________________ 366 જ્ઞાનમંજરી જૈન આગમમાં કહેલી ક્રિયા કરવામાં કરચરણ વડે થતાં આસન-મુદ્રારૂપ જાણે. ગ–વિશતિકા'માં કહ્યું છે -- "ठाणुन्नत्थालंबण रहिओ तं तंमि पंचहा एसो / દુમિરણ મનોરો, તન્ના તિય નાળ ગોરો 3 " ભાવાર્થ - સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ ભેદમાંથી બે કર્મગ છે અને ત્રણ જ્ઞાનગ છે. આ પાંચ પ્રકારના વેગ મહાવ્રતી કે આણુવતી (સર્વસંગ પરિત્યાગી કે એક દેશત્યાગી)માં અવશ્ય હોય છે. પાંચે યંગ ચપળપણને રોકનાર છે તેથી ગવાળા થવા ગ્ય છે. માર્ગાનુસારી આદિમાં બીજ માત્ર (કિંચિત્ માત્ર) હોય છે. “વિંશતિકા'માં કહ્યું છે :-- "देसे सव्वे य तहा नियमेण सो चरित्तिणो होइ / इयरस्स बीयमित्तं इत्तु च्चिय केइ इच्छंति / / " ભાવાર્થ –-દેશથી (અંશે) કે સર્વપણે ચારિત્રધારીને નિયમથી પાંચે વેગ હોય છે, અન્યને બીજમાત્ર હેય છે એમ કેટલાક આચાર્યો શ્રુતજ્ઞાનીઓ માને છે. 2 મેરા: પ્રત્યે છા-પ્રવૃત્તિશિરસિદ્ધય: પરા ભાષાર્થ - કૃપા (અનુકંપા), નિર્વેદ (ભવત્રાસ), સંવેગ (મેક્ષેછા કે મુમુક્ષુતા) અને પ્રશમ (ઉપશમ) એ યેગની ઉત્પત્તિના કરનાર કારણે રૂપ છે; ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ એવા ચાર ભેદો પ્રત્યેક યુગના છે એટલે પાંચ વેગને ચાર ગુણા કરતાં વીસ ભેદ થાય.