________________ ર૯ ભાવપૂજા-અષ્ટક दयाम्भसा कृतस्नान: संतोषशुभवस्त्रभृत् / વિવેકતિકરાઝાલા, માવનાવાવનાશક: સા. भक्तिश्रद्धानघुसृणो-मिश्रपाटीरजद्रवैः / नवब्रह्मांगतो देवं शुद्धमात्मानमर्चय // 2 // ભાષાર્થ ––દયારૂપ જળ જેણે સ્નાન કર્યું છે, સંતેષરૂપ ઉજજવળ વસ્ત્રને ધરનાર, વિવેકરૂપ તિલક વડે શોભતે, ભાવનાએ કરીને જેને આશય પવિત્ર છે (સ્નાન, વસ્ત્ર, તિલકે શેતા) ભાષાર્થ -- ભક્તિ=આરાધ્યતા જ્ઞાન, અને શ્રદ્ધાન= “gણ પરમç' આ પદાર્થ પરમાર્થરૂપ છે એવી સહયું (માન્યતા-શ્રદ્ધા) તે રૂપ જે કેસર મિશ્રિત ચંદનરસ તે વડે નવવિધ બ્રહ્મરૂપ અંગે શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. એમ ભાવપૂજા થાય. અનુવાદ:– કરી લે સ્નાન દયા–જળે, સંતેષ વસ્ત્ર શુભ ધાર; વિવેક-તિલકથી શેભતે, ભાવે આશય સાર. 1 શ્રદ્ધા-ભક્તિ કેસર-સુખડ, નવ બ્રહ્માંગે લેપ, શુદ્ધાત્મા રૂપ દેવની, ભાવ - પૂજા નિલે પ. 2 જ્ઞાનમંજરી - (બને લેકની ટીકા) હે ઉત્તમ! આ પ્રકારે અનંત જ્ઞાન આદિ પર્યાયવાળા શુદ્ધ આત્મારૂપી દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યને પામીને (નવ વંતિઃ પૂજા કર. કે થઈને ? દ્રવ્ય–ભાવરૂપ સ્વપરના પ્રાણની રક્ષા (દયા) એ જ પાણી, તેમાં સ્નાન કરીને; પુદ્ગલ પદાર્થોની