SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 3 સ્થિરતાષ્ટક 40 ઈચ્છાથી ચંચળ ચિત્તવાળે છે તેને કરુણા કરી ગુરુ કહે છે :હે વત્સ! ચંચળ અંત:કરણવાળે તું આમ તેમ ભમીને, એકને તજ અને બીજાને લેતે, અતિ દીન બની કેમ ખેદખિન્ન થાય છે? અપ્રાપ્તિથી દીન, પ્રાપ્તિથી અતૃપ્ત રહે તે હોવાથી પરભાવમાં ખેદ જ થાય, સુખબુદ્ધિથી ગ્રહાયેલા પદાર્થો પિતે જ સુખરૂપ નહીં હવાથી, પ્રાપ્ત થાય તે પણ સુખ થતું નથી તેથી તેમાં પ્રવૃત્તિ કરવી ખેદનું કારણ જ છે. હે વત્સ! પિતાની પાસે જ આત્મામાં જ ભેદરતત્રય, અભેદરતત્રયની એક્તારૂપ તારી સ્થિરતા સ્વગુણની સંપત્તિના ભાજનરૂપ નિધિને બતાવશે, તેનું ભાન કરાવશે. તેથી અનાદિ કાળથી વિષયના સ્વાદરૂપ ચંચળતા તજીને જ્ઞાન આદિ અનંત ગુણરૂપ શુદ્ધ આત્મામાં સ્થિરતા કર. 1 ज्ञानदुग्धं विनश्येत, लोमविक्षोभकूर्चकैः / अम्लद्रव्यादिवास्थैर्या-दितिमत्वा स्थिरो भव // 2 // ભાષાર્થ - જ્ઞાનરૂપ દૂધ અસ્થિરપણરૂપ ખાટા પદાર્થથી લેભના વિકારરૂપ કૂચા થઈને વિણસે, બગડી જાય એમ જાણીને સ્થિર થા, એ શિષ્યને ઉપદેશ છે. અનુવાદ : ખટાશ સમ અસ્થિરતા, કુચા લેભ વિકાર; બગડે રૂડું જ્ઞાન-દંધ, સમજી સ્થિરતા ધાર. 2 જ્ઞાનમંજરી –લેજના વિકારરૂપ કૂચા, પાણું થઈને અસ્થિરતાથી જ્ઞાનરૂપ દૂધ બગડી જાય. લેભ એટલે લેલુપતારૂપ પરિણામ, ઈચ્છા મૂચ્છ ગુદ્ધિ આકાંક્ષા ઈત્યાદિ લેભની અવસ્થાએ છે તે પરભાવની અભિલાષારૂપ અશુદ્ધ
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy