Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 437
________________ 428 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી :- 21 જે સર્વ સમૃદ્ધ છે તે વિચિત્ર કર્મવિપાકના ઉદય કાળે કર્મના વિપાકને જ્ઞાતા અને ધ્યાતા બને છે, તેથી કર્મ વિપાક–અષ્ટક કહ્યું છે; 22 જે કર્મના વિપાકને વિચારક હોય તે જ સંસારથી ઉગ પામે છે તેથી ભવે દ્વેગ-અષ્ટક કહ્યું છે, 23 જે ભાવથી ઉદ્વેગ પામે છે તે લેકસંજ્ઞાથી છૂટે છે તેથી લકસંજ્ઞા ત્યાગ–અષ્ટક કહ્યું છે, 24 તે જ શાસ્ત્રદૃષ્ટિવાળે બને છે અને 25 નિષ્પરિગ્રહી બને છે તેથી શાસ્ત્રદ્રષ્ટિ અને નિષ્પરિગ્રહ અષ્ટક લખ્યાં છે. 3 शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् / भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः॥४॥ ભાષાર્થ - 26 નિષ્પરિગ્રહતા સિદ્ધ થતાં શુદ્ધ અનુભવવંત બને છે; 27 તેથી જ ભાવ યેગી બને છે, 28 તેથી જ નિયાગ=મેક્ષ પ્રત્યે વળે છે, તેથી ભાવપૂજાની ભૂમિકા તથા 30 ધ્યાનની ભૂમિકા તથા 31 શુદ્ધ તપની ભૂમિકા પ્રાપ્ત કરે છે તથા 32 સર્વ વિશુદ્ધ દ્વારે સર્વનયને આશ્રય કરનાર બને છે. અનુવાદ : અનુભવી છગી મહા નિયાગને તે જાણ; ભાવપૂજા કરી ૩૦ધ્યાન, તપ, સર્વનયાશ્રિત માન. 4 જ્ઞાનમંજરી :- 26 જે નિષ્પરિગ્રહી છે તે જ શુદ્ધ આત્મતત્વને અનુભવી થાય છે, તેથી અનુભવાષ્ટક કહ્યું, ર૭ જે સ્વરૂપને અનુભવનાર છે તે જ ગ-ધ્યાનવાળ એગી છે, જે ગી છે તે જ નિશ્ચયથી કર્મ-યાગ કરનાર છે તેથી નિયાગ પ્રતિપત્તિ અષ્ટક કહ્યું ? તે જ ભાવપૂજા તથા 30 ધ્યાન વડે ધ્યેયમાં એકતા પ્રાપ્ત કરે છે,

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466