ખાણ બન, દે વમી, પિતે બને ગતકામના. 5 દેહરો ઓગણીસે ચોરાણુની અષાડી નવમી સુદ બુધવારે પૂરો થયો અનુવાદ અવિરુદ્ધ. 6 તા. 6-7-1938. સંવત 1 4 અષાડ સુદ 9 બુધવાર. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #464 -------------------------------------------------------------------------- ________________ 11 39 98 107. 110 શુદ્ધિપત્રક લીટી અશુદ્ધ સ્વરૂપમય तिगिच्छब्ब तपःशाल विषषादपाः विसुईहुँति સર્વવિરત नित्यस्मृत्या 7 ષડૂરસ આશાતાના 8 gવ ઇવ છેલ્લી 5 અને રનો निर्वाण 20. મદમય ભયને ત્યાગનારા 11 કોને બાળવાથી 2 चर्मचक्षुभृतः 13 નિદિધ્યાનસન સંગ્રહનય (બ્રહ્મચર્ય 8 તેવી - 14 આત્મ 23 તે ઇંદ્રિયોની વ્યાખ્યાનમાં જે યોગી શુદ્ધ સ્વસ્વરૂપમય तिगिच्छन्व तपःशील विषपादपाः विसुईया हुंति સર્વવિરતિ नित्यस्मृत्या વસ અશાતાના एवं एव અને પરનો निर्वाणक મધ્યમ ભયથી ત્યાગ કરનારા લોકોને બળવાથી चर्मचक्षुर्भतः નિદિધ્યાસન સંગ્રહનયે (બ્રહ્મચર્ય) તેથી આત્મા 112 139 150 158 183 232 304 326 331 332 333 334 336 346 385 387 399 402 408 2 18 2 A * - 414 می ب ઇંદ્રિયોના વિષયોની વ્યાખ્યામાં 28 જે યોગી 428 Page #465 -------------------------------------------------------------------------- _ Page #466 -------------------------------------------------------------------------- ________________ लेखक परिचय : जन्म तिथि : 29 जून, 1935 शिक्षा : एम.ए. (संस्कृत, हिंदी) बी.एड., पी-एच. डी. भाषाविद् : पालि, संस्कृत, प्राकृत, मागधी, गुजराती, हिन्दी एवं अंग्रेजी कार्यक्षेत्र : राजभाषा सम्पर्क अधिकारी, सिरोही जिला। सदस्य-प्राकृत विद्या विकास समिति, अहमदाबाद / अध्यक्ष-संवाद, सिरोही। दनिदेशक-अजितनाथ शोध संस्थान तथा प्राचार्य सुशील सूरि ज्ञान मन्दिर, डॉ. सोहनलाल पटनी सिरोही। कार्यकारिणी सदस्य भारतीय रेडक्रास, , सिरोही / सदस्य–जिला अस्पताल विकास समिति, सिरोही। मेनजिंग ट्रस्टी व संस्थापक-सिरोही चेरिटेबल ट्रस्ट, सिरोही / संस्थापक जैन रिलीफ सोसायटी, सिरोही। आजीवन सदस्य- भारतीय इतिहास परिषद् / सम्मान : 1967 में राष्ट्रीय शैक्षणिक अनुसन्धान परिषद्, दिल्ली द्वारा 'वर्तनी शिक्षा पर राष्ट्रीय पुरस्कार से पुरस्कृत / राजस्थानी युवा मंच, बम्बई द्वारा सन् 1977 में 'मरुधर गौरव' की उपाधि से सम्मानित / सिरोही एवं जालौर जिलों के मद्रास प्रवासी राजस्थानियों द्वारा सन् 1978 में सम्मानित / सिरोही समाज, बम्बई द्वारा सन् 1981 में सार्वजनिक अभिनन्दन / / कतित्व : विविध विषयों से सम्बन्धित लगभग 30 शोध निबन्ध / प्रकाशित पुस्तकें--सिरोही दर्शन, हमारी हिन्दी, हस्तिकुण्डी का इतिहास, नामदेव कृष्णदास ग्रंथावली, जीरावल दर्शन, आबूक्षेत्र के आदिवासी, श्री अर्हद् गीता। गुजराती से अनूदित पुस्तकें-परमेष्ठी नमस्कार, महामंत्र की अनुप्रेक्षा, जैनधर्म परिचय, श्रीमद् राजचन्द्र जीवनकला। प्रकाशनाधीन–वसन्तगढ़ शैली की धातु प्रतिमाएँ, सिरोही चित्रशैली, वर्षा विज्ञान / विशेष : डॉ. पटनी के निजी संग्रहालय में 1300 से अधिक हस्तलिखित प्रतियां तथा सिरोही शैली की दुर्लभ छवियां (चित्र) संगृहीत हैं। - सम्प्रति, डॉ. पटनी राजकीय महाविद्यालय सिरोही के हिन्दी विभाग में अध्यापनरत हैं। प्रकाशक